Category Archives: Uncategorized

હમેશાં હરતાં-ફરતાં અને તંદુરસ્ત રહેવા બધાં અપનાવો, માત્ર આ 1 ખાસ ફોર્મ્યૂલા…!!!

body12

આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું, આ ફોર્મ્યૂલા છે 5-4-3-2-1. આ ફોર્મ્યૂલાને તમે રોજ તમારા રોજિંદા જીવનમાં ભુલ્યા વિના અપનાવશો તો રોગો તમારી આસપાસ આવતા ગભરાશે.

ફોર્મ્યૂલા નંબર-1 દરરોજ એક કલાક કસરત કરવી

જો તમારે આજીવન શરીર હરતું-ફરતું અને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ એક કલાકનો સમય કસરત માટે કાઢવો જ પડે. રોજ એક કલાક કસરત કરવાનો નિયમ જ બનાવી લેવાનો, જેથી આદત પડી જાય. સવારે કે સાંજે એક ફિટનેસ રૂટિન બનાવવું. જો તમારી પાસે સમય ન હોય તો સમય કાઢીને ઘરે પણ સ્કિપિંગ કે યોગા પણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે કસરતનો સમય એક કલાકથી ઓછો થાય નહીં કારણ કે નિયમિત કસરત કરવાથી હાડકાં અને માંસપેશીઓ તો મજબૂત બને જ છે સાથે સાથે શરીર પર તંદુરસ્ત રહે છે.

ફોર્મ્યૂલા નંબર-2 આખા દિવસ દરમિયાન સતત બે કલાક સ્ક્રિન સામે જોવું નહીં

આખા દિવસ દરમિયાન તમે ઓફિસમાં હોવ ત્યારે કોમ્પ્યૂટર પર તો કામ કરતાં જ હશો અને ઘરે આવીને પણ લેપટોપ પર કામ અથવા ટીવી જોતા હશો, તો તમને જણાવી દઈએ કે ક્યારેય સતત બે કલાક કોઈપણ સ્ક્રિનને ન જોવી કારણ કે લાંબા સમય પછી આ એક લત બની જશે જે ધીરે ધીરે તમારા સ્વાસ્થ્ય અને ખાસ તો આંખો માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. જો તમારે એવું કરવું પણ પડે તો એક-એક કલાકના અંતરે તમારી જગ્યાએથી ઉઠીને બીજે જવું. આ સિવાય આખા દિવસમાં 3 વાર તો તમારી આંખો પર ઠંડા પાણીની છાલક અવશ્ય મારવી જેથી તમારી આંખો નિરોગી રહેશે અને તમારો થાક પણ ઉતરી જશે.

ફોર્મ્યૂલા નંબર-3 ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલા ઉત્પાદોનું સેવન

દૂધ આપણા માટે કેટલું ગુણકારી છે એ તો મોટાભાગના લોકો જાણતા જ હશે. ડોક્ટરો પણ રોજ દૂધ પીવાની સલાહ આપે છે. બાળકોથી લઈ વૃદ્ધો એમ દરેક ઉંમરના લોકોએ દૂધનું સેવન તો કરવું જ જોઈએ પરંતુ આ ચમત્કારી ફોર્મ્યૂલા મુજબ આખા દિવસમાં ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટનું ભલે ઓછી માત્રામાં અથવા થોડી-થોડી માત્રામાં સેવન જરૂર કરવું, આનાથી શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન સરળતાથી મળી રહે છે. આનાથી શરીરને કેલ્શિયમ પણ ભરપૂર મળે છે જેનાથી આપણા હાડકા મજબૂત થાય છે દાંત સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી રહે છે.

ફોર્મ્યૂલા નંબર 4- આખા દિવસમાં ઓછામાં ઓછું ચાર લીટર પાણી પીવું

એવું કહેવાય છે કે તમે જેટલું વધારે પાણી પીશો એટલા જ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નિકળી જશે. આમ તો રોજ 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડોક્ટર્સ પણ રોજ 4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. શરીર યોગ્ય રીતે કાર્યરત રહે અને શરીરનો બિનજરૂરી કચરો બહાર નિકળતો રહે તો શરીરમાં રોગો પ્રવેશતા નથી, પરંતુ શિયાળામાં લોકો વધુ પાણી પીવાનું ટાળતા હોય છે. જેનો નુકસાન તમારા શરીરને થાય છે. રોજ 4 લીટર પાણી પીવાનું નિયમ બનાવી લો. તમારા ડેસ્ક પર એક બોટલ પાણીની ભરી જ રાખવી. પોતાને હાઈડ્રેટ કરતાં રહેવું જેથી શરીરમાં તાજગી અને ઊર્જાનું સ્તર સતત વધતું રહેશે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે.

ફોર્મ્યૂલા નંબર 5- દિવસમાં પાંચ વાર ફળ કે શાકભાજી ખાવી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ હમેશાં રોગમુક્ત અને ઊર્જાવાન રહેવા માટે દિવસમાં ત્રણથી પાંચ વાર શાકભાજી અને ફળોનું થોડી-થોડી માત્રામાં આખા દિવસ દરમિયાન સેવન કરવું જોઈએ. આ રીતે ફળ અને શાકભાજીઓ ખાવાથી કેન્સર અને હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે. તમે રોજ તમને ભાવતા ફળ કે શાકભાજી દિવસમાં વધારેમાં વધારે પાંચ વખત ખાઓ અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે અને જુઓ પછી સ્વાસ્થ્યની કોઈ ચિંતા રહેશે નહીં.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…યૌન સંબંધી સમસ્યાઓને ઝડપથી દૂર કરવા અજમાવો આ 15 આયુર્વેદિક પ્રયોગ…!!!

couple20

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધિઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

લસણ:

200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

સૂંઠ:

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

અજમો:

100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

સફેદ મૂસળી:

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

હળદર:

1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.

ત્રિફળા:

એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.

સફરજન:

એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

અશ્વગંધા:

અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધી), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા

આમળા:

-2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે.

-સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું.

-આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.

એલચી:

એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ પ્રયોગ વીર્ય સંબંધી સમસ્યાઓમાં લાભકારી છે અને નબળાઈને દૂર કરે છે.

છુહારા (ખારેક):

ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.

આમલી:

અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે.

કૌવચના બીજ:

100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

ડુંગળી:

-અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.

-સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ

જાયફળ:

15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.

તુલસી:

15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

 

પાયરાવાસ્તુની ૧૬ સ્ટાર્ટ અપ યુક્તિઓ જે વ્યાવસાયિક નિયતિને બદલી શકે છે…!!!

paayra.jpg

સ્ટાર્ટ અપ… પાયરાવાસ્તુમાં તમારી કંપની/ફેક્ટરી માટે આધ્યાત્મિક કક્ષાની એક સંપૂર્ણ સ્ટાર્ટ-અપ યુક્તિ છે. ૧૬ કિંમતી યુક્તિઓ વ્યવસાયિક નિયતિને બદલે છે અને આ જ્ઞાાન સ્ટેપ બાય સ્ટેપ ચમત્કારો પણ સર્જી શકે છે. એક નવી વ્યક્તિ જ્યારે કંપની કે ફેક્ટરી શરૂ કરે ત્યારે નીચે મુજબના તબક્કાઓમાંથી તેને પસાર થવું પડે છે, આ વખતે શું કરવું જોઇએ? જાણીએ…

૦૧ યોગ્ય પ્રોજેક્ટ મેળવવા

પ્રોજેક્ટને કાગળ ઉપર મૂકવો એ ફેક્ટરી અથવા ધંધો શરૂ કરવાનું પ્રથમ પગલું છે. આ તબક્કે જ્યારે તમારી પાસે પ્લોટ અથવા ઈમારત નથી ત્યારે આ ફાઈલ ઘણી મહત્ત્વની મૂડી છે. જ્વલંત સફળતા માટે તમારી પ્રોજેક્ટ ફાઈલને ક્રિયાશીલ કરવાનું શરૂ કરો.

આટલું કરો

તમારે રજૂ કરવાની જરૂર હોય તેવી દરેક પ્રોજેકટ ફાઈલ પર એક પાયરા ચિપ મૂકો. બતાવ્યા પ્રમાણે કાં તો તમે તેને ઉપર અથવા અંદર ચોંટાડી શકો, આનાથી તમારા સ્વપ્નશીલ પ્રોજેક્ટને હકીકતમાં ફેરવવા ઉત્તેજન મળશે.
૦૨ નાણાં અને બેંકલોન મેળવવા

નાણાં એ આજની સૌથી મોટી મુશ્કેલી છે. યોગ્ય દરે અને યોગ્ય સમયે નાણાં મેળવવાં પણ અગત્યનાં છે. આધ્યાત્મિક શક્તિઓ દ્વારા નાણાપ્રવાહને ર્નિિવઘ્ને આગળ વધારી શકાય.

આટલું કરો

તમારી બેગ પર ડાબી બાજુના ખૂણામાં અથવા કામ કરવાનાં ટેબલ પર પિરામિડ યંત્રને ચોંટાડો કે ગોઠવો.
૦૩ પ્લોટ ક્રિયાશીલતા દ્વારા ઝડપી શરૂઆત

ફેક્ટરી માટેનું પ્રારંભબિદું પ્લોટ છે, તેને ક્રિયાશીલ કરવો અને ત્વરિત શરૂઆત કરવી!

આટલું કરો

તમારે પ્લોટનું કેન્દ્ર શોધવું. પ્લોટ નાનો હોય તો ૯ મલ્ટિયર અને મોટો હોય તો ૮૧ ગોઠવો, જો પ્લોટ ખૂબ મોટો હોય કે અવ્યવસ્થિત આકારનો હોય તો પણ તમારે ૮૧ના ગુણાંકમાં વધુ પિરામિડોની જરૂર પડશે. તમારી ફેક્ટરી પહેલેથી જ બંધાઈ ગયેલી હોય તો પણ પ્લોટ ક્રિયાશીલતા લાગુ પાડી શકાય છે. તમારે માત્ર પ્લોટ કે ઈમારતનું કેન્દ્ર જ શોધવું પડશે અને તેને મલ્ટિઅર પિરામિડોથી ચાર્જ કરવા પડશે.

૦૪ પ્લોટને વાતાવરણીય સ્પર્ધાથી બચાવવા

વાતાવરણીય સ્પર્ધા એટલે શું? આ આધ્યાત્મિક કક્ષાએ વિકસેલ તાણ છે; કારણ કે જેવા તમે એક પ્લોટ અથવા ઈમારત ખરીદો છો ત્યારે તમારી અને તેની વચ્ચે તથા આસપાસની ફેક્ટરીઓ અને વાતાવરણીય શક્તિઓની વચ્ચે પણ એકમેક પર તેની અસર થવાનો પ્રારંભ થાય છે.

આટલું કરો

એક વાસ્તવિક રક્ષણાત્મક દીવાલની જરૂરિયાત છે. બતાવ્યા પ્રમાણે હદની અંદર એક ફૂટ નીચે અને એકબીજાથી ૩ ફૂટના અંતેરે મલ્ટિઅર ગોઠવવું.

૦૫ ઝડપી વિકાસ

કેટલાંક ઔદ્યોગિક પ્લોટોમાં એવું જોવામાં આવ્યંુ છે કે કેટલાક ભાગ સામાન્ય સપાટી કરતાં ઊંચા અથવા નીચા હોય છે તે સલાહભર્યું નથી અને એને વાસ્તુ નડતરમુક્ત બનાવવો પણ જો તેમ ન થઈ શકે તો નીચે પ્રમાણે ઉપયોગ કરો.

આટલું કરો

ફકત ૯ મલ્ટિઅર પિરામિડ અને એલ આકારનો ૯ મલ્ટિઅર ગોઠવીને નીચેના ભાગના કેન્દ્રને ચાર્જ કરો. આ પદ્ધતિનો નીચી અને ઊંચી બંને સપાટીમાં ઉપયોગ કરી શકાય છે.
૦૬ આર્થિક બાબતો અને પ્લોટ વિસ્તરણ

તમારા પ્લોટને ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ તરફથી વધારવો કે ઘટાડવો ન જોઈએ, તેનાથી માનસિક અવ્યવસ્થિતતા, અકસ્માતથી ઈજા, આર્થિક મુશ્કેલીઓ આવે છે અને સ્થાન કે પ્રતિષ્ઠા ગુમાવવી પડે છે.

આટલું કરો

એક ફૂટ જમીનની અંદર એકબીજાથી ત્રણ ફૂટ એક લાઈનમાં ૯ પિરામિડો ગોઠવો. એ એક સીધી રેખામાં હોવા જોઈએ અને જો પ્લોટ આકારમાં મોટો હોય તો ૯ના ગુણાંકમાં એટલે કે ૧૮, ૨૭, ૩૬ અને તે કરતાં વધુ ગોઠવી શકાય છે.

૦૭ તમારી ઈમારત ક્રિયાશીલતા

તમે જ્યારે તમારી ઈમારતનું બાંધકામ શરૂ કરો ત્યારે તમારે તેની પ્લિન્થ અને કેન્દ્રને ક્રિયાશીલ કરવાં જોઈએ અને જો તમે તમારી ઈમારત પહેલેથી જ બાંધી હોય તો વાસ્તુની ખામીઓને દૂર કરવી જોઈએ.

આટલું કરો

ઈમારતની ક્રિયાશીલતા પ્લોટ જેટલી જ સરળ છે તમારે તમારી ઈમારતનું ગુરુત્ત્વ મધ્યબિંદુ શોધવું જોઈએ અને ઓછામાં ઓછા ૯ મલ્ટિઅર પિરામિડથી તેને ચાર્જ કરવું જોઈએ, જે બીજી કોઈ વાસ્તુ ખામીઓ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો.

૦૮ શક્તિશાળી પ્રવેશ

વાસ્તુ અને ફેંગ શુઈમાં પ્રવેશ એ સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. પ્રવેશમાંથી તમામ ઊર્જા વહેતી હોવાને કારણે જો તમે ઈમારત બાંધતા હો તો તમારે તેના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ અને તેને યોગ્ય સ્થાને ગોઠવવું જોઈએ. તમે પહેલેથી અયોગ્ય પ્રવેશદ્વાર સાથે ઈમારતનું બાંધકામ કર્યું હોત તો શું થાત?

આટલું કરો

મુખ્ય કમ્પાઉન્ડ પ્રવેશદ્વારને ચાર્જ કરવા માટે ગેટ પાસેના સ્થંભ પાસે ૯ મલ્ટિઅર પિરામિડના બે સેટ ગોઠવવા જોઈએ. દરવાજાને ચાર્જ કરવા માટે ત્રણ બીમોર પિરામિડને બારણા પર ચોંટાડવા, પરંતુ જો દરવાજો અથવા દ્વારા મોટાં હોય તો ૧૮ કરતાં વધુ પિરામિડોની જરૂર પડે

૦૯ સાથે સંકળાયેલ ફેક્ટરીઓથી રક્ષણ

તમારે તમારી ફેક્ટરી સાથે જોડાયેલ ફેક્ટરીઓથી રક્ષણ આપવું જોઈએ, તેને દીવાલે બનાવીને ભૌતિક રીતે અને વાસ્તવિક રીતે કરી શકાય છે.

આટલું કરો

બાજુમાં કોઈ ક્ષતિવાળી ફેક્ટરી કે કોઈ સ્થળ હોય તો તમારા પ્લોટમાં એક હદ બનાવવી. તેનાથી તમારા પ્લોટ તરફ આવતી નકારાત્મક ઊર્જા અટકશે અને તમારા પ્લોટને રક્ષણ મળશે.

૧૦ વિદ્યુત ક્યારે પણ ઉત્તર-પૂર્વમાં ન હોવી જોઈએ.

તમારા પ્લોટના ઉત્તરપૂર્વ ખૂણામાં કોઈ પણ વિદ્યુત ટ્રાન્સફોર્મર અને જંકશન ના હોય તેની કાળજી રાખવી પણ જો તે પ્રારંભથી જ ગોઠવાયેલાં હોય તો નીચેનો પ્રયત્ન કરવો.

આટલું કરો

ટ્રાન્સફોર્મરની આજુબાજુ ૮ મલ્ટિઅરથી અથવા જમીનની નીચે એક રેખા દ્વારા ઊર્જાને રોકો, જો ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધુ હોય તો વધારે પિરામિડોનો ઉપયોગ જરૂરી છે.

૧૧ યંત્ર મજૂર સંવાદિતા

યંત્રોથી ધમધમતી ફેક્ટરીમાં ઘણી યાંત્રિક સમસ્યા અવારનવાર ઊભી થતી હોય છે. નીચે દર્શાવ્યા પ્રમાણે તમે તેમનામાં સંવાદિતા લાવી શકો છો.

આટલું કરો

યંત્ર પાસેથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેને ગોઠવતાં પહેલાં તેની નીચે પિરામિડો મૂકવા જોઈએ અથવા યંત્ર ગોઠવ્યા પછી મુખ્ય કળ પર મૂકવાં જોઈએ.

૧૨ તમારા મેનેજરની કેબિનને ચાર્જ કરવા

યોગ્ય નિર્ણય લેવા માટે તમે મેનેજરની કેબિનમાં વધારે સંવાદિતાવાળી ઊર્જા લાવી શકો છો.

આટલું કરો

તમામ ઊર્જા કેબિનમાંથી આવે છે, પાયનર્જા પદ્ધતિ દ્વારા તમારે જોઈતી કેબિનને ઊર્જાનો પ્રવાહ આપી શકાય.

૧૩ ઉત્પાદન અને પેદાશ

ઉત્પાદન અને પેદાશ એ દરેક ફેક્ટરીનું હાર્દ છે. એક પરિપૂર્ણ અને વેચાણલાયક ઉત્પાદન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે. તમે તમને પિરામિડો દ્વારા ઊર્જાવંત કરી શકો.

આટલું કરો

તમારા ઉત્પાદનમાર્ગ પર અથવા જ્યાં ઉત્પાદન થતું હોય એ સ્થાન પર પિરામિડો ગોઠવવા અને એ પ્રમાણે આજ્ઞાા આપવી.

૧૪ તૈયાર જથ્થાને યોગ્ય જગ્યાએ રાખો

આ તમામ પછી તમારે માલને સારી કિંમતે વેચવો જોઈએ. વાસ્તુ પ્રમાણે તમારો તૈયાર જથ્થો તમારી ફેક્ટરીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હોવો જોઈએ તેથી તમે એક ફેક્ટરીની યોજના કરતા હો તો તમારા તૈયાર જથ્થાની વખાર ઉત્તર-પશ્ચિમમાં હોવી જોઈએ, જો તેમ ન હોય તો તેને વાસ્તવિક રીતે બનાવવી જોઈએ.

આટલું કરો

જો તમારો જથ્થો ખોટા સ્થાને હોય તો કાં તો દીવાલો ઉપર કે જમીનમાં મલ્ટિઅર પિરામિડો ગોઠવીને તેને ખસેડો.

૧૫ ભાગીદારો સાથે સંવાદિતા

જો તમારી ભાગીદારી પેઢી હોય તો તમારે જોવું જોઈએ કે તમામ ભાગીદારો એકબીજા સાથે સંપૂર્ણ સંવાદિતા સાથે કામ કરે.

આટલું કરો

પરિપૂર્ણ સંવાદિતાના હેતુ માટે ખિસ્સામાં કે બેગમાં પાયરા ચિપને મૂકવી અને તેને ચાર્જ કરવી. પેજ ન. ૨૧૨માં બતાવ્યા પ્રમાણે સંવાદિતા યંત્ર પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય અથવા વધુ ચોક્કસાઈ માટે બંને ભાગીદારોના ફોટા તેમાં હોય તેવા હાર્મની ૯/૯નો ઉપયોગ કરવો.

૧૬ તમારા માંદા એકમને ફરી શરૂ કરવા

માંદું એકમ ફરી શરૂ કરવા માટે પાયરાવાસ્તુ ચમત્કારિક પરિણામો અર્પણ કરે છે, કારણ કે તે ઈમારતના પ્લોટને પોતાની મેળે વધારે શક્તિ આપે છે.

આટલું કરો

પ્લોટને આઠ દિશાઓથી પિરામિડ યંત્ર દ્વારા એનર્જાઇઝ કરવો એ ખૂબ શક્તિશાળી પદ્ધતિ છે. તમે ૯ અથવા ૮૧ મલ્ટિઅર પિરામિડો દ્વારા અને કેન્દ્ર ક્રિયાશીલ પદ્ધતિ દ્વારા પણ ઈમારતને ક્રિયાશીલ બનાવી શકાય.

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો….તમારી આ બેદરકારીને કારણો મોઢામાંથી આવે છે ગંદી વાસ, કરો આ ઉપાય..!!!

mouth

શું તમે જાણો છો કે મોઢામાંથી આવતી વાસ એ બીમારીની નિશાની છે. શરીરમાં પાણીની કમી, શ્વસનને લગતા રોગ, અપચો કે કબજિયાત જેવાં કારણો પણ મોઢામાંથી આવતી વાસ માટે જવાબદાર છે. આજકાલ ઘણા યંગસ્ટર્સ કે પ્રોફેશનલ્સ કહેતા હોય છે કે અમે ડુંગળી કે લસણ ખાતા નથી, ખાસ કરીને કામના સમયે કે ઘરથી બહાર હોઈએ ત્યારે. જોકે એ બધા જૈન કે વૈષ્ણવ હોવાનાં ધાર્મિક કારણોસર ડુંગળી-લસણ નથી ખાતા એવું નથી, પરંતુ ડુંગળી અને લસણની તીવ્ર વાસથી તેઓ બચવા માગે છે એ એની પાછળનું મુખ્ય કારણ હોય છે.

મોઢામાંથી આવતી વાસને સામાજિક શિસ્તની વિરુદ્ધ માનવામાં આવે છે. આ સમસ્યા ધરાવનાર વ્યક્તિથી લોકો હમેશાં દૂર ભાગતા હોય છે. મોટા ભાગના લોકો એની પાછળ અસ્વચ્છતાને કારણભૂત માને છે. આમ જેના મોઢામાંથી વાસ આવતી હોય તેને લોકો નાપસંદ એટલા માટે કરતા હોય છે કેમ કે તે વ્યક્તિ સ્વચ્છ નથી. જોકે ભાગ્યે જ લોકોને ખબર હોય છે કે મોઢામાંથી આવતી વાસ એ બીમારીની નિશાની છે. જેથી આજે અમે તમને જણાવીશું મોઢામાંથી વાસ આવવા પાછળનાં કારણો અને એને રોકવા માટેના ઉપાયો.

ઓરલ હાઇજીન

મોટા ભાગના ડેન્ટિસ્ટ જેના પર સૌથી વધુ ભાર આપે છે એ છે ઓરલ હાઇજીન. જેમાં દાંત, પેઢાં, જીભ અને તાળવાનો સમાવેશ થાય છે એ મોઢાની સંપૂર્ણ સફાઈ ખૂબ જરૂરી છે. જ્યારે આ ઓરલ હાઇજીન બરાબર હોતું નથી ત્યારે મોઢામાંથી વાસ આવે છે.

જ્યારે આપણે કાંઈ પણ ખાઈએ છીએ અને એ દાંત વચ્ચે ફસાઈ જાય કે જીભ પર ચોંટેલું રહી જાય અને બરાબર સાફ ન થાય અને લાંબો સમય સુધી ત્યાં જ રહી જાય તો એ ખોરાક કોહવાઈ જાય છે. એને કારણે એમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. એ બેક્ટેરિયા અમુક પ્રકારના દુર્ગંધવાળા ગેસ ઉત્પન્ન કરે છે અને એમાંથી નીકળતા ગેસને કારણે મોઢામાંથી વાસ આવે છે. દાંત પર રહેલા બેક્ટેરિયા પેઢાના રોગ માટે જવાબદાર છે. આ ઉપરાંત એને કારણે દાંત ખવાતા જાય છે. દાંતના કોઈ પણ સમસ્યાનું એક મોટું લક્ષણ મોઢામાંથી આવતી વાસ છે.

મોઢું સૂકાઈ જવું (ડ્રાય માઉથ)

મોઢામાંના બેક્ટેરિયા ફક્ત ખોરાક રહી જવાથી જ જન્મે છે એવું નથી. વાસ માટે જવાબદાર બીજા મહત્વના કારણમાં ઘણી વખત કોઈ વ્યક્તિ પ્રવાહી ઓછું પીતી હોય અને ખાસ કરીને પાણી ઓછું પીવાતું હોય તો મોઢું સૂકું થઈ જતું હોય છે. એ ઉપરાંત ઘણા લોકોને મોઢામાં લાળ ઓછી બનતી હોય છે. મોઢામાં સતત લાળ ઝરતી હોય ત્યારે મોઢું આપોઆપ ભીનું રહે છે, પરંતુ લાળ ઓછી ઝરે તો જે મોઢું સુકાય એ મેડિકલ કન્ડિશનને ડ્રાય માઉથ કહે છે. સૂકા મોઢામાં પણ બેક્ટેરિયા ખૂબ જલદીથી ઉત્પન્ન થાય છે અને એ બેક્ટેરિયાને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે.

અન્ય કારણો

-જ્યારે કોઈ વ્યક્તિને પાચનને લગતી સમસ્યાઓ હોય, જેમ કે અપચો હોય કે કબજિયાત હોય ત્યારે તેના મોઢામાંથી વાસ આવી શકે છે. એ ઉપરાંત કોઈ પ્રકારનું ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પણ મોઢામાંથી વાસ આવી શકે છે.

-ડુંગળી, લસણ, કોફી લેતા હોય; તમાકુ ચાવતા હોય અને સ્મોકિંગની આદત હોય એવા લોકોના મોઢામાંથી પણ વાસ આવતી હોય છે.

-જે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે શરદીથી લઈને અસ્થમા સુધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેના મોઢામાંથી વાસ આવી શકે છે. કારણ કે જ્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે તે નાકથી શ્વાસ લેવાનું બંધ કરી દે છે અને મોઢાથી શ્વાસ લેવાનું ચાલુ રાખે છે. આ સ્થિતિમાં મોઢું વધુ પડતું ડ્રાય થઈ જાય છે અને ડ્રાય માઉથમાં સરળતાથી બેક્ટેરિયા વધી જાય છે એને કારણે વાસ આવે છે.

ઉપાય

-મોઢામાંથી આવતી વાસ એટલે કે બેડ બ્રેથથી બચવા પહેલાં તો એ જાણવું ખૂબ જરૂરી છે કે વ્યક્તિને પોતાને આવો સમસ્યા છે, કારણ કે મોટા ભાગના લોકોને પોતાને ખબર નથી પડતી કે તેમના મોઢામાંથી વાસ આવે છે. એ માટે ઘરના લોકો મદદરૂપ થઈ શકે છે.

-મોઢામાંથી આવતી વાસ એ ભલે કોમન સમસ્યા લાગે, પરંતુ એ ટાળવાલાયક સમસ્યા નથી; કારણ કે દાંતના, શ્વાસના, પેટના બીજા મોટા રોગોનું એક મહત્વનું લક્ષણ છે. આથી પહેલાં વાસ પાછળના કારણને જાણી એને દૂર કરવું ખૂબ જરૂરી છે.

-જો વાસનું કારણ ઓરલ હાઇજીન હોય તો દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વાસ દૂર કરવા માટે માઉથવોશનો પ્રયોગ કરતા હોય છે, પરંતુ માઉથવોશ ફક્ત મોઢાને સાફ કરે છે, દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને નહીં અને એ વાસ માટે જવાબદાર બને છે એટલે માઉથવોશ કરતાં પણ વધુ જરૂરી છે બ્રશિંગ.

-જો વાસનું કારણ ડ્રાય માઉથ હોય તો દિવસ દરમ્યાન તમે બરાબર ૩ લિટર પાણી પીઓ છો કે નહીં એની કાળજી રાખવી જરૂરી છે. રાત્રે સૂતી વખતે પણ વ્યવસ્થિત પાણી પીને સૂઓ એટલે આખી રાતમાં મોઢું વધારે ડ્રાય નહીં થાય. એ ઉપરાંત જો લાળનો સમસ્યા હોય તો ડૉક્ટરની મદદ લો. આજકાલ એવી દવાઓ મળે છે જેને કારણે લાળનું ઉત્પાદન વધારી શકાય.

-જો તમને શ્વાસને લગતા સમસ્યા હોય તો પણ મોઢું સૂકું થઈ જાય છે અને એમાંથી વાસ આવે છે એટલે જો બીજાં કારણો લાગુ ન પડતાં હોય તો મોઢામાંથી આવતી વાસ તમારા શ્વાસની તકલીફ સૂચવે છે એ સમજીને ડોક્ટરની મુલાકાત જરૂર લેવી.

-આમ પણ દર ૬ મહિને એક વખત ડેન્ટલ ચેક-અપ કરાવવું ખૂબ જરૂરી છે. જો વાસના સમસ્યાને અવગણવામાં આવે તો ભવિષ્યમાં દાંતનો સડો, દાંતનું ઘસાઈ જવું કે દાંત ખવાઈ જવા કે પેઢાની તકલીફ થઈ શકે છે અને માટે વહેલાસર એનું નિદાન કરીને ઇલાજ કરવો જરૂરી છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જીવનમાં વાસ્તુ પ્રમાણે ઘરમાં રાખો આ વસ્તુઓ, જાતીય જીવન બનશે સુખમય…!!

couple13

આજકાલ મોટાભાગના પતિ-પત્ની પોતાની જીવનશૈલીમાં વ્યસ્ત છે. તેમની વ્યસ્ત જીવનશૈલીને લીધે તેમની વચ્ચેનો પ્રેમ ક્યાંક ખોવાઈ ગયો છે, તો તેમની વચ્ચે પોતાના અંતરંગ સંબંધઓને લઈને પણ કોઈ એવી ઈચ્છા નથી રહી, જેના લીધે તેમની લાઇફ બોરિંગ બની ગઈ છે અને તેમની વચ્ચેના પ્રેમનું સ્થાન ઝઘડાએ લઈ લીધું છે. આ ઝઘડા તેમની વચ્ચે દૂરીઓ વધારવાનું કામ કરે છે, જે પતિ-પત્ની અને તેમના લગ્નજીવન માટે યોગ્ય નથી. પતિ-પત્ની વચ્ચે ઉત્પન્ન થયેલા આ ઝઘડા વાસ્તુ શાસ્ત્રની મદદથી દૂર કરી ફરી એક વાર તેમની વચ્ચે પ્રેમના ફૂલ ખીલાવી શકાય છે, કઈ રીતે, નીચેના લેખમાં જાતે જ જાણો…

લવ બર્ડ્સ

તમારા રૂમમાં લવ બર્ડ્સ જરૂર રાખો, કારણ કે આ બંને પ્રેમનું પ્રતીક છે જે તમારા બંનેમાં આવી ગયેલી દૂરીઓ ખતમ કરવામાં અને તમને નજીક લાવવવામાં કારગર સાબિત થશે.

જાણો…સ્થિર થઇ ગયેલાં દાંપત્યજીવનમાં ફરી ખીલાવો પ્રેમના ફૂલ, આ છે ખાસ ટિપ્સ..!!

બ્લૂ અને પિંક કલરના પરદા અથવા બેડસીટ

આ બંને કલર પ્રેમના મુલાયમ અહેસાસને જગાડે છે અને સેક્સ લાઇફને ઉત્સાહિત કરવામાં મદદ કરે છે. તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે પ્રેમ બરકરાર રાખવા માટે તમારા રૂમમાં બ્લૂ અને પિંક કલરના પરદા તથા બેડસીટનો ઉપયોગ કરવો.

હેંગિંગ ઝાલર લેમ્પ

જો તમારા બેડરૂમમાં હેંગિંગ ઝાલર લેમ્પ સાઉથ-વેસ્ટ દિશામાં છે તો સમજી જાવ કે તમારા વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો નહી થાય અને જો એ તમારા બેડરૂમમાં નથી લગાવેલો તો આજે જ હેંગિંગ લેમ્પ ખરીદીને લઈ આવો.

સિરામિક બાઉલ

સિરામિક બાઉલ પણ ખોવાઈ ગયેલા પ્રેમને શોધવામાં તથા પ્રેમને એક નવી ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે.

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

સિંગલ વસ્તુઓ હટાવો

તમારા ઘરમાં જેટલી સિંગલ વસ્તુઓ હોય જેમ કે ખુરસી, બેડ, સોફા, ગાડલા આ બધાને કાં તો હટાવી દો અથવા તો બે કરી દો, કારણ કે સિંગલ વસ્તુઓ જ્યાં હોય ત્યાં પ્રેમ નથી ઉત્પન્ન થઈ શકતો.

નો વોટર ઈન બેડરૂમ

પાણીનો અર્થ વક્તના પ્રવાહમાં વહેવું થાય છે, એટલે પાણીની ફોટો જેમ કે ઝરણું અથવા ફાઉન્ટેઇનની તસવીરો બેડરૂમમાં ન લગાવવી જોઈએ.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

ઘરને થોડું સજાવો

જે લોકોને પ્રેમ થયો હોય, પરંતુ દિલની વાત પોતાના પ્રેમી અથા પ્રેયસીને ન કહી શકતા હોય તો સૌથી પહેલા પોતાના ઘરને સજાવવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે આવું કરવાથી તેમની અંદર હકારાત્મક અનર્જી આવે છે જે દિલની વાત જુબાન સુધી લાવવામાં મદદ કરે છે.

એક ગાદલા પર સૂવું

જો પતિ-પત્નીએ એકબીજા માટે ફરીથી પ્રેમ ભાવના જગાડવી હોય તો તેમણે એક જ ગાદલા ઉપર સૂવું જોઈએ. એક ગાદલા ઉપર સૂવાથી પ્રેમ વધે છે.

બેલ તથા લાલ ગુલાબ

જો પ્રેમની વાત કરવી હોય તો તમારા વર્કિંગ સ્ટેશન પર હમેશા એક લાલ ગુલાબ નાનકડા ઘંટની સાથે રાખો, જેનાથી તમારા દિલ અને દિમાગ ઉપર હમેશા પ્રેમની ઘંટડી વાગતી રહેશે અને તમે તમારા પ્રેમી અથવા પ્રેયસીથી પોતાના દિલની વાત કી શકશો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

દાંત હલવાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો 7 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર..!!

daant

જો તમને પણ ભોજન દરમિયાન દાંતમાં દર્દ અને ત્યાં સ્પર્શ કરો ત્યારે એવું લાગે છે કે તમારા દાંત હલી રહ્યા છે તો સમજો કે તમને પેરીઓડોન્ટલ (દાંત હલવાની)ની સમસ્યા છે. પરંતુ ગભરાવો ના, કારણ કે કેટલાક સરળ ઘરેલૂ ઉપચારની મદદથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

પેઢામાં ઢીલાપણું સામાન્ય રીતે પેરીઓડોન્ટલ નામની બીમારીને કારણે થાય છે. આ દાંતની આસાપસની કોશિકાઓને પ્રભાવિત કરે છે. આ બીમારીને કારણે દાંતથી જોડાયેલા મુલાયમ ફાઈબ્રસ ટિશ્યૂ, જે અંદરના હાંડકાથી જોડાયેલા હોય છે તે વધુ મુલાયમ થઈ જાય છે, જેના કારણે દાંત હલવાની સમસ્યા ઉદભવે છે. આ સમસ્યા દાંતને બહુ વધારે ઘસવાથી, ગમ ક્લીનિંગ, ઉંમર વધવાથી, મૌખિક સ્વચ્છતા ન જાળવવાથી અને પેઢામાં બેક્ટેરિયા સંક્રમણ જેવા કારણોથી થઈ શકે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાથી બચવા માટે સરળ અને સસ્તા ઘરેલૂ ઉપચાર જણાવીશું.

ફુદીનાનું તેલ:

ફુદીનાના તેલમાં દાંતની સમસ્યાઓને દૂર કરવાના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીમાઈક્રોબેક્ટેરિયલ ગુણો હોય છે. આનો ઉપયોગ દાંત હલવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે આ તેલને તમારી આંગળીમાં લઈને સરખી રીતે જે દાંત હલતા હોય તેની આસપાસ હળવા હાથે મસાજ કરો. વધુ ફાયદા મેળવવા માટે તમે ફુદીનાના તેલમાં પાણી મિક્ષ કરીને તેનાથી કોગળા પણ કરી શકો છો.

સરસિયાનું તેલ અને મીઠું:

પ્રાચીનકાળથી જ દાંતની જડને મજબૂત કરવા માટે સરસિયાનું તેલ અને મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. નિયમિત રીતે સવારે ઉઠીને મીઠું અને સરસિયાના તેલને મિક્ષ કરીને આ મિશ્રણથી દાંત સાફ કરવા અને જે દાંત હલતો હોય અથવા દુઃખાવો હોય તે ભાગે હળવા હાથે મસાજ કરવું. આ ઉપાય કરવાથી ઝડપથી આરામ મળશે.

આમળા:

આમળામાં ગુણોની ખાણ હોવાથી તેને અમૃતફળ કહેવાય છે. ખાસ કરીને આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોવાથી તે દાંતની પકડને મજબૂત બનાવે છે. સાથે જ નબળી કોશિકાઓને ઠીક કરવામાં મદદ કરે છે. તેના માટે તમે આમળાના જ્યૂસનું સેવન કરી શકો છો. સાથે હલતા દાંતની સમસ્યા માટે તમે આમળાના રસથી કોગળા પણ કરી શકો છો.

લવિંગના તેલનો પ્રયોગ:

લવિંગનું તેલ પેઢા અને દાંત બન્નેની સમસ્યાઓ માટે એક પ્રાકૃતિક ઉપચાર છે. લવિંગના તેલનો પ્રયોગ ફુદીનાના તેલની જેમ કરી શકાય છે. દાંત હલવાની સમસ્યા, સોજાની સમસ્યા માટે લવિંગના તેલથી પ્રભાવિત ભાગ પર હળવા હાથે મસાજ કરવાથી ફાયદો થાય છે. દાંત વધારે હલતા હોય તો લવિંગના તેલને હલતા દાંત પર લગાવો અને મસાજ કરો અથવા તો રાતે આ તેલ લગાવી દેવું. બહુ જ ફાયદો થશે.

અજમાના પાનનું તેલ:

અજમાના પાનનું તેલ દાંત હલવાની સમસ્યામાં લાભકારી સિદ્ધ થાય છે. આ તેલને દાંત પર લગાવીને હળવા હાથે મસાજ કરવું. આનાથી દાંતને ગરમાવો મળશે અને દાંત હલવાની સમસ્યામાં આરામ મળશે. આ સિવાય સોજા અને પેઢામાં દર્દ માટે પણ અજમાના પાનનો ઉપયોગ કરી શકાય છે.

મીઠાનો પ્રયોગ:

મીઠું મૌખિક સ્વાસ્થ્ય માટે સૌથી વધારે લાભકારી હોય છે. તેમાં રહેલાં એન્ટીસેપ્ટિક ગુણોને કારણે તે મોઢામાં થતાં સંક્રમણ સામે રક્ષણ આપે છે. તેના માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું નાખીને આ પાણીથી કોગળા કરવા અથવા તો સોજાની સમસ્યા હોય તો તેના માટે મીઠું લઈ આંગળી વડે હળવેથી માલિશ કરવી. આનાથી તમારા દાંતમાં રહેલાં બધાં જ બેક્ટેરિયા નષ્ટ થઈ જશે અને તમારું મોઢું એકદમ સાફ થઈ જશે.

કાળા મરી અને હળદરનો ઉપચાર:

આ બન્ને મસાલાઓના મિશ્રણથી પેઢાને મજબૂત અને સ્વસ્થ બનાવી શકાય છે. તેના માટે કાળા મરી અને હળદરની જડને પીસીને, તેની ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને જે દાંત હલતો હોય તે જગ્યાએ લગાવીને 30 મિનિટ માટે રહેવા દેવું અથવા તો બેથી ત્રણ મિનિટ તમારા દાંતમાં આ પેસ્ટથી મસાજ કરવું. આ ઉપાય કરવાથી દાંત હલવાની સમસ્યાની સાથે-સાથે દાંતમાં દુઃખાવાની સમસ્યા પણ દૂર થઈ જશે. સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી આ ઉપાય નિયમિત કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો…જિંદગીભર સ્વસ્થ રહેવા તમારી લગ્નકુંડળી જોઈ રાશિ પ્રમાણે લો ભોજન..!!

diet2
કુંડળી ઉપરથી જાતકનું ભાવિ જોવા માટે સામાન્ય રીતે આપણે જાતકની જન્મ કુંડળી ઉપર જ મોટો આધાર રાખીએ છીએ. તે યોગ્ય પણ છે, કારણ કે જન્મ કુંડળી જ મનુષ્‍યના જન્મ વખતની આકાશની ગ્રહસ્થિતિનો અધિકૃત નકશો છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં હોરા, સપ્‍તમાંશ, નવમાંશ વગેરે કુંડળીઓ પણ મૂકવામાં આવે છે અને વિશિષ્‍ટ બાબતો માટે આ કુંડળીઓ જોવાય છે.

જન્મ લગ્ન કુંડળી જાતકના જન્મ સમયના લગ્ન અને ગ્રહોની સ્થિતિ દર્શાવતી જન્મ કુંડળી જોવાની આ પદ્ધતિ સુવિદિત છે અને શાસ્ત્રારૂઢ થયેલી છે. જન્મ કુંડળીમાં નિર્દિષ્‍ટ બાર સ્થાનો દ્વારા જે જે બાબતો આપવામાં આવે છે તેનો સામાન્ય ખ્યાલ જન્મ કુંડળી ઉપરથી આવે છે. મનુષ્‍યના જીવનમાં સૌથી વધુ ર્દષ્ટિમાન શરીર છે, વિવિધ ભાગો પણ શરીરથી ભોગવાય છે, મનુષ્‍યનું બાહ્ય વ્યક્તિત્વ શરીરમાં નિર્મિત થાય છે, તેથી પ્રથમ તન સ્થાનને લગ્ન સ્થાન ગણીને કુંડળી જોવાની આ પદ્ધતિ યોગ્ય જ છે.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

કુંડળીમાં 1 થી 12 ભાવો હોય છે આપણે જાણીએ છીએ કે વ્યક્તિની જન્મ સમયે જે-તે રાશિ ઉદિત થતી હોય તે વ્યક્તિની જન્મ રાશિ ગણાશે. કુંડળીનો આધાર ગ્રહો, નક્ષત્રો અને હોરા ઉપર આધિરિત હોય છે. પરંતુ એક જ વ્યક્તિની ચંદ્ર રાશિ અને સૂર્ય રાશિ અલગ-અલગ હોઈ શકે છે. સાથે જ પ્રથમ ભાવ લગ્ન ભાવ ગણવામાં આવે છે એટલે એક પછી એક રાશિ જેમ જેમ ઉદિત થતી જાય અને જેમ જેમ કોઈ રાશિ ડુબતી જાય તેમ તેમ લગ્નના ભાવો પણ બદલાતા જાય છે. એટલે કોઈ એક વ્યક્તિનો સવારે છ વાગ્યે જન્મ થયો હોય તો તે વ્યક્તિની સિંહ રાશિ આવી હોઈ શકે છે અને તે વ્યક્તિની કુંડળી વૃષભ કુંડળી હોઈ શકે છે.

જાણો…શ્વાસ, અનિદ્રા, શીઘ્રપતન, નપુંસકતા, હૃદય, કફ સંબંધી રોગોમાં આ રીતે ઉપયોગી છે જાયફળ…!!

મેષ લગ્નઃ-

મેષ લગ્નમાં જન્મેલા જાતકો તેજ જિંદગી જીવે છે. જેનાથી શારીરિક શક્તિનો વધુ વ્ચય થાય છે. તેઓ મસ્તિસ્ક પ્રધાન રાશિ છે અને તેનું માથા ઉપર અધિપત્ય હોય છે, એટલા માટે આ જાતકોના મસ્તિસ્ક અને શરીર બંને શક્તિદયક વસ્તુઓ પોતાના ભોજનમાં સામેલ કરવી જોઈએ, જેમ કે વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર પાલક, ગાજર, કાકડી, મૂળા, ડુંગળી, કોબીજ, દૂધ, દહીં, પનીર, માછલી અને બીજા પ્રોટીનયુક્ત ભોજન. માંસ ખૂબ જ ઓછું ખાવું જોઈએ અને ઉત્તેજક પદાર્થો તદ્દન ન લેવા જોઈએ.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

વૃષભ લગ્નઃ-

આ લગ્નમાં જન્મેલા જાતકોનું શરીર પુષ્ય હોય છે અને તેઓ સ્વાદ લઈને ભોજન કરે છે. વિભિન્ન સ્વાદનું ભોજન કરવાથી તેમનું ગળુ ખરાબ રહે છે. એટલા માટે મેદસ્વીતાથી હૃદયરોગનો ભય રહે છે. તેમને મિઠાઈ, કેક, પેસ્ટ્રી, માખણ અને બીજા વધુ ચિકનાઈવાળા ભોજન ઓછા લેવા જોઈએ, સ્વસ્થ રહેવા માટે વિટામીન અને ખનીજ તત્વોથી પૂર્ણ ફળ, શાકભાજી, સલાડ, લીંબુ વગેરે માત્રામાં જરૂરી માત્રામાં લેવી જોઈએ.

કરો ઉપાય…ત્વચાને કરચલીઓથી હમેશાં બચાવીને રાખવા, અજમાવો આ મેજિકલ ટિપ્સ…!!

મિથુન લગ્નઃ-

આ રાશિ માનસિક અને સ્નાયુ પ્રધાન છે. જાતકોના વધુ માનસિક પરિશ્રમ કરવાથી તથા પાચન ક્રિયા ગડબડ થઈ જવાથી બીમાર થઈ જાય છે. આ જાતકોને એ બધા જ ભોજન પદાર્થો, જે માથા અને સ્નાયુઓ માટે શક્તિદાયક હોય તે લેવા જોઈએ. વિટામિન બી પ્રધાન ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ. દૂધ અને ફળ લાભદાયક હોય છે. માંસ ખૂબ જ ઓછું લેવું જોઈએ.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

કર્ક લગ્નઃ-

આ લગ્નના જાતકો ભોજનના શોખીન હોય છે, પરંતુ પોતાની પાચન ક્રિયા નબળી હોય છે, એટલા માટે એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જેનાથી પેટમાં ઉત્તેજના વધે અને ગેસ પેદા થાય. એટલા માટે માંસ, પેસ્ટ્રી, દારુ નુકસાનકારક હોય છે. દૂધ, દહીં, ફળો, શાકભાજી, સલાડ, લીંબુ, માલા અને માછલી અનુકૂળ હોય છે. આ જાતકોના સેવન પહેલા અને સવારે પાણી પીવું જોઈએ.

આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

સિંહ લગ્નઃ-

-આ કાર્યશીલ રાશિ છે, જેનાથી જાતકો વધુ ઊર્જા ખર્ચ કરે છે. એવું ભોજન જે સુપાચ્ય છે. જેનાથી વધુ ઊર્જા મળે અને રક્તમાં લાલ કણ વધે, લાભદાયક હોય છે. મેદસ્વતાવાળા ચરબીદાર વસ્તુઓ હૃદય માટે નુકસાનકારક હોય છે. શાકાહારી ભોજન, ફળ અને માવા જેમાં વિટામીન અને ખનીજ વધુ માત્રામાં હોય તેવા ખોરાક લાભદાયક રહે છે.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

કન્યા લગ્નઃ-

આ રાશિમાં જન્મેલા જાતકોની પાચન પ્રણાલી નબળી હોવાને લીધે તેમને ભોજનમાં ખાસ ધ્યાન આપવું જોઈએ. દૂધ, ફળ, સુપાચ્ય ખોરાક અને રોચક પદાર્થ લાભદાયક હોય છે. જેને એકવારમાં થોડા અને સારીરીતે પકાવેલું ભોજન લેવું જોઈએ. જેનાથી તેમને મળ વિસર્જન સારું રહે.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

તુલા લગ્નઃ-

આ લગ્નવાળા જાતકોને સારું ભોજન ખાવાનો શોક હોય છે તેની ઉપર મળ વિસર્જન પ્રણાલી નબળી થાય છે, તેમને ફળ અને દૂધ પ્રધાન ભોજન લેવું જોઈએ. શાકભાજીમાં ગાજર, બીટ, વટાણા અને ફળોમાં સફરજન અને અંજીર ઉત્તમ હોય છે, વધુ મીઠાઈ અને ચિકનાઈવાળા પદાર્થોથી પરેજી કરવી જોઈએ. દારુ પણ ઓછો લેવો જોઈએ. જેનાથી કિડની ઉપર અસર ન થાય.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

વૃશ્ચિક લગ્નઃ-

આ લગ્નવાળા જાતકો ભોજનમાં વધુ રસ લે છે. પરંતુ મેદસ્વીતા વધારતી અને નશાવાળી વસ્તુઓ નુકસાનકારક હોય છે. હળવું દૂધ, ફળ, શાકભાજી અને લોહી વધારનાર ભોજન જેવા કે અંજીર, ડુંગળી, લસણ, નારિયળ વગેરેનું સેવન જેમ ઓછું કરવામાં આવે તેમ સ્વાસ્થ્ય સારું રહે છે.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

ધન લગ્નઃ-

આ અગ્નિ તત્વની રાશિ છે અને જાતકો ઘણા ચુસ્ત અને સ્ફૂર્તિલા હોય છે, એટલામ ટે તેમને લોહી અને સ્નાયુઓ વધારનાર પ્રોટીનયુક્ત સંતુલિત ભોજન લેવું જોઈએ. રાત્રે સૂતા પહેલા ભોજન કરી લેવું જોઈએ. ભોજન પછી ફરવા જવું સ્વાસ્થ માટે સારું રહે છે.

જાણી જ લો…થાઈરોઈડની સમસ્યા માટે શ્રેષ્ઠ ડાયટ+1 આસન, લક્ષણો, કારણ, ઉપચાર…!!

મકર લગ્નઃ-

આ રાશિના જાતકો, કર્તવ્યપરાયણ હોવાને લીધે, વધુ ઊર્જાનો વ્યય કરે છે, તેને લીધે તેમને શરીરની ઊર્જા પ્રદાન કરતા ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ. ભોજનમાં અંજીર, નારિયળ, પાલક, કાકડી વગેરે લેવી લાભદાયક રહે છે.

કુંભ લગ્નઃ-

આ લગ્નાન જાતકો પોતાના મસ્તિષ્ક અને સ્નાયુ શક્તિનો વધુ ઉપયોગ કરે છે. એટલા માટે મસ્તિસ્ક અને સ્નાયુને શક્તિ પ્રદાન કરનાર રક્ત પ્રવાહ વધારનાર હળવા અને સુપાચ્ય પદાર્થો જેવા કે દૂધ, પનીર, સલાડ, માછલી, મૂળા, ગાજર તેમની માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે.

મીન લગ્નઃ-

આ લગ્નના જાતકોને મોટાભાગે પોતાને ખાન-પાનમાં વધુ કારણે બીમાર રહે છે. એટલા માટે તેમને પોતાના ભોજન વિશે સચેત રહેવું જોઈ. મિઠાઈ અને ખૂબ જ ચિકણાશવાળા પદાર્થો ઓછા લેવા જોઈએ. તેમને ઉત્તેજક પદાર્થો બિલકુલ ન લેવા જોઈએ. દૂધ, માછલી, સલાડ, ફળ અને શાકભાજીનું સેવન લાભદાયક રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!

shanidev34

કોઈ પણ વ્યક્તિને શનિના અશુભ પ્રભાવને જાણવાની લાલચ હોય છે. પરંતુ સમયના અભાવે અને જ્યોતિષની જાણકારી ન હોવાથી તેઓ પોતાની જિજ્ઞાસા શાંત નથી કરી શકતા. આજે અમે તમને કેટલાક એવા લક્ષણો વિશેની વાત કરીએ છીએ જેનાથી તમને જાણ થશે કે શનિ તમારા માટે અશુભ ફળ આપી રહ્યો છે કે નહીં. અહીં કેટલીક ઘટનાઓ બતાવવામાં આવી છે, જ્યારે જ્યારે તમારા જીવનમાં આવી ઘટનાઓ ઘટે તો સમજવું કે શનિ મહારાજ તમારા પક્ષમાં નથી અને તેનો પ્રકોપ તમારા જીવન પર વધી રહ્યો છે. આ બધી જ ઘટનાઓ બનતી હોય તો સમજવું કે શનિ તમારી માટે અશુભ છે અને તેની માટે શનિવારે કે શનિના શુભ દિવસો(શનિશ્ચરી અમાસ, શનિ જયંતિ)માં શનિને લગતા ઉપાય કરી શકો છો.

– લગ્ન થતાં જ સાસરે આર્થિક હાનિ થાય.

– તમે જે મકાનનું નિર્માણ કરાવી રહ્યા છો ત્યાં કોઈ અશુભ ઘટના થાય બને.

– જ્યારે તમારું મન કોઈ ખરાબ કૃત્ય કરે , કોઈ કુસંગતિ કરે ધન અને શરીરનો નાશ થાય.

– કોઈ કાર્ય ન કરવાની ઈચ્છા થાય.

– કોઈ વ્યક્તિના ચહેરા પર હંમેશા થાક લાગે, તણાવ અને ખોટી દાઢી જોવા મળે.

– શનિ વિપરીત હોવાથી આંખો નબળી રહે છે અને કમર દર્દ કે કમર ઝુકી જાય છે.

– અભ્યાસમાં મન નથી લાગતું અને આ ક્ષેત્રમાં કોઈ ઉપલબ્ધિ પણ પ્રાપ્ત નથી થતી.

– જ્યારે યુવાનીમાં જ વૃદ્ધત્વ આવી જાય.

– તમે શનિ સંબંધી વ્યવસાય કરો છો અને તમને સતત હાનિ થઈ રહી છે તો શનિ અશુભ ફળ આપે.

– જૂતા ચંપલનું વારંવાર તૂટી જવું, ખોવાઈ જવું કે વિપક્ષમાં હોવાની સૂચના આપવી.

– જો કોઈ ભેંસ ખરીદે તો કેટલાક દિવસમાં તેની મૃત્યુ થઈ જવું.

– તમારા વાળ વધુ ઉતરી રહ્યા હોય કે વાળ સંબંધી કોઈ બિમારી તમને થાય.

– શનિ ગરીબ વર્ગનો પ્રતિનીધી છે. તે ગરીબ વર્ગથી કોઈ હાનિ થાય કે વધારે ઝઘડો થાય.

– તમારી ટ્રાન્સફર કોઈ એક એવી જગ્યાએ થાય જ્યાં જવું તમને બિલકુલ પસંદ ના હોય અને અચાનક નોકરી છુટી જાય.

– કાર્યસ્થળ પર ચોરીનો આરોપ લાગવો. તમારા વિરુદ્ધ તપાસ થવી. કોઈ દંડ કે સજા મળવી.

– કોઈ દુર્ઘટનામાં કોઈ હાડકું તૂટી જાય

– ઘરમાં કંકાસ થાય.

– મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદ થાય.

– ચારે તરફ ખોટી વાતો ફેલાય.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

એવી માન્યતા છે કે શનિ હંમેશા ખરાબ ફળ જ આપે છે. જેની રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેણે અનેક કષ્ટો સહન કરવા પડે છે. ત્યારે શનિના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે નીચેના ઉપાયો કરવા. આ ઉપાયોનો અમલ કરવાથી આપને નિશ્વિતપણે રાહત મળશે.

– દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. યથાશક્તિ હનુમાનજીની પૂજા કરવી.

– હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદની દાળ અને આંકડા કે ધંતૂરાના ફૂલોની માળા ચડાવવી.

– ગરીબોને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું.

– શનિનો ખરાબ પ્રભાવ ચાલતો હોય તે સમયે પોતાની આસપાસ નીલા રંગનો ઉપયોગ ન કરવો.

– દાનમાં ક્યારેય શનિ સંબંધિત વસ્તુઓ ગ્રહણ ન કરવી.

– દર શનિવારે શ્વાનને તેલ ચોપડેલી રોટલીખવડાવવી.

– નદીમાં કાળા અડદ પધરાવવા.

– ભોજનમાં અડદની દાળનો પ્રયોગ વધારે કરવો.

– જો શક્ય હોય તો લોખંડના વાસણોમાં ભોજન કરવું. આમ કરવાથી ઝડપથી શનિના દુષ્પ્રભાવમાંથી રાહત મળશે.

– પીપળાના વૃક્ષને દરરોજ જળ ચડાવવું અને દર શનિવારે પીપળાની ઓછામાં ઓછી 21 પરિક્રમા કરવી.

– નારિયેળના તેલમાં કપૂર ભેળવીને દરરોજ માથામાં લગાવવું.

– કાળા તલ, કાળા અડદનું દાન કરવું.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

શનિદેવનો પ્રભાવ તમારી ઉપર કેવો છે? જાણીને કરો બચવાના ઉપાયો

જ્યોતિષશાસ્ત્રમાં શનિનું એક આગવું સ્થાન છે. શનિનું નામ પડતા જ લોકો ડરતા હોય છે. કુંડળીમાં શનિ શુભ હોય તો જાતકોને રાજા બનાવી દે છે અને અશુભ સ્થાને હોય તો રાજાને પણ રંક બનાવી દે છે. આવા શનિ વિશેની તમામ વાતો જાણો તથા કુંડળીમાં શનિ કેવા ફળ પ્રદાન કરે છે?

જ્યોતિષશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે શનિ વૃદ્ધ, તીક્ષ્ણ, આળસુ, વાયુ પ્રધાન, નપુંસક, તમોગુણી અને પુરુષ પ્રધાન ગ્રહ છે. શનિદેવનું વાહન ગીધ છે. શનિવાર તેમને દિવસ છે. સ્વાદ કષાય(સ્વાદનો એક પ્રકાર) તથા પ્રિય વસ્તુ લોખંડ છે. શનિ રાજદૂત, સેવક, પગનું દર્દ અને કાયદો અને શિલ્પ, દર્શન, તંત્ર, મંત્ર અને યંત્ર વિદ્યાઓના કારક છે. ખારી જમીન તેમનું નિવાસ સ્થાન છે. તેમને રંગ કાળો છે. તેઓ જાતકના સ્નાયુ તંત્રને પ્રભાવિત કરે છે. તેઓ મકર અને કુંભ રાશિઓના સ્વામી છે તથા મૃત્યુના દેવતા છે. તેઓ બ્રહ્મ જ્ઞાનના પણ કારક છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

એટલા માટે શનિ પ્રદાન લોકો સન્યાસ ગ્રહણ કરી લેતા હોય છે. શનિ સૂર્યનો પુત્ર છે. તેમની માતા છાયા તથા મિત્ર રાહુ અને બુધ છે. શનિના દોષને રાહુ અને બુધ દૂર કરે છે. શનિ દંડાધિકારી પણ છે. આ કારણે જ તેઓ સાડાસાતીના વિભિન્ન ચરણોમાં જાતકોને કર્મ પ્રમાણે ફળ આપી તેમની ઉન્નતિ અને સમૃદ્ધિનો માર્ગ બનાવે છે. ખેડૂત, મજૂર અને કાયદા વિભાગ ઉપર શનિનો અધિકાર હોય છે. જ્યારે ગોચરમાં શનિ બળવાન હોય તો તેનાથી સંબંધિત લોકોની ઉન્નતિ થાય છે.

વિવિધ ભાવોમાં શનિ કેવું ફળ પ્રદાન કરે છેઃ-

-કુંડળીના વિભિન્ન ભાવોમાં શનિની સ્થિતિના શુભાશુભ ફળ- શનિ 3, 6,10, કે 11 મા ભાવમાં શુભ પ્રભાવ પ્રદાન કરે છે.

-પ્રથમ, બીજા, પાંચમા અને સાતમા ભાવમાં હોય તો દુઃખદાયી (પીડાદાયી) કે અરિષ્ટકર હોય છે.

-ચોથા, આઠમા, બારમા ભાવમાં હોય તો પ્રબળ પીડાદાયી હોય છે.

-જો જાતકનો જન્મ શુક્લ પક્ષની રાત્રીમાં થયો હોય અને તે સમયે શનિ વક્રી થઈ રહ્યો હોય તો શનિભાવ બળવાન થવાના કારણે શુભ ફળ પ્રદાન કરે છે.

-શનિ સૂર્યની સાથે 15 અંશની અંદર રહે તો વધુ બળવાન હોય છે. જાતકને 36 તથા 42 વર્ષની ઉંમરમાં અતિ બળવાન થઈ શુભ ફળ પ્રદાન કરે છે. આ અવધિ દરમિયાન શનિની મહાદશા તથા અંતર્દશા કલ્યાણકારી હોય છે.

-શનિ નિમ્મવર્ગીય લોકોને લાભ આપનાર અને તેમની ઉન્નતિનો કારણ છે. શનિ હસ્તકલા, દાસકર્મ, લોહકર્મ, પ્લાસ્ટિક ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ઉન ઉદ્યોગ, સાદડી ઉદ્યોગ, વસ્ત્ર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ચિકિત્સા, પુસ્તકાલય, બુક બાઈન્ડિંગ, શસ્ત્ર નિર્માણ, કાગળ ઉદ્યોગ, પશુપાલન, ભવન નિર્માણ, વિજ્ઞાન, શિકાર વૃત્તિઓ વગેરે સાથે જોડાયેલ લોકોની મદદ કરવાનું છે. તેઓ કારીગર, કુલીઓ, ટપાલી, જેલ અધિકારી, વાહન ચાલકો વગેરેને લાભ પહોંચાડે છે તથા વન્ય જંતુઓનું રક્ષણ કરે છે.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

વિવિધ ભાવોમાં શનિ કેવું ફળ પ્રદાન કરે છેઃ-

-શનિ દ્વારા અન્ય લાભ શનિ અને બુધની યુતિ જાતકને સંશોધક બનાવે છે. ચતુર્થેશ શનિ બળવાન થઈને જાતકને જમીનનો પૂર્ણ લાભ મળે છે. લગ્નેશ તથા અષ્ઠમેશ શનિ બળવાન થઈ જાતકને દીર્ધાયુ પ્રદાન કરે છે.

-તુલા, ધન તથા મીનનો શનિ લગ્નમાં હોય તો જાતક ધનવાન હોય છે.

-વૃષભ તથા તુલા લગ્નવાળાને શનિ સદાય શુભ ફળ પ્રદાન કરે છે.

-વૃષભ લગ્ન માટે એકલો શનિ રાજયોગ પ્રદાન કરે છે.

-કન્યા લગ્નના જાતકને અષ્ટમસ્થ શનિ પ્રચુર માત્રામાં ધન પ્રદાન કરે છે તથા વક્રી થાય તો અપાર સંપત્તિનો સ્વામી બનાવે છે. શનિ જો તુલા, મકર, કુંભ કે મીન રાશિનો હોય તો જાતકને માન-સન્માન, ઉચ્ચ પદ તથા ધનની પ્રાપ્તિ થાય છે.

-શનિ દ્વારા યશ યોગ- શનિ લગ્નથી કેન્દ્રમાં તુલા, મકર કે કુંભ રાશિમાં સ્થિત હોય તો યશ યોગ બનાવે છે. આ યોગમાં વ્યક્તિ ગરીબ ઘરમાં જન્મ લઈને પણ મહાન થઈ જાય છે. આ યોગ મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા વૃશ્ચિક, મકર તથા કુંભ લગ્નમાં બનાવે છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

વિભિન્ન લગ્નોમાં શનિની સ્થિતના શુભાશુભ ફળઃ-

મેષઃ- આ લગ્નમાં શનિ કર્મેશ તથા લાભેશ હોય છે. આ લગ્નવાળા માટે તે નૈસર્ગિક રીતે અશુભ છે, પરંતુ આર્થિક મામલાઓણાં લાભદાયક હોય છે.

વૃષભઃ-આ લગ્નમાં કેન્દ્ર શનિ તથા ત્રિકોણનો સ્વામી હોય છે. તેની આ સ્થિતિના ફળસ્વરૂપ જાતકને રાજયોગ તથા સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

મિથુનઃ- આ લગ્નમાં જો શનિ અષ્ટમેષ તથા નવમેશ હોય છે. તે જાતકને દીર્ધાયુ બનાવે છે.

કર્કઃ- આ લગ્નમાં શનિ અતિ અકારક હોય છે.

સિંહઃ-આ લગ્નમાં તે ષષ્ઠ તથા સાતમા ઘરનો સ્વામી હોય છે. આ સ્થિતિમાં તે રોગ તથા કર્જ આપે છે તથા ધનનો નાશ કરે છે.

કન્યાઃ- આ લગ્નમાં શનિ પંચમ તથા ષષ્ઠ સ્થાનનો સ્વામી થઈને સામાન્ય ફળ પ્રદાન કરે છે. જો આ લગ્નમાં અષ્ટમ સ્થાનમાં નીચ રાશિનો હોય તો વ્યક્તિને કરોડપતિ બનાવી દે છે.

સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!

વિભિન્ન લગ્નોમાં શનિની સ્થિતના શુભાશુભ ફળઃ-

તુલાઃ-આ લગ્ન માટે શનિ ચતુર્થેશ તથા પંચમેશ હોય છે. તે અત્યંત યોગકારક હોય છે.

વૃશ્ચિકઃ-આ લગ્નમાં શનિ તૃતીયેશ તથા ચતુર્થેસ થઈને અકારક થાય છે, પરંતુ ખરાબ ફળ પ્રાપ્ત નથી થતું.

ધનઃ- આ લગ્ન માટે શનિ નિર્મલ થઈને ધનદાયક બને છે, પરંતુ અશુભ ફળ પ્રદાન નથી કરતો.

મકરઃ- આ લગ્ન માટે શનિ અતિ શુભ હોય છે.

કુંભઃ- આ લગ્ન માટે તે અતિ શુભ હોય છે.

મીનઃ- શનિ મીન રાશિવાળાને ધન પ્રદાન કરે છે, પરંતુ સ્વાસ્થ માટે નુકસાનકારક હોય છે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

ભાવ પ્રમાણે શનિનું ફળઃ-

-પ્રથમ ભાવમાં શનિ તાંત્રિક બનાવે છે, પરંતુ શારીરિક કષ્ટ આપે છે અને પત્ની સાથે મતભેદ કરાવે છે.

-બીજા ભાવમાં શનિ સંપત્તિ પ્રદાન કરે છે, પરંતુ લાભના સ્ત્રોતને ઓછા કરી દે છે તથા વૈરાગ્ય પણ પ્રદાન કરે છે.

-ત્રીજા ભાવમાં શનિ પરાક્રમ તથા પુરુષાર્થ પ્રદાન કરે છે. દુશ્મનોનો ભય ઓછો કરે છે.

-ચોથા ભાવમાં શનિ હૃદયરોગનો કારક હોય છે, હીન ભાવનાથી યુક્ત બનાવે છે અને જીવન નિરસ બનાવે છે.

-પાંચમા ભાવમાં શનિ રોગી સંતાન પ્રદાન કરે છે અને દેવાદાર બનાવે છે.

-છઠ્ઠા ભાવમાં શનિ હોય તો ચોર, દુશ્મન કે સરકાર જાતકને કોઈ નુકસાન નથી કરી શકતા. તેને પશુ-પક્ષીથી ધન પ્રાપ્ત થાય છે.

ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!

ભાવ પ્રમાણે શનિનું ફળઃ-

-સાતમા ભાવમાં સ્થિત શનિ જાતકને અસ્થિર સ્વભાવનો અને વ્યભિચારી બનાવે છે. તેની સ્ત્રી ઝઘડાળું હોય છે.

-આઠમા ભાવમાં રહેલા શનિ ધનનો નાશ કરે છે. તેની સ્થિતિને કારણે ઘાવ, ભૂખ કે તાવથી જાતકનું મૃત્યુ થાય છે. દુર્ઘટનાઓની શંકા રહે છે.

-નવમા ભાવમાં શનિ હોય તો જાતકને સંન્યાસ તરફ પ્રેરિત કરે છે. તેને બીજાને કષ્ટ આપવામાં આનંદ મળે છે. 36 વર્ષની ઉંમરમાં તેનો ભાગ્યોદય થાય છે.

-દશમા સ્થાનનો શનિ જાતકને ઉન્નતિના શિખરે પહોંચાડે છે. સાથે જ સ્થાયી સંપત્તિ પણ પ્રદાન કરે છે.

-અગિયારમાં ભાવમાં રહેલો શનિ જાતકને ગેરકાયદેસરના કામથી ધન પ્રાપ્ત કરે છે. તેમના પુત્ર સાથે અણબનાવ રહે છે.

-બારમા ભાવમાં શનિ પોતાની દશા-અંતર્દશામાં જાતકને કરોડપતિ બનાવીને દેવાદાર બનાવી દે છે.

જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!

શનિ દોષ નિવારણના સરળ ઉપાયઃ-

શનિવારે સૂર્યોદય પહેલા સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ ગોળથી મિશ્રિત જળ પીપળાના ઝાડની જડમાં ચઢાવી દો તથા સાંજે તલના તેલનો દીવો પીપળાની નીચે પ્રગટાવો.

-જો જાતકને ખૂબ જ કષ્ટ આપી રહ્યો હોય, તો તેને શનિવારે ભોજનમાં મીઠું ન લેવું જોઈએ અને આચરણ પવિત્ર રાખવું જોઈએ. ઘરમાં દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો.

-જ્યાં સુધી શનિની મહાદશા અંતર્દશા, સાડાસાતી અથવા ઢૈય્યાનો પ્રકોપ હોય, ત્યાં સુધી માંસ, માછલી કે દારુ વગેરેનું સેવન ન કરવું.

-કાગડા અને કાળા કૂતરાને દરરોજ એકવાર ભોજન આપો.

-કાળા ઘોડાની નાળની અંગુઠી તમારા ડાબા હાથની વચલી આંગળીમાં શનિવારે ધારણ કરો.

-યથાશક્તિ કાળા અડદ, કાળા તલ, કળથી, લોખંડ, કાળા કપડાં, ચપ્પલ અને છત્રીનું દક્ષિણા સહિત દાન કરો.

-શનિવારે બ્રહ્મચર્યનું પાલન કરો.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.

શનિદેવની સાડાસાતી અને તેના ઉપાય

કર્ક, સિંહ અને કન્યા રાશિ ધરાવતા લોકો શનિની સાડાસાતીની ઝપેટમાં આવશે. જેના પ્રભાવથી આ રાશિના વ્યક્તિઓેને જુદા-જુદા પ્રકારની મુશ્કેલીઓ, અડચણો, વિઘ્ન અને શારીરિક કષ્ટ ભોગવવાં પડે. સાડાસાતી અને શનિ દશાના કારણે દુઃખ ભોગવી રહેલા લોકોને શનિદેવની પ્રસન્નતા માટે નીચે આપેલા ઉપાય કરવા જોઈએ.

યંત્ર : ઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શં૧૨૭૧૪ઓમ શંઓમ શં૧૩૧૧૯ઓમ શંઓમ શં૮૧૫૧૦ઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શં

ઉપરનો પ્રભાવશાળી મંત્ર ચાંદી કે લોખંડના પત્ર ઉપર અંકિત કરાવી લો. શનિવારથી રોજ ચંદન, અગરબત્તીથી પૂજા કરો. ઉપરાંત ઉપરના મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો. કોઈ મીઠાઈ કે ગળી વસ્તુ શનિદેવને પ્રસાદ તરીકે ધરાવો. દરેક શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો અને ઓમ હં હનુમતે નમઃ નો જાપ કરો. ત્યારપછી પીપળાના વૃક્ષને જળ પિવડાવો અને તેલનો દીવો કરો.

ભગવાન વિષ્ણુના કૂર્માવતારનો ફોટો લો. તેને તમારા ઘરમાં આવેલા પૂજા સ્થાનમાં લાલ કપડાની ઉપર રાખીને ધૂપ – ચંદન – અગરબત્તીથી પૂજા કરી પ્રસાદ ધરાવો અને નીચે આપેલા મંત્રનો બની શકે તેટલી વાર જપ કરો.

લોખંડની કેટલીક વાડકીઓ ખરીદો. દર શનિવારે તેમાં તેલ નાંખીને તમારો ચહેરો જોઈને તેમાં એક સિક્કો નાંખીને મંદિરમાં રાખી લો. જો થઈ શકે તો નાની – નાની માછલીઓ (જીવીત) ખરીદીને બોટલમાં રાખો. તેમાં માછલીઓને ખાવા માટે લોટની ગોળીઓ નાંખી વહેતા જળ કે નદીમાં તેને વહાવી દો. કાચા સૂતરથી તમારા અંગૂઠાથી માથા સુધી માપીને પીપળાના ઝાડને સાત વાર બાંધી દો. તેના પછી ઓમ વિષ્ણવે નમઃ બોલતાં બોલતાં ઝાડની પ્રદક્ષિણા કરો. શ્રી બટુક ભૈરવના મંદિરે જઈને થોડી મદિરા બટુક ભૈરવજીને અર્પણ કરો અને નીચે આપેલો મંત્ર જેટલી વાર બની શકે તેટલી વાર બોલો. ઓમ હ્રીં બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હ્રીં

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

જન્મદિવસથી જાણો: તમારા માટે ભાગ્યશાળી દેશ, શહેર, વર્ષ, ધંધો, કેરિયર કયું?

numerology4

જ્યોતિષની અનેક વિદ્યાઓ છે જેના દ્વારા વર્તમાન, ભૂતકાળ અને આવનાર સમયનું સચોટ રીતે ભવિષ્ય જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના આધારે સચોટ અનુમાન લગાવી શકાય છે પરંતુ બર્થડેટમાં એકદમ પરફેક્ટ સમય જરૂરી છે. પરંતુ અંક જ્યોતિષ વિદ્યામાં તમે માત્ર તમારી જન્મ તારીખના આધારે જ સંપૂર્ણ જીવન વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો છો અને તે જાણીને તમે ધારેલા કામને સફળ બનાવી શકો છે. અંકજ્યોતિષ વિદ્યામાં ભાગ્યાંકના આધારે આજે જાણો કે તમારી માટે કયો વ્યવસાય કે નોકરી અનુકૂળ છે? ભારતમાં કયું શહેર તમારી માટે સૌથી લકી શહેર છે જે તમને સૌથી વધુ ધનલાભ અપાવી શકે? વિદેશોમાં કયો દેશ તમારી માટે સૌથી અનુકૂળ છે જે તમને ધારેલી કમાણી કરાવી શકે? સાથે જ તમારા જીવનના કયા વર્ષો સૌથી વધુ તમારી માટે અનુકળ છે? આ બધુ જ આજે જાણો તમારા ભાગ્યાંકના આધારે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

અંક જ્યોતિષ (Numerology)માં જે અંકનું સૌથી વધુ મહત્વ હોય છે તે ભાગ્યાંક જેને અંગ્રેજીમાં Life Path Number Or Destiny Number પણ કહેવામાં આવે છે. ભાગ્યાંક તમારા જન્મની તારીખ, મહિનો અને વર્ષને જોડીને કાઢવામાં આવે છે. તે પ્રમાણે તમે પોતાના જીવનમાં દરેક વર્ષ વિશે અનુમાન લગાવીને પોતાના કાર્યો તે પ્રમાણે કરી શકો અને તમારા જીવનને તે પ્રમાણે ઢાળી શકો છો. ભાગ્યાંક જાણવા માટે જન્મ, તિથિ, જન્મ મહિનો અને જન્મ વર્ષની જરૂરિયાત હોય છે.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

ઉદાહરણઃ- ધારો કે કોઈ જાતકનો જન્મ 26 નવેમ્બર 1980 હોય તો તે જાતકનો ભાગ્યાંક નીચે પ્રમાણે કાઢી શકાશે.

જન્મતારીખ, જન્મમાસ અને જન્મ વર્ષ = ભાગ્યાંક
જન્મતારીખ, 26=2+6=8
જન્મનો મહિનો 11=1+1=2
જન્મ વર્ષ 1980=1+9+8+0=18=1+8=9
તો આ પ્રકારે આ જાતકનો ભાગ્યાંક=8+2+9=19=1+9=10=1+0=1 આવશે.

ભાગ્યાંક-1:

ભાગ્યાંક 1 વાળા હોય છે જવાબદારઃ-

જો તમારો ભાગ્યાંક 1 હોયતો તેનો અર્થ એ કે તમે સૂર્ય ગ્રહથી પ્રભાવિત છો. તમે તમારા પરિવારના કર્તા-ધર્તા(પાલક) હશો અને બધી જવાબદારીઓ તમને જ નિભાવવી પડશે. તમારા જીવનમાં ક્યારેક-ક્યારેક તમને ખૂબ જ લાભ થઈ શકે છે અને અચાનક નુકસાન થવાની પણ સંભાવના રહે છે. ધનની બચત કરવામાં તમે સફળ થશો. તમે અનેક પ્રકારે ધન કમાવાની તક પ્રાપ્ત કરશો. ભાગ્યાંક 1 વાળા વ્યક્તિઓને એક વાત ચોક્કસ ધ્યાન રાખવી કે કોઈપણ કામ પ્રેમ-પૂર્વક કરો. આવેશથી તમારા કામ બગડી શકે છે. જો તમે વ્યવસાય કરવા માગતા હો તો ભાગીદારી ક્યારેય ન કરો નહીંતર પાછળથી પછતાવું પડી શકે છે.

કેરિયરઃ- રાજનીતિ, ચિકિત્સા ક્ષેત્ર, સૈન્ય વિભાગ, હાડકાના ડોક્ટર, પ્રશાસનિક સેવા, વિદ્યુત વિભાગ, હોટેલ મેનેજમેન્ટ, રેલવે વિભાગ, ટપાલ વિભાગ વગેરે ક્ષેત્રમાં તમારું કેરિયર બનાવી શકો છો.

વ્યવસાયઃ- ઘરેણા ખરીદ-વેચાણ, રત્ન વેચવા, વિદ્યુત ઉપકરણ, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર, કપડાનું કામ, વાહનોની લે-વેચ, પુસ્તક ભંડાર, અનાજો ખરીદ-વેચાણ, વગેરે વ્યવસાય તમારા માટે અનુકૂળ સાબિત થાય છે.

ભાગ્યશાળી વર્ષઃ-તમારા જીવનમાં જ્યારે-જ્યારે બે, એક અને ચાર અંકોનો યોગ આવશે કે પછી આ અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ સાબિત થશે. જેમ કે 19, 20, 22, 24, 31, 37, 40, 44 46મું વર્ષ વગેરે તમારા માટે પરિવર્તન કારી સાબિત થશે.

અનુકૂળ શહેરઃ- દિલ્હી, સૂરત, મુંબઈ, કોલકાત્તા, ઉદયપુર, જયપુર, અજમેર, ગૌહાટી, ગ્વાલિયર, કોલ્હાપુર અને ગાઝિયાબાદ જેવા શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- ભારત, બર્મા, અરબ દેશો, શિકાગો, હાંગકોંગ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, નાઈજિરીયા અને નેપાળ દેશ તમારા માટે લાભકારી સાબિત થશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 1 વાળા જાતકે તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ, ઉત્તર-પૂર્વ(ઈશાન) કે પછી ઉત્તર દિશામાં રાખો તો તેનાથી પરિવારમાં સુખ અને સાંતિ અને આર્થિક સમૃદ્ધિ બની રહેશે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

ભાગ્યાંક-2:

ભાગ્યાંક 2 વાળા હોય છે કંજૂસ-

જે જાતકોનો ભાગ્યાંક 2 છે તે વ્યક્તિઓ ઉપર ચંદ્ર ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે. તેમનું મન અને મગજ શાંત રહે છે. તેઓ પોતાના કાર્યોને લઈને સંવેદનશીલ તો હોય જ છે, પરંતુ ઘણા દિવસો સુધી તેમનું કામ કોઈ કામમાં મન નથી લાગતું. આ તેમનો નકારાત્મક પક્ષ છે જેના કારણે તેમને અનેકવાર પોતાનો વ્યવસાય બદલવો પડે છે.
તમારો સ્વભાવ ઉધાર લેવાનો છે, ભાગ્યાંક 2 વાળા જાતક ઉધાર ખૂબ જ વધુ લે છે, પરંતુ આપવામાં ઘણી ઢીલ કરે છે. તમારે તમારી આ આદતમાં સુધારો કરવાની જરૂર છે. આમ તો આ અંકવાળા લોકો કંજૂસ હોય છે, પરંતુ સારો મોકો આવે ત્યારે દિલ ખોલીને ખર્ચ કરેછે, જો તમે કોઈ વ્યવસાય કે ક્યાંક ધનનું રોકાણ કરવા માગતા હો તો પોતાની પત્નીને ભાગીદાર ચોક્કસ બનાવો.

કેરિયરઃ- પ્રોફેસર, પત્રકાર, એકાઉન્ટન્ટ, સમુદ્ર યાત્રા, શુગરમિલ, ખેતીવાડી, સંગીત, અભિનય, દાંત વિભાગ, જળસેનાત, ફેશન ડિઝાઈનિંગ, મોડેલિંગ વગેરે ક્ષેત્રમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો.

વ્યવસાયઃ-સૌંદર્ય પ્રસાધન, પેટ્રોલ પંપ, કોન્ડડ્રિન્ક્સ, સંગીત એકેડેમી, રેસ્ટોરન્ટ, માટીના કાર્યો, કોન્ટ્રાક્ટર, કોઈપણ ક્ષેત્રમાં દલાલી, કેરોનીન ઓઈલ, પ્રકાશન, દૂધની ડેરી વગેરે વ્યવસાય આ અંકવાળાઓ અપનાવી શકે છે.

ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક 2 વાળા વ્યક્તિઓ માટે અંક 2 અને 7 વિશેષ કરીને પ્રભાવશાળી રહે છે. જ્યારે-જ્યારે આ અંકનો યોગ આવશે કે પછી આ અંકો સામ-સામે આવશે તો તે વર્ષ તમારી માટે અતિ લાભકારી સાબિત થશે. 20મું અને 28મું વર્ષ તમને ધન કમાવાની તકો મળશે. 25 મા વર્ષે અને 27મા વર્ષે તમારા માટે પરિવર્તનકારી રહેશે. 29 વર્ષ અને 31મું વર્ષ તમારા માટે ઘણા ઊતાર-ચઢાવવાળી સ્થિતિઓ પેદા કરતા રહેશે.

અનુકૂળ શહેરઃ- દિલ્હી, દેહરાદૂન, કોલકાત્તા, અમદાવાદ, અહમદનગર, બેંગલોર, કર્ણાટક, લખનૌ, નોઈડા વગેરે શહેર તમારા માટે સફળદાયક સાબિત થશે.

અનુકૂળ રાષ્ટ્રઃ- શ્રીલંકા, તિબ્બત, ફ્રાંસ, જર્મની, લંડન, વિયાના, અમેરિકા, પુર્તુગાલ, યુથોપિયા, ચીન વગેરે દેશો તમારી માટે શુભ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- જે જાતકોનો ભાગ્યાંક 2 છે, તે લોકોએ પોતાના ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા, પશ્ચિમ દિશા કે પછી ઉત્તર-પશ્ચિમ(વાયવ્ય ખૂણા)માં રાખે તોપરિવારમાં પ્રગતિશીલતા અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

ભાગ્યાંક -3:

ભાગ્યાંક 3 વાળા હોય છે રાજસી-

ભાગ્યાંક 3 વાળા વ્યક્તિઓને જીવન ગુરુ ગ્રહથી પ્રભાવિત રહે છે. આ વ્યક્તિ ખૂબ જ નિર્ણાયક, ધાર્મિક, સાત્વિક, દાર્શનિક, રસાયણ અને ભૌતિક શાસ્ત્રી અને સંશોધનકર્તા હોય છે. આમ તો આ લોકો ખૂબ જ રાજસી અને તામસી પ્રકૃતિના હોયછે. એટલા માટે જાતક મૂળભૂતરીતે શાંત પ્રકૃતિના હોયછે. તમે પોતાની પ્રવૃત્તિઓ પ્રમાણે કોઈનાથી ડરતા નથી, તમે પોતાના વિચારોથી પોતાનું સ્થાન પોતે જ નક્કી કરી લો છો.

તમારામાં દયાનો ભાવ કૂટી-કૂટીને ભરેલો રહેશે, એટલા માટે કોઈના દુઃખને જોઈ નહીં શકો. જો તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો તો તમે સફળતાની ચરમ સીમા સુધી પણ પહોંચી શકો છો. ક્યારેક-ક્યારેક તમે ધન પ્રાપ્ત કરવા માટે એટલા ઉત્સુક થઈ જાઓ છો કે અનૈતિક કાર્યો કરવામાં ખતકાટ અનુભવતા નથી. જો તમે કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર થઈ જાઓ તો લાંચ લેવામાં સાવધાની રાખો નહીંતર મુસીબતમાં ફસાઈ શકો છો.

કેરિયરઃ- અધ્યાપન કાર્ય, લેખન કાર્ય, પોલીસની નોકરી, વકીલાત, જજ, ક્લાર્ક, સચિવ, નેવીને નોકરી, કાન, નાકના ડોક્ટર, એમબીએ, વગેરે ક્ષેત્રોમાં તમે તમારા કેરિયરની પસંદગી કરી શકો છો.

વ્યવસાયઃ-સંપદાન કાર્ય, થોકનું વેચાણ કરનાર, પૂજન ભંડાર, પાનની દુકાન, મિઠાઈની દુકાન, અંતરનું કામ, ફિલ્મ મેકર, જમીનની લે-વેચ, જ્વેલેરીના વેપારી, પીળી વસ્તુઓનો વેપાર, વક્તા, નેતા, શિક્ષણના ક્ષેત્ર અને શેયર બજારના વ્યવસાયોમાં તમે પસંદગી કરી શકો છો.

ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે જ્યારે 1, 3, 6, 9 આ અંકોનો યોગ આવશે કે સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે વિશેષ લાભદાયી રહેશે.

અનુકૂળ શહેરઃ- રાયપુર, રાવલપિંડી, રામપુર, રંગૂન, રાઉરકેલા, વડોદરા, અમદાવાદ, ફૈજાબાદ, હરિયાળા, કોલકાત્તા અને પંજાબ વગેરે નગરોમાંથી કોઈપણ શહેરની પસંદગી કરી શકો છો.

અનુકૂળ દેશઃ-નેપાળ, હોલેન્ડ, ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, ન્યૂયોર્ક, ઓસ્ટ્રેલિયા, કંબોડિયા, ન્યૂઝિલેન્ડ, બર્લિન, કેનેડા વગેરે દેશો તમારા માટે લાભદાયી રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 3 વાળા વ્યક્તિ જો તમે ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ, પશ્ચિમ કે પૂર્વ-ઉત્તર(ઇશાન)માં રાખશો તો તમારા પરિવાર માટે વિશેષ લાભદાયી રહેશે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

ભાગ્યાંક- 4:

પરિવર્તનશીલ હોય છે ભાગ્યાંક 4 વાળા-

ભાગ્યાંક ચાર વાળા વ્યક્તિના વિચારો પરિવર્તનશીલ હોય છે. તેઓ એવા વ્યક્તિ કોઈ ધર્મના પ્રચારક હોય તો ઝડપથી તેઓ પોતાના વિચારો સમાજમાં કોઈ નવી દિશા બતાવવા માટે કામે લગાડે છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જાઓ, પરંતુ પોતાના અથાગ પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી લેશો. જો તમે રાજનીતીમાં જશો તો તમે એક પાર્ટીમાં સ્થિર ન રહીને બીજી પાર્ટીમાં ચાલ્યા જશો.

તમે તર્ક કરવામાં ઘણા કુશળ હો છો એટલે વાદ-વિવાદ કરવામાં તમે બીજા ઉપર અધિકાર જમાવી લેશો. તમે ક્રોધ ઝડપથી આવી જાય છે. પરંતુ ઝડપથી તમારો ગુસ્સો ઓગળી પણ જાય છે. આ કારણે કેટલાક લોકો તમારા દુશ્મન બની જાય છે. તમારી જરૂરિયાતો તો ચોક્કસ પૂર્ણ થશે પરંતુ ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે રાહ જોવી પડી શકે છે. તમે કોઈની નિંદા ન કરો, દરેકના ગુણોની પ્રશંસા કરો. તમે વૃદ્ધાવસ્થા માટે ધનનો સંચય ચોક્કસ કરો નહીંતર વૃદ્ધાવસ્થા કષ્ટદાયી બની શકે છે. યાત્રા દરમિયાન તમે કોઈની ઉપર વિશ્વાસ ન કરો. નહીંતર નુકસાન થઈ શકે.

કેરિયરઃ- જ્યોતિષના કાર્ય, પ્રોફેસર, વાસ્તુકલા, ઉપદેશક, રેલવેની નોકરી, હવાઈ સેવા, મોટર ચાલક, ઈલેક્ટ્રોનિક મિડિયા, દૂર સંચાર વિભાગ, ડિઝાઈનર, પી.ડબલ્યુ.ડી.માં નોકરી, હોટેલ મેનેજર, ટપાલ વિભાગમાં તમે કેરયિરની પસંદગી કરી શકો.

વ્યવસાયઃ- ઈંટનું કામ, સિમેન્ટ અને માટીનું કામ, બુટીકનું કાર્ય, દારુ, સ્પિરિટ, તેલ અને અંત્તરનો વ્યવસાય, પેન્ટિંગના કામ, રેલવેની ઠેકેદારી, કાગળના કાર્યો, બિલ્ડિંગનું નિર્માણ, ધાર્મિક સ્થળો ઉપર ગાઈડનું કામ, ફાસ્ટફુડ વગેરેના વેપાર કે નોકરી કે કામ તમને ફાયદો આપે છે.

ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક ચારવાળા વ્યક્તિઓના જીવનમાં જ્યારે જ્યારે 4, 2, 1, 7 અંકોનો યોગ આવે છે કે પછી સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. 30 વર્ષથી 40 વર્ષની અવસ્થા સુધી તમને ધનના મામલાઓમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેશે. તમાર માટે 22, 28, 31, 40, 43, 47 અને 71 મું વર્ષ શુભ રહેશે.

અનુકૂળ શહેરઃ- મુંબઈ, ચેન્નેઈ, કાનપુર, ભોપાલ, ઈન્દોર, બિઝનોર, ગોરખપુર, મુરાદાબાદ, હરિદ્વાર આ શહેરો તમારા માટે અનુકૂળ અને શુભ રહેશે.

અનુકૂળ શહેરઃ- ઈટાલી, જાપાન, ઈન્ડોનેશિયા, વોશિંગ્ટન, બાંગ્લાદેશ, જર્મની વગેરે દેશ તમારા માટે શુભ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક ચારવાળા જાતકો જો તમે ઘરનો દરવાજો પૂર્વ કે પૂર્વ-દક્ષિણમાં(અગ્નિ)ના કોર્નર ઉપર રાખશો તો તમારા માટે લાભકારી રહેશે.

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

ભાગ્યાંક 5:

બુદ્ધિમાન હોય છે ભાગ્યાંક 5 વાળાઃ-

ભાગ્યાંક 5 વાળા પોતાની બુદ્ધિની સરખામણી કદાચ કોઈ જ નહીં કરી શકે. એટલા માટે તમે પણ કોઈપણ પ્રશ્ન ઉકેલવા માટે સફળ થઈ શકશો. તમારી પાસે અનેક પ્રકારની માનસિક શક્તિઓ હશે. જે તમારા સ્વભાવને રહસ્યમયી બનાવી દેશે. તમે તમારા જીવનમાં અનેક જગ્યાઓથી પગ લંબાવવા કરવા પ્રયાસ કરશો પરંતુ એક જ કામ મન લગાવવું સારું રહેશે.

તમારું મન હરવા-ફરવામાં વધુ લાગશે તથા દરેક વાહનમાં બેસવાની પ્રબળ ઈચ્છા થશે. તમે કોઈપણ વાત ઝડપથી કહીને ભૂલી જાઓ છો. ત્યારબાદ બીજા ઉપર તમારો ગુસ્સો કાઢો છો. તમે પોતાના મિત્રો સાતે પ્રેમ કરસો તથા પોતાની શક્તિઓ પ્રમાણે મદદ કરવા માટે પ્રયાસ કરશો. તમે પોતાની મધુર વાણીથી બધાને મોહી લો છો, તે તમારી અદભૂત ક્ષમતા છે. તમે પોતાના શરીરનો ખૂબ જ ખયાલ રાખો છો એટલા માટે તમે પ્રૌઢાવસ્થમાં પણ યુવાન જેવા લાગશો. તમે પોતાના શરીર પાસેથી વધુને વધુ કામ કરાવવા છતાં પણ સ્ફૂર્તિવાન બની રહેશો.
તમે પોતાનો સંબંધ સમાજમાં ઉચ્ચ લોકો સાથે બનાવી રાખશો જે ભવિષ્યમાં લાભકારી પ્રતીત થશે. તમે અનેક વિષયોની જાણકારી ધરાવો છો, તે સારી વાત છે પરંતુ તમે પોતાનો મત બીજા ઉપર થોપવાનો પ્રયાસ ન કરો. તમે અત્યધિક ચિંતા ન કરો નહીંતર માનસિક બીમારીઓ થઈ શકે છે.

કેરિયરઃ-પ્રવાસન વિભાગ, ટેલિફોન વિભાગ, વીમા ક્ષેત્ર, ગૃહમંત્રાલય, ગણિતના અધ્યાપક, પોસ્ટમેન, સિંચાઈ વિભાગ, સંગીતના ક્ષેત્રમાં, એંકરિંગ, રાજનીતિનું ક્ષેત્ર, ખેલ અને માર્કેટિંગ સાથે સંબંધિત કેરિયરની પસંદગી કરી શકો છો.

વ્યવસાયઃ- તમાકુ, પાન મસાલા, કાથો, કિમામ, પુસ્તકોનું જથ્થાબંધ વેચાણ, દૂર સંચાર વિભાગના કોન્ટ્રાક્ટર, રેલે પાટાના કારખાના, બંગડીઓનો વેપાર, કપડાનો વ્યવસાય, લીલી વસ્તુઓનો વેપાર તથા ફર્નિચર વગેરેનો વ્યવસાય તમારા માટે લાભપ્રદ સાબિત થશે.

ભાગ્યશાળી વર્ષઃ- 5 ભાગ્યાંકવાળા જાતકોના જીવનમાં જ્યારે જ્યારે 5, 3, 7 અને 2 આ અંગોનો યોગ આવશે કે પછી અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે સૌથી વધુ અનુકૂળ રહેશે. ખાસ કરીને 14, 23, 25, 37, 41, 43, 50, અને 56મું વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ શહેરઃ- લખનૌ, નોઈડા, અમદાવાદ, નવી દિલ્હી, ગોવા, મુંબઈ, કેરળ, કોલકાત્તા, ભુવનેશ્વર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- સિંગાપુર, સ્પેન, સાઉદી અરેબિયા, કોરિયા, આયરલેન્ડ, અમેરિકા વગેરે દેશો તમારા માટે લાભપ્રદ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો જો ઉત્તર કે પૂર્વ-ઉત્તર(ઇશાન) ખૂણામાં રાખશો તો તમારા પરિવારમાં ખુશહાલી અને આર્થિક સંપન્નતા બની રહેશે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

ભાગ્યાંક-6:

સુંદરતાના પ્રેમી હોય છે ભાગ્યાંક 6 વાળા

ભાગ્યાંક-6 આ જાતકોનું જીવન શુક્ર ગ્રહથી પ્રભાવિત રહે છે. શુક્ર ગ્રહ સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. તમારામાં એક વિશે, પ્રકારની આકર્ષણ શક્તિ હશે, એટલા માટે તમારાથી લોકો ઝડપતી પ્રભાવિત થઈ જશે. સુંદર કલાત્મક સંગીત અને સાહિત્યથી તમે વિશેષ લગાવ રહેતો રહેશે. તમે કોઈપણ કાર્ય કરવામાં વિશ્વાસ ધરાવો છો એટલા માટે તમને આળસુ લોકો પસંદ નથી આવતા. તમને કુરુપતા પસંદ નથી એટલા માટે તમે કુરુપ લોકો સાથે વધુ હળતા-ભળતા નથી.

દરેક લોકો ઉપર વિશ્વાસ ન કરો કે પચી કરો તો પહેલા તેની તપાસ જરૂર કરી લો. મેદસ્વીતા વધુ હોવાની શક્યતા છે, એટલા માટે તમે-પોતાના ખાન-પાન ઉપર વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. તમે પ્રતિવાદીની ભાવનામાં ક્યારેય ન ફસાઓ નહીંતર લક્ષ્યથી તમે ભટકી શકો છો. તમે પોતાની ભૂલોને યોગ્ય સાબિત કરવાનો પ્રયાસ કરો છો, આ આદતમાં સુધારો લાવવા માટે પ્રયાસ કરો. બીજાના અનુભવોથી લાભ ઊઠાવવાની આદત પાડો. ચટપટા અને સ્વાદિષ્ટ ભોજનની પ્રત્યે તમારો વિશેષ લગાવ રહેશે. પરંતુ તેનાથી સ્વાસ્થને નુકસાન થઈ શકે છે.

કેરિયરઃ- પરિવહન વિભાગ, પર્યટન વિભાગ, રેસલિંગ, ટીવી શો, થિયેટર, ભૂગર્ભ વિભાગ, ઉડ્યન વિભાગ, સમાજ કલ્યાણ, સચિવાલય વિભાગ વગેરેમાં તમે તમારું કેરિયર નક્કી કરી શકો છો.

વ્યવસાયઃ- રેસ્ટોરન્ટ, શિલ્પકાર્ય, સાહિત્ય, ફિલ્મ વિજ્ઞાપન, પરિવહન વિભાગના કોન્ટ્રાક્ટર, વસ્ત્રોના વેપાર, સમાજ કલ્યાણ, સચિવાલય વિભાગ વગેરમાં તમે પોતાનું કેરિયર પસંદ કરી શકો છો.

ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક 6 વાળા વ્યક્તિના જીવનમાં જ્યારે-જ્યારે 6, 9, 3 અને 2 આ અંરોનો યોગ આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. જેમ કે 21, 24, 30, 33, 39, 42, 46, 54, 56, આ વર્ષ તમારા માટે સારા રહેશે.

અનુકૂળ શહેરઃ- મુરાદાબાદ, પંજાબ, ચંડીગઢ, ગાઝિયાબાદ, બિજનોર, નાલંદા, જયપુર, અમ્બેડકર નગર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- કેનેડા,જાપાન, કરાંચી, બર્લિન, સાઉથ આફ્રિકા, કોલંબિયા, રસિયા વગેરે દેશ તમારા માટે સારા રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 6 વાળા જાતક જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ કે પછી પૂર્વ-ઉત્તર(ઇશાન) ખૂણામાં રાખશો તો પરિવાર અને કેરિયર માટે ખૂબ જ અનુકૂળ રહેશે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

ભાગ્યાંક – 7:

રહસ્યમયી હોય છે ભાગ્યાંક 7 વાળા-

ભાગ્યાંક 7 વાળા જાતક કુશળ, તાર્કિક, સ્પષ્ટવાદી અને વધુ વાર્તાલાપ કરનારા હોયછે. એવા જાતકો રહસ્યાત્મક ક્રિયાઓ માટે હોય છે. તેઓ પોતાનું અલગ અસ્તિત્વ બનાવવામાં લગાતાર પ્રયાસ અને મહેનત કરતા રહે છે. આથી આ અંકના ચરિત્રને સમજવામાં ઘણી કઠિનતા આવે છે. આ જાતકો સ્વતંત્રતા વિશે વિશેષ રૂચિ ધરાવેછે. તમે સમાજિક અને આર્થિક રીતે પોતાની ઉપર જ નિર્ભર રહેશો. તમારાજીવનમાં એક વાત જોવા મળશે, જો કોઈ પરંપરા તમારા ઉપર હાવી થઈ જશે તો તમે તેને તોડવામાં વાર નહી કરો.

ક્યારેક-ક્યારેક તમે પોતાના ઉપર નિયંત્રણ ખોઈ દો છો, અને પરિણામને વિચાર્યા વગર જ કામ કરવા લાગો છો. આ સ્થિતિ તમારા માટે હિતકારી નથી. તમારું જીવન જળની ક્રિયાઓથી દુર્ઘટનાજનિત થઈ શકેછે. આથી સાવધાની રાખો. તમારી સૌથી મોટી ખાસિયત એ છે કે તમે ખૂબ જ કર્મશીલ, સ્ફૂર્તિવાન તથા આકર્ષણ યુક્ત હશો. તમારી ભાવુકતા તથા મગજમાં ઊઠતા બીજ કંઈ પણ કરાવી શકે છે.

તમે જે પણ પોતાના જીવનમાં કરશો ઘણા સુચારું રીતે કરશો. તમારી પ્રકૃતિ ખૂબ જ ઊંડી હશે અને તમે વિચાર કર્યા પછી જ તે કામ કરશો. તમે એ જ કામ કરશો જેમાં તમને લાભ હોય.

કેરિયરઃ- યોગ શિક્ષત, એગ્રીકલ્ચર વિભાગ, સ્વિમિંગ, પત્રકારિતા, વીમા કંપની, સર્જરી ચકિત્સા, ગુપ્તચર વિભાગ વગેરેમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો.

વ્યવસાયઃ- બાગાયતી કાર્ય, ખેતીકાર્ય, પ્રવાહી પદાર્થોનો વેપાર, આયુર્વેદિક દવાઓનો વેપાર, વીજળીની દુકાન, મોટર્સના પાર્ટ્સ વગેરે સાથે સંબંધિત વ્યવસાય તમે પસંદ કરશો તો લાભ થશે.

ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે 7, 2, 4 આ અંકોનો યોગ આવશે કે પછી અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારી અનુકૂળ રહેશે. જેમ કે 16, 25, 27, 31, 34, 43, 52, 56, અને 70મું વર્ષ તમારી માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ શહેરઃ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, બેંગલોર, ગુજરાત, નૈનીતાલ, દેહરાદૂન, ટણકપુર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- કેપટાઉન, કોલંબો, બેંકોક, સ્વીડન, મોસ્કો, કેનેડા વગેરે દેશો તમારી માટે શુભ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- આ જાતકોના ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ કે પછી દક્ષિણ-પૂર્વ(અગ્નિ) ખૂણામાં હોય તો તેના પરિવારની પ્રગતિ અને ખુશહાલી ચાલતી રહે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

ભાગ્યાંક – 8:

સંઘર્ષમયી હોય છે ભાગ્યાંક 8 વાળા-

ભાગ્યાંક- 8 વાળા વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહ પ્રભાવિત રહે છે. તમારું આખુ જીવન સંઘર્ષથી વ્યતીત થાયછે. તમે સાહસી છો, આથી તમે દરેક ખતરાઓને પોતાના સાહસના બળે નષ્ટ કરી દેશો. તમે કોઈ પણ કામને ઘણી લગનથી કરો છો પરંતુ જેવી સફળતા તમને મળી જાય છે, એવું જ તમારું તે કામ પ્રત્યે ઉત્સાહ અને રસ ઓછો થઈ જાય છે.

તમે ગંભીર વિચારોના સ્વામી હશો જેના કારણે લોકો તમને સન્માન આપશે. તમે નાનું કામ કે નાનો હોદ્દો પસંદ નહીં આવે. તમે નિર્ભય, સ્પષ્ટવાદી, લગનસીલ હશો એટલા માટે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે મોટા-મોટા ત્યાગ પણ કરવા માટે તૈયાર રહેશો. તમે ભાગ્યવાદી હશો પરંતુ જીવનમાં અનેક કઠીન કાર્યો કરીને બતાવશો, તમારા જીવનમાં પરિવર્તનની હવા વહેતી રહેશે પરંતુ તમે સકારાત્મક અને સજગ રહો.

તમે ઓછું બોલવામાં વધુ વિશ્વાસ કરસો. જરૂરિયાતથી વધુ કોઈની ઉપર વિશ્વાસ કરવો તમારા માટે ઘાતક સિદ્ધ થઈ શકે છે.તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવશે પરંતુ તમે ધૈર્ય ન ખોવો એ જ સફળતાનું સૂત્ર છે. કોઈ દુર્ઘટનાના ભયથી તમારું મન ચિંતિત થાય.

કેરિયરઃ- એન્જિનિયરિંગ, વૈજ્ઞાનિક શોધ, જ્યોતિષ કાર્ય, કર્મકાંડ, વકીલ, ન્યાયધીશ, ખનીજ વિભાગ, સેનામાં નોકરી, તકનીકી કાર્યો, ખેતીવાડી, હોર્સ રાઈડિંગ, પનડુબી, રાજનીતી વગેરે ક્ષેત્રમાં તમે તમારું કેરિયર પસંદ કરી શકો છો.

વ્યવસાયઃ- કાળી વસ્તુઓનો વેપાર જેવા કે તેલેબિયા, કાળા તલ વગેરે, ટ્રાન્સપોર્ટના કાર્યો, મરઘી પાલન, લાકડાનાકામ, વિજળી કાર્ય, લોખંડના કામ, શિલ્પકળાનું કામ, ખેતીવાડી, વાહનની એજન્સી, મોટર પાર્ટ્સ વગેરેના વ્યવસાયો તમારી અનુકૂળ રહેશે.

ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે જ્યારે 8, 4, 7, 2 આ અંકોનો યોગ આવશે કે પછી સામ-સામે આવશે તો તે વર્ષ તમારી અનુકૂળ રહેશે. જેમ કે- 16, 17, 26, 31, 35, 38, 44, 53, 58, 70, આ વર્ષ તમારા માટે સારા રહેશે.

અનુકૂળ શહેરઃ- મેરઠ, લખનઉ, ફિરોઝાબાદ, કાનપૂર, ઈલાહાબાદ, જોહાગીરાબાદ, સૂરત, નાસિક આ શહેર તમારા માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ દેશઃ- ઉત્તરી અમેરિકા, ચીન, બાંગ્લાદેશ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા વગેરે દેશો તમારી માટે અનુકૂળ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- આ લોકો જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ-પૂર્વ(અગ્નિ) ખૂણામાં કે પછી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય)માં રાખે તો અનુકૂળ પરિણામ મળે છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

ભાગ્યાંક – 9 :

બહાદુર હોય છે ભાગ્યાંક 9 વાળા

ભાગ્યાંક 9 વાળા જાતકોના જીવનમાં પ્રતિનિધિત્વ મંગળ ગ્રહ કરે છે. આ વ્યક્તિઓમાં નેતૃત્વ કરવાની તથા સંગઠન કરવાના વિશેષ ગુણ રહેલા હોય છે. એવા વ્યક્તિઓનો જન્મ સાધારણ કુળમાં થાય છે પરંતુ આ લોકો પોતાની મહેનતના બળે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી લે છે. તમે ક્યારે આવનાર સંકટોથી ઘબરાતા નથી અને સાહસના કાર્ય કરી એ સંકટોને દૂર કરી દો છો.

તમને ક્રોધ ઝડપથી આવી જાય છે, એટલા માટે ઘણીવાર નુકસાન પણ ઊઠાવવું પડે છે. તમે સ્વતંત્ર વિચારોના હોવ છો, એટલા માટે કોઈને અધીન કામ કરવાનું પસંદ નથી કરતા. તમે તે કામ કરવાનું જ પસંદ કરો છો જેમાં કઠિનાઈઓ હોય તથા કંઈક અલગ કામ હોય. તમે દેખાવે તો કઠોર હશો પરંતુ અંદરથી એટલા જ ભાવુક હશો. તમે ખૂબ જ પ્રતિભાશાળી હશો અને તમારી સમક્ષ કોઈપણ વ્યક્તિ બોલવાનું સાહસ નહીં કરે, પરંતુ પાછળથી લોકો તમારી આલોચના કરશે.

તમારી લેખન શૈલી સુંદર હશે. તમારી પાસે કંઈ ન હોય તેમ છતાં તમે ખૂબ જ શાનથી રહેવાનું પસંદ કરશો, તમે ચાપલૂસી ન કરો કે એવા લોકોથી પણ દૂર રહો.

કેરિયરઃ- પ્રશાસનિક સેવા, બીટેક, ગુપ્તચર વિભાગ, આર્મી, આર્કિટેક્ટ, ભૂગર્ભ વિભાગ, ફોટોગ્રાફી, સમાજ કલ્યાણ, જમીનની લે-વેચ, સચિવાલય વિભાગ, ચિકિત્સા ક્ષેત્ર વગેરે સાથે સંબંધિત તમે પોતાનું કેરિયર નક્કી કરી શકો છો.

વ્યવસાયઃ- સર્જરીનો સામાન, કોર્ટ કચેરી, કોન્ટ્રાક્ટર, મેડિકલની દુકાન, ધર્મ ઉપદેશક, ઔષધી બનાવવાનું કારખાનુ, વગેરે સાથે સંબંધિત વ્યવસાયો કરશો તો તમે લાભ પ્રાપ્ત કરશો.

ભાગ્યાશાળી વર્ષઃ- 9, 6, 3 અને 5 આ અંકોનો જ્યારે જ્યારે યોગ આવસે કે પછી અંકો સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે લાભકારી પ્રતીત થશે. જેમ કે 18, 27, 30, 36, 45, 54, 59, 69, આ વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ શહેરઃ- ઓરિસ્સા, ભુવનેશ્વર, ચંદીગઢ, સિકંદરાબાદ, પૂણે, ગોવા, જયપુર, અજમેર, પિથોરાગઢ વગેરે શહેર તમારી માટે લાભદાયી રહેશે.

અનુકૂળ દેશઃ-સિંગાપોર, સ્પેન, સાઉદી અરેબિયા, સ્પેન, આયરલેન્ડ, અમેરિકા દેશ તમારા માટે લાભદાયી રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ-જો તમે પોતાના ઘરનો દરવાજો દક્ષિણ કે પછી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય) ખૂણામાં રાખશો તો તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

વાળને ધોતી વખતે અને વાળ ધોયા બાદ કરો આટલુ. ક્યારેય નહીં ખરે વાળ…!!!

hairwash

બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યા પણ દિવસે-દિવસે ખૂબ જ ઝડપથી વધતી જઈ રહી છે. આજે 10 માંથી 9 સ્ત્રીઓ વાળની સમસ્યાથી પીડાઈ રહી છે. જેમાં વાળનું ખરવું અને સમયથી પહેલા વાળ સફેદ થવા આ સમસ્યા ઘર-ઘરમાં જોવા મળે છે. અનેક પ્રયત્નો અને દવાઓ પછી પણ વાળ ખરવાની સમસ્યા અટકતી નથી, કારણકે વાળ ખરવા પાછળ માત્ર શારીરિક કારણો જ જવાબદાર નથી પણ માનસિક તકલીફો જેવી કે તણાવની પણ મહત્વની ભુમિકા હોય છે.

માત્ર દવાઓથી જો વાળની સમસ્યા ઉકેલાતી હોત તો, દુનિયાના ધનવાન વર્ગના દરેક લોકોને ચાવી મળી જાત,પરંતુ એવું નથી. જેથી આજે અમે વાળ ખરવાની સમસ્યા માટે વાળ ધોતી વખતે અને વાળ ધોયા બાદ કઈ સાવધાની રાખવી તે માટે કેટલાક ઉપાય તમને જણાવીશું. જો તમે એપનાવશો તો ચોક્કસ ફાયદો થશે.

  • શેમ્પૂ કરતા સમયે માથાની ચામડી અને વાળને તેજીથી ન ઘસો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. આવું કરવાથી ન માત્ર વાળને પણ માથામાં રહેલા સિબેરિયસ ગ્લેડ પણ ઉત્તેજિત થઈ જાય છે. જેને કારણે વાળ ચિકણા તથા ખરાબ દેખાવા લાગે છે. જેથી તેને ઝડપથી ધોવા પડે છે.
  • ક્યારેય તેલ લગાવ્યા વિના માથું ધોવું નહી કારણ કે તેલ લગાવ્યા વિના જો વાળ ધોવામાં આવે તો વાળ નિષ્તેજ અને શુષ્ક બની જાય છે જેથી વાળ ખરવા લાગે છે.
  • વાળને વારે-વારે ન ધુઓ. વારંવાર વાલ ધોવાથી વાળ નિષ્તેજ બને છે અને તે તેની કુદરતી ચમક ખોવાઈ જાય છે.
  • વાળ સૂકવવા માટે ક્યારેય હેયર ડ્રાયરનો ઉપયોગ કરવો નહી.
  • હમેશાં ધ્યાન રાખવું કે તમારો ટુવાલ અને કાંસકો કોઈને ઉપયોગ કરવા આપવો નહી અને અમુક દિવસના અંતરમાં તમારો કાંસકો સાફ કરતા રહેવો જેથી તેમાં લાગેલી ગંદકી તમારા વાળમાં ચોંટે નહી.
  • કોઈપણ શેમ્પૂ હોય ક્યારેય સીધુ હાથમાં લઈને વાળમાં લગાવવું નહીં. કારણ કે શેમ્પૂમાં કેટલાક કેમિકલ્સ રહેલાં હોય છે અને ઘટ્ટ શેમ્પૂ સીધુ માથામાં લગાવવાથી તે વાળમાં રહી જાય છે જેથી 30 ટકા જેટલું શેમ્પૂ હોય તો તેમાં 70 ટકા જેટલું પાણી મિક્ષ કરીને જ તેનાથી માથું ધોવું, સીધું શેમ્પૂ વાળમાં લગાવવું નહીં.
  • મોટાભાગના સ્ત્રીઓને આદત હોય છે કે તે વાળ ધોયા પછી ટુવાલથી વાળને ઝાપટે છે, વાળને ઝડપથી સુકવવા માટે એવું કરવાથી વાળ વિખેરાય છે અને વાળના ભાગ પડવા લાગે છે અને વાળ ટુટી જાય છે.
  • વાળને ધોયા પછી વારે-વારે હાથ ફેરવવાની આદત ખરાબ છે. દિવસભર આપણા હાથમાં કેટલીય ધૂળ અને કીટાણુંઓ લાગી જતી હોય છે અને પછી તે હાથ આપણે ચહેરા પર અને વાળમાં લગાવીએ છીએ. આ કીટાણું અને ધૂળવાળા હાથ ડેન્ડ્રફ અને વાળ તૂટવાનું કારણ બને છે.
  • વાળ નબળા થવાનું તથા તૂટવાનું મુખ્ય કારણ એ છે કે આજકાલ સ્ત્રીઓ સમય ન મળવાથી અથવા ઉતાવળ હોવાની ભીના વાળ ઓળે છે જેથી વાળને બહુ નુકસાન થાય છે અને વાળ ખરવા લાગે છે જેથી ક્યારેય વાળ ધોયા પછી ભીના વાળ હોય ત્યારે વાળ ઓળવા નહી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

આ 10 વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી, હઠીલી કબજિયાત થશે દૂર

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.