Category Archives: Safety

હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા માટે, બેસ્ટ છે આ ઘરેલુ નુસખા..!!

lip.jpg

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે. જેના માટે બજારમાં જાત-જાતના પ્રસાધનો મળે છે જેને હોઠ પર લગાવી તમે તાત્કાલિક આરામ તો મેળવી લો છો પરંતુ આ પ્રસાધનોથી લાંબા ગાળે હોઠની સુંદરતા નષ્ટ કરી દે છે અને હોઠનો નેચરલ રંગ છીનવી હોઠને બેજાન અને કાળા બનાવી દે છે.જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું. જે તમારા હોઠને આખા શિયાળામાં ફાટવા નહીં દે અને સાથે જ તેને કોમળ અને નેચરલ ગુલાબી બનાવશે

દરરોજ દિવસમાં લગભગ બેવાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરીને સાત દિવસ સુધી સતત લગાવવાથી પણ હોઠ પર ચીરાં પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. ગુલાબના ફુલને વાટીને તેમાં થોડીક મલાઈ અથવા દૂધ મિક્ષ કરી હોઠ પર લેપ કરવાથી પણ ફાયદો થાય છે.

એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લિસરીન મિક્ષ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારાં થઈ જશે.

હોઠના રંગને ગુલાબી કે લાલ બનાવવા માટે લીંબૂના કેટલાક પ્રયોગ અજમાવો. લીંબૂના રસમાં પ્રાકૃતિક એસિડ હોય છે. જેથી સીધું હોઠ પર લીંબૂનો રસ લગાવવાથી તે હોઠને રૂક્ષ બનાવી દે છે જેથી તેમાં થોડું ગ્લિસરીન મિક્ષ કરીને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બને છે.

હોઠને મુલાયમ રાખવા માટે પ્રાચીન સમયથી તેની પર ઘી લગાવવામાં આવે છે. આનાથી હોઠનો રંગ પર બદલાતો નથી. પરંતુ વધુ સારા પરિણામ માટે રાતે ઘીમાં લીંબૂનો રસ નાખીને લગાવવું અને સવારે ધોઈ નાખવું. હોઠ વધુ ગુલાબી બનશે.

હોઠને નેચરલ રીતે ગુલાબી અને સ્વસ્થ રાખવા માટે લીંબૂના રસમાં ગુલાબજળ મિક્ષ કરીને લગાવવું. સારા પરિણામ માટે રોજ આ રીતે લગાવવું.

હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામિનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે 3-4 ટીંપા તેલના નાભિમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.

જો તમે ઠંડી સિવાય પણ તમારા હોઠ કોમળ અને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો દેશી ગુલાબની પલળેલી પાંદડીને થોડીકવાર સુધી તમારા હોઠ પર રાખવી ત્યારબાદ ધીરે-ધીરે હોઠ પર પાંદડી ઘસવી. આવું નિયમિતપણે કરવાથી તમારા હોઠ ગુલાબી અને મુલાયમ રહેશે. સાથે જ એવું લાગશે કે તમે લિપ્સ્ટિક લગાવી છે. આ નુસખો તમે ક્યારેય પણ અપનાવી શકો છો. ઠંડીમાં પણ આ રીતે કરવાથી તમે તમારા હોઠને કોમળ અને મુલાયમ રાખી શકો છો.

રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.

જો હોઠ વધુ ફાટી ગયા હોય તો તેના પરની મૃત ત્વચાને કાઢી નાખો, તેના માટે એક સૂતરાઉ કપડાંથી હળવાં હાથે ઘસો. આનાથી મૃત ત્વચા નિકળી જશે. પછી તેની પર ઘી કે માખણ લગાવી દો. આ પ્રયોગ રાતે સૂતી વખતે કરો.

હોઠને પોષણ મળે તે માટે તેના પર તાજું ક્રીમ અને લીંબુનો રસ મિક્ષ કરીને હળવા હાથે માલિશ કરતાં લગાવો. આ સિવાય ઓલિવ ઓઇલ અને વેસલિન મિક્સ કરીને દિવસમાં ત્રણ કે ચારવાર ફાટેલા હોઠો પર લગાવી શકો છો. હોઠ સ્વસ્થ અને મુલાયમ બનશે.

ઘીમાં થોડું મીઠું મિક્સ કરી તમારા હોઠ અને નાભિ પર લગાવવાથી લાભ થાય છે.

હોઠ ફાટવાની સમસ્યા રહેતી હોય તો હોઠ પર કોસ્મેટિક્સનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.

પુષ્કળ માત્રામાં પાણી પીઓ કારણ કે તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં સર્જાય અને તમારા હોઠ ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં બને.

ઠંડીમાં હોઠ ફાટી જવા અને ચીરાં પડી જવા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ દિવસમાં બે વાર હોઠ પર ગ્લિસરીન લગાવવાથી બહુ લાભ થાય છે. ગ્લિસરીન લગાવાથી હોઠને નમી મળે છે અને હોઠ ફાટતાં નથી.

કોઈપણ મોસમ હોય પરંતુ તેના પ્રભાવથી આપણા હોઠને નુકસાન ન થાય તે માટે તમારા શરીરમાં વિટામિન એ અને બી કોમ્પલેક્સની ઉણપ ન સર્જાવા દેવી. આ માટે તમારા દૈનિક ભોજનમાં લીલાં શાકભાજી, દૂધ, ઘી, માખણ, તાજા ફળ અને જ્યૂસને સામેલ કરવું જોઈએ. જેથી શરીરમાં આ વિટામિનની કમીને દૂર કરી શકાય. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારા હોઠને સદાય કોમળ અને ગુલાબી રાખી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ

kaala mari

આજના સમયમાં બહુ ઓછા લોકો હોય છે જે પોતાના ધન સંબંધી વિષયોમાં સંતુષ્ટ હોય છે. ધન માટે સખત મહેનત તો બધાં કરે છે પરંતુ અમુક લોકો જ પોતાની મહેનત મુજબ પરિણામ મેળવી શકે છે. ધનની કમીને પાછળ અનેક કારણો હોઈ શકે છે. આ કારણોમાં જન્મકુંડળીના ગ્રહ દોષ પણ હોઈ શકે છે. દો તમે પણ જન્મકુંડળીના દોષનું નિવારણ ઈચ્છો છો તો અહીં તમારા માટે કેટલાક ખાસ ઉપાય બતાયા છે. આ ઉપાય કરવાથી તમારા કાર્યોમાં ચમત્કારી રીતે સકારાત્મક ફળ પ્રાપ્ત કરી શકશો.

જ્યોતિષીય ઉપાય કેટલીક સામાન્ય અને નાની-નાની વસ્તુઓથી પણ થઈ શકે છે. આ વસ્તુઓમાં કાળી મરી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે ધન સંબંધી મામલાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. ગ્રહ દોષને કારણે જ તેને સુખ મળતું નથી. જો યોગ્ય જ્યોતિષીય ઉપચાર કર્યો તો વ્યક્તિ પૈસાની પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે.

જ્યોતિષના અલગ-અલગ ઉપાયોમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

જાણો, કાળા મરીનો ચમત્કારી ઉપાય:

જો તમે માલામાલ બનવા માગો છો તો કાળી મરીના પાંચ દાણાનો ઉપાય કરવો. ઉપાય મુજબ કાળી મરી પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાતવાર વારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઉભા રહીને અથવા કોઈ એકાંત સ્થાન પર ચાર મરીના દાણા ચાર દિશામાં નાખી દેવા. ત્યારબાદ પાંચમા દાણાને ઉપર આસમાનમાં ફેંકી દેવું. ત્યારબાદ પાછળ જોયા વિના ઘરે પરત આવવું.

આ એક એવો ટોટકો છે જેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેના માટે અચાનક ધન પ્રાપ્તિનો યોગ બને છે.

જ્યોતિષના અલગ-અલગ ઉપાયોમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આજે અહીં કાળા મરીનો ચમત્કારી ઉપાય જાણો-

જો તમે માલામાલ બનવા માગો છો તો કાળી મરીના પાંચ દાણાનો ઉપાય કરવો. ઉપાય મુજબ કાળી મરી પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાતવાર વારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઉભા રહીને અથવા કોઈ એકાંત સ્થાન પર ચાર મરીના દાણા ચાર દિશામાં નાખી દેવા. ત્યારબાદ પાંચમા દાણાને ઉપર આસમાનમાં ફેંકી દેવું. ત્યારબાદ પાછળ જોયા વિના ઘરે પરત આવવું.

આ એક એવો ટોટકો છે જેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેના માટે અચાનક ધન પ્રાપ્તિનો યોગ બને છે.

આવા ટોટકા માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ પર જ કામ કરે છે. જો મનમાં શંકા હશે તો આ ટોટકો નિષ્ફળ થઈ જશે. આ સાથે આ ઉપાયને કોઈની સામે જાહેર પણ ન કરવું જોઈએ. જ્યારે પણ આ ઉપાય કરવો, ગુપ્ત રીતે કરવો અને કોઈને જણાવવું નહીં.

આ ઉપાય કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈની ખરાબ નજરને કારણે તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી હોય તો તે દોષ પણ દૂર થાય છે. આ ઉપાયથી ખરાબ નજર પણ ઉતરી જાય છે. આ સાથે જ જો કોઈ નકારાત્મક શક્તિને કારણે પરેશાની આવી રહી હોય તો તે શક્તિઓનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે.

દીવો અને કાળી મરીનો ઉપાય

જે લોકો ધન સંબંધી પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો તેઓ સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારની બહાર સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. દીવો રસ્તા વચ્ચે ન રાખવો. જેથી કોઈનો પગ લાગે નહીં. દીવામાં કાળી મરીના બે દાણા અચૂક નાખવા. આ ઉપાય દરરોજ અથવા ખાસ યોગ,મૂહુર્તમાં અને પર્વ પર કરવો.

વ્યવસાયમાં ધન લાભ માટે લીંબૂ અને કાળી મરીનો ઉપાય

રવિવારના દિવસે બપોરના સમયે પાંચ લીંબૂ કાપી વ્યવસાય સ્થળ પર રાખવું, એની સાથે એક મુઠ્ઠી કાળી મુરી, એક મુઠ્ઠી પીળી સરસો પર રાખવું. આગલા દિવસે જ્યારે દુકાન અથવા વ્યવસાય સ્થળ ખોલો ત્યારે આ બધું લઈને કોઈ એકાંત સ્થાન પર જઈને આ વસ્તુઓ ખાડો ખોદીને દાટી દેવી. આ ઉપાય કરવાથી તમારો વ્યવસાય ચાલવા લાગશે અને જો કોઈની ખરાબ નજર લાગી હશે તે પણ દૂર થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો…આ નુસખાઓને, હઠીલા રોગોમાં કરે છે જબરદસ્ત અસર

nushkha2

વર્તમાન સમયમાં ભાગદોડવાળી દિનચર્યા સાથે મોટાભાગનાં લોકોનાં ખાન-પાન પણ અનિયમિત બન્યા છે. આ જ કારણ છે કે, નાની-નાની સ્વાસ્થ્યની સમસ્યાઓ ચિંતિત કરતી રહે છે. આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે વારંવાર ડોક્ટર પાસે જવું સંભવ થતું નથી. એવામાં, મોટાભાગનાં લોકો આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન નથી આપતા અથવા તો બજારમાં ઉપલબ્ધ દવાઓ લઇને તેનું સેવન કરે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો, તો ના કરશો. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ થોડા ઘરેલું નુસ્ખા જે આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં અચૂક દવાનું કામ કરશે.

– જો તમે અનિદ્રાથી ચિંતિત છો, તો 10 બદામને લઇને પીસી લેવી. આ પાવડરને એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરી સૂતા પહેલા પીવાથી સરસ નીંદર આવશે અને મગજ પણ તેજ બનશે.

– રોજ સૂતા પહેલા ગાયનાં ઘીથી પગના તળિયા પર મસાજ કરવું, અનિદ્રાની સમસ્યા દૂર થશે અને આંખોનું તેજ વધશે.

– નાળિયેર તેલમાં થોડું પાણી મિક્ષ કરીને વાળનાં મૂળમાં, હથેળીમાં તથા પગના તળીયા પર લગાવવું. આવુ કરવાથી સારી ઊંઘ આવશે.

જાણો થોડા વધુ ઘરેલું નુસ્ખાઓ વિશે…

– પાકેલા કેળાને એક સરખી રીતે પીસી લેવા. આ પીસેલા કેળાને ચહેરા પર ફેસપેકનાં સ્વરૂપે લગાવવું. લગભગ 15મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી ચહેરા પર નિખાર આવશે.

– બે ચમચી મધ અને એક ચમચી લીંબૂના રસના મિક્ષણને ત્વચા પર લગાવવું. લગભગ 20 મિનિટ પછી તેને સાફ કરી લેવું, ત્વચા નરમ અને મુલાયમ બનશે.

– એલોવેરાની પાંદડીમાથી જેલ કાઢીને તેમાં થોડા ટીપા લીંબૂનો રસ મિક્ષ કરવો. આ મિક્ષણને લગાવવાથી ચહેરો ચમકવા લાગશે.

– થોડુ સરસિયાનું તેલ લઇને તેને હાથ પર ઘસીને પોતાના શરીર પર લગાવવું. ત્યાર પછી નવશેકા પાણીથી નાહી લેવું. આવું કરવાથી શરીર અકળાઇ જવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

– અસ્થમા અટેકથી બચવા માટે એક કપ નવશેકા પાણીમાં અજમો તથા ચપડી મીઠુ નાખી દિવસમાં ઓછામાં ઓછી એક વાર તેનું સેવન કરવું. આ ઉપાયથી તરત જ આરામ મળશે.

– પા ચમચી મેથી દાણાને પાણી સાથે ગળવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.

– મેથીના બીજ આર્થરાઇટિસ અને સાઇટિકાનાં દર્દથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગભગ 1 ગ્રામ મેથી દાણાનો પાવડર અને સૂંઠ પાવડરને મિક્ષ કરીને ગરમ પાણીની સાથે દિવસમાં બે-ત્રણ વાર લેવાથી લાભ પ્રાપ્ત થાય છે.

– બદામનો ગર, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સરખા ભાગે લઇને પીસી લેવું. રોજ આ મિક્ષણને એક ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધ સાથે રાતે સૂવાના સમયે લેવું. આંખની સમસ્યા દૂર થશે.

– જો તમને સતત માથાનો દુખાવો રહેતો હોય તો પાંચ બદામને પીસીને તેને ગરમ દૂધમાં મેળવીને પી લેવું. મરીના પાવડરને થોડી માત્રામાં મધ અને દૂધની સાથે દિવસમાં બે કે ત્રણવાર લેવું, આરામ મળશે.

– કમરમાં દુખાવો રહેતો હોય તો જમવામાં આદુનો ઉપયોગ કરવો. સરસિયાના તેલમાં બનેલું ભોજન લેવું. ચા બનાવતા સમયે તેમાં પાંચ મરી, પાંચ લવિંગ અને એક ગ્રામ આદુનો પાવડર નાખવો. આ ચાને પીવાથી કમરનાં દુખાવામાં તરત જ રાહત મળે છે.

– સરખી માત્રામાં અજમો અને જીરૂ એક સાથે પીસી લઇ તેને પાણીમાં ઉકાળીને ગાળી લેવું. આ પાણીમાં ખાંડ મેળવીને પીવાથી એસિડિટીમાં રાહત મળશે.

– બદામનું તેલ અને મધ બરાબર માત્રામાં મિક્ષ કરી ચહેરા પર લગાવવું. થોડી વાર રહીને ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી રૂપમાં નિખાર આવે છે.

-દૂધની મલાઈ અને પીસેલી સાકર ખાવાથી નબળાઇ દૂર થાય છે.

– સફેદ મૂસળીનું એક ચમચી ચૂર્ણ અને એર ચમચી પીસેલી સાકરને મિક્ષ કરીને સવારે તથા રાતે સૂતા પહેલા દૂધની સાથે એક ચમચી લેવાથી નબળાઇ દૂર થાય છે.

– નસકોરીની સમસ્યા વારંવાર થતી હોય, તો રોજ સવારે ખાલી પેટ આંબળાનો મુરબ્બો આવાથી લાભ થાય છે. તરત જ લાભ મેળવવા માટે એક પટ્ટાને ઠંડા પાણીમાં પલાળી તેને નાક અને માથા પર રાખવાથી તરત જ લાભ મળે છે.

– કાળી કોણીઓને સાફ કરવા માટે લીંબૂનાં બે ભાગ કરવા. તેના પર ખાવાનો સોડા નાખીની કોણીઓ પર રગડવું. આવુ કરવાથી કોણીઓનો મેલ સાફ થઇ જશે અને તે મુલાયમ બનશે.

– વ્હીટ-ગ્રાસ(ઘઉનું ઘાસ)નું જ્યૂસ ખાલી પેટ પીવાથી ચહેરાની રોનક વધે છે સાથે જ લોહી પણ સાફ થાય છે.

– વાળ ધોવાના એક કલાક પહેલા વાળમાં મેથી દાણાની પેસ્ટ બનાવીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે.

– સૂકા ધાણા, જીરૂ અને ખાંડને બરાબર માત્રામાં મિક્ષ કરીને તેનું સેવન કરવાથી એસિડિટી દરમિયાન થતી બળતરામાં આરામ મળે છે.

– રોજ સવારે એકથી બે લસણની કળીને પાણી સાથે ગળી જવાથી સાંધાનાં દુખાવામાં આરામ મળે છે.

– એક ગ્લાસ નવશેકા પાણીમાં બે નાની ચમચી લીંબુનો રસ મિક્ષ કરીને પીવુ. આ ઉપાય દિવસમાં 8-10 વાર કરવો. આર્થરાઇટિસનાં દુખાવામાં આરામ મળશે.

– અડધી ચમચી મેથીનું ચૂર્ણ દહીમાં મિક્ષ કરી તેનું સેવન કરવાથી મરડાના રોગમાં રાહત મળે છે.

– મેથીનાં પાનના રસમાં કાળી દ્રાક્ષ મિક્ષ કરીને લેવાથી મરડાના રોગમાં ફાયદો થાય છે.

– 1/2 ચમચી ચારોળીને 2ચમચી દૂધમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના દાગ દૂર થાય છે.

– સફેદ જીરાને ઘીમાં સાતળીને ગર્ભવતી મહિલાને ખવડાવવાથી તેના સ્તનપાનમાં વધારો થાય છે.

– સંતરાની છાલનું ચૂર્ણ બનાવીને તેમાં ગુલાબ જળ મેળવીને ચહેરા પર લગાવવું. આ ઉપાયથી મોમાં પડેલા ચાંદા પર દૂર થાય છે.

– સવારે ખાલી પેટ રોજ એક સફરજન ખાવાથી માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે.

– સડી ગયેલા દાંતમાં થોડી હિંગ ભરી દેવાથી દાંત તથા પેઢાનો દુખાવો દૂર થાય છે.

– ત્રિફળા ચૂર્ણ ચાર ગ્રામ (એક ચમચી ભરીને)ને 200 ગ્રામ નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે.

– ડુંગળીનાં બીજને સરકોમાં પીસીને દાદ-ખાજ અને ખંજવાળ થતા સ્થાને લગાવવાથી તરત જ આરામ મળે છે.

– વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસની સાથે મધ લેવાથી ફાયદો થાય છે.

– વરિયાળી, જીરૂ અને ધાણા બધુ જ એક-એક ચમચી લઇને એક ગ્લાસમાં ઉકાળીને ઉકાળો બનાવવો. અડધો ગ્લાસ પાણી રહી જવા પર એક ચમચી ગાયનું ઘી મિક્ષ કરી સવારે તથા સાંજે પીવું. દૂઝતા હરસમાથી લોહી નિકળતું બંધ થાય છે.

– તાવના કારણે બળતરા થવાથી કેસુડાનાં પાનનો રસ લગાવવાથી બળતરાની અસર ઓછી થઇ જાય છે.

– સાકરની ચાસણી બનાવી તેમાં જીરૂ અને મધને મિક્ષ કરીને સાથે લેવાથી પેશાબના માર્ગે પથરી બહાર આવી જાય છે.

– મીઠા લીમડાનાં પાનનું સવારે ખાલી પેટે સેવન કરવું. ત્રણ મહિના સુધી નિયમિત રૂપથી તેનો પ્રયોગ કરવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે અને વજનમાં પણ ઘટાડો થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

રોજ આ રીતે કરો 1 ચમચી હળદરનો રામબાણ પ્રયોગ અને મેળવો ચમત્કારિક ફાયદા

haldar

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છએ છ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે.

આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે અમે તમને હળદરના ગુણો, ફાયદા અને તેની પ્રયોગવિધિ જણાવીશું. જેથી સરળતાથી તમે હળદરનો ઉપયોગ કરી શકો.

જાણો હળદરનો કઈ હેલ્થ સમસ્યામાં કઈ રીતે ઉપયોગ કરવો……..

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

-દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

-શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

– મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

– કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

– એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

-નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે.

-અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

– આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

– સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

– સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

– હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

– હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

– હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

-હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

– એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

– આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

– કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

– પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

– દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

– આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર-સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.

– હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.

– ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે.

– હળદર, સુખડ, રસાંજનનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું, ખીલ ઝડપથી ગાયબ થઈ જશે.

– હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે.

– વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.

-હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ – ચકામાં, કુંડાળાં મટે છે.

– હળદર, નિર્મળીનાં બી, લોધ્ર, મજિઠના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.

– ખીલમાં હળદર, મજિઠ, ધાણાં, સરસવ લોધ્ર, કપૂરકાચલી, નિર્મળીનાં બી વગેરેને ગુલાબજળ સાથે ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે.

– લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે.

– હળદર, લોધ્ર, જાંબુનાં પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિકસ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો થાય છે.

-શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી સાથે જ ત્વચા સ્વસ્થ અને ચમકીલી બને છે.

– બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે.

– ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.

– અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં ભેળવીને લગાવી ૧૦ મિનિટ બાદ નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલમુકત બને છે.

– ખોડો મટતો ન હોય કે વાળ બરછટ, કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં ઉકાળી, મલમ બનાવી વાળમાં લગાવો. આ બધી સમસ્યાઓ દૂર થશે.

– ડાયાબીટિસના દર્દીઓ માટે હળદર કોઇ ઔષધીથી ઓછી નથી. ડાયાબીટિસ માટે દરરોજ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર મેળવીને પીવું જોઇએ. વાસ્તવમાં, હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે
ડાયાબીટિસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

આયુર્વેદ અનુસાર નાના-નાના પ્રયોગ કરીને હળદરના અલગ- અલગ લાભ ઉઠાવી શકાય છે.

– હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે.

– હળદર એટલી કારગર છે કે તે મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.

– લીવર સંબંધી સમસ્યાઓમાં પણ હળદરને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે.

– જરૂરી છે કે હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો કે જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઇ ઉણપ આવે નહીં.

– પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.

– ચહેરાના ડાઘ- ધબ્બા અને કરચલીઓ મટાડવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડો. આ પેસ્ટથી માત્ર તમારો ચહેરો જ નહીં નીખરે, પણ તે સાથે તમારો ચહેરો ખીલેલો રહેશે.

– સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોં મા રાખીને ચુસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે.

-ત્વચાના વણજોઇતા વાળને દૂર કરવા માટે હળદર પાવડરને નવશેકા નાળિયેર તેલમાં મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાડો. જેનાથી ત્વચા મુલાયમ બને છે અને શરીર પરથી વણજોઇતા વાળ દૂર થાય છે.

-જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.

-હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી તમારું મોઢું ધોઇ લો આનાથી તમારો રોગ દૂર થઇ જશે.

-જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

alergy1

એલર્જી એ શરીરને રોગ અને ચેપથી મુક્ત રાખતી તેમ શરીરના અવયવો અને તમામ પ્રકારના કોષોને સંયુક્ત અને તંદુરસ્ત રાખતી ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. ડોક્ટરના મત અનુસાર દુનિયામાં એવા લોકો પણ છે જે કોઇ ને કોઇ પ્રકારની એલર્જીનો શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓને સામાન્ય રીતે એલર્જિક તરીકે ઓળખવામાં આવે છે. તબીબી વિજ્ઞાને એલર્જીની સમસ્યાના ઉકેલમાં ઘણી પ્રગતિ કરી છે.

આપણી આસપાસ વાતાવરણમાં રહેલા એલર્જન કે જે ટ્રીગર્સ બનીને આપણા શરીરની એલર્જી સિસ્ટમને ઉત્તેજિત કરે છે. જેના કારણે શ્વાસનળી પર સોજો, નાકમાં સોજો અથવા તો ચામડીના રોગો થાય છે. એલર્જન આપણા શરીરમાં કોઇ પણ રીતે આવી શકે છે. જેમકે શ્વાસોશ્વાસ દ્વારા, ખાદ્યપદાર્થના સ્પર્શ દ્વારા અથવા તો ઇન્જેક્શનથી. જેથી એલર્જી જેવા રોગથી બચવા અને તેના ઈલાજ માટે અમે આજે તમને એલર્જીના થવાના કારણો અને તેનાથી બચવાના સરળ, સસ્તા ઉપાય વિશે જણાવીશું.

વાંચો એલર્જીના પ્રકાર, લક્ષણ, એલર્જી થવાના કારણો અને તેનાથી બચવાના સરળ, સસ્તા ઘરગથ્થુ ઉપાય વિશે…..

કઈ રીતે થાય છે એલર્જી

દુનિયામાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો શરદી થાય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાનાં કારણો અલગ અલગ હોય છે. કોઈને ઠંડીને લીધે, તો કોઇને વરસાદમાં ભીંજાવાથી શરદી થાય છે, તો કોઈને વાતાવરણમાં પરિવર્તન આવવાથી, તો કોઈને ગરમીની સિઝનમાં શરદી થતી જોવા મળે છે.

શરદીને લીધે શરીરમાં દુખાવો, તાવ અને ખાંસી થવી સહજ બાબત છે. મોટા ભાગના લોકો એવા ભ્રમમાં જીવે છે કે શરદી સામાન્ય છે અને તે બે-ચાર દિવસમાં મટી જાય છે. તેથી એમાં દવા લેવાની જરૂર નથી. પણ હકીકત છે કે બીમારીની ઝપટમાં ઝડપથી આવે છે. આવી વ્યક્તિઓને સાજા થવામાં વધારે સમય લાગે છે. તેથી અઠવાડિયાથી વધુ દિવસ થઈ જાય છતાં શરદી મટે તો સ્થિતિ ગંભીર હોઈ શકે છે. શરદી થવા પાછળ એલર્જી પણ જવાબદાર છે.

ઘણા લોકોને ધૂળના રજકણો કે સૂક્ષ્મ જીવાણુઓને કારણે એલર્જી થાય છે. બીજી રીતે કહીએ તો હવાના સીધા સંપર્કમાં આવતાં અંગો એલર્જીનો બહુ જલદી શિકાર બનતા હોય છે. રજકણો ઉપરાંત અમુક પદાર્થો શરીરમાં જવાથી પણ એલર્જી થાય છે. જેમ કે ખોરાકની, દવાની, વાતાવરણની અને જીવજંતુના ડંખની એલર્જી થાય છે.

ઘણાને કોઈ ખાસ પ્રકારનાં શાકભાજી કે ફળ ખાવાથી એલર્જી થાય છે. એની શરૂઆત પેટના દુખાવાથી, ખંજવાળથી, નાની ફોલ્લીઓથી, ઊલટીથી, ઝાડાથી કે શરીરના કોઈ ભાગમાં સોજો ચડવા સાથે થાય છે. ફૂડ એલર્જીમાં શ્વાસની તકલીફ ભાગ્યે થાય છે. ઘણા લોકોને અમુક દવા માફક આવવાને લીધે પણ એલર્જી થાય છે.

એલર્જીની સમસ્યા આનુવાંશિક પણ હોય છે. પિતા કે માતાને જે વસ્તુની એલર્જી હોય એનો પ્રભાવ તેમનાં સંતાનમાં પણ જોવા મળે છે. ધૂળ અને માટીના રજકણોની એલર્જીની સમસ્યા બહુ સામાન્ય છે. તેથી લોકો તેના સંપર્કમાં આવ્યા વિના રહી શકતા નથી. એલર્જીનું પ્રમાણ પહેલાં કરતાં વધી ગયું છે એની પાછળ પ્રદૂષણ ઘણું જવાબદાર છે. જોકે, આવી એલર્જી ટાળવી સંભવ નથી. પરંતુ ફૂડ અને કોઈક પ્રકારની દવાથી થતી એલર્જી ટાળી શકાય છે.

એલર્જીના નિદાન માટે ઘણા પ્રકારના ટેસ્ટ થતા હોય છે. સામાન્ય રીતે બ્લડ ટેસ્ટથી નિદાન થાય છે. અમુક ખાસ પ્રકારની દવાથી રિએક્શન દૂર કરવામાં આવે છે અને જરૂર લાગે તો સ્ટેરોઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક એલર્જીનું આક્રમણ અત્યંત સિરિયસ હોય તો વ્યક્તિ ગંભીર માંદગીમાં સપડાય છે અથવા કોમામાં સરી પડે છે. ઘણા કેસમાં દર્દી હૃદયરોગનો શિકાર થાય છે અને એકાદ ટકા કેસમાં દર્દી મૃત્યુ પામે છે.

એલર્જી સાધારણ કહી શકાય એવી સમસ્યા છે, પરંતુ કેટલાકને માટે માથાના દુખાવા સમાન છે. જોક, છેલ્લાં થોડાં વર્ષોથી તબીબી વિજ્ઞાને એલર્જીની સમસ્યાના ઉકેલમાં ઘણી પ્રગતિ કરી છે. ઘણા પ્રકારના ટેસ્ટિંગ, દવા તેમ થેરપીથી સંપૂર્ણ સારવાર હવે શક્ય છે.

ઇમ્યુનો થેરપીના માધ્યમથી વ્યક્તિમાં ધીરે ધીરે અલર્જન પહોંચાડવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના લોકો ધૂ‌ળની એલર્જીથી પીડાય છે. આવા લોકોએ ઘરની બહાર નીકળતી વખતે મોં પર માસ્કર બાંધવો જોઇએ. ઘણા લોકો એલર્જીને ગંભીરતાથી લેતા નથી. તો અમુક લોકો સમયસર દવા લેતા નથી. તેનાથી પણ સમસ્યા વધતી જાય છે. એલર્જીમાં પૂરતું ધ્યાન આપવામાં આવે તો દર્દી અસ્થમાનો ભોગ પણ બની શકે છે. તેથી એલર્જીથી એલર્ટ રહેવાની જરૂર છે.

એલર્જી એક એવી બીમારી છે જે ક્યારેય સાથ છોડતી નથી. પણ એલર્જીનાં કારણોને સમજી મુજબ સાવધાની રાખ‌વામાં આવે તો બીમારી તમને સતાવશે નહીં અને તમે સામાન્ય જીવન જીવી શકશો.

એલર્જીના પ્રકારો

શ્વાસ દ્વારા

પાલતુ પ્રાણીનો સંપર્ક
ભેજને લીધે થતી ફૂગ
ધૂળના રજકણો
ફૂલોના પરાગ કણ

ઇન્જેક્શન

ઇન્જેક્શનથી
જીવજંતુનો ડંખ

આહાર

દવાઓના સેવનથી
દૂધ અને દૂધની બનાવટ

ત્વચા સાથે સંપર્ક

જ્વેલરી
પાલતુ પ્રાણીઓ
રબર જેવા કૃત્રિમ પદાર્થો
અમુક વનસ્પતિ

અમુક ખાદ્ય પદાર્થોના સેવનથી

માસાંહાર

એલર્જીનાં લક્ષણો

નાકમાં ખંજવાળ

નાકમાંથી પાણી વહેવું અથવા નાક બંધ થઇ જવું

ખાંસી થવી

ગળામાં ખંજવાળ આવવી

છીંક આવવી

આંખમાં ખંજવાળ આવવી

આંખમાંથી પાણી વહેવું

ઊંઘ આવવી

ગભરામણ કે બેચેની થવી

માથામાં દુખાવો થવો

કાન બંધ થઇ જવો

ઉબકાં આવવા કે ઊલટી થ‌વી

પેટમાં દુખાવો થવો

નાક અને તેની આસપાસની ત્વચા લાલ થઇ જવી

સામાન્ય એલર્જીથી બચવાના ઉપાય

ઘરમાં હવાની અવરજવર થવા દો

ઘરની આજુબાજુ ગંદકી ન થવા દો

સાફસાફાઇનું વિશેષ ધ્યાન રાખો

ઘરમાં વધારાનો કચરો કે ભંગાર સંઘરી ન રાખો

એરકન્ડિશનરને અમુક સમયના અંતરે સાફ કરાવો

પુસ્તકોના કબાટમાં ન જીવાત થઇ જાય તેનું ધ્યાન રાખો

ઉનાળામાં પલંગની ગાદી કે ગાદલાંને તડકે તપાવો

ઘરમાં ફર્નિચરને ઊધઇ ન થાય તેની કાળજી રાખવી

ઘરમાં ભેજ ન આવે તેનું ધ્યાન રાખવું

ઘરની સાફ-સફાઇ નિયમિત કરવી

ડસ્ટ એલર્જીથી બચવા ઓશીકાનાં કવર, ચાદર વગેરે અઠવાડિયામાં બે વાર ધોવાં

જેમને ધૂળની એલર્જી હોય તેમણે ઘરમાં કાર્પેટ કે પડદા રાખવા નહીં

સળેખમમાં ગુણકારક ઓસડિયાં

-લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાત્રે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.

-દરરોજ રાત્રે સૂતી વખતે સરસિયું કે ગાયના ઘીને નવશેકું ગરમ કરીને નાક દ્વારા એક બે ટીપાં લેવાથી શરદી સળેખમ થતાં નથી તેમજ મસ્તિષ્ક સ્વસ્થ રહે છે.

-ગરમ દૂધમાં એક બે ગ્રામ વાટેલી સૂંઠ મેળવીને અથવા તુલસીનાં પાનનો બેથી 10 મિ.લિ. રસ અને આદુના બેથી 20 મિ.લિ. રસમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે ત્રણવાર લેવાથી શરદીમાં લાભ થાય છે.

-વડનાં કુમળાં પાનને છાંયડામાં સૂકવીને વાટી લેવાં. અડધા લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી શેષ રહે ત્યારે ઉતારીને ગાળી લેવું અને દળેલી સાકર મેળવીને નવશેકું કરીને પીવું. પ્રયોગ શરદીમાં લાભદાયક છે.

-શરદીના કારણે થતા માથાના દુખાવામાં, છાતીના દુખાવામાં તથા બેચેનીમાં સૂંઠના ભૂકામાં પાણી નાખીને ગરમ કરી પીડાવાળા સ્થાને આછો લેપ કરવો. સૂંઠની ગાંગડી નાખી ઉકાળેલું પાણી પીવું. સૂંઠના ચૂર્ણમાં મધ મેળવીને થોડું થોડું રોજ ચાટવું. ભોજનમાં મગ, બાજરી, મેથી અને લસણનો પ્રયોગ કરવો એનાથી શરદી મટે છે.

-ફુદીનાનો તાજો રસ કફ-શરદીમાં લાભ કરે છે.

-વરિયાળી અને સાકરનું ચૂર્ણ વારંવાર મોંમાં રાખવાથી ગરમીની ઉધરસ મટે છે.

– ગંઠોડાઅને સૂંઠનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, ઉધરસમાં લાભ થાય છે.

– હળદર,મીઠાવાળો શેકેલો અજમો જમ્યા પછી કાયમ મુખવાસ તરીકે ખાવાની ટેવ પાડવાથી શરદી-ઉધરસ મટે છે.

– અજમાની પોટલીથી છાતી પર શેક કરવો જોઇએ. અજમાનો ધુમાડો શ્વાસ દ્વારા અંદર લેવો જોઇએ.

-શરદી, સળેખમ તથા કફની ઉધરસમાં હળદર, મીઠા‌વાળા તાજા શેકેલા એક મુઠ્ઠી જેટલા ચણા સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવા પણ એની ઉપર પાણી પીવું.

સંશોધન

રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો

ઇએનટી સ્પેશિયલ ડોક્ટરો દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું. જેમાં બેથી 12 વર્ષની ઉંમરનાં લગભગ 30 કરતાં પણ વધારે બાળકોને લેવામાં આવ્યાં. તેમણે બાળકો ઉપર એલર્જીને લઇને એક અભ્યાસ કર્યો. અભ્યાસ પહેલાં બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતાને ચકાસવામાં આવી. એમાં કુદરતી ઉપચારને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. તેથી બાળકો ધૂળ, પરાગ, કણ અને પાળેલાં જાનવરો વગેરેના સંપર્કમાં રહે એવું રાખવામાં આવતું હતું.

સતત આવું કરવાથી તેમની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થયો અને તેમને એલર્જીએ ક્યારેય પરેશાન કર્યાં નથી. ડોક્ટરોનું માનવું છેકે બાળકને ધૂ‌‌ળ, પરાગરજ અને પાળેલાં જાનવરોના સંપર્કમાં રાખવા જોઇએ. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે અને તે ભવિષ્યમાં પણ સ્વસ્થ રહે છે.

આયુર્વેદ

એલર્જિક શરદી ઉધરસ

એલર્જિક અથવા સંવેદનશીલતાની પૂર્ણ સ્થિતિ પૂરેપૂરી જાણવી જરૂરી બની રહે છે. કઇ વ્યક્તિને કયા પદાર્થોની એલર્જી થાય છે તે જાણ્યાં પછી એલર્જી કરનારા કારણોથી દૂર રહેવું જોઇએ. એટલું નહીં એલર્જી કરનાર પદાર્થો શરીરમાં પ્રવેશી ના જાય એની વિશેષ કાળજી રાખવી જોઇએ.

સંવેદનશીલતાની વિશેષ સ્થિતિ કે જે એક પ્રકારની શારીરિક પ્રતિક્રિયા છે. જેમાં નાનામાં નાની બાબત કે ઘટનાથી શરીરમાં ઘણી બધી ગરબડ ઊભી થાય છે. પરિણામ સ્વરૂપે શરદી ઉધરસ જેવા અનેક એલર્જિક વિકારો ઉત્પન્ન થાય છે.

એક ઋતુ જાય અને બીજી ઋતુ આવે ત્યારે બે ઋતુ વચ્ચેનો શરૂઆતનો સમય જેને આયુર્વેદમાં ઋતુસંધિ કહેવામાં આવે છે. ઋતુસંધિમાં વાતાવરણ બદલાય છે. શરીરને નવું વાતાવરણને અનુકૂળ થતાં વાર લાગે છે. કુદરત તો પલકવારમાં હવામાન બદલી નાંખે પણ શરીર એટલો ઝડપી ફેરફાર સહન કરી શકતું નથી. તેથી વાતાવરણમાં રહેલા સંવેદનશીલ પદાર્થો કેટલાક લોકોને જુદી જુદી જાતના રોગો પેદા કરે છે. આ પ્રક્રિયાને એલર્જિક રીએક્શન કહે છે. કેટલાક લોકોને સૌંદર્ય પ્રસાધનોનાં ઉપયોગથી, પર્ફ્યુમ્સ, અગરબત્તીથી કે સેન્ટની એલર્જી હોય છે. ઘણા લોકોને બે ઋતુ બદલાતાં શરદી, ઉધરસ જેવા એલર્જિક વિકારો થઇ જતાં હોય છે.

એલર્જીનો મુખ્ય પ્રવેશમાર્ગ નાક છે. નાક દ્વારા હવામાંના રજકણો, ધૂળ, ધુમાડો, સુગંધ વગેરેનો શરીરમાં પ્રવેશ થવાથી એલર્જિક વિકારો શરદી ઉધરસ, દમ, ખંજવાળ આવવી, શીળસ, શ્વાસ ચઢવો વગેરે જોવા મળે છે. ઋતુસંધિ સમયે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી પણ એલર્જિક વિકારો થાય છે.

એલર્જીન કે જે ખાદ્યપદાર્થોનું પ્રોટીન હોય છે. તે શરીરમાં ઘણા પ્રકારે પ્રવેશી જાય છે અને તે સંવેદનશીલતાની સ્થિતિ ઉત્પન્ન કરીને એલર્જિક વિકારોને ઉત્પન્ન કરે છે.

આયુર્વેદિક ડો. પ્રાર્થના મહેતા કહે છે, એલર્જીક અથવા સંવેદનશીલતાની પૂર્ણ સ્થિતિ પૂરેપૂરી જાણવી જરૂરી બની રહે છે. કઇ વ્યક્તિને કયા પદાર્થોની એલર્જી થાય છે તે જાણ્યાં પછી એલર્જી કરનારાં કારણોથી દૂર રહેવું જોઇએ. એટલું નહીં એલર્જી કરનાર પદાર્થો શરીરમાં પ્રવેશી ના જાય એની વિશેષ કાળજી રાખવી જોઇએ. ઘણી વખત શાકભાજી, કઠોળ, મસાલાથી પણ એલર્જી થતી હોય છે. લાંબા સમયના સતત નિરીક્ષણ કર્યા પછી જાણી શકાય કે કઇ વ્યક્તિને કઇ એલર્જી છે?

સૌંદર્યપ્રસાધનો, પર્ફ્યુમ્સ, પેટ્રોલ, અગરબત્તીની સુગંધથી થતી એલર્જી માટે એનાથી દૂર રહેવું અને પ્રદૂષિત પર્યાવરણની પરિસ્થિતમાં ધુમાડો, રજ, હવા, પાણી અને માટી વગેરે વ્યક્તિની શ્વાસનળીમાં દાખલ થઇને એલર્જી શરદી,ખાંસી પેદા ના કરે માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવો જોઇએ.

એલર્જિક વિકારોથી દૂર રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. હળદરવાળું દૂધ પીવું જોઇએ. સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી પી શકાય. પૂરતી ઊંઘ લેવી જોઇએ અને પૌષ્ટિક આહાર ઉપર પૂરતું ધ્યાન આપવું જોઇએ. શેકેલા ચણા, ધાણી, ખજૂર, સૂકો મેવો વગેરેનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે.

એલર્જિક શરદીમાં નાકમાંથી પાણી નીક‌ળ્યાં કરવું, નાક વારંવાર બંધ થઇ જવું અને ક્યારેક ઝીણો તાવ પણ રહે છે. આમાં તબીબી સલાહ લઇને ત્રિભુવનકીર્તિરસ, ચંદ્રામૃત રસ, વ્યોષાદિવટી, શ્રૃંગભસ્મ, મહાલક્ષ્મી વિલાસ રસનું સેવન કરવું.

બંને નસકોરામાં દિવેલ અથવા તેલનું નસ્ય નિષ્ણાતની સલાહ લઇને લેવું. નિયમિત સવાર, સાંજ નાસ લેવો. મુસાફરી ઓછી કરવી જોઇએ. સ્વિમિંગ કરવું જોઇએ અને પંખાની સીધી હવા તમને લાગે તેનું ધ્યાન રાખવું. વધારે પડતી ઉધરસ આવતી હોય તો સૂંઠ અને ગંઠોડાવાળું દૂધ પીવું. હળદરવાળું દૂધ પણ લઇ શકાય. ઉધરસમાં એલોદિવટી, લવંગાદિવટી, ખદીરાદિવટી કોઇ પણ એક મોંમાં રાખીને ચૂસ્યાં કરવી.

સૂંઠ, ફુદીનો, તુલસી, લવિંગ, આદું વગેરેને આહારમાં વધારે પડતો ઉપયોગ કરવો જોઇએ. સિતોપલાદિ ચૂર્ણ અને જેઠીમધચૂર્ણને સમાન ભાગે મેળવીને એક એક ચમચી બે વાર મધ સાથે લેવાથી ફાયદો થાય છે.

શરદી, ઉધરસમાં શું કરવું જોઇએ?

સ્નાન હૂંફાળા ગરમ પાણીથી કરવું જોઇએ. મીઠાનાં પાણીથી કોગળા કરવા, અવારનવાર નાસ લેવો જોઇએ. પ્રાણાયામ કરવું. તાજી હવામાં ફરવું, ગરમ પૌષ્ટિક આહાર લેવો. પૂરતી ઊંઘ લેવી. કબજિયાત રહેતી હોય તો ત્રિફળાચૂર્ણ અથવા હરડે ચૂર્ણ સૂતી વખતે એક ચમચી જેટલું પાણી સાથે લેવું. ધૂળ ધુમાડામાં જવાનું ટાળવું. અતિ ખારા-ખાટા પદાર્થો, મીઠાઇ તથા ઠંડાં પીણાં અને બજારુ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

 

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ

vaayu

શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી જરૂરી છે. એનાં કારણો, લક્ષણો, નિદાન જાણ્યા પછી રોગની સારવાર થઈ શકે છે.

વિવિધ આહાર શાસ્ત્રીઓએ અને આયુર્વેદે ચાવવા ઉપર ભાર મૂક્યો છે. જેટલું વધારે ચાવો તેટલું અનાજ સરળતાથી પચે. એની સાથે સિંધવ, મરી, આદું, સૂંઠ, ભોજનની શરૂઆતમાં લેવાય. સહેજ લીંબુનો ઉપયોગ થાય તો મોંમાં લાળ છૂટે અને પાચનક્રિયાનો ખરો આરંભ તો મુખથી જ થાય છે. જમતી વખતે ન અત્યંત ગરમ કે નહીં ઠંડું મન દઈને જમવું. ભોજનવિધિના નિયમોનું બરાબર પાલન કરવાથી વાયુ પ્રકોપથી બચી શકાય છે. જેથી આજે અમે તમને વાયુ વિકારોથી થતાં રોગો અને તેના માટેના ખાસ નુસખાઓ વિશે જણાવીશું.

વાયુ વિકારથી થતાં રોગો

વાયુવિકાર પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુઃખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, વીશ્વાચી(હાથમાં થતો રાંઝણ જેવો દુખાવો), અવબાહુક(ફ્રોઝન શોલ્ડર), શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક(પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.

મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.

-૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કિલોગ્રામ ઘી અને ૬ કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ઘટ્ટ બનાવવવું. પછી તેમાં ૧.૫ કિલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.

-મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી સપ્તાહમાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.

-૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.

-અજમો તવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.

-અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરૂં, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે.

-આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.

-આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે.

-૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.

-ખજૂર ૫૦ ગ્રામ, જીરૂં, સીંધવ, મરી અને સૂંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મૂળ ૫ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.

-એરંડ મગજને દૂધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુ:ખાવો મટે છે.

-ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તિ કરનાર અને પચવામાં ભારે છે.

-ઘીમાં શેકેલી હીંગ, સૂંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરૂં અને શાહજીરૂં એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચૂર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણને હીંગાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચૂર્ણ છાશમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વિકારો વગેરે મટે છે.

-ચીકણી સોપારીનો ભુકો ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે.

-તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરૂંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દૂર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તિ સતેજ થાય છે.

-નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે.

-પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કિલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચૂંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.

-મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે.

-ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે, અને સારી ભુખ લાગે છે.

-મૂળાનાં બીનું ચૂર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.

-લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.

-રીંગણાંનું શાક, ભડથું કે સૂપ બનાવી, હીંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે.

-સૂંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.

-સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.

-સૂંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.

-મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.

-એરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. એરંડીયું પણ વાયુના રોગો દૂર કરે છે.

-વાયુ અને કફદોષ- ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચિ, મંદાગ્નિ, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી ગરમ ગુણો ધરાવે છે.

-વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરાનું દૂધ ચોપડી રૂ ચોંટાડવાથી ફાયદો થાય છે. બળતરા થતી હોય તો ઉમરાનું દુધ સાકર મેળવી લગાડવું.

-સરગવાનાં કુમળાં પાન, ફુલ કે શીંગનું શાક ખાવાથી વાયુ મટે છે.

-૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી ૨૦-૨૫ મિનિટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી વાયુ, પેટનો આફરો, ઉદરશૂળ મટે છે.

-હીંગાષ્ટક ચૂર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે. જેઓ દરરોજ હીંગાષ્ટક ચૂર્ણ લે છે તેમને કદી ગેસની તકલીફ થતી નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

સાવધાન: સ્ત્રી-પુરૂષના મનમાં દબાયેલાં આ 26 દોષ કરાવે છે, ન કરવાના ખરાબ કામ!

dosh1

આજના સ્પર્ધાત્મક જમાનામાં મોટાભાગે જોવામાં આવે છે કે ઘર-પરિવાર, સમાજ કે કાર્યક્ષેત્રમાં આગળ રહેવા, સ્વાર્થ વશ કે પછી શ્રેય લેવાની સ્પર્ધા પરસ્પર સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને સહયોગની ભાવના ઓછી કરે તથા તણાવ લાવે છે. ત્યાં સુધી કે કોઈ વ્યક્તિને પાછા પાડવા માટે એવા શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવે છે કે તે કોઈ ગુણી કે સક્ષમ વ્યક્તિને વિચલિત કરી શકે છે.

હિન્દુ ધર્મગ્રંથમાં ભવિષ્યપુરાણમાં સ્ત્રી હોય કે પુરુષ, તેના સ્વભાવ સાથે જોડાયેલી એવી 26 ગુપ્ત વાતો ઉજાગર છે, જે સચ્ચાઈ, નૈતિકતા તથા સારપથી દૂર થાય છે અને આખરે ભયાનક પરિણામનું કારણ બને છે. આજે અમે આ લેખમાં તમને જણાવીશું મનુષ્યના સ્વભાવના 26 દોષ અને આવા લોકોને શું કહેવામાં આવે છે. જેનાથી તમે તમારા સ્વભાવની કસોટી પણ કરી શકો છો. સાથે જ, કોઈ પણ સ્ત્રી કે પુરુષથી સાવધાન પણ થઈ શકો છો..

જાણો સ્ત્રી-પુરૂષના મનમાં છુપાયેલી આ 26 વાતો જે કરાવે છે કૃત્ય…….

વિષમ – સામે મિઠું અને પ્રિય બોલનારા, પરંતુ હૃદયમાં ખૂબ કડવાશ રાખનારા. એટલે એવા લોકો જે કહે છે કંઈક અને કરે છે કંઈક. એવા સ્ત્રી કે પુરુષ વિષમ કહેવાય છે.

પિશુન (દુષ્ટ) – શક્તિ કે વિશ્વાસઘાતથી, બનાવટી કે ખોટો સ્નેહ દેખાડીને ધૂત્ત કરનારા વ્યક્તિ. એવા વ્યક્તિ પિશુન હોય છે.

ખલ (લુચ્ચું) – ગુણી અને સજ્જનોમાં જે બિનજરૂરી ખામી કે દોષ શોધે છે, તે વ્યક્તિ ખલ હોય છે.

રૂષ્ટ – જેનું મન હંમેશા ક્રોધથી ભરેલું રહેતું હોય કે પોતાની નબળાઈ જોઈ ગુસ્સો કરે છે, જેના નેણ ધૂર્તતાથી ખેંચાયેલા રહે છે કે પછી તે ક્રોધી કે ખિન્ન રહેતા હોય. એવા વ્યક્તિઓને રૂષ્ટ કહેવામાં આવે છે.

દુષ્ટ – જે લોકોની રૂચી ખરાબ કામ કરવાની, સૂવાની, શરાબ પીવાની, પરાઈ સ્ત્રી સથે પ્રેમ પ્રસંગ કરવો, ખરાબ લત અપનાવવી અને ખરાબ લોકોની સાથે રહેવા અને વાતચીત કરવામાં હોય છે. એવા લોકો દુષ્ટ હોય છે.

વાચાળ – સસજ્જનો કે દુર્ભાગ્ય વાળા વ્યક્તિની મજાક કરનાર અને ચાંડાળો કે દુર્શનો સાથે શરમ વગરના થઈ વાતચીત કરનાર વાચાળ કહેવાય છે.

અધમ – ગુરુ તથા દેવતાઓની સામે બુટ કે છત્રી રાખનાર, ગુરુથી ઊંચા સ્થાને કે આસન પર બેસનાર, યાન (આજે પ્લેન)માં બેસીને તીર્થયાત્રઆ કરનાર તથા તીર્થમાં સ્થાન અનુસાર ધર્મ પાસન ન કરનાર વ્યક્તિ અધમ હોય છે.

ઉદ્દંડ – રાજા કે અધિકારી ન હોય તો પણ ખોટો ગુસ્સો દેખાડીને દંડ આપનાર કે ભય આપનારા વ્યક્તિ ઉદ્દંડ કહેવાય છે.

નીચ – બ્રાહ્મણ, રાજા અને દેવતાઓથી સંબંધિત કામનું ધન દબાવનારા, તે પૈસાથી પોતે દેવ કાર્ય કરનારા કે બ્રાહ્મણોની સેવા કરનાર કે ભોજન કે અનાજ બીજાને આપનારા નીચ કહેવાય છે. એટલું જ નહીં વાંચે પણ સમજે નહીં, વ્યાકરણ, શાસ્ત્ર શૂન્ય વ્યક્તિ, ગુરુ તથા દેવતાની સામે કહે કંઈક અને કરે કંઈક તેવા લોકોને દુરાચારી કે નીચ કહે છે.

સ્તેયી – ખોટી રીતે તથા નિયતથી બીજાના ઘરના પૈસા લાવનારા, અન્યાયથી ધન વહેંચનારા શાસ્ત્રોમાં વર્જિત સંપત્તિ કોઈની પાસેથી લે, કોઈ દેવી – પુસ્તક, ઘોડો, ગાય, જમીન, રત્ન કે સોનાનું હરણ કરનાર સ્તેયી કે ચોર હોય છે. માતા-પિતા તથા ગુરુની સેવા કે કર્તવ્યોને પૂરાં ન કરનાર તથા જે વ્યક્તિને ઉપકાર છે, તેનાથી ખોટું વર્તન કરનાર પણ સ્તેયી હોય છે.

ચપળ – માંસાહારી, પરાઈ સ્ત્રીમાં આસક્ત રહેનાર, પક્ષીઓના પાલનમાં રૂચી રાખનાર, આપનું હિત સાધવા માટે ખોટી નીતિથી બીજાને નુક્શાન પહોંચાડનાર ચપળ કહેવાય છે.

મલીમસ – નિત્યકર્મ પણ ન કરનાર, તેલ કે ઔષધી ન લગાડનાર, સુગંધ કે ચંદન રહિત વ્યક્તિ મસીમસ કહેવાય છે.

કૃપણ – દેવ અને પિતૃ સંબંધી કામમાં સારું અન્ન હોવાથી ખરાબ ભોજન કરાવો. નાખુશ થઈને દાન કરો, દેવ પૂજામાં ક્રોધ કરો, શુભને ત્યાગે તે વ્યક્તિ કૃપણ હોય છે.

નષ્ટ – સજ્જનતાનો દેખાડો કરનાર, બનાવટી સેવા કરનાર, વેશ્યાગમન કરનાર, દેવ દન, સ્ત્રી ધન, પત્નીના વ્યભિચાર કે કોઈને કન્યાને વેચનાર મળે ધનથી જિંદગી પસાર કરનાર વ્યક્તિનો નાશ કહેવામાં આવે છે.

પશુ – માત્ર સાંસારિક જરૂરિયાત માટે કામ કરનાર, ભગવાનની સેવા ન કરનાર, પ્રયાગમાં રહેને પણ સ્નાન ન કરનાર, શાસ્ત્રોના સાર ન જાણનાર વ્યક્તિ પશુ કહેવામાં આવે છે.

પુષ્ટ – એકલી જ મિઠાઈ ખાનારા, સજ્જનોનું ખરાબ બોલનારા, સૂઅરની જેવા અપવિત્ર રહેવાનું પસંદ કરનાર વ્યક્તિ પુષ્ટ કહેવાય છે.

હૃષ્ટ – જે વેદ કે તંત્રોને નથી વાંચતા, નથી સાંભળતા, તે હૃષ્ટ છે.

કંજૂસ – ગુરુ કે ગુણીજનોની વૃત્તિ કે આજીવિકાનું હરણ કરી કે નુક્શાન કરવાની ચેષ્ઠા કરનાર કે કાશિના નિવાસી ધણાં દિવસો સુધી બીજે ક્યાંય રહે તો તે કદર્ય એટલે કે કંજૂસ કહેવાય છે.

ખંડ – આપના જ સગાભાઈથી ઝગડવાનું તથા વિવાદ કરનાર, માતા-પિતાનો અપશબ્દ બોલનારા ખંડ કહેવાય છે.

કાણાં અને અંધ – શ્રુતિ અને સ્મૃતિ એ બન્ને બ્રાહ્મણોની બે આંખો માનાવામાં આવે છે. તેમાં એક જ્ઞાન ન રાખનારા કાણાં અને બન્ને રીતે અજ્ઞાની આંધળા કહેવાય છે.

ચંડ – ઈર્ષા કરનાર, શાસ્ત્રોની ખોટી વાતો કરનાર, શુદ્રની પત્ની સાથે દુરાચાર કરનાર, રાજગામી કે ભોગ વિલાસ કરનાર ચંડ હોય છે.

પાપિષ્ઠ – જીવિત માતા-પિતા તથા ગુરુનો ત્યાગ કરનાર કે સેવા ન કરનાર, સારું આચરણ ન કરનાર, પિતાની સામે સંકોચ રાખ્યા વગર ખાવાનું ખાનારા વ્યક્તિ પાપિષ્ઠ હોય છે.

કુષ્ઠ – 8 પ્રકારના કુષ્ઠ રોગો વાળા, શાસ્ત્રોમાં ખરાબ વાત લોકો સાથે વાતચીત કરનાર તથા સંબંધો રાખનાર વ્યક્તિ કુષ્ઠ દોષ યુક્ત માનવામાં આવે છે.

દત્તાપહારક – કીડાની જેમ આસપાસ ફરનાર, ખરાબ નિયતથી વેપાર કરનાર દત્તાહારક કહેવામાં આવે છે.

વક્તા – ધર્મ જ્ઞાન ન હોવા કે કુશળતા ન હોવા છતાં પણ ઉપદેશ કે સબક આપનાર વ્યક્તિને વક્તા કહેવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

માથાના વાળથી લઇ પગના નખ સુધીના રોગોમાં કારગર છે આ ચમત્કારી પથ્થરો (રત્નો)!

jyotish

શું તમે જાણો છો કે, કુંડળીના દોષને દૂર કરવા માટે થોડા પથ્થર ધારણ કરવામાં આવે છે, જેને રત્ન તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે રત્નોનો ઉપયોગ જ્યોતિષીય ઉપચાર માટે કરવામાં આવે છે, પરંતુ તેનાથી અલગ-અલગ બીમારીઓની સારવારમાં પણ મદદ મળી શકે છે. અલગ-અલગ બીમારીઓ માટે અલગ-અલગ રત્નો ધારણ કરવામાં આવે છે. ઉપચારમાં તેના પ્રભાવી ગુણોને હવે ઘણા પ્રકારની શોધમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. જો કોઇ વ્યક્તિના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો તે નીલમ ધારણ કરી શકે છે. નીલમથી વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં લાભ મળી શકે છે.

તમે કોઇપણ કિંમતી રત્નને ક્લેરિટી, કલર અને કેરેટની દ્રષ્ટિથી જોવો છો. હવે તેમાં એક ‘સી’ એટલે કે ક્યોર (ઉપચાર)ને પણ જોડી લેવો. હવે રત્નને ક્લેરિટી, કલર, કેરેટ અને ક્યોરની દ્રષ્ટિએ જોવો જોઇએ. વિજ્ઞાનના ઘણા શોધક પણ આ કિંમતી રત્નના સ્વાસ્થ્ય પર અસર કરતા હકારાત્મર પ્રભાવોને સ્વીકાર કરી ચુક્યા છે. અહીં જાણો ક્યા રત્નથી કઇ-કઇ બીમારીઓમાં લાભ પહોંચી શકે છે.

બ્લૂ સૈફાયર (નીલમ)-

આ પથ્થર ડિપ્રેશનથી બહાર નિકાળવામાં મદદગાર છે. તેની તાસીર ઠંડી માનવામાં આવે છે. આ માટે નિષ્ણાંત તેને એકલો પહેરવાની મનાઇ કરે છે. આ રત્નને લઇને એક વધુ સાવધાની રાખવાની પણ સલાહ આપે છે કે, જો નીલમ 24 કલાકમાં ફળે નહી, તો તેને ઉતારી દેવો જોઇએ. આ રત્નથી એલર્જી, કેન્સર, પીલિયા, વાળ ખરવા, ઉબકા આવવાસ પોલિયો, એનીમિયા, આર્થરાઇટિસ, વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓ, અલ્સર, સતત તાવ આવવો અને વાઈ આવવી જેવી સમસ્યાઓમાં લાભદાયી સાબિત થાય છે. શરીરમાંથી વધારે પરસેવો નિકળતો હોય અને તેમાં કમી લાવવા માટે પણ આ રત્નને પ્રભાવી માનવામાં આવે છે. આંખ સાથે જોડાયેલી સમસ્યામાં ઠંડા પાણીમાં થોડી વાર સુધી ડુબાડીને રાખી તે પાણીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો પહોંચાડે છે.

વિકલ્પઃ- બ્લૂ જિરકન, એમેથિસ્ટ, લેપિસ લજુલી, ગાર્નેટ અને બ્લૂ સ્પાઇનલ.

રૂબી(માણિક)-

બર્માના લોકો આ રત્નને ખૂબ જ પવિત્ર માને છે. તેઓ આ રત્નની તુલના મનુષ્યની આત્માઓ સાથે કરે છે, જે શુદ્ધ અન પવિત્ર માનવામાં આવે છે. તેમનો વિશ્વાસ છે કે, આ રત્નને પહેરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય મુજબ માણિક પોતાનો રંગ બદલે છે. આ પથ્થરને રાત્રે કે ગરમીમાં ન પહેરવો જોઇએ. આ રત્નથી આંખ સાથે જોડાયેલી સમસ્યા, એનીમિયા, તાવ, પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ, બ્લડ પ્રેશર અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓમાં પણ ફાયદો પહોંચાડે છે.
વિકલ્પઃગાર્નેટ, સનસ્ટોન, સ્પાઇનલ અને અગાતે.

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

કૈટ્સ આઈ (લહસુનિયા)-

આ રત્નને પહેરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય તેના રંગ પરથી જાણી શકાય છે. જો પથ્થરમાં કાળો ધબ્બો અથવા રંગ જોવા મળે, તો સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડવાની આશંકા રહે છે. જેના દ્વારા કફ, પાઇલ્સ, અપચો, આંખની બીમારી અને માથાનો દુખાવાને દૂર કરી શકાય છે.
વિકલ્પઃ- ટાઇગર આઈ.

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

યેલો સૈફાયર(પોખરાજ)-

આ કિંમતી રત્નને માનસિક શાંતિ સાથે જોડીને જોવા મળે છે. જેનાથી એલર્જી, એનીમિયા, એપેન્ડિક્સ, આર્થરાઇટિસ, પીઠનો દુખાવો, કોલેરા, લિવર સિરોસિસ, ડાયાબિટીસ, એક્ઝિમાં, ગાલસ્ટોન, અલસર, હાર્નિયા, સંક્રમણ, ટીબી અને ટાયફોઇડમાં રાહત મળી શકે છે.
વિકલ્પઃ- યેલો ક્વાર્ટ્ઝ અને સ્તિટાઇન

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

પર્લ (મોતી)-

આ સુંદર પથ્થરની સુંદરતા પહેરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર નિર્ભર હોય છે. નજીકનો દ્રષ્ટિકોણ, શ્વાસ લેવામાં તકલીફ, ટીબી, સેરેબ્રલ થ્રોંબોસિસ, અપચો, હ્રદય સંબંધી બીમારીઓ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં આ ઉપાયને કારગર માનવામાં આવે છે.
વિકલ્પઃ- મૂન સ્ટોન અને સફેદ સૈફાયર.
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

ડાયમંડ (હીરો)-

જો હીરો પહેરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય ટદમગી રહ્યું છે, તો તેની ચમક ફીકી પડવા લાગે છે. આ રત્નથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી રહે છે. ઉંઘમાં ચાલવાની આદતવાળા વ્યક્તિઓ માટે આ રત્ન રામબાણ ઇલાજ છે. આ સિવાય હ્રદય સંબંધી બીમારીઓમાં પણ આ રત્નને કારગર માનવામાં આવે છે. ટીબી, ડાયાબિટીઝ, એનીમિયા અને સોજાને દૂર કરવામાં પણ આ રત્ન પોતની રાખનો સારો પ્રભાવ છોડે છે.
વિકલ્પઃ- સફોદ ટોપાઝ, ટર્મલીન અને ક્વાર્ટ્ઝ
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

એમરલ્ડ (પન્ના)-

ઘાટ્ટા લીલા રંગનો આ પથ્થર ઘણા પ્રકારમાં ઉપલબ્ધ છે. ગર્ભવતી મહિલાઓને આ રત્ન પહેરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. આ રત્નને પહેરવાથી આંખ અને કાનના રોગ સહિત અસ્થમાં, વાળ ખરવા, પાચન સંબંધી સમસ્યાઓ, હ્રદય સંબંધી બીમારીઓ, ઇન્સોમેનિયા, હાર્નિયા, લ્યૂકોડર્મા, નસોમાં દુખાવો, ટાયફોઇડમાં રાહત મળે છે.

વિકલ્પઃ- એક્વામૈરીન, ટરક્વાઇઝ, પેરિડૉટ, લીલો અગાતે અને ઝેડ.

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

 

બદલાતી સિઝનમાં કફ-શરદીને જડથી દૂર કરવાના, 40 પ્રાચીન ઉપાય

shardi

કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કે કાયમ લેતા હોય તેવી દવાઓ દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક પ્રાચીન નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

– અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંક અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.

– થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદી સારી થઈ જાય છે.

– ગરમ જળપાનથી શરીરની ગ્રંથિઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સૂતી વખતે, સૂતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દર્દમાં આરામ થાય છે.

– ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. તરત ફાયદા થશે.

અન્ય ઝડપથી ઈલાજ કરતાં પ્રાચની નુસખાઓ વિશે…….

– પાણીમાં સૂંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમી,ચીકણો ઝાડો-આમદોષ, જળસ, વાળો, બહુમુત્ર (વારંવાર ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દોમાં લાભ થાય છે.

– ૧/૪ ચમચી એલચી ચુર્ણ સાથે એક ચમચી મધ મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. મોટી એલચી ગરમ છે. એનાથી કફ, પિત્ત, રક્ત વિકારો, દમ, ચળ, તરસ, મોળ, ઉબકા, અરુચી, અપચો, મૂત્રાશયના રોગ, મોઢાના રોગો, માથાના રોગો, શરદી-સળેખમ અને ઉધરસ મટે છે.

– સૂંઠ, મરી અને પીપરનું સરખા ભાગે બનાવેલું એક ચમચી જેટલું ચુર્ણ એક ચમચી મધ સાથે મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટી જવાથી શરદી-સળેખમ,ઉધરસ, એલર્જી, ગેસ, અરુચી અને અપચાની ફરીયાદ મટે છે. સાથે જરૂરી પરેજી પાળવી, જેમ કે વધુ પડતાં ખાંડ-ઘીવાળો, તળેલો, પચવામાં ભારે આહાર ન લેવો, માત્ર સુપાચ્ય હળવો ખોરાક લેવો. બને ત્યાં સુધી શક્તિ મુજબ બેત્રણ કિલોમીટર દરરોજ ચાલવું વગેરે.

– સૂંઠ નાખી ઉકાળેલું પાણી પીવાથી અથવા પીવાના પાણીમાં સૂંઠનો ગાંગડો નાખી લાંબા સમય સુધી એ પાણી પીવાથી જુની શરદી મટે છે. રોજ નવો ગાંગડો મુકવો.

– સૂંઠ, તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી શરદી-સળેખમ મટે છે.

– ૧૦ ગ્રામ સૂંઠનું ચુર્ણ, ૧૦ ગ્રામ ગોળ અને એક ચમચી ઘી એકત્ર કરી, થોડું પાણી મેળવી, અગ્નિ પર મુકી રાબડી જેવું કરી રોજ સવારે ચાટવાથી ત્રણ દિવસમાં શરદી અને સળેખમ મટે છે.

– તજ, મરી અને આદુનો ઉકાળો દરરોજ પીવાથી શરદી મટે છે.

– દહીંમાં મરી અને ગોળ મેળવી ખાવાથી શરદી અને સળેખમ મટે છે.

– ફુદીનાનો તાજો રસ અથવા અર્ક શરદી દૂર કરે છે.

– મધ અને આદુનો રસ ૧-૧ ચમચી એકત્ર કરી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.

– લવિંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે.

– લીંબુનો રસ રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં પીવાથી શરદી મટે છે. આ પ્રયોગ કેટલાક દિવસ સુધી કરવાથી જીર્ણ સળેખમ-જુની શરદીમાં પણ ફાયદો થાય છે.

– વાટેલી રાઈ મધ સાથે ખાવાથી શરદી મટે છે. રાઈ ખુબ ગરમ હોવાથી પોતાની પ્રકૃતિનો ખ્યાલ કરી એનો ઉપયોગ કરવો.

– દરરોજ થોડું ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ઘુટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે અને શરદી-સળેખમ મટે છે. એનાથી લોહી પણ શુદ્ધ થાય છે.

– નાગરવેલનાં બે-ચાર કોરાં પાન ચાવી જવાથી શરદી અને સળેખમ મટે છે.

– હળદર ચુર્ણના ધુમાડાનો નાસ લેવાથી શરદી-સળેખમ તરત જ મટે છે.

– સૂંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન એલચી વગેરેના બોરકુટા ચુર્ણના બનાવેલા ઉકાળાથી શરદી મટે છે.

– દહીંમાં મરીનું ચુર્ણ અને ગોળ નાખી રોજ ખાવાથી લાંબા સમયની શરદી અને પીનસ રોગ મટે છે. થોડા દિવસ ખોરાક બંધ કરી આ પ્રયોગ કરવો. એકલા દહીં પર રહેવાય તો વધુ સારું.

નવી શરદીમાં ખાટા દહીંમાં ગોળ અને મરીનું ચુર્ણ નાખી ખાવાથી લાભ થાય છે.

– એકાદ નાની ચમચી વાટેલી રાઈ મધ સાથે મેળવી દિવસમાં બે-ત્રણ વાર ચાટવાથી બહુ ઠંડી લાગતી નથી.

– ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.

– ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી શરદી-સળેખમ મટે છે.

– ભોંયરીંગણીના પંચાંગના ૧૫ ગ્રામ ચુર્ણનો ઉકાળો સવાર-સાંજ પીવાથી દમ અને શરદી બંને સારાં થાય છે.

– ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખી પીવાથી સળેખમ મટે છે.

– લવીંગના તેલને રુમાલમાં નાખી સુંઘવાથી સળેખમ મટે છે.

– ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી નાખી પીવાથી સળેખમ, કફ અને ઉધરસ મટે છે.

– સમાન ભાગે મેથી અને અળસીનો હુંફાળો ઉકાળો દિવસમાં ૩-૪ વાર પીવાથી હઠીલી શરદી મટે છે.

– શરદી અને કફ સારાં થતાં ન હોય તો ખાટી આમલીનાં લીલાં કે સુકાં પાનનો ઉકાળો દિવસમાં ત્રણ વાર એકેક ગ્લાસ હુંફાળો હુંફાળો પીવાથી લાભ થાય છે.

– સરસવના તેલમાં રુનું મોટું પુમડું બનાવી બંને નસકોરાંમાં ખોસી ઉંડા શ્વાસ લેતા રહેવાનો પ્રયોગ દિવસમાં ૩-૪ વખત કરતા રહેવાથી હઠીલી જુની શરદી મટે છે.

– એલોપથીના ડૉક્ટરોના મતાનુસાર શરદી થાય ત્યારે બની શકે તો તીખું ખાવું જોઈએ, જેથી ખાવાની રૂચી વધે અને વધુ ખવાય. ખોરાક લેવાથી શક્તિ મળી રહે અને રોગ દૂર કરવા શક્તિ જરૂરી છે. એક દિવસના ઉપવાસથી પણ શરીર નબળું પડે છે. પેરાસીટામોલવાળી દવા ભુખ્યા પેટે કદી ન લેવાય. શરદીમાં કુદરતી ઉપચાર મુજબ ડુંગળી ખાવી ઉત્તમ છે. જ્યારે કુદરતી ઉપચાર મુજબ શરદી થાય તો એક બે દિવસના ઉપવાસ કરવા જ જોઈએ.

– દુધ, ઘી, તેલ, છાસ, લીંબુ અને વધુ પડતાં ખાંડ-ગોળ બંધ કરી સવાર-સાંજ પાણી સાથે ત્રીકટુ (સૂંઠ, મરી અને લીંડીપીપરનું સમભાગે બનાવેલ ચુર્ણ)ની ફાકી લેવી, અને અજમો અને હળદરની ધુમાડીનો નાસ લેવાથી બંધ થયેલાં નસકોરાં ખુલી જાય છે અને થોડા દિવસમાં શરદી મટે છે.

– સૂંઠ, ગોળ અને ઘીનો લાડુ કરી રોજ સવારે નરણે કોઠે ખાવાથી શરદી મટી જાય છે.

– ૧-૧ ચમચી હળદરનું ચુર્ણ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી એલર્જીને લીધે થતી શરદી મટે છે.

– ૨૫૦-૨૫૦ ગ્રામ પાકું પપૈયું સવાર-સાંજ નિયમિત ખાવાથી જુની શરદી મટી જાય છે.

– દરરોજ અડધો કલાક ઝડપથી ચાલવાથી શરદી સામે રક્ષણ મળે છે.

– તજ, મરી અને આદુ સરખા ભાગે અધકચરા કુટી,એક ચમચીનો ઉકાળો સવાર-સાંજ પીવાથી જુની શરદી,સાયનસ મટે છે.

– શરદીને કારણે માથું દુખતું હોય તો એક કપ દુધમાં હળદર અને કાળા મરીનું ચુર્ણ નાખી ઉકાળો. આવું દુધ ત્રણ દિવસ સુધી રોજ એક વાર પીઓ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

આ સેટિંગ્સ Apply કરો, કોમ્પ્યૂટરમાં કામ થઇ જશે એકદમ EASY.

computer5

 

યુઝર્સ ભલે કોમ્પ્યુટર પર કામ કરતા હોય પરંતુ તેમને કોમ્પ્યુટરથી જોડાયેલી કેટલીક નાની નાની વાતનો ખ્યાલ નથી હોતો. ઝડપથી બદલાઇ રહેલી ટેક્નોલોજીના જમાનામાં તેઓ કેટલીય વાતો શીખી લે છે પરંતુ કેટલીક એવી ટિપ્સ છે જેના પર પર તેમનુ ધ્યાન નથી જતુ. કોમ્પ્યુટરમાં ફોન્ટ ઇંસ્ટોલ કરવા હોય તો કેવી રીતે કરી શકાય, સિસ્ટમમાં નવી ભાષા કેવી રીતે એડ કરી શકાય, સિસ્ટમ સેટિંગનુ સાઉન્ડ કેવી રીતે બલદી શકાય, સિસ્ટમમાંથી કોઇ પ્રોગ્રામ કેવી રીતે અનઇંસ્ટોલ કરી શકય? આવા નાના-નાના પ્રશ્નોનો જવાબ પણ એક દમ સરળ છે. અહિયા દિવ્યભાસ્કર.કોમ જે યુઝર્સ વિન્ડોઝ 98 કે તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય તેમના માટે સેટિંગ્સથી જોડાયેલી કેટલીક એવી ટીપ્સ જણાવી રહ્યુ છે.

કોઇ પણ કોમ્પ્યુટર અને લેપટોપ માટે ખાસ સેટિંગ્સ હોય છે. પહેલા તમારે એ જાણવાનુ રહેશે કે વિન્ડોઝ સેટિંગ સાઉન્ડ ક્યા હોય છે. જ્યારે તમે કોમ્પ્યુટર ઓન કરો ત્યારે એક અવાજ આવે છે. ઠીક એવી રીતે વિન્ડોઝ રિસ્ટાર્ટ કરતા અલગ અવાજ આવે છે. તેના સાથે માઉસ ક્લિક, કોઇ વિન્ડોને મિનિમાઇઝ- મેક્સમાઇઝ કરતા, રિસાયકલ, વિન્ડોઝ રિસ્ટોર, વિન્ડોઝ નોટિફાઇ જેવા દરેક ફિચર્સમાં અલગ અલગ અવાજ હોય છે.

કેવી રીતે બદલી શકાશે અવાજ

વિન્ડોઝના આ સેટિંગ્સના સાઉન્ડની જગ્યાએ તમે તમારી પસંદનો સોઉન્ડ રાખવા માંગતા હોવ તો તેના માટે તમારે કંટ્રોલ પેનલ(Control Panel) માં જવાનુ રહેશે. કંન્ટ્રોલ પેનલમાં જવા માટે (Start Menu) પર ક્લિક કરો. ત્યા એક લિસ્ટ ઓપન થશે. જેમાં કંન્ટ્રોલ પેનલ પર ક્લિક કરો. ઓપન કર્યા બાદ જે વિન્ડોઝ ઓપન થશે તેમાં સાઉન્ડ (Sound)નો ઓપ્શન દેખાશે. જો વિન્ડોઝ કેટેગરીમાં ઓપન થયુ હોય તો તેને જોવા માટે (View)સેટિંગથી લાર્જ કરો. જ્યારે તમે સાઉન્ડ પર ક્લિક કરશો ત્યારે એક નવી વિન્ડો ઓપન થશે. તેમાં ત્રીજા નંબરનો ઓપ્શન સાઉન્ડસ(Sounds)નો હશે. જ્યારે તમે તે વિન્જો પર ક્લિક કરશો ત્યારે વિન્ડોઝના ડિફોલ્ટ સાઉન્ડ ફાઇલ દેખાશે. તમે પ્રોગ્રામ ઇવેન્ટના લિસ્ટમાં જઇને દરેક સેટિંગ્સના સાઉન્ડ સાંભળી શકો છો. સાથે સાથે વિન્ડોઝ બેકગ્રાઉન્ડમાં જઇને તેને બદલી પણ શકો છો. અહિયા સાઉન્ડને ટેસ્ટ કરવાના તમામ ઓપ્શન ઉપલબ્ધ હોય છે.

ગીતને બનાઓ વિન્ડોઝનુ સ્ટાર્ટઅપ સાઉન્ડ

વિન્ડોઝના કોઇ પણ ઓપ્શનમાં ગીત રાખવુ હોય તો જે ડ્રાઇવમાં વિન્ડોઝ ઇંસ્ટોલ હોય તેમાં વિન્ડોઝ ફોલ્ડરમાં જાઓ .ત્યા તમને મીડિયાનુ એક ફોલ્ડર દેખાશે તે ફોલ્ડરમાં વિન્ડોઝના બધા જ સાઉન્ડની ફાઇલ્સ ઉપલબ્ધ હશે.જો સાઉન્ડ સેટિંગમાં સંભળાઇ રહ્યા હતા. આ ફોલ્ડરમાં તમે તમારી પસંદનુ ગીત રાખી શકો ચો. પરંતુ તે વેવ (Wave)ફોર્મેટમાં હોવુ જોઇએ. બાદમાં સાઉન્ડ સેટિંગ્સમાં જઇને વિન્ડોઝ સાઉન્ડના કોઇ પણ ઓપ્શનમાં તે ગીતને સિલેક્ટ કરી સેટ કરી શકો છો. આમ આવી રીતે મને વિન્ડોઝ ડિફોલ્ડ સાઉન્ડને બદલી વિન્ડોઝ સ્ટાર્ટઅપ સાઉન્ડ બનાવી શકો છો.

સરળ સ્ટેપ્સમાં સમજો:-

Recycle Bin નુ સાઉન્ડ બદલવા
Start Menu -> Control Panel -> Sound -> Sounds -> Program
Event -> Recycle Bin -> Select Sound

હવે તમે Recycle Bin માં રહેલો ડેટા ડિલીટ કરશો ત્યારે આ અવાજ આવશે.

ફોન્ટ ઇંસ્ટોલ કરવા

જ્યારે યુજર્સ પોતાના કોમ્પ્યુટર અથવા તો લેપટોપ પર એમએસ ઓફિસમાં કામ કરતો હોય ત્યારે ફાઇલને હંમેશા સારી બને તેવી રીતે કામ કરે છે. તેના માટે સારા ફોન્ટ હોવા પણ જરૂરી છે. આમ તો વિન્ડોઝમાં ડિફોલ્ટ ફોન્ટ્સ ઇંસ્ટોલ હોય છે . કોઇ નવા ફોન્ટ્સ ઇંસ્ટોલ કરી ફાઇલે વધારે સારી રીતે પ્રોજેક્ટ કરી શકો છો. પરંતુ કેટલીક વખત કેટલાક યુઝર્સને કોમ્પ્યૂટરમાં કેવી રીતે ફોન્ટ્સ ઇંસ્ટોલ કરવા તે વાતનો ખ્યાલ નથી હોતો.

કેવી રીતે નવા ફોન્ટ્સ ઇંસ્ટોલ કરવા

કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફોન્ટ્સ ઇંસ્ટોલ કરવા સરળ છે. તેના માટે સૌ પ્રથમ તમારે કંન્ટ્રોલ પેનલમાં જવાનુ રહેશે. (Control Panel) તેના માટે તમે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરશો એટલે એક લિસ્ટ ઓપન થશે. જેમાં કંટ્રોલ પેનલ પર ક્લિક કરવાનુ રહેશે. તેના માટે તમારે પહેલા કંન્ટ્રોલ પેનલમાં જનાવુ રહેશે ત્યા તમને એક વિન્ડો ઓપન થશે. તેમાં ફોન્ટ (Font)નુ ફોલ્ડર દેખાશે. આ ફોલ્ડર ઓપન કરી કોપી કરેલા ફોન્ટને ત્યા પેસ્ટ કરીદો.

સરળ સ્ટેપમાં સમજીએ:-

Start Menu -> Control Panel -> Fonts -> (Fonts Copy/Paste)

ફોલ્ડરનુ આઇકન બદલવું

કોમ્પ્યુટરની અંદર ફાઇલ અને ફોલ્ડર જેટલા વ્યવસ્થિત હોય તેટલુ કામ કરવુ સરળ બને છે. એવા માં ફોલ્ડરને અલગ અલગ આઇકનમાં સેટ કરીએ તો કામ વધારે સરળ બની શકે છે. એટલે કે જે ફોલ્ડરમાં જેવો ડેટા હોય તેવુ આઇકન રાખી શકાય છે. માનીલો કો કોઇ ફોલ્ડરમાં એમપી3 સોંગ્સ છે તો તે ફોલ્ડરનુ આઇકન CD/DVD, પ્લે-પોઝ,વોકમેન રાખી શકાય છે.જેથી શોધવામાં મુશ્કેલી ના પડે.

કેવી રીતે બદલશો આઇકન-

જ્યારે તમે કોઇ ફોલ્ડરનુ આઇકન બદલવા માંગતા હોવ તો તેના માટે કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ કઇ પણ ડ્રાઇવમાં સૌથી પહેલા એક ફોલ્ડર બનાવો. ફોલ્ડ બનાવવા માટે માઉસનુ રાઇટ (Right)ક્લિક કરી તેમાં ન્યુ ઓપ્શન પર ક્લિક(New) કરતા ફોલ્ડર(Folder)નો ઓપ્શન આવશે તેની પર ક્લિક કરતા નવુ ફોલ્ડર ક્રિએટ થઇ જશે.

ત્યાર બાદ નવા ફોલ્ડર પર જઇને રાઇટ ક્લિક કરી પ્રોપર્ટિંઝમાં જાઓ. તેમાં કસ્ટમાઇઝનો ઓપ્શન સિલેક્ટ કરો. ઓપ્શન સિલેક્ટ કરતા જ ચેન્જ આઇકનનો ઓપ્શ આવછે તેના પર ક્લિક કરો.નવી વિન્ડો ઓપન થશે જેમાં ઘણા બધા આઇકન દેખાશે. તમારી જરૂરીયાત પ્રમાણે આઇકન લિસેક્ટ કરો

સરળ સ્ટેપમાં સમજો:-

Mouse Right Click -> New -> Folder -> Mouse Right Click on Folder -> Properties -> Customize -> Change Icon

નવી ભાષા એડ કરવા માટે

કોમ્પ્યુટર પર યુઝર્સ હવે પોતાની મનપસંદ ભાષામાં કામ કરી શકે છે. આ સુવિધા વિન્ડોઝ 7અને તેનાથી ઉપરના વર્જનમાં આપવામાં આવી છે. એટલે કે યુઝર્સ અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગૂજરાતી, પંજાબી, મરાઠી જેવી ગણી બધી ભાષામાં કામ કરી શકે છે. તેના માટે યુઝર્સે ફક્ત કોમ્પ્યુટરના વિન્ડોઝમાં સેટિંગ્સથી ભાષા એડ કરવાની રહેશે. ત્યાર બાદ તે ફાઇલ, ફોલ્ડરના નામ કોઇ પણ ભાષામાં સેવ કરી શકે છે. એટલુ જ નહી યુઝર્સ એક સાથે કેટલીય ભાષાઓમાં જોડી શકે છે. અને તમામ ભાષામાં કામ પણ કરી શકે છે.

કેવી રીતે એડ કરશો નવી ભાષા

જો યુઝર્સ વિન્ડોઝ 8 કે તેનાથી ઉપરનુ વર્જનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો પોતાની સિસ્ટમ પર નવી ભાષા જોડવા માટે કંન્ટ્રોલ પેનલમાં જવાનુ રહેશે. તેના માટે પહેલા સ્ટાર્ટ મેનુ (Start Menu) પર ક્લિ કરો. અહિયાથી એક લિસ્ટ ઓપન થશે, જેમાં કંટ્રોલ પેનલ પર ક્લિક કરો. તેને આપન કર્યા બાદ જે વિન્ડોઝ ઓપન થશે તેમાં લેંગ્વેઝ (language)નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો. અહિયા એક નવી વિન્ડો ઓપન થશે. જેમાં ફક્ત અંગ્રેજી ભાષા દેખાશે તેમાં બીજી ભાષા એડ કરવા માટે ‘Add a Language’ ઓપ્શન પર ક્લિક કરો અને તમારી મનપસંદ ભાષા એડ કરો

સરળ સ્ટેપમાં સમજો :-

Start Menu -> Control Panel -> Language -> Add a Language (વિન્ડોઝ 8 કે તેનાથી ઉપરનુ વર્જન)
Start Menu -> Control Panel -> Region and Language -> Add a Language (વિન્ડોઝ 7 અથવા તેનાથી ઉપરનુ વર્જન , પરંતુ વિન્ડોઝ8 થી નીચે)

કેવી રીતે બનાવશો નવુ એકાઉન્ટ

જો કોઇ તમારૂ પર્સનલ કોમ્પ્યુટર અથવા તો લેપટોપનો ઉપયોગ કરી રહ્યુ હોય તો તેના માટે એક ગેસ્ટ એકાઉન્ટ બનાવી શકો છો. જોકે વિન્ડોઝની અંદર ગેસ્ટ એકાઉન્ટ પહેલેથી હોય છે જેને એક્ટિવ કરવાની જરૂર હોય છે. એટલુ જ નહી તમે અલગ અલગ યુજર્સ માટે પણ એકાઉન્ટ બનાવી શકો છો. જો કે ગેસ્ટ તમારી સિસ્ટમની ડ્રાઇવ એક્સિસ કરી શકે ચે પરંતુ સિસ્ટમ પ્રોગ્રામ તમારા લોગિનથી ઇંન્સ્ટોલ થયો હોય તે ગેસ્ટ એકાઉન્ટમાં નથી જોઇ શકાતુ.

કેવી રીતે બનાવશો એકાઉન્ટ

નવુ એકાઉન્ટ બનાવવા માટે યુઝર્સે કંન્ટ્રોલમાં જવાનુ રહશે. તેના માટે પહેલા સ્ટાર્ટ મેનુ (Start Menu) પર ક્લિક કરો. અહિયાથી એક લિસ્ટ ઓપન થશે. જેમાં કંન્ટ્રોલ પેનલ પર ક્લિક કરો. તેને ઓપન કર્યા બાદ જે વિન્ડો ઓપન થશે તેમાં યુઝર એકાઉન્ટ્સ (User account)નો ઓપ્શન પર ક્લિક કરો. અહિયા add new account ના ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરી નવુ એકાઉન્ટ બનાવી શકાય છે. અહિયા એકાઉન્ટ મેનેજના ઓપ્શનમાં ગેસ્ટ એકાઉન્ટને એક્ટિવ કરી શકે છે.

સરળ સ્ટેપમાં સમજો :-

Start Menu -> Control Panel -> User Accounts -> Add New Account

Start Menu -> Control Panel -> User Accounts -> Manage Accounts -> Turn on Guest Account

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.

નોકરી ઈચ્છુક માટે રીઝયુમ બનાવવાની પ્રભાવશાળી ટિપ્સ..!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!
365 WAYS TO GET RICH…!!!
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!