Category Archives: Aisa bhi Hota hai..

એકધારી સફળતા+પ્રસિદ્ધિ મેળવવી હોય તો, શાંત મને વિચારો આ 15 વાતો!

jivan.jpg

બીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકલામાં સમય મળે છે ત્યારે અમુક સાચી વાતો પર આપણે વિચાર કરવો જોઈએ. આ વાતોની જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં આગળ વધવા લાગશે, તમે શાંત રહેશો તો તમને સારા પરિણામ મળશે. જાણો એવી 15 વાતો વિશે જે આપણે એકલામાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.

1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.

2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને હું સ્વીકારુ છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળુ છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.

3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.

4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.

5. જેટલી જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ તેટલી જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.

6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ મળે છે.

7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.

8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલાં માટે છે કે, મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.

9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.

10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.

11. જેવુ આજે છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.

12. સુખ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. સુખ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.

13. હું પોતાની છબિ એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.

14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલાં મોટા જ હોય. નાના પગલાં ભરવાથી પણ સફળતા મળે છે.

15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!

devrah baba1

-દેવરહા બાબાએ હિમાલયમાં અનેક વર્ષો સુધી તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, તેમના જીવનનું રહસ્ય કોઈ જાણતું ન હતું
-દેવરહા બાબા પોતાની શક્તિઓથી અદ્રશ્ય થઈને ગમે ત્યાં ચાલ્યા જતા હતા
-દેવરહા બાબા પોતાની ખાલી પાલખમાં હાથ નાખીને વ્યક્તિને પ્રસાદ આપતા હતા
-દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય તો લોકો તે વ્યક્તિને એક રેકોર્ડ માનતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ 200, 500 નહીં પણ 900 વર્ષથી વધુ જીવે તે વાત તો કોઈને ગળે નહીં ઉતરે જી, હા, આ વાત આશ્ચર્યજનક તો છે જ પરંતુ જે વ્યક્તિની અમે વાત કરીએ છીએ તેમના વિશે એવું કહેવાય છે કે 900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા. જો કે તથ્ય કેટલું છે તે તો કહી શકાય નહીં પરંતુ તેમને જોનાર લોકો અને મળનારા લોકોને ચોક્કસ એવું લાગતું કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર 200 થી વધુ હશે એટલી વાત તો સાચું માની લેતા. મહાભારતના મહાપુરુષ ભીષ્મની ઉંમર 170 વર્ષથી વધુ હતી કારણ કે તેમને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. પરંતુ દેવરહા બાબા તો તેમનાથી પણ અનેક સદીઓ વધુ જીવિત રહેલા.

સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન અર્થાત્ તેની ઉંમર કેટલી લાંબી હોય છે?50 વર્ષ ?60 વર્ષ? 70 વર્ષ કે પછી તે શરૂઆતથી જ હૃષ્ટપુષ્ટ રહ્યો હોય તો 100 વર્ષની આસપાસની ઉંમર સુધી પહોંચી જાય છે તો તે દુનિયા સામે મિસાલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષથી વધુ ઉંમરનો થઈ જાય તો તે એક રેકોર્ડ માનવામાં આવે છે. દુનિયાભરમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે તથા તેને વિભિન્ન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. લોકો તેમને લાંબી ઉંમરનું રહસ્ય પૂછે છે તથા વૈજ્ઞાનિકો પણ તેમની ઉપર વિભિન્ન શોધ કરી કરીને તેમના લાંબા જીવનનું રહસ્ય શોધવા લાગી જાય છે કે તેમને આટલું લાંબુ જીવન કેવી રીતે કાઢ્યું છે?

devrah baba2

પહેલી વખત એ જાણીને કોઈને વિશ્વાસ નથી થતું પરંતુ લોક પ્રચલિત કથા-કહાનીઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા, કહેવાય છે કે દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ તથા સંત પુરુષ હતા. દુનિયાના ખૂણે-ખૂણાથી મહાન તથા પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા આવતા હતા. તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક હતી અને લોકોનું તો એવું માનવું હતું કે બાબની પાસે ચમત્કારી શક્તિઓ પણ હતી.

પરંતુ આ બધા તથ્યોથી હટીને જે એક વાત દરેક કોઈના મનમાં આવતી હતી તે હતી સાચે જ બાબાની ઉંમર સાચે જ 900 વર્ષથી વધુ હતી? બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મતભેદ હતા. કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું હતું કે બાબાની ઉંમર 500 વર્ષની હતી.

પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે તેમની ઉંમર 900 વર્ષથી વધુ હતી. પરંતુ બાબા કહેતા આવ્યા હતા કે તેમનો જન્મ, તેમનું જીવન આજના લોકોની વચ્ચે પહેલી બનેલું છે. કહે છે કે કોઈ નથી જાણતું કે દેવહરા બાબાનો જન્મ ક્યારે થયો હતો તેમની જન્મ તારીખ, જન્મ સ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા તે બધા જ તથ્યો અજ્ઞાત છે. ત્યાં સુધી કે તેમની યોગ્ય ઉંમરનું આંકલન પણ નથી. બસ લોકો એટલું જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતી. અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન સન્ 1990માં યોગિની એકાદશીના દિવસે થયો હતો. બાબાના સંદર્ભમાં લોકો અલગ-અલગ કહાનીઓ સાંભળે છે, જેમાંથી એક કથા ખૂબ જ દિલચસ્પ છે.

devrah baba

બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કન્ડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા. તેઓ ધરતીથી 12 ફૂટ ઉંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમને સવારે સ્નાન કરવા જવું હોય.

એવું માનવામાં આવે છે કે બાબએ અનેક વર્ષો હિમાલયમાં સાધના કરી હતી. પરંતુ કેટલા વર્ષ તે કોઈ નથી જાણતું. કારણ કે હિમાલયમાં તેમની ઉપસ્થિતિ અજ્ઞાત હતી. હિમાલયની ગોદમાં જપ-તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું.

અહીં બાબાએ વર્ષો સુધી નિવાસ કર્યો અને પોતાના ધર્મ-કર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા. દેવરિયામાં બાબા સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા. આ એજ સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.

આ નદીના કિનારે બાબાએ વર્ષો સુધી પોતાનો ડેરો જમાવી રાખ્યો હતો અને આ ક્ષેત્રથી જ બાબાને દેવરહા બાબાના નામ પ્રાપ્ત થયેલું. કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા. તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.

devrah baba3

તેઓ પોતાના ભક્તોને પણ શ્રીરામના જીવન સાથે જોડાયેલા તથ્યો બતાવતા હતા અને તેમને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને ઓછા કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ તથા શ્રીકૃષ્ણને એક જ માનતા હતા. આ બંને અવતારો સિવાય બાબા ગોસેવામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.

તેમની માટે જનસેવા તથા ગૌસેવા એક સર્વોપરિ-ધર્મ હતો. તેઓ પોતાની પાસે આવેલ દરેક ભક્તના લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવા તથા ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા માટે લોકોને ગૌહત્યાની વિરુદ્ધમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા હતા.

પ્રયાગરાજમાં ઈ.સ.1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાનો પાવન સંદેશો આપતા કહ્યું હતું કે- “દિવ્યભૂમી ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી, ગૌહત્યને કલંકને દૂર કરવું જરૂરી છે”

devrah baba6
પરંતુ ઉંમરના સંદર્ભમાં જે પ્રકારે તથ્ય લોકો બતાવે છે કે તે ઘણું આશ્ચર્યજનક છે. લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી. જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેવો અનેક વર્ષો પછી જુએ તો પણ એ તો એવા જ દેખાતા હતા, તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.

બાબાના દર્શન કરવા આનનાર લોકો તેમને મળીને ઘણા પ્રસન્ન થતા હતા. બાબા હંમેશા થોડે ઊંચે બેસીને જ પોતાના ભકતોને મળતા હતા તથા બધાની વાતને ધ્યાનથી સાંભળતા હતા. લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછીત ફળ પ્રદાન કરતા હતા.

તેમની પોતાના ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ઘણી આશ્ચર્યચકિત કરી દેનારી હતી જેની ઉપર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત તેમને પ્રસાદની કામના કરતા હતા તો બાબા તેમના ઊંચા મચાન ઉપર બેસીને જ પોતાના મચાન(પાલખ)ના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મિઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પોતાના હાથમાં આપમેળે જ આવી જતા હતા.

devrah baba5

આ જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું કે ખાલી પડેલા પાલખમાં બાબાનો પ્રસાદ કેવી રીતે આવી જતો હતો. કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા તથા પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા. દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

લોકોનું એવું પણ કહેવું હતું કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવું લોકો માટે વધુ મુશ્કેલ હતું. મોટાભાગે લોકો તેમની આટલી લાંબી જિંદગી જોઈને એવું અનુમાન લગાવતા હતા કે તેઓ ખૂબ જ પૌષ્ટિક આહાર લેતા હશે.

પરંતુ એવું બિલકુલ નથી. જનશ્રૃતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધુ ન હતું. તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા. તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખૂબ જ પસંદ હતું.

devrah baba7

દેવરહા બાબાની ચમત્કારી શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરતા આવતા હતા, આ લિસ્ટમાં છે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલૂ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ સામેલ છે.

કહેવાય છે કે દેશમાં કટોકટિ પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધી હરી ગઈ હતી તો તેઓ દેવરહા બાબાની પાસે પોતાની સમસ્યાનો હલ માંગવા આવી હતી. ત્યારે બાબાએ પોતાના હાતના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ હાથનો પંજો છે. માન્યતા પ્રમાણે બાબને મળ્યા પછી ચુંટણીમાં ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

અગોચર દુનિયા: આર્મીના કમાન્ડોથી પણ અઘરી અને કઠોર ૧૨ વર્ષની પ્રક્રિયા બાદ સ્ત્રી-પુરુષ બની શકે છે નાગા સાધુ…!!

Kumbh Mela, Allahabad, India

આગામી વર્ષે ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભનું આયોજન થશે. 14 એપ્રિલથી 14 મે સુધી ચાલનારા સિંહસ્થ મેળામાં આ વખતે 50 હજાર સાધુના નાગા સન્યાસી બનવાનું અનુમાન અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજી મહારાજે લગાવ્યું છે. ખૂબ જ કઠોર પરીક્ષા અને ટ્રેનિંગ પછી નાગા સાધુ બનવાની પ્રક્રિયા થતી હોય છે.

નાગા સંન્યાસીઓ કોણ હોય છે, કેવી રીતે બનાવવામાં આવે છે, નાગા સાધુ બનવા માટે શું કરવું પડે છે, આ બધા સવાલોનો જવાબ શોધવા દિવ્યભાસ્કર.કોમે જ્યારે સિંહસ્થ દરમિયાન જૂના અખાડાની ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવનાર શૈલૈન્દ્ર વધેકા અને નરેન્દ્ર ગિરિજી મહારાજ સાથે ચર્ચા કરી તો કુંભ મેળાનું સૌથી મોટું આકર્ષણ નાગા સાધુઓ વિશે અનેક રોચક જાણકારી સામે આવી. આ ખબરના માધ્યમથી જ અમે વાંચકોની સાથે નાગા સાધુઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

જો તમે એવું વિચારતા હો કે નાગા સાધુ બનવું ખૂબ જ આસાન છે, તે તમારી ભૂલ છે. નાગા સાધુઓની ટ્રેનિંગ સેનાના કમાન્ડોની ટ્રેનિંગ કરતા પણ વધુ કઠોર હોય છે, તેમને દીક્ષા લેતા પહેલા પોતાનું પિંડદાન અને શ્રાદ્ધ તર્પણ કરવું પડે છે. પ્રાચીન સમયથી જ અખાડાઓમાં નાગા સાધુઓના મઠોની રક્ષા કરવા માટે એક યોદ્ધાની જેમ તૈયાર કરવામાં આવતા હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મઠો અને મંદિરોની સુરક્ષા માટે ઇતિહાસમાં નાગા સાધુઓએ અનેક લડાઈઓ લડી હતી.

આ રીતે બને છે નાગા સાધુઃ-

નાગા સાધુ બનવા માટે ખૂબ જ કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. નાગાઓને સેનાની જેમ તૈયાર કરવામાં આવે છે. તેમને સામાન્ય દુનિયાથી અલગ અને વિશેષ બનવાનું હોય છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે. સંન્યાસ લેવા કે નાગા સાધુ બનવાની ઈચ્છા જાહેર કરનાર જ્યારે પણ કોઈ વ્યક્તિ અખાડામાં જાય છે, તો તેને ક્યારેય એકદમ સરળ રીતે સીધો અખાડામાં સામેલ નથી કરી દેવામાં આવતા. અખાડા પોતાના સ્તર ઉપર જ તે વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવી લે છે કે તે સાધુ કેમ બનાવા માગે છે? તે વ્યક્તિની તથા તેના પરિવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમી જોવામાં આવે છે. જો અખાડાને લાગે કે તે સાધુ બનવા માટે પૂરી રીતે યોગ્ય વ્યક્તિ છે, તો જ તેને અખાડામાં પ્રવેશની અનુમતિ મળે છે. અખાડામાં પ્રવેશ કર્યા પછી તેના બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે. તેમાં 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. જો અખાડા અને તે વ્યક્તિના ગુરુ એ નક્કી કરી લે કે તે દીક્ષા યોગ્ય બની ચૂક્યો છે તો તેને આગળની પ્રક્રિયા માટે લઈ જવામાં આવે છે.

મહાપુરૂષઃ-

જો કોઇ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરવાની પરીક્ષાથી સફળતાપૂર્વક પસાર થઇ જાય છે, તો તેને બ્રહ્મચારીથી મહાપુરૂષ બનાવવામાં આવે છે. તેના પાંચ ગુરૂ બનાવવામાં આવે છે. આ પાંચ ગુરૂ પંચ દેવ અથવા પંચ પરમેશ્વર હોય છે. તેમણે ભસ્મ, ભગવા, રૂદ્રાક્ષ વગેરે વસ્તુઓ આપવામાં આવે છે. આ નાગાઓના પ્રતીક અને આભૂષણ હોય છે.

અવધૂત (બાવો, સાધુ)-

મહાપૂરૂષ પછી નાગાઓને સાધુ બનાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં તેણે પોતાના વાળ કપાવવા પડે છે. તેની માટે અખાડા પરિષદની રસીદ પણ નિકળે છે. સાધુ રૂપમાં દિક્ષા લેનાર વ્યક્તિ તર્પણ અને પિંડદાન કરવાનું હોય છે. આ પિંડદાન અખાડાના પુરોહિત જ કરાવે છે. આ સંસાર અને પરિવાર માટે મૃત બની જાય છે. તેમનો એક જ ઉદેશ્ય હોય છે સનાતન અને વૈદિક ધર્મની રક્ષા.

લિંગ ભંગઃ-

આ પ્રક્રિયા માટે તેમણે 24 કલાક નાગા સ્વરૂપે અખાડાના ધ્વજ નીચે ખાન-પાન વિના ઉભા રહેવાનું હોય છે. આ દરમિયાન તેમના ખંભા પર એક દંડ અને હાથોમાં માટીના વાસણ હોય છે. આ દરમિયાન અખાડાના ચોકાદાર તેની પર નજર રાખે છે. ત્યાર પછી અખાડાના સાધુ દ્વારા તેમની માટે વૈદિક મંત્રોની સાથે ઝટકા આપીને તેમને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ કાર્ય પણ અખાડાના ધ્વજ નીચે જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી તે નાગા સાધુ બની જાય છે.

નાગાઓનો પદ અને અધિકારઃ-

નાગા સાધુઓના ઘણા પદ હોય છે. એક વાર નાગા સાઘુ બન્યા પછી તેમના પદ અને અધિકાર પણ વધે છે. નાગા સાધુ પછી મહંત, શ્રીમહંત, જમાતિયા મહંત, થાનપતિ મહંત, દિગંબરશ્રી, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વ જેવા પદો સુધી જઇ શકાય છે.

મહિલાઓ પણ બને છે નાગા સાધુઃ-

વર્તમાનમાં અનેક અખાડાઓમાં મહિલાઓને પણ નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. તેમાં વિદેશી મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે. આમ તો મહિલા નાગા સાધુ અને પુરુષ નાગા સાધુના નિયમ કાયદા સમાન જ છે. ફરક એટલો છે કે મહિલાઓ નાગા સાદુને એક પીળા વસ્ત્રમાં લપેટાઈને રહેવું પડે છે અને આ વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી, ત્યાં સુધી કે કુંભ મેળામાં પણ નહીં.

નાગા સાધુઓના નિયમઃ-

વર્તમાન ભારતમાં નાગા સાધુઓના અનેક મુખ્ય અખાડા છે. આમ તો દરેક અખાડામાં દીક્ષાના કેટલાક પોતાના નિયમો હોય છે પરંતુ કેટલાક કાયદા એવા હોય છે જે બધા દશનામી અખાડામાં એક જેવા જ હોય છે.

1-બ્રહ્મચર્યનું પાલનઃ-

કોઇપણ સામાન્ય મનુષ્ય જ્યારે નાગા સાધુ બનવા માટે આવે છે, તો સૌથી પહેલાં તેના પોતાની પર તેની નિયંત્રણની સ્થિતિને પારખવામાં આવે છે. તેની પાસે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર શરીરથી બ્રહ્મચર્ય નહી, માનસિક નિયંત્રણને પણ પારખવામાં આવે છે. અચાનક કોઇને દીક્ષા નથી આપવામાં આવતી. પહેલાં એ જોવામાં આવે છે કે દીક્ષા લેનાર વ્યક્તિ બધી જ રીતે વાસના અને ઇચ્છાઓથી મુક્ત થઇ ગયો છે કે નહીં.

2- સેવા કાર્યઃ-

બ્રહ્મચર્ય વ્રતની સાથે જ દીક્ષા લેનાર વ્યક્તિના મનમાં સેવાભાવ હોવો પણ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, જે પણ સાધુ બની રહ્યો છે, તે ધર્મ, રાષ્ટ્ર અને માનવ સમાજની સેવા અને રક્ષા માટે બની રહ્યો છે. એવામાં ઘણીવાર દીક્ષા લેનાર સાધુએ પોતાના ગુરૂ અને વરિષ્ઠ સાધુઓની સેવા પણ કરવી પડે છે. દીક્ષા સમયે બ્રહ્મચારિઓની અવસ્થા ઘણીવાર 17-18થી ઓછી નથી રહેતી અને તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના જ હોય છે.

3- પોતાનું જ પિંડદાન અને શ્રાદ્ધઃ-

દીક્ષા પહેલાં જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, તે છે પોતાનું જ શ્રાદ્ધ અને પિંડદાન કરવું. આ પ્રક્રિયામાં સાધક પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માનીને પોતાના હાથોથી પોતાનું શ્રાદ્ધ કર્મ કરે છે. ત્યાર પછી જ તેને ગુરૂ દ્વારા નવું નામ અને નવી ઓળખાણ આપવામાં આવે છે.

4- વસ્ત્રોનો ત્યાગઃ-

નાગા સાધુઓએ વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવા હોય, તો માત્ર ઘઉવર્ણ રંગના વસ્ત્ર જ નાગા સાધુ પહેરી શકે છે. તે પણ માત્ર એક વસ્ત્ર. તેનાથી વધારે ઘઉવર્ણ વસ્ત્ર નાગા સાધુ ધારણ કરી શકતા નથી. નાગા સાધુઓના શરીર પર માત્ર ભસ્મ લગાવવાની જ અનુમતિ હોય છે. ભસ્મનો જ શ્રૃંગાર કરવામાં આવે છે.

5- ભસ્મ અને રૂદ્રાક્ષઃ-

નાગા સાઘુઓને વિભૂતિ તથા રૂદ્રાક્ષ ધારણ કરવો પડે છે, શિખા સૂત્રનો પરિત્યાગ કરવો પડે છે. નાગા સાધુએ પોચાના બધા જ વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાં માથઆ પર શિખા પણ નથી રાખી શકતા અથવા સંપૂર્ણ જટાને ધારણ કરવી પડે છે.

6- એક સમય ભોજનઃ-

નાગા સાધુઓને રાત અને દિવસ મળીને માત્ર એક જ સમય ભોજન કરવાનું હોય છે. તેઓ ભોજન પણ ભિક્ષા માંગીને કરીને કરવામાં આવે છે. એક નાગા સાધુએ વધુમાં વધુ સાત ઘરમાંથી ભિક્ષા માંગવાનો અધિકાર હોય છે. જો સાત ઘરોથી કોઇ ભિક્ષઆ ન મળે, તો તેણે ભૂખ્યુ રહેવું પડતું હોય છે. જે ભોજન મળે, તેમાં પસંદ-નાપસંદને ભૂલીને પ્રેમપૂર્વક ભોજનને ગ્રહણ કરવાનું હોય છે.

7- માત્ર જમીન પર જ સુવાનુઃ-

નાગા સાધુ સુવા માટે પલંગ, ખાટલો અથવા અન્ય કોઇ સાધનનો ઉપયોગ કરી શકતા નથી. આ સાથે જ, તેઓએ ગાદીનો પણ સુવા માટેની પણ મનાઇ કરવામાં આવે છે. નાગા સાધુ માત્ર જમીન પર જ સુઇ શકે છે. આ ખૂબ જ કઠોર નિયમ છે, જેમનું પાલન નાગા સાધુએ કરવું જ પડે છે.

8- મંત્રમાં આસ્થાઃ-

દીક્ષા પછી ગુરૂ પાસેથી મળેલ ગુરૂમંત્રમાં તેમને સંપૂર્ણ આસ્થા રાખવી પડે છે. તેમના ભવિષ્યની બધી જ તપસ્યા આ ગુરૂ મંત્ર પર જ આધારિત હોય છે.

9- અન્ય નિયમઃ-

વસ્તી બહાર નિવાસ કરવો, કોઇ વ્યક્તિને પ્રણામ ન કરવા અને કોઇની નિંદા પણ ન કરવી. તથા માત્ર સંન્યાસીને જ પ્રણામ કરવું વગેરે. સાથે જ બીજા ઘણા નિયમ છે, જે દીક્ષા લેનાર દરેક નાગા સાધુએ પાલન કરવા પડે છે.

આ વખતે બનશે 50 હજાર નાગા સાધુઓઃ-

સિંહસ્થ 2016માં ભાગ લેનાર શૈવ સંપ્રદાયના 6 અખાડામાં 50 હજારથી વધુ નવા નાગા સંન્યાસીઓ સામેલ થવાની સંભાવના છે. નવા સન્યાસીઓની દીક્ષા મેળા દરમિયાન દત્ત અખાડા ઘાટ ઉપર થાય છે. અખાડામાં સામેલ થનારા નવા સન્યાસીઓ હરિદ્વારા, ઈલાહાબાદ કુભ અને ઉજ્જૈન સિંહસ્થ મેળામાં જ દીક્ષા લેવાની પરંપરા છે. તેમને નાગા સંન્યાસીઓ કહેવામાં આવે છે. અખાડામાં સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરનાર વ્યક્તિઓને વિધિ-વિધાનથી દક્ષ કરવામાં આવે છે. ત્યારબાદ જ સંન્યાસ પરંપરામાં સામેલ થાય છે. સિંહસ્થ 2004માં લગભગ 29 હજાર નવા સાધુઓ નાગા બન્યા હતા. તેમને દત્ત અખાડા ઘાટ ઉપર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ મંત્ર દીક્ષા આપી હતી. અખાડાનું અનુમાન છે કે પાછલા સિંહસ્થની સરખામણીએ 2016ના સિંહસ્થ નાગા બનનાર સંન્યાસીઓનો આંકડો 50 હજાર પાર થઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)

pt

એનું નામ છે પી.ટી. ઉષા.

દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી. ઉષાની જિંદગીની કહાણી દેશનાં કરોડો યુવક-યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.

તે ચોથા ધોરણમાં ભણતી હતી. બીજાં બાળકોની જેમ તેને દોડવું- ભાગવું ગમતું હતું. એક દિવસ સ્કૂલમાં એના રમતગમત શિક્ષકે તેને સાતમા ધોરણના છોકરાની સામે ઊભી કરી દીધી. તે છોકરો દોડવામાં ચેમ્પિયન હતો. ટીચરે કહ્યું: ”એની સાથે દોડો અને જીતીને આવો.”

આ વાત સાંભળતાં જ તે ગભરાઈ ગઈ, પરંતુ શિક્ષકનો આદેશ હતો તેથી દોડવું જરૂરી હતું. તે મેદાન પર ગઈ, ખૂબ ઝડપથી દોડી અને ચેમ્પિયન હારી ગયો. તે સાતમાં ધોરણમાં આવી, એ વખતે તે જિલ્લા ચેમ્પિયન બની ગઈ. તે પછી જીતવાનો સિલસિલો જ ચાલુ થઈ ગયો. ૧૯૮૪માં તે દોડમાં ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી મહિલા બની ગઈ. ૧૯૮૫માં એણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. એ પછી એણે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત થયા.

કેરલના કોઝીકોટી જિલ્લાના કોથલી ગામમાં જન્મેલી પી.ટી. ઉષા બચપણમાં અકસર બીમાર રહેતી હતી. માતા-પિતા તેના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતામાં રહેતા હતાં. બધાને ચિંતા હતી કે આ છોકરીનું શું થશે? સહેજ મોટી થતાં તે સ્કૂલ જવા લાગી. વારંવાર બીમાર પડી જતી હોવાથી એને અનેક વાર સ્કૂલમાંથી રજા લેવી પડતી. એના પિતા ગામમાં કાપડની એક નાનકડી દુકાન ચલાવતા હતા. પી.ટી. ઉષા અને એ બધા મળીને છ ભાઈ-બહેન હતા. આટલા બધાની પરવરીશ કરવી તે એક મોટી સમસ્યા હતી. પિતા શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. અનેક મુશ્કેલીઓ છતાં બાળકોના શિક્ષણને તેમણે નજરઅંદાજ ના કર્યું.

ઉષાનું મન ભણવાની સાથેસાથે ખેલકૂદમાં પણ લાગેલું હતું . સમયની સાથે એની સક્રિયતા પણ વધી ગઈ. રમતના મેદાનમાં ભાગતા- દોડતા ખેલાડીઓને જોવામાં એને મજા આવતી હતી. એ વખતે તેના મનમાં થતું કે કાશ હું પણ આ રીતે દોડી શક્તી!

એ વખતે તે દસ વર્ષની હતી. સ્કૂલમાં રમતોની સ્પર્ધા શરૂ થવાની હતી. ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી. ઉષા પણ રમતના મેદાન પર એક ખૂણામાં ઊભેલી હતી. ત્યાં જ એનાં શિક્ષકે ઉષાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી. શિક્ષકે તેને કહ્યું: ”ચાલો,આ છોકરો કે જે દોડવામાં ચેમ્પિયન છે તેને હરાવો.” એ વખતે તે છોકરો સાતમા ધોરણમાં હતો જ્યારે ઉષા ચોથા ધોરણમાં હતી. એ પહેલાં ઉષાએ કદીએ દોડમાં ભાગ લીધો નહોતો. શિક્ષકનો આદેશ હતો તેથી ઉષા પાસે દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

શિક્ષકે સિટી મારી.

ઉષા અને ચેમ્પિયન બોય દોડવા લાગ્યા. શરૂઆતમાં ઉષાની રફતાર ધીમી હતી, પણ થોડી જ ક્ષણો બાદ ઉષા જાણે કે હવામાં ઊડવા લાગી. રમતના મેદાન પર ઊભેલા છોકરાઓ ચેમ્પિયન છોકરાના નામના નારા લગાવી રહ્યા હતા, પણ ઉષા જાણે કે એ સાંભળતી જ ના હોય તે રીતે બડી તેજ રફતારથી દોડી રહી હતી. એટલું ઝડપથી દોડી કે ચેમ્પિયન છોકરો હારી ગયો.

એ વિજયે ઉષા માટે નવો રસ્તો ખોલી દીધો. ઉષા કહે છેઃ ”મારા માતા-પિતા રમતગમત અંગે કાંઈ જ જાણતા નહોતા. મેં પણ કદી વિચાર્યું નહોતું કે હું કરી એથ્લેટ બનીશ. મેં એટલું જ વિચાર્યું હતું કે ભવિષ્યમાં બહુ બહુ તો હું પી.ટી. ટીચર બની જઈશ.”ળ

અને તે દિવસ બાદ ઉષા સ્કૂલની ટીમનો એક હિસ્સો બની ગઈ. ૧૯૭૬માં કેરળ સરકારે કુન્નૂરમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિરમાં કોચ ઓ.એમ. નમ્બિયારની દેખરેખમાં ચાલીસ વિર્દ્યાિથનીઓની તાલીમ શરૂ થઈ. તેમાં પી.ટી. ઉષા પણ સામેલ હતી. ૧૯૭૯માં ઉષાને નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ સ્પર્ધામાં તે ચેમ્પિયન બની અને મીડિયામાં છવાઈ ગઈ. ૧૯૮૦માં તે પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભાગ લેવા કરાંચી ગઈ. આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો.

ઉષાની ખેલ કારકિર્દીમાં કાફી ઉતારચડાવ આવ્યા પણ ઉષાએ હાર કદી ના સ્વીકારી. તે કદી હતાશ- નિરાશ ના થઈ. ૧૯૮૪માં તેની રમતગમત કારકિર્દીનો પ્રથમ મહત્ત્વપૂર્ણ મુકામ આવ્યો. ઉષાએ લોસ એન્જેલસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. એ વખતે તે ૨૦ વર્ષની હતી. આખા દેશને તેના પદક માટે આશા હતી અને તે ઓલિમ્પિકમાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાવાળી પહેલી ભારતીય એથ્લેટ બની ગઈ, પરંતુ ચંદ્રક મેળવવા માટે થોડાક પોઈન્ટસ ખૂટયા. આ બાબતે તેને જ નહીં પરંતુ આખા દેશને મોટો ઝાટકો લાગ્યો. ઉષા કહે છેઃ ”એ પરાજયે મને બહુ જ રડાવી દીધી. આટલી નિરાશ હું અગાઉ કદી થઈ નહોતી. હું ખૂબ રડી. પણ એ પરાજયે મારામાં એક નવું જ જોમ ભરી દીધું એ પછી જ હું ગોલ્ડન ગર્લ બની ગઈ.”

ઓલિમ્પિકમાં પરાજયે ઉષાને બહુ જ નિરાશ કરી દીધી હોવા છતાં લોસ એન્જલસથી પાછા ફર્યા બાદ દેશમાં ઉષાનું શાનદાર સ્વાગત થયું. એ વખતે તેને અહેસાસ થયો કે દેશના લોકો તેને કેટલું બધું ચાહે છે. ઉષા કહે છેઃ ”ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઠેર ઠેર લોકો મારું સ્વાગત કરવા એકત્ર થઈ ગયા. કેટલાયે એવોર્ડ મળ્યા. પુરસ્કારના રૂપમાં મને નવું ઘર અને નવી મોટરકાર ભેટમાં મળી. મેં કદીયે વિચાર્યું નહોતું કે મને કદીક આટલો પ્રેમ અને સન્માન મળશે.”

ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઉષાને અહેસાસ થયો કે આખો દેશ તેની પર કેટલી બધી ઉમ્મીદો લગાવીને બેઠો છે. તે હારી ગઈ છે એ વાત ભૂલીને સિયોલમાં યોજાનાર ૧૦મી એશિયન ગેમ્સની પ્રતિયોગીતાની તૈયારીઓમાં લાગી ગઈ.

તે પછી આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લેવા તે સિયોલ ગઈ.

સિયોલમાં તે ચાર ગોલ્ડ મેડલ જીતીને ભારત આવી. એ હવે ગોલ્ડન ગર્લ બની ગઈ. લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ કહીને બોલાવવા લાગ્યા.

૧૯૯૧માં તેણે તેના મિત્ર પી.શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધું. એક વર્ષ બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો. રમતના મેદાનમાં હવા સાથે ઊડવાવાળી પી.ટી. ઉષાએ પારિવારિક જવાબદારીઓ પણ ગંભીરતાથી નિભાવી. કેટલાક લોકોને લાગ્યું કે, પારિવારિક જીવન તેની ખેલાડી તરીકેની કારકિર્દીને ખતમ કરી દેશે, પણ એમ ના થયું. સાત વર્ષ બાદ ૧૯૯૮માં જાપાનમાં આયોજિત એશિયન ટ્રેક ફેડરેશન મીટમાં તેણે ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ સાથે એણે શાનદાર પુનરાગમન કર્યું.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તેને સદીની મહાન ખેલાડી તરીકે સન્માન બક્ષ્યું. ૨૦૦૦ની સાલમાં તેણે રમતગમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. હવે તે કેરલના કોઝીકોટ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચલાવે છે. અહીં દેશભરના બાળકો તાલીમ માટે આવે છે. પી.ટી. ઉષાનું હવે એક જ લક્ષ્ય છેઃ ”દેશ માટે સુંદર ખેલાડી તૈયાર કરવા.”

– દેવેન્દ્ર પટેલ
સાભાર: સંદેશ

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

તમે કયા સપના કરે છે પરેશાન, જાણો 100 સપનાઓના ભેદ-ભરમ!

sapna2

સપનાઓની એક અલગ દુનિયા હોય છે, જેને આજ સુધી કોઈ સમજી નથી શક્યું. એક શોધ પ્રમાણે દુનિયાનો દરેક વ્યક્તિ જ્યારે રાતે સૂએ છે ત્યારે તે સપના જરૂર જુવે છે. આ દાવામાં કેટલી હકીકત છે તેના વિશે તો કંઈ ન કહી શકાય, પરંતુ હિન્દુ માન્યતા અનુસાર દરેક સપના પાછળ એક વિશેષ ફળ ચોક્કસ છુપાયેલું હોય છે.

માન્યતા અનુસાર સપના આપણા ભવિષ્યમાં બનનારી દરેક સારી-નરસી ઘટનાઓ વિશે પહેલાથી જ સૂચિત કરે છે. પરંતુ આપણે એ સંકેતોને સમજી નથી શકતા. પ્રાચીન ધર્મગ્રંથ જેવા કે વાલ્મિકી રામાયણ, અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણમાં પણ ક્યાં-ક્યાં સપનાના માધ્યમથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે જાણવાનું વર્ણન મળે છે.

સપનાઓનો સંસાર ખૂબ જ રોચક છે. થોડા સમય પહેલા જ જ્યાં સુધી પુરાણ, ઈતિહાસ અને જ્યોતિષ સુધી સીમિત હતો, તો આજે પણ પરામનોવિજ્ઞાન, ચિકિત્સા વિજ્ઞાન વગેરેમાં પણ શોધનો વિષય બની ચૂકી છે. આજે અમે તમને કેટલાક સામાન્ય સપના તથા ભવિષ્યમાં તેની સાથે સંબંધિત ઘટનાઓ વિશે બતાવી રહ્યા છીએ.

સપના ના ફળઃ-

1-અંગુઠી પહેરવીઃ- સુંદર સ્ત્રીને પ્રાપ્ત કરવી.

2-આકાશમાં ઉડવુઃ- લાંબી યાત્રા કરવી.

3- આકાશમાંથી પડવુઃ- સંકટમાં ફસાવું.

4- કેરી ખાવીઃ- ધન પ્રાપ્ત થવું.

5- દાડમનો રસ પીવોઃ- પ્રચુર માત્રામાં ધન પ્રાપ્ત થવું.

6-ઊંટને જોવાઃ- ધન લાભ થવો.

7-ઊંટ ઉપર સવારી કરવીઃ- રોગ ગ્રસ્ત થવું.

8-સૂર્યને જોવોઃ- ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવી.

9-આકાશમાં વાદળા દેખાવાઃ- ઝડપથી પ્રગતિ થવી.

10- ઘોડા ઉપર ચઢવુઃ- વેપારમાં ઉન્નતિ થવી.

11-ઘોડા ઉપરથી પડવુઃ- વેપારમાં નુકસાન થવું.

12- આધી-તોફાન દેખાવુઃ- યાત્રામાં કષ્ટ થવું.

13- અરીસામાં ચહેરો દેખાવોઃ- કોઈ સ્ત્રી સાથે પ્રેમ વધવો.

14- ઊંચાઈએ થી પડવુઃ- પરેશાની આવવી.

15-બગીચો દેખાવોઃ- ખુશ થવું.

16-વરસાદ થતો દેખાવોઃ- ઘરમાં અનાજની કમી થવી.

17-માથા ઉપર કપાયેલા વાળ દેખાવાઃ- કરજમાંથી છુટકારો મેળવો.

18-બરફ દેખાવોઃ- મોસમી બીમારીઓ થવી.

19- વાંસળી વગાડવીઃ- પરેશાન થવું.

20- પોતાને બીમાર જોવાઃ- જીવનમાં કષ્ટ આવવા.

21-વાળ વિખેરાયેલા જોવાઃ- ધનની હાનિ.

22-ભૂંડ દેખાવાઃ- દુશ્મનો અને સ્વાસ્થ સંબંધી સમસ્યાઓ આવવી.

23- પથારી દેખાવીઃ- ધનલાભ અને દીર્ધાયું થવું.

24- બુલબુલ પક્ષી દેખાવુઃ- વિદ્વાન વ્યક્તિ સાથે મુલાકાત થવી.

25- ભેંસ દેખાવીઃ- કોઈ મુસીબતમાં ફસાવું.

26- બદામ ખાવીઃ- ધન પ્રાપ્ત થવું.

27-ઈંડા ખાવાઃ- પુત્રની પ્રાપ્તિ થવી.

28- પોતાના સફેદ વાળ દેખાવાઃ- ઉંમર વધશે.

29- વીંછી દેખાવોઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.

30- પહાડ ઉપર ચઢવુઃ- ઉન્નતિ મળશે.

31- શરીર ઉપર ગંદકી લાગવીઃ – ધન પ્રાપ્તિ ના યોગ

32-ફૂલ દેખાવાઃ- પ્રેમી સાથે મિલન

33- પિંજરું દેખાવુઃ- પેક થવાના યોગ

34- પુલ ઉપર ચાલવુઃ- સમાજના હિતમાં કામ કરવા.

35- તરસ લગાવીઃ- લોભ વધવો.

36- પાન ખાવુઃ- સુંદર સ્ત્રી પ્રાપ્ત થવી.

37- પાણીમાં ડૂબવુઃ- સારું કાર્ય થવું.

38- તલવાર દેખાવીઃ- દુશ્મનો ઉપર વિજય

39- લીલા શાકભાજી દેખાવાઃ- આનંદ પ્રાપ્ત થશે.

40- તેલ પીવું – કોઈ ભયંકર રોગ થવાની આશંકા.

41- તલ દેખાવાઃ- દોષ લાગવો.

42- તોપ દેખાવીઃ- દુશ્મનો નષ્ટ થવા.

43- તીર ચલાવવુઃ- ઈચ્છા પૂરી થવી.

44- તેતર દેખાવાઃ- સન્માનમાં વધારો થવો.

45- પોતાને હંસતા જોવાઃ- કોઈની સાથે વિવાદ થવો.

46- પોતાને રોતા જોવાઃ- પ્રસન્નતા પ્રાપ્ત થશે.

47- તડબૂચ ખાતા દેખાવુઃ- કોઈની સાથે દુશ્મની થશે.

48- જહાજ જોવુઃ- દૂરની યાત્રા થાય.

49- જહાજ દેખાવાઃ- દૂરની યાત્રા થાય.

50- ઝંડો દેખાવોઃ- ધર્મમાં આસ્થા વધશે.

51- છાતી કે આંખ ખંજવાળવુઃ- ધનલાભ

52- દિવાસળી સળગાવવીઃ- ધનની પ્રાપ્તિ થવી.

53- સૂકું જંગલ દેખાવુઃ- પરેશાન થવું.

54- મડદા દેખાવાઃ- બીમારી દૂર થવી.

55- ઘરેણા દેખાવાઃ- કોઈ કામ પૂરાં થવા.

56-જાંબુ ખાવાઃ- કોઈ કામ પૂરું થવું.

57- જુગાર રમવુઃ- વેપારમાં લાભ થવો.

58- ચંદ્રમા દેખાવોઃ- સન્માન મળવું.

59- ધન ઉધાર આપવુઃ- અત્યધિક ધન પ્રાપ્ત થવું.

60-સમડી દેખાવી- દુશ્મનોથી નુકસાન.

61-પોતાને દેવાળિયો ઘોષિત કરવુઃ- વ્યવસાય ચોપટ થઈ જવો.

62- પક્ષીને રોતા જોવુઃ- ધન સંપત્તિ નષ્ટ થવી

63- ચોખા દેખાવાઃ- કોઈની સાથે દુશ્મની દૂર થવી.

64- ચાંદી દેખાવીઃ- ધનલાભ થવો.

65- કાદવ દેખાવોઃ- ચિંતાઓ વધવી.

66- કાતર જોવીઃ- ચિંતાઓ વધવી.

67- સોપારી દેખાવીઃ- રોગથી મુક્તિ મળે.

68- લાઠી દેખાવીઃ- યશ વધવો.

69- ખાલી બળદગાડી દેખાવીઃ- નુકસાન થવું.

70- ખેતરમાં પાકેલા ઘઉં દેખાવાઃ- ધનલાભ થવો.

71-ફળ-ફૂલ ખાવાઃ- ધનલાભ થવો.

72-સોનું મળવુઃ- ધન હાની થવી.

73- શરીરના કોઈ અંગ કપાયેલા દેખાવાઃ- કોઈ પરિજનનું મૃત્યુ થવાનો યોગ.

74- કાગડા દેખાવાઃ- કોઈનું મૃત્યુના સમાચાર મળવા.

75- ધુમાડો દેખાવોઃ- વેપારનમાં નુકસાન થવું.

76- ચશ્મા લાગવાઃ- જ્ઞાનનો વધારો થવો.

77-ભૂકંપ દેખાવોઃ- સંતાનને કષ્ટ થવું.

78- રોટલી ખાવીઃ- ધન લાભ કે રાજયોગ થવો.

79- પગેથી પડતા જોવાઃ- કોઈનું રોગથી મૃત્યુ થવું.

80- સ્મશાનમાં દારું પીવુઃ- ઝડપથી મૃત્યુ થવું.

81- રુ દેખાવુઃ- નિરોગી થવાનો યોગ

82-કુતરા દેખાવાઃ- જૂના મિત્ર મળવાના યોગ

83- સફેદ ફૂલ દેખાવાઃ- કોઈ સમસ્યાથી છુટકારો થવો.

84- ઘૂવડ દેખાવુઃ- ધનનું નુકસાન થવું.

85- સફેદ સાંપ દેખાવાઃ- ધન પ્રાપ્તિ થવી.

86- લાલ ફૂલ દેખાવાઃ- ભાગ્ય ચમકવું.

87- નદીનું પાણી પીવુઃ- સરકારથી લાભ થવો.

88- ધનુષ ઉપર પ્રત્યંચા ચઢાવવીઃ- યશમાં વઘારો અને પદોન્નતિ થવી.

89- કોયલ દેખાવીઃ- વ્યર્થના વિવાદમાં ફસાવું.

90- જમીન ઉપર બિલ્તર લગાવવોઃ દીર્ધાયુ અને સુખમાં વધારો થવો.

91- ઘર બનાવવુઃ- પ્રસિદ્ધિ મળવી.

92- ઘોડા દેખાવાઃ- સંકટ દૂર થવા

93- ઘાસના મેદાન દેખાવાઃ- ધન લાભ થવાના યોગ.

94-દીવાલમાં ખીલી ઠોકવીઃ- કોઈ વડીલ વ્યક્તિથી લાભ થવો.

95- દીવાલ દેખાવીઃ- સન્માન વધવું.

96- બજાર દેખાવુઃ- દરિદ્રતા દૂર થવી.

97- મૃત વ્યક્તિને બોલાવવાઃ- વિપત્તિ તથા દુઃખ મળવું.

98-મૃત વ્યક્તિ સાથે વાત કરવીઃ- મનચાહી ઈચ્છા પૂરી થવી.

99- મોતી દેખાવાઃ- પુત્ર પ્રાપ્તિ થવી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Incredible Photos: How A Child is Born…!!! After seeing this You must HATE Abortion as a Human being.

Swedish photographer Lennart Nilsson spent 12 years of his life taking pictures of the foetus Developing in the womb. These incredible photographs were taken with conventional cameras with macro lenses, an endoscope and scanning electron microscope. Nilsson used a magnification of hundreds of thousands and “worked” right in the womb. His first photo of the human foetus was taken in 1965.

Sperm in the Fallopian Tube..!!
Sperm in the Fallopian Tube..!!

Sperm in the Fallopian Tube..!!

If you see this and you still don’t believe in God… there’s something wrong with you

SCIENCE & TECHNOLOGY is amazing. Let’s thank the inventors who made the high tech camera, the photographer who documented the work, and the mother who allowed the process of this journey. (It’s not always about religion.)

Amazing work!

out of 140 millions only one is required.God is great. You can not understand His stand.

An egg cell..!!
An egg cell..!!

An egg cell..!! 

This person definitely will win the prize for having the youngest baby pics…!!

This is how we all looked at some point in time. Struggling to become complete struggling to survive. Imagine how narrowly we escaped complete annihilation at every moment.

Will they have a date?
Will they have a date?

Will they have a date? 

How can some people say there’s no GOD?

I am a believer but have nothing against those who cannot believe in a God however an interesting point was made by my grand daughter when she came home from school she said, “Nana isn’t is odd that when an athiest stubs their toe painfully (for example) they never say, ‘Oh big bang theory!’

The fallopian tube
The fallopian tube

The Fallopian tube.

I wish my OB-Gyn had this picture hanging on her exam room wall instead of the boring landscapes!

The rose takes the egg smoothly inside her cossy petals and offers it to the fastest bee…!

Two sperms are contacting with the egg cell
Two sperms are contacting with the egg cell

Two sperms are contacting with the egg cell

God is such a marvelous creator.
Unbelievably beautiful! Technology of our age can not compare to God’s creation.

The winning sperm
The winning sperm

The winning sperm

Everybody in this world were once champion of billions.
I wonder who that human being right now.

Winning Moments
Winning Moments

Winning Moments

Wow, this didn’t just happen. God totally designed and refined this. He created nature, and nature is awesome. But something that just cAme to be with no direction from intelligence could ever, ever get to this. God is so smart. ….just awesome. Border line unbelievable

Just all i want to do is : Hats off to GOD.. Almighty god.

The sperm 5-6 days.
The sperm 5-6 days.

The sperm 5-6 days.The clump has developed into a blastocyst, containing many more cells,and has entered the womb.

Likes Sun and earth.
Looks like one of those pics of a rare planet taken by NASA.
Great creation by GOD….

8 days.
8 days.

8 days.The human embryo is attached to a wall of the uterus.

In the holy quran , it’s called alaqah which is mean a leech or something that attached , it’s proven by the modern science today, masyaallah.

The brain starts to develop in the human embryo
The brain starts to develop in the human embryo

The brain starts to develop in the human embryo

Glory to God!
All praise the flying spaghetti monster! May his tentacles reach you to see the miracles of fettuccine.

24 days.
24 days.

24 days.The one-month-old embryo has no skeleton yet.There is only a heart that starts beating on the 18th day.

Its heart starts to beat on the 18th day!! That makes it human. in fact as far as i am concerned it becomes human the second the embryo attaches itself to the uterus wall ! This is amazing and grorious and should be shown to every pregnant mother considering an abortion and who has been told, its not human yet !

4 Weeks
4 Weeks

wow….how great thou art Almighty God!!!
Glory to evolution!

5 weeks.
5 weeks.

5 weeks.Approximately 9 mm.You can now distinguish the face with holes for eyes,nostrils and mouth.

Looks like a 5-6week selfie.

Seeing this made me realise how early cleft pallate develops!and I am amazed by the manner in which we are created all over again!

40 days.
40 days.

40 days.Embryonic cells form the placenta.This organ connects the embryo to the uterine wall allowing nutrient uptake,waste elimination and gas exchange via the woman’s blood supply

Respect for the woman who hold this inside them for 9 months.

Eight weeks.
Eight weeks.

Eight weeks.The rapidly-growing embryo is well protected in the foetal sac.

Incredible…i’m 8 weeks pregnant, so these picture are very touching.
God’s creation !!!

10 weeks.
10 weeks.

10 weeks. The eyelids are semi-shut. They will close completely in a few days.

Looks like angel on flower bed.
At this stage 16 weeks, it is still legal to have an abortion, in my mind this is a baby, no ifs ands or butts.

16 weeks.
16 weeks.

16 weeks.The foetus uses its hands to explore its own body and its surroundings.

Amazing at this early stage they can actually FEEL what is around them. If that is not a life then I don’t know how to get it across to the women getting multiple abortions just so they don’t have to deal with the body changes, raising a child etc… Why not have more respect for yourself and NOT get pregnant to begin with.

The skeleton consists mainly of flexible cartilage.
The skeleton consists mainly of flexible cartilage.

The skeleton consists mainly of flexible cartilage.A network of blood vessels is visible through the thin skin.

Just something to think about…This child has no skin colour…is neither, black, brown, white or anything else….we ALL started the same way…
Am honored that God has blessed and afforded me as a woman the intimate experience of His creation …I do not have any kids yet but i can imagine how wonderful it must be to be such a huge part of God creation.

18 weeks.Approximately 14 cm.
18 weeks.Approximately 14 cm.

18 weeks.Approximately 14 cm.The foetus can now perceive sounds from the outside world.

One of the most amazing photos I’ve ever seen!
Such pictures leave us speechless. All praise to the creator who created this from nothing.
and how can people say this is not a baby?

19 Weeks
19 Weeks

19 Weeks.

Makes me think of Juno: “Your baby has fingernails!”
Amazing…!!

20 weeks.
20 weeks.

20 weeks.Approximately 20 cm.Woolly hair, known as lanugo, covers the entire head

Wow!!! My baby will be 20 weeks tomorrow!!!! Thank u for sharing these amazing photos!!!! How can anyone deny God after seeing these????
Please stop aborting!! Can’t you see how beautiful God’s creations are…..you are comitting a crime…

 24 weeks
24 weeks

24 weeks

To think that Somewhere….abortion is still legal at this time.

26 Weeks
26 Weeks

God is there. Amazing Creation.

6 months.
6 months.’

6 months.The little human is getting ready to leave the uterus.It turns upside down because it will be easier to get out this way.

 36 weeks.
36 weeks.

36 weeks. The child will see the world in 4 weeks.

Fearfully and wonderfully made. “God knit me together in my mother’s womb. Psalm 139:13. The pictures are so beautiful. Truly amazing look at the stages of the formation of a child. God is awesome!

We have an AMAZING GOD.

All this is done inside the mother and the mother does not know. Amazing miracle by God.

With thanks from: India TV


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
હાઈડ્રોપોનિક પ્લાન્ટ:માટી વિના પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સાંભળો ખતરાની ઘંટી…શરીરમાં આ લક્ષણોમાં થી કોઈ પણ ઍક જણાય તો લો…તરત પગલા.
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!
વારંવાર થતી નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે, ઝડપી 40+ ઘરેલૂ ઉપાય
તમારું નસીબ કેટલું પાવરફુલ છે એ નિશ્ચિત કરે છે નામનો પહેલો અક્ષર, જાણી લો
જાણો રોજિંદા ખાદ્ય પદાર્થો વિશેની ઘર કરી ગયેલી પ્રચલિત ગેરમાન્યતાઓ…!!
નજીકના નંબર કાઢવા માટેની સરળ કુદરતી રીત. આંખો ના ચશ્મા કરો દૂર.
ગળાને હચમચા વતી ત્રસડાયક સૂકી ઉધરસને હમેશાં માટે દુર કરવાના, ઘરેલુ નુસખા.
આરોગ્યમાં ચમત્કારીક અને અકલ્પનિય ફાયદા મેળવવા કરો રોજનો ૧ ચમચીનો હળદર પ્રયોગ.
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!
જાણો આરોગ્યને લગતા પારંપરિક દાદીમાંના આ સસ્તા+અનુભવી નુસખાઓને, અજમાવો પરિવારમાં.
दुनिया कि दूसरी सबसे लम्बी दीवार: कुम्भलगढ़ फोर्ट (THE SECOND LONGEST CONTINUOUS WALL IN THE WORLD: KUMBHALGARH FORT )

હાઈડ્રોપોનિક પ્લાન્ટ:માટી વિના પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

વિના જમીન ખેતી-પાણી આધારિત નવીન હાઈડ્રોપોનિક પ્લાન્ટ

અમદાવાદ શહેરના રબારી કોલોનીના જશુભાઈ અને તેમના પુત્ર પ્રફુલ પટેલે એક હાઈડ્રોપોનિક પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા માટીનો ઉપયોગ કર્યા વગર અઠવાડિયામાં ઘાસ ઉગાડી શકાય છે અને રોજના 80થી 100 કિલો જેટલા ઘાસનું ઉત્પાદન કરી શકાય છે. વિના જંતુનાશકે ઊગતા આ ઘાસમાં દાણા હોય છે.જેને લીધે પશુના દુધના ઉત્પાદનમાં પણ વધારે થાય છે.અને દુધના ફેટ પણ વધે છે.

hydroponic6 hydroponic5 hydroponic4 hydroponic3 hydroponic2 hydroponic1

hydroponic

 

વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!

કાર 1 લીટર પેટ્રોલના ખર્ચમાં 1851 KM દોડશે, BHUના વિદ્યાર્થીની કમાલ..!!!
એક પૈડાંવાળી મોટરસાઇકલ, જુઓ ફ્યૂચર બાઇક્સની ડિઝાઇન્સ
ગુજરાતમાં પ્રથમવાર: એક લિટર પેટ્રોલમાં 200 કિ.મી. ચાલતી સાઈકલ: કિંમત છે 23 હજાર

 

મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!

mobile radiation

મોબાઇલ ફોન હવે આધુનિક જીવનશૈલી નહીં, પરંતુ રોજિંદા જીવનનો એક હિસ્સો છે. એક જમાનામાં ઘરમાં રેડિયો હોવો તે લક્ઝરી ગણાતું. તે પછી ટ્રાન્ઝિસ્ટર હોવું તે લક્ઝરી ગણાયું. તે પછી ઘરમાં ટેલિવિઝન હોવું તે લક્ઝરી ગણાયું. સમયગાળે તે બધાં જ સાધનો ટેક્નોલોજીના વિકાસ સાથે આમ આદમી સુધી પહોંચી ગયાં. ચણા-મમરા વેચતા અને શાકભાજીની લારીવાળાની લારી પર ટ્રાન્ઝિસ્ટર જોઈ શકાતું. રેડિયો તો આઉટ ઓફ ડેટ થયો અને ટેલિવિઝન ઝૂંપડાં સુધી પહોંચ્યું. સારી વાત છે કે, ટેક્નોલોજીનાં ફળ સામાન્ય માનવી સુધી પહોંચ્યાં. એમાં છેલ્લામાં છેલ્લું ઉપકરણ મોબાઇલ ફોન છે. મધ્યમવર્ગના એક ઘરમાં જેટલા સભ્યો હોય, એટલા જ મોબાઇલ ફોન હોય છે. બાળકોનાં જુદાં. શાકભાજીની લારી સોસાયટીના નાકા પર આવે ત્યારે શાકભાજી વેચતી મહિલા બહારથી જ મોબાઇલ ફોન પરથી વાત કરે છેઃ “ભાભી, શાકભાજી લઈ જાવ.” ફૂટપાથ પર બૂટપોલિશ કરનાર શ્રમજીવી પણ પોલિશ કરવાના બ્રશની બાજુમાં મોબાઇલ ફોન રાખે છે.

પરિણામ એ આવ્યું કે ૧૨૫ કરોડની વસ્તીવાળા ભારત દેશમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ૯૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રિટન કે અમેરિકા કરતાં ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાઓની સંખ્યા વધુ છે. સ્કૂલમાં જતાં બાળકોને હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે. ટીવી ચાલુ હોય તોપણ બાળકનું ધ્યાન મોબાઇલ ફોનમાં આવતા વોટ્સઅપ મેસેજીસ કે ગેઇમ્સ પર હોય છે. ઘણી વાર બાળક દ્વિ-અવધાની લાગે. બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લેવો મુશ્કેલ કામ છે. મોબાઇલ ફોન લઈ લો તો તે ચીડિયું થઈ જાય છે. કિશોરો સતત ઓનલાઇન રહેવાનું પસંદ કરે છે ‘ઓફ લાઇન’ અવસ્થાને તે ક્ષણભર પણ સહન કરી શકતાં નથી.

આ બધાના કારણે મોબાઇલ ફોનના વપરાશનો જે અતિરેક થયો છે, તેના કારણે લાઇફસ્ટાઇલ બીમારીઓ પણ માત્ર બાળકો જ નહીં પરંતુ યુવાનો અને મોટેરાંઓના જીવનનો એક હિસ્સો થઈ ગઈ છે. મોબાઇલ ફોનની ર્સિવસ પ્રોવાઇડર કંપનીઓ એ વાતનો સ્વીકાર કરતી નથી કે મોબાઇલ ફોન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ વિશ્વમાં તબીબો અને વૈજ્ઞાાનિકોનો એક એવો મોટો વર્ગ પણ છે કે જેઓ માને છે કે, મોબાઇલ ફોનથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મોબાઇલ ફોનમાંથી ઘાતક રેડિએશનનું ઉત્સર્જન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારો મોબાઇલ ફોન તે ટુ-વે રેડિયો છે. તે બહારથી આવતા સૂક્ષ્મ તરંગોને ધ્વનિમાં પરિર્વિતત કરી તમારા કાન સુધી પહોંચાડે છે અને તે જ રીતે તમારા અવાજને સૂક્ષ્મ તરંગોમાં પરિર્વિતત કરી કિલોમીટર કે બે કિલોમીટર દૂર આવેલા ટાવર સુધી પહોંચાડે છે. આ કાર્ય કરવા જતાં મોબાઇલ ફોને પુષ્કળ ઊર્જા ઉર્ત્સિજત કરવી પડે છે. બહુ ઓછા લોકોને અરે, ટેક્નોસેવી લોકોને પણ એ વાતની ખબર નથી કે, એ વાત ભલે સાબિત થઈ ન હોવા છતાં વૈજ્ઞાાનિકો એ હકીકત સ્વીકારે છે કે દરેક મોબાઇલ ફોન, તમે જ્યારે વાત કરો છો ત્યારે માઇક્રોવેવ રેડિએશન પણ ઉર્ત્સિજત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રેડિએશનથી કેન્સર થઈ શકે છે. માથામાં ગાંઠ થઈ શકે છે. સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. મગજની ભીતર રહેલા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. એ જાણી લેવું જરૂરી છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર્સ એ બંને રેડિએશનનું ઉત્સર્જન કરે છે. એક્સ-રે જેવાં આયોનાઇઝિંગ રેડિએશન-કિરણો કેન્સર થવાની શક્યતાને વધારી દે છે. ર્સિવસ પ્રોવાઇડર્સનો દાવો છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર નોન-આયોનાઇઝિંગ રેડિએશનનું ઉત્સર્જન કરે છે. અલબત્ત, ટેલિકોમ્યુનિકેશન ખાતું ગમે તે કહે, પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાાનિકો મોબાઇલ ફોન કે ટાવરમાંથી નીકળતું રેડિએશન માનવ સ્વાસ્થ્ય માટે સલામત હોવાનું માનતા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, મોબાઇલ ટાવર્સ જે માઇક્રોવેવ રેડિએશનનું ઉત્સર્જન કરે છે તે તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં રહેલા ફ્લુઇડ મોલેક્યુલ્સના વાઇબ્રેશનને વધારે છે અને તેને ઉષ્ણ પણ કરે છે. મોબાઇલ ફોન પર જો લાંબી વાત ચાલે તો માનવ શરીરમાં રહેલું લોહી પણ ઉષ્ણ થાય છે. એ ઉષ્ણતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે, ટીવી, રેડિયો ટાવર્સ અને કમ્પ્યૂટર્સ પણ રેડિએશન ફેલાવે છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે જો તમે જાણીતી કંપનીનો મોબાઇલ ફોન ખરીદો છો તો તે સાથે આવતી મેન્યુઅલ-પુસ્તિકામાં રેડિએશનના ઉત્સર્જન અંગે પણ ચેતવણી લખવામાં આવેલી હોય છે, પણ બહુ ઓછા લોકો એ વાંચે છે.

સૌથી ભયજનક વાત એ છે કે, મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, કારણ કે તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસેલી હોતી નથી. તાજેતરમાં દેશના એક મેટ્રો શહેરની એક સ્કૂલનાં ૧૦૦૦ બાળકો પર એક સરવે થયો હતો. આ સરવેની ફલશ્રુતિ એવી હતી કે ૬૩ ટકા બાળકોને એ વાતની ખબર નહોતી કે મોબાઇલ ફોનના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો પર થયેલી આ મોજણીમાં જણાયું હતું કે, ૫૭ ટકા બાળકો મોબાઇલ પર રોજ ૧૨૦ મિનિટ વાત કરે છે. તે પૈકી ૬૫ ટકા બાળકો ઇયર ફોનનો ઉપયોગ કરતાં નથી. ૫૬ ટકા બાળકો એવાં હતાં જેમના ઘરમાં લેન્ડલાઇન ફોન હોવા છતાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં હતાં. ૫૧ ટકા બાળકો ઘરમાં વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હતાં. ૭૪ ટકા બાળકો રાત્રે સૂતી વખતે પણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કર્યા વગર મોબાઇલને બાજુમાં રાખી સૂઈ જતાં હતાં. પશ્ચિમના તબીબો રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને બાજુમાં રાખીને ન સૂવા સલાહ આપે છે.

સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશનથી માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવું સાબિત થયું નથી તેમ કહે છે, પરંતુ વૈજ્ઞાાનિકો કહે છે, મોબાઇલ ફોનના રેડિએશન અંગે વિશ્વમાં ચર્ચા ચાલે છે ત્યાં સુધી પાછળથી પસ્તાવું તે કરતાં મોબાઇલ ફોનનો વિવેકસભર ટૂંકો ઉપયોગ કરવો તે વધુ બહેતર છે.

સલાહ છે કે, મોબાઇલ પર વાત કરવાના બદલે ટેક્સ્ટ મેસેજીસ(એસએમએસ)નો વધુ ઉપયોગ કરો. મોબાઇલ ફોન પર સ્પીકર ફોનની સુવિધા છે તેનો ઉપયોગ કરો. ખૂબ લાંબી વાતો મોબાઇલ પર ન કરો. રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને દૂર રાખો. લેન્ડલાઇન ફોનનો વધુ ઉપયોગ કરો. જ્યાં ઓછાં સિગ્નલ આવતાં હોય ત્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો, કારણ કે અહીં જ રેડિએશનના ઉત્સર્જનની શક્યતા વધુ રહે છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

Bhangarh Fort – Alwar – The Most Haunted Place Of India (भानगढ़ का किला – अलवर – यह है भारत का मोस्ट हॉन्टेड किला )

वैसे तो हमारे देश में बहुत से हॉन्टेड प्लेस है लेकिन इस लिस्ट में जिसका नाम सबसे ऊपर आता है वो है भानगढ़ का किला (Bhangarh Fort)।  यहाँ का किला बहुत प्रसिद्ध है जो ‘भूतहा किला’ माना जाता है। जो कि बोलचाल में “भूतो का भानगढ़” नाम से ज्यादा प्रसिद्ध है।

भानगढ़ का खंडहर हो चूका बाज़ार
भानगढ़ का खंडहर हो चूका बाज़ार
भानगढ़ का खंडहर हो चूका बाज़ार
भानगढ़ का खंडहर हो चूका बाज़ार

भानगढ़(Bhangarh) कि कहानी बड़ी ही रोचक है 16 वि शताब्दी में भानगढ़ बसता है।  300 सालो तक  भानगढ़ खूब फलता फूलता है।  फिर यहाँ कि एक सुन्दर राजकुमारी  पर काले जादू में महारथ तांत्रिक सिंधु सेवड़ा आसक्त हो जाता है। वो राजकुमारी  को वश में करने लिए काला जादू करता है पर खुद ही उसका शिकार हो कर मर जाता है पर मरने से पहले भानगढ़ को बर्बादी का श्राप दे जाता है और संयोग से उसके एक महीने बाद ही पड़ौसी राज्य अजबगढ़ से लड़ाई में राजकुमारी सहित सारे भानगढ़ वासी मारे जाते है और भानगढ़  वीरान हो जाता है। तब से वीरान हुआ भानगढ आज तक वीरान है और कहते है कि उस लड़ाई में मारे गए लोगो के भूत आज भी रात को भानगढ़ के किले में भटकते है।क्योकि तांत्रिक के श्राप के कारण उन सब कि मुक्ति नहीं हो पाई थी।  तो यह है भानगढ़ कि कहानी जो कि लगती फ़िल्मी है पर है असली। तो आइये अब हम आपको भानगढ़ के उत्थान से पतन कि यह कहानी विस्तार से बताते है।

भानगढ़ का किला
भानगढ़ का किला

भानगढ़ – एक परिचय (Bhangarh – An Introduction) :- भानगढ़ का किला, राजस्थान के अलवर जिले में स्तिथ है।  इस किले सी कुछ किलोमीटर कि दुरी पर विशव प्रसिद्ध सरिस्का राष्ट्रीय उधान (Sariska National Park) है।  भानगढ़ तीन तरफ़ पहाड़ियों से सुरक्षित है। सामरिक दृष्टि से किसी भी राज्य के संचालन के यह उपयुक्त स्थान है। सुरक्षा की दृष्टि से इसे भागों में बांटा गया है। सबसे पहले एक बड़ी प्राचीर है जिससे दोनो तरफ़ की पहाड़ियों को जोड़ा गया है। इस प्राचीर के मुख्य द्वार पर हनुमान जी विराजमान हैं। इसके पश्चात बाजार प्रारंभ होता है, बाजार की समाप्ति के बाद राजमहल के परिसर के विभाजन के लिए त्रिपोलिया द्वार बना हुआ है। इसके पश्चात राज महल स्थित है। इस किले में कई मंदिर भी है जिसमे भगवान सोमेश्वर, गोपीनाथ, मंगला देवी और केशव राय के मंदिर प्रमुख मंदिर हैं। इन मंदिरों की दीवारों और खम्भों पर की गई नक़्क़ाशी से अंदाजा लगाया जा सकता है कि यह समूचा क़िला कितना ख़ूबसूरत और भव्य रहा होगा। सोमेश्वर मंदिर के बगल में एक बाबड़ी  है जिसमें अब भी आसपास के गांवों के लोग नहाया करते हैं।

महल परिसर में स्तिथ बाबड़ी
महल परिसर में स्तिथ बाबड़ी

भानगढ़ का इतिहास (History Of Bhangarh) :- भानगढ़ क़िले को आमेर के राजा भगवंत दास ने 1573  में बनवाया था। भानगढ़ के बसने के बाद लगभग 300 वर्षों तक यह आबाद रहा।  मुग़ल शहंशाह अकबर के नवरत्नों में शामिल और भगवंत दास के छोटे बेटे व अम्बर(आमेर ) के महान मुगल सेनापति, मानसिंह के छोटे भाई राजा माधो सिंह ने बाद में (1613) इसे अपनी रिहाइश बना लिया।  माधौसिंह के बाद उसका पुत्र छत्र सिंह गद्दी पर बैठा।  विक्रम संवत 1722 में इसी वंश के हरिसिंह ने गद्दी संभाली।इसके साथ ही भानगढ की चमक कम होने लगी। छत्र सिंह के बेटे अजब सिह ने समीप ही अजबगढ़ बनवाया और वहीं रहने लगा। यह समय औरंगजेब के शासन का था। औरंगजेब कट्टर पंथी मुसलमान था। उसने अपने बाप को नहीं छोड़ा तो इन्हे कहाँ छोड़ता। उसके दबाव में आकर हरिसिंह के दो बेटे मुसलमान हो गए, जिन्हें मोहम्मद कुलीज एवं मोहम्मद दहलीज के नाम से जाना गया। इन दोनों भाईयों के मुसलमान बनने एवं औरंगजेब की शासन पर पकड़ ढीली होने पर जयपुर के महाराजा सवाई जय सिंह ने इन्हे मारकर भानगढ़ पर कब्जा कर लिया तथा माधो सिंह के वंशजों को गद्दी दे दी।

भानगढ़ किले कि ऊपरी मंजिले जो कि बिल्कुल खंडहर हो चुकी हैं
भानगढ़ किले कि ऊपरी मंजिले जो कि बिल्कुल खंडहर हो चुकी हैं

राजकुमारी रत्‍नावती और तांत्रिक सिंधु सेवड़ा (Rajkumari Ratnawati aur Tantarik Sindhu Devada) :- कहते है कि भानगढ़ कि राजकुमारी  रत्‍नावती बेहद खुबसुरत थी। उस समय उनके रूप की चर्चा पूरे राज्‍य में थी और देश के कोने कोने के राजकुमार उनसे विवाह करने के इच्‍छुक थे। उस समय उनकी उम्र महज 18 वर्ष ही थी और उनका यौवन उनके रूप में और निखार ला चुका था। उस समय कई राज्‍यो से उनके लिए विवाह के प्रस्‍ताव आ रहे थे। उसी दौरान वो एक बार किले से अपनी सखियों के साथ बाजार में निकती थीं। राजकुमारी रत्‍नावती एक इत्र की दुकान पर पहुंची और वो इत्रों को हाथों में लेकर उसकी खुशबू ले रही थी। उसी समय उस दुकान से कुछ ही दूरी  सिंधु सेवड़ा नाम का व्‍यक्ति खड़ा होकर उन्‍हे बहुत ही गौर से देख रहा था। सिंधु सेवड़ा उसी राज्‍य में रहता था और वो काले जादू का महारथी था। ऐसा बताया जाता है कि वो राजकुमारी के रूप का दिवाना था और उनसे प्रगाण प्रेम करता था। वो किसी भी तरह राजकुमारी को हासिल करना चाहता था। इसलिए उसने उस दुकान के पास आकर एक इत्र के बोतल जिसे रानी पसंद कर रही थी उसने उस बोतल पर काला जादू कर दिया जो राजकुमारी के वशीकरण के लिए किया था। लेकिन एक विश्वशनीय व्यक्ति ने राजकुमारी को इस राज के बारे में बता दिया।

पहाड़ी कि चोटी पर तांत्रिक सिंधु सेवड़ा कि छतरी (जहा वो तांत्रिक साधना करता था )
पहाड़ी कि चोटी पर तांत्रिक सिंधु सेवड़ा कि छतरी (जहा वो तांत्रिक साधना करता था )

राजकुमारी रत्‍नावती ने उस इत्र के बोतल को उठाया, लेकिन उसे वही पास के एक पत्‍थर पर पटक दिया। पत्‍थर पर पटकते ही वो बोतल टूट गया और सारा इत्र उस पत्‍थर पर बिखर गया। इसके बाद से ही वो पत्‍थर फिसलते हुए उस तांत्रिक सिंधु सेवड़ा के पीछे चल पड़ा और तांत्रिक को कुचल दिया, जिससे उसकी मौके पर ही मौत हो गयी। मरने से पहले तांत्रिक ने श्राप दिया कि इस किले में रहने वालें सभी लोग जल्‍द ही मर जायेंगे और वो दोबारा जन्‍म नहीं ले सकेंगे और ताउम्र उनकी आत्‍माएं इस किले में भटकती रहेंगी। उस तांत्रिक के मौत के कुछ दिनों के बाद ही भानगढ़  और अजबगढ़ के बीच युद्ध हुआ जिसमें किले में रहने वाले सारे लोग मारे गये। यहां तक की राजकुमारी रत्‍नावती भी उस शाप से नहीं बच सकी और उनकी भी मौत हो गयी। एक ही किले में एक साथ इतने बड़े कत्‍लेआम के बाद वहां मौत की चींखें गूंज गयी और आज भी उस किले में उनकी रू‍हें घुमती हैं। किलें में सूर्यास्‍त के बाद प्रवेश निषेध (Entrance Prohibited after Sunset) :- भारतीय पुरातत्व सर्वेक्षण (एएसआई) द्वारा खुदाई से इस बात के पर्याप्त सबूत मिले हैं कि यह शहर एक प्राचीन ऐतिहासिक स्थल है। फिलहाल इस किले की देख रेख भारत सरकार द्वारा की जाती है। किले के चारों तरफ आर्कियोंलाजिकल सर्वे आफ इंडिया (एएसआई) की टीम मौजूद रहती हैं। एएसआई ने सख्‍त हिदायत दे रखी  है कि सूर्यास्‍त के बाद इस इलाके में किसी भी व्‍यक्ति के रूकने के लिए मनाही है।

 एएसआई ने सख्‍त हिदायत दे रखी  है कि सूर्यास्‍त के बाद इस इलाके में किसी भी व्‍यक्ति के रूकने के लिए मनाही है।

एएसआई ने सख्‍त हिदायत दे रखी है कि सूर्यास्‍त के बाद इस इलाके में किसी भी व्‍यक्ति के रूकने के लिए मनाही है। भारतीय पुरातत्व के द्वारा इस खंडहर को संरक्षित कर दिया गया है। गौर करने वाली बात है जहाँ पुरात्तव विभाग ने हर संरक्षित क्षेत्र में अपने ऑफिस बनवाये है वहीँ इस किले के संरक्षण के लिए पुरातत्व विभाग ने अपना ऑफिस भानगढ़ से दूर बनाया है। भानगढ़ किले के मंदिर ( Temple of Bhangarh) :- जैसा कि हमने आपको बताया कि इस किले में कई मंदिर भी है जिसमे भगवान सोमेश्वर, गोपीनाथ, मंगला देवी और केशव राय के मंदिर प्रमुख मंदिर हैं।

सोमेश्वर महादेव मंदिर
सोमेश्वर महादेव मंदिर

इन मंदिरो कि एक यह विशेषता है कि जहाँ किले सहित पूरा भानगढ़ खंडहर में तब्दील हो चूका है वही भानगढ़ के सारे के सारे मंदिर सही है अलबत्ता अधिकतर मंदिरो से मुर्तिया गायब है। सोमेश्वर महादेव मंदिर में जरूर शिवलिंग है।

सोमेश्वर महादेव मंदिर के गर्भ गृह में स्तिथ शिवलिंग
सोमेश्वर महादेव मंदिर के गर्भ गृह में स्तिथ शिवलिंग

दूसरी बात भानगढ़ के सोमेशवर महादेव मंदिर में सिंधु सेवड़ा तांत्रिक के वंशज ही पूजा पाठ कर रहे है। ऐसा हमे 2009 में हमारी भानगढ़ यात्रा के दौरान उस मंदिर के पुजारी ने बताया था। जब हमने उनसे भूतों के बारे में पूछा तो उन्होंने कहा कि यहाँ भूत है यह बात सही है पर वो भूत केवल किले के अंदर ही रहते है किले से निचे नहीं आते है क्योकि किले के बिलकुल पास भोमिया जी का स्थान है वो उन्हें किले से बाहर नहीं आने देते है। उन्होंने यह भी कहा कि रात के समय आप महल परिसर में रह सकते है कोई दिक्क्त नहीं है पर किले के अंदर नहीं जाना चाहिए।

मंगला माता मंदिर
मंगला माता मंदिर

तो यह है भानगढ़ कि कहानी अब वहाँ भूत है कि नहीं यह एक विवाद का विषय हो  सकता है पर यह जरूर है कि भानगढ़ एक बार घूमने लायक जगह है और यदि आप भानगढ़ घूमने का प्रोग्राम बनाये तो हमारी यह राय है कि आप वहा सावन ( जुलाई -अगस्त ) में जाए क्योकि भानगढ़ तीनो तरफ से अरावली कि पहाड़ियो से घिरा हुआ है और  सावन में उन पहाड़ियो में बहार आ जाती है। और यदि आपको सोमेशवर महादेव मंदिर के पुजारी से भानगढ़ का इतिहास सुनना हो तो आप सोमवार के दिन जाए क्योंकि पुजारी जी सोमवार को पूरा दिन मंदिर में रहते है बाकी दिन तो सुबह पूजा करके वापस चले जाते है।

गोपीनाथ मंदिर
गोपीनाथ मंदिर
भानगढ़ का किला (Bhangarh Fort)। जो कि बोलचाल में "भूतो का भानगढ़" नाम से ज्यादा प्रसिद्ध है।
भानगढ़ का किला (Bhangarh Fort)। जो कि बोलचाल में “भूतो का भानगढ़” नाम से ज्यादा प्रसिद्ध है।

पढ़े और भी मजेदार लेख…!!

નોકરી ઈચ્છુક માટે રીઝયુમ બનાવવાની પ્રભાવશાળી ટિપ્સ..!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!
365 WAYS TO GET RICH…!!!
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!

Continue reading Bhangarh Fort – Alwar – The Most Haunted Place Of India (भानगढ़ का किला – अलवर – यह है भारत का मोस्ट हॉन्टेड किला )

કલકત્તાની નવજાત બાળકી, કમનસીબ માં અને ત્રણ શ્વાનબંધુઓની ૧૯૯૬ની અદભૂત સત્યઘટના.

shwan1

આ અક્લ્પનીય અદભૂત અને હૃદયસ્પર્શી વાત છે ૧૯૯૬ની સાલ ની…!!!

કલકત્તામાં ઍક નવજાત જન્મેલ બાળકીને રાત્રે અંધારામાં તેની કમનસીબ માં ઍ કચરાપેટી ની બાજુમાં મૂકી જતી રહી હતી.

નવજાત બાળકીની આવી સ્થિતિમાં ફરિસ્તા બનીને આવ્યા શહેરના ત્રણ રખડતા કુતરાઓ…!!

આ કુતરાઓ નવજાત બાળકીનુ તેની માંની બદલે તેઓ રખવાળુ કરવા લાગ્યા.

આ ત્રણ કુતરાઓ ઍ ૨૩ મે ની રાત થી ૨૪ મે ની સવાર સુધી ત્યા સુધી સાચવી રાખી જ્યા સુધી ત્યાંના લોકોઍ સવારે ત્યાના બૂર્ટોલ્લા પોલીસ સ્ટેશનમાં સુપરત ના કરી.

કોઈ માણસ સાચવે ઍમ આ ત્રણ શ્વાનબંધુઓ ઍ નવજાત બાળકીના પાલક બન્યા હતા.

તસ્વીરમાં ઍ ત્રણ શ્વાનબંધુઓ તથા નવજાત જન્મેલ બાળકી નજરે પડે છે.


A newborn baby girl was abandoned by a dustbin in Kolkata in 1996. Three street dogs protected her all night from the night of 23rd May, 1996 to 24th May, 1996 morning. The three dogs followed like responsible guardians when some people of the locality rescued the new born baby girl and took her to the Burtolla Police Station.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!