Tag Archives: જ્યોતિષ શાસ્ત્ર

માથાના વાળથી લઇ પગના નખ સુધીના રોગોમાં કારગર છે આ ચમત્કારી પથ્થરો (રત્નો)!

jyotish

શું તમે જાણો છો કે, કુંડળીના દોષને દૂર કરવા માટે થોડા પથ્થર ધારણ કરવામાં આવે છે, જેને રત્ન તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે રત્નોનો ઉપયોગ જ્યોતિષીય ઉપચાર માટે કરવામાં આવે છે, પરંતુ તેનાથી અલગ-અલગ બીમારીઓની સારવારમાં પણ મદદ મળી શકે છે. અલગ-અલગ બીમારીઓ માટે અલગ-અલગ રત્નો ધારણ કરવામાં આવે છે. ઉપચારમાં તેના પ્રભાવી ગુણોને હવે ઘણા પ્રકારની શોધમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. જો કોઇ વ્યક્તિના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો તે નીલમ ધારણ કરી શકે છે. નીલમથી વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં લાભ મળી શકે છે.

તમે કોઇપણ કિંમતી રત્નને ક્લેરિટી, કલર અને કેરેટની દ્રષ્ટિથી જોવો છો. હવે તેમાં એક ‘સી’ એટલે કે ક્યોર (ઉપચાર)ને પણ જોડી લેવો. હવે રત્નને ક્લેરિટી, કલર, કેરેટ અને ક્યોરની દ્રષ્ટિએ જોવો જોઇએ. વિજ્ઞાનના ઘણા શોધક પણ આ કિંમતી રત્નના સ્વાસ્થ્ય પર અસર કરતા હકારાત્મર પ્રભાવોને સ્વીકાર કરી ચુક્યા છે. અહીં જાણો ક્યા રત્નથી કઇ-કઇ બીમારીઓમાં લાભ પહોંચી શકે છે.

બ્લૂ સૈફાયર (નીલમ)-

આ પથ્થર ડિપ્રેશનથી બહાર નિકાળવામાં મદદગાર છે. તેની તાસીર ઠંડી માનવામાં આવે છે. આ માટે નિષ્ણાંત તેને એકલો પહેરવાની મનાઇ કરે છે. આ રત્નને લઇને એક વધુ સાવધાની રાખવાની પણ સલાહ આપે છે કે, જો નીલમ 24 કલાકમાં ફળે નહી, તો તેને ઉતારી દેવો જોઇએ. આ રત્નથી એલર્જી, કેન્સર, પીલિયા, વાળ ખરવા, ઉબકા આવવાસ પોલિયો, એનીમિયા, આર્થરાઇટિસ, વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓ, અલ્સર, સતત તાવ આવવો અને વાઈ આવવી જેવી સમસ્યાઓમાં લાભદાયી સાબિત થાય છે. શરીરમાંથી વધારે પરસેવો નિકળતો હોય અને તેમાં કમી લાવવા માટે પણ આ રત્નને પ્રભાવી માનવામાં આવે છે. આંખ સાથે જોડાયેલી સમસ્યામાં ઠંડા પાણીમાં થોડી વાર સુધી ડુબાડીને રાખી તે પાણીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો પહોંચાડે છે.

વિકલ્પઃ- બ્લૂ જિરકન, એમેથિસ્ટ, લેપિસ લજુલી, ગાર્નેટ અને બ્લૂ સ્પાઇનલ.

રૂબી(માણિક)-

બર્માના લોકો આ રત્નને ખૂબ જ પવિત્ર માને છે. તેઓ આ રત્નની તુલના મનુષ્યની આત્માઓ સાથે કરે છે, જે શુદ્ધ અન પવિત્ર માનવામાં આવે છે. તેમનો વિશ્વાસ છે કે, આ રત્નને પહેરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય મુજબ માણિક પોતાનો રંગ બદલે છે. આ પથ્થરને રાત્રે કે ગરમીમાં ન પહેરવો જોઇએ. આ રત્નથી આંખ સાથે જોડાયેલી સમસ્યા, એનીમિયા, તાવ, પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ, બ્લડ પ્રેશર અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓમાં પણ ફાયદો પહોંચાડે છે.
વિકલ્પઃગાર્નેટ, સનસ્ટોન, સ્પાઇનલ અને અગાતે.

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

કૈટ્સ આઈ (લહસુનિયા)-

આ રત્નને પહેરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય તેના રંગ પરથી જાણી શકાય છે. જો પથ્થરમાં કાળો ધબ્બો અથવા રંગ જોવા મળે, તો સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડવાની આશંકા રહે છે. જેના દ્વારા કફ, પાઇલ્સ, અપચો, આંખની બીમારી અને માથાનો દુખાવાને દૂર કરી શકાય છે.
વિકલ્પઃ- ટાઇગર આઈ.

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

યેલો સૈફાયર(પોખરાજ)-

આ કિંમતી રત્નને માનસિક શાંતિ સાથે જોડીને જોવા મળે છે. જેનાથી એલર્જી, એનીમિયા, એપેન્ડિક્સ, આર્થરાઇટિસ, પીઠનો દુખાવો, કોલેરા, લિવર સિરોસિસ, ડાયાબિટીસ, એક્ઝિમાં, ગાલસ્ટોન, અલસર, હાર્નિયા, સંક્રમણ, ટીબી અને ટાયફોઇડમાં રાહત મળી શકે છે.
વિકલ્પઃ- યેલો ક્વાર્ટ્ઝ અને સ્તિટાઇન

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

પર્લ (મોતી)-

આ સુંદર પથ્થરની સુંદરતા પહેરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર નિર્ભર હોય છે. નજીકનો દ્રષ્ટિકોણ, શ્વાસ લેવામાં તકલીફ, ટીબી, સેરેબ્રલ થ્રોંબોસિસ, અપચો, હ્રદય સંબંધી બીમારીઓ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં આ ઉપાયને કારગર માનવામાં આવે છે.
વિકલ્પઃ- મૂન સ્ટોન અને સફેદ સૈફાયર.
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

ડાયમંડ (હીરો)-

જો હીરો પહેરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય ટદમગી રહ્યું છે, તો તેની ચમક ફીકી પડવા લાગે છે. આ રત્નથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી રહે છે. ઉંઘમાં ચાલવાની આદતવાળા વ્યક્તિઓ માટે આ રત્ન રામબાણ ઇલાજ છે. આ સિવાય હ્રદય સંબંધી બીમારીઓમાં પણ આ રત્નને કારગર માનવામાં આવે છે. ટીબી, ડાયાબિટીઝ, એનીમિયા અને સોજાને દૂર કરવામાં પણ આ રત્ન પોતની રાખનો સારો પ્રભાવ છોડે છે.
વિકલ્પઃ- સફોદ ટોપાઝ, ટર્મલીન અને ક્વાર્ટ્ઝ
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

એમરલ્ડ (પન્ના)-

ઘાટ્ટા લીલા રંગનો આ પથ્થર ઘણા પ્રકારમાં ઉપલબ્ધ છે. ગર્ભવતી મહિલાઓને આ રત્ન પહેરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. આ રત્નને પહેરવાથી આંખ અને કાનના રોગ સહિત અસ્થમાં, વાળ ખરવા, પાચન સંબંધી સમસ્યાઓ, હ્રદય સંબંધી બીમારીઓ, ઇન્સોમેનિયા, હાર્નિયા, લ્યૂકોડર્મા, નસોમાં દુખાવો, ટાયફોઇડમાં રાહત મળે છે.

વિકલ્પઃ- એક્વામૈરીન, ટરક્વાઇઝ, પેરિડૉટ, લીલો અગાતે અને ઝેડ.

નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

 

રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!

ગ્રહ બાધાને કારણે રોગ, દરિદ્રતા, અકસ્માત, ક્લેશ, દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ વગેરે જેવાં દુઃખ આવી પડે ત્યારે અશુભ ગ્રહને શુભ બનાવવા તે ગ્રહનાં રત્નો કે ઉપરત્નો ધારણ કરવાં જોઈએ. રત્નો કરોડો માઈલ દૂર રહેલા ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. જે તે ગ્રહોના નકારાત્મક તરંગો સામે રત્નો સુરક્ષા આવરણ બનાવે છે તેથી જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ હોય કે અશુભ ફળ આપતો હોય ત્યારે તે ગ્રહનાં રત્નો કે ઉપરત્નો જરૂર ધારણ કરવાં જોઈએ. રત્નો ગ્રહોના શુભ પ્રભાવમાં વૃદ્ધિ કરે છે અને અશુભ પ્રભાવ દૂર કરે છે.

jyotish

રત્ન જ્યોતિષ વિજ્ઞાનઃ-

રત્ન ચૌર્યાશી માનવામાં આવ્યા છે. નવ મુખ્ય રત્ન અને શેષ ઉપરત્ન માનવામાં આવે છે. જેમા નવ મુખ્ય રત્નોને નવગ્રહ સાથે જોડવામાં આવે છે. સૂર્ય – માણિક્ય, ચન્દ્રમાં – મોતી, મંગળ-મૂંગા, બુધ-પન્ના, ગુરૂ-પુખરાજ, શુક્ર-હીરા, શનિ-નીલમ, રાહુ- ગોમેદ, કેતુ-લસણિયો.
પુરાણોમાં કેટલાક એવા મણિ રત્નોનુ વર્ણન પણ કરવામાં આવ્યુ છે જે પૃથ્વી પર જોવા નથી મળતા. 1-ચિંતામણિ, 2-કૌસ્તુભ મનિ 3-રુદ્ર મણિ 4-સ્વમંતક મણિ. એવુ માનવામાં આવે છે કે ચિંતામણિને ખુદ બ્રહ્માજી ધારણ કરે છે. કૌસ્તુંભ મણિને નારાયણ ધારણ કરે છે. રુદ્રમણિને ભગવાન શંકર ધારણ કરે છે. સ્વાતમંતક મણિને ઈદ્ર દેવ ધારણ કરે છે. પાતાળ લોક પણ મણિઓના આભાથી હંમેશા પ્રકાશિત રહે છે. આ બધા મણિ પર સર્પરાજ વાસુકિનો અધિકાર રહે છે. મુખ્ય મણિ 9 માનવામાં આવ્યા છે – ધૃત મણિ, તૈલ મણિ, ભીષ્મક મણિ, ઉપલક મણિ, સ્કાટિક મણિ, પારસમણિ, ઉલૂક મણિ, લાજાપર્ત મણિ, માસર મણિ.

ઘણા લોકો રત્નોને ઉપરત્ન સમજીને પહેરી લે છે. લોકોને જાણ નથી હોતી કે ઉપરત્ન અને અસલી રત્નમાં શું ફરક છે. માણિક, મોતી, મૂંગા વગેરેની જેમાં જ કેટલાક એવા રત્ન છે જેનો પોતાનો આગવો સ્વભાવ હોય છે. એ પણ રત્નો જ છે અન્ય રત્નોની જેમ ઉત્પન્ન થાય છે. તેને ઉપરત્નની સંજ્ઞા ન આપવી જોઈએ.

જુઓ એવા જ ઉપરત્નો વિશે જે મોંઘા રત્નો જેવી જ અસર બતાવે છે અને ગ્રહોથી થતી પીડાઓથી મુક્તિ અપાવે છે…..

firoza

ફિરોજાઃ-

ફિરોજા એક સસ્તો રત્ન છે. આસાનીથી ઉપલબ્ધ થતો ફિરોજા વાદળી અને લીલા રંગથી મિશ્રિત હોય છે. આ રત્નેને સજાવટ માટે વધુ પહેરવામાં આવે છે. મોટાભાગના લોકો માત્ર એટલુ જ જાણે છે પરંતુ આ ઉપરત્નની વિશેષતા એ છેકે બે ગ્રહોના શુભ પ્રભાવને વધારે છે. અન્ય કોઈ એવો રત્ન નથી જે બે ગ્રહોને શાંત કરતો હોય શનિ અને બુધ મળીને વ્યક્તિને નપુંસક બનાવે છે અને ફિરોજા નપુંસકતાને નષ્ટ કરે છે. જુગાર અને સટ્ટાની કુટેવથી છુટકારો અપાવે છે, દારુ છોડાવવા માટે ફિરોજા પહેરી શકાય છે. તેને પહેરવાથી વ્યક્તિ કૂટનીતિમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. દરેક વ્યક્તિને આ રત્ને લાભ નથી આપતો પરંતુ કોઈને આ રત્ન માફખ આવી જાય તો તે દરેક દુશ્મનથી બચાવ કરે છે.

કાળા જાદુ અને તાંત્રિક ક્રિયાકલાપોમાં ફિરોજા ખૂબ જ કામ આવે છે. જો ફિરોજા પહેરેલો હોય તો ભૂત-પ્રેત અને કાળી નજરથી બચી શકાય છે. તે સિવાય ફિરોજા ગ્રહસ્થિત પ્રમાણે પોતાનો પ્રભાવ બતાવે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ઉત્તમ ફિરોજા માત્ર રંગથી જ ઓળખી શકાય ચે. લોકો ફિરોજી રંગને હકીકની નીચે લાખ લગાવીને વેચતા જોવા મળે છે. ફિરોજા જો અસલી મળી જાય તો તેની નીચે લાખ તો હશે જ પરંતુ તેનો રંગ અને આભાને જોઈને તમે મંત્ર મુગ્ધ થઈ જશે. ખૂબ જ આકર્ષક આ રત્ને જેટલો સુંદર લાગે છે એટલો જ પ્રભાવ પણ આપે છે.

hakik

હકીકઃ-

હકીક એક ખૂબ જ સસ્તો અને ઝડપથી અસર બતાવતો રત્ન છે. તેને એકવાર પહેર્યા પછી તમને ગુસ્સો નહીં આવે. હકીક વિશે એવું કહેવાય છે કે તેની કોઈ જ સાઈડિફેક્ટ નથી થતી પરંતુ એ સત્ય નથી. 95 ટકા લોકો માટે આ રત્ન શુભ હોય છે બાકીના લોકો તેને પહેરે તો બેચેની, ઘબરાહટ, ચિંતા અને ડરનો અનુભવ થતો હોય છે.

હકીક લગભગ બધા રંગોમાં જોવા મળે છે. લાલરંગનો હકીક ઉત્તમ માનવામાં આવે છે. આ રત્ને જેટલો નાના હશે એટલો જ તેનો પ્રભાવ વધુ રહેશે અને જેટલો મોટો હશે એટલો તેને પ્રભાવ ઓછો રહેશે.
સફેદ રંગનો હકીક શુક્રનો, લાલ રંગનો હકીક મંગળનો, ભૂરા(આસામાની) રંગનો હકીક સૂર્યનો, પીળો હકીક ગુરુ અર્થાત્ બૃહસ્પતિનો અને કાળો હકીક રાહુનો પ્રભાવ આપે છે.

મિશ્રિત રંગોના હરીક પણ જોવા મળે છે જે રંગો પ્રમાણે પોતાની અસર બતાવે છે. હકીકથી તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ઉતાવળની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખવામાં સહાયક સાબિત થાય છે. મુસીબતોથી બચાવે છે અને મિત્રોને આકર્ષિત કરવામાં પણ સહાયક સિદ્ધ સાબિત થાય છે.

રહસ્યની વાત એ છે કે હકીકથી આધ્યાત્મિક ક્ષેત્રમાં મદદ મળે છે. જો તમને પૂજા પાઠ અને ધાર્મિક ક્રિયાકલાપોમાં મન ન લાગતું હોય તો હકીક તમારી માટે બેસ્ટ છે.

munga

સફેદ મૂંગાઃ-

સફેદ મૂંગા એક ખૂબ જ ચમત્કારી રત્ન છે. બનાવટમાં તે લાલ રંગના મૂંગા જેવો જ હોય છે પરંતુ તેનો રંગ સફેદ હોય છે. સફેદ મૂંગા શુક્રનો રત્ન છે. કેપ્સૂલ આકારનો મૂંગા વધુ લોકપ્રિય છે. ઉપરત્નોમાં તેનો જોરદાર પ્રભાવ હોય છે. શુક્રના દુષ્પ્રભાવોને વધુ નહીં તો કમ સે કમ 60 ટકા તો ઓછા કરી જ દે છે. દરેક જગ્યાએ એક જ વાત સાંભળવા મળે છે કે જેટલા વજનનો રત્ન હશે એટલો જ લાભદાયી રહેશે પરંતુ સાંભળી વાતો ઉપર વિશ્વાસ કરવાને બદલે પોતે પારખીને જોવું જોઈએ કે આ વસ્તુ કંઈ રીતે કામ કરે છે.

જે રત્ન પહેરવામાં આવી રહ્યો હોય તેનું વજન એટલું જ હોવું જોઈએ જેટલુ બળ કે શક્તિની તમારી કુંડળીમાં બેઠેલા ગ્રહોને જરૂરિયાત હોય. જો શુક્ર નીચ રાશિમાં હોય તો સફેદ મૂંગા ન પહેરવો જોઈએ. શુક્રનો અસલી રત્ન હીરો જ તમારા શુક્રના પ્રભાવને શાંત કરી શકે છે. ઉપરત્ન કાંતો તૂટી જશે કે કોઈ કારણસર આંગળીમાંથી નિકળી જશે, સફેદ મૂંગા ત્યારે જ પહેરો જ્યારે તમારી કુંડળીમાં શુક્ર અસ્ત કે મંગળ, શનિ રાહુ સાથે યુતિ (Conjunction) કે દ્રષ્ટ હોય.

તે સિવાય જે લોકોને શુગર હોય તેમની માટે સફેદ મૂંગા ખૂબ જ લાભપ્રદ સિદ્ધ થાય છે. શુક્રના કારણે વ્યક્તિને શુગરનો રોગ લાગે છે. જો સફેદ મૂંગા પહેરવામાં આવે તો શુગર કંટ્રોલમાં રહે છે.

thumb-for-rainbow-ston

રેઇનબો-

આ સફેદ રંગનું ચમકદાર ઉપરત્ન છે. સૂર્યના તડકામાં જોવાથી એમાં ઘણાં રંગોની ઝલક જોવા મળે છે. આ ઉપરત્ન ધારણ કરવાથી જીવન મોજશોખવાળું બને છે. ઝુમ્મરોમાં આવા પથ્થરો મૂકવાથી જે પ્રકાશ પથરાય તે વાતાવરણમાં આનંદ ફેલાવે છે. જ્યાં જે રંગ પથરાય છે ત્યાં એ રંગનું પ્રતિનિધિ કરતાં ગ્રહનું વર્ચસ્વ વધે છે અને તે પ્રમાણે સુખ પ્રાપ્ત થતું રહે છે. આ રત્ન કાનમાં ધારણ કરવાનું વધુ સુલભ છે. પ્રેમની આપ-લે કરવામાં આ ઉપરત્ન ખૂબ સહાયક બને છે. આ ઉપરત્ન ધારણ કરવાથી જાતીય સુખમાં પણ વધારો થાય છે.

gypsum

સેલખડી-

આ સફેદ રંગનું નરમ, ચીકણું પથ્થર સ્વરૂપનું ઉપરત્ન ગણાય છે. તેને જિપ્સમના નામે પણ ઓળખવામાં આવે છે. આ પથ્થરને ખાંડીને એનો પાઉડર બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં થાય છે જે ચહેરાની શોભા વધારે છે. આ શુક્ર ગ્રહનું ઉપરત્ન છે. આ રત્નનો કોઈ પ્રકારે ઉપયોગ કરવાથી શુક્ર દેવની કૃપામાં વધારો થાય છે. ॐ શું શુક્રાય નમઃ । મંત્રનો જાપ કરીને સેલખડી વીંટીમાં ધારણ કરવાથી કે સૌંદર્યપ્રસાધન સ્વરૂપે લગાવવાથી આકર્ષણ વધે છે અને પોતાના પ્રિય પાત્રની ચાહના મેળવી શકાય છે. જો કોઈને આ પથ્થરની વીંટી પહેરવી હોય તો ચાંદીમાં પહેરી શકાય છે. લોકેટ પણ બનાવી શકાય અને કાનની બુટ્ટીમાં જડાવીને પણ પહેરી શકાય છે.

topas

ટોપાઝ કે સુનેલાઃ-

સુનૈલાને ટોપાઝના નામે પણ ઓળખવામાં આવે છે. સુનૈલા એકથી વધારે રંગોમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ સૌથી વધારે તે આછા પીળા રંગનો હોય છે અને તેને જ ધારણ કરવામાં આવે છે. જે વ્યક્તિ ગુરુનું રત્ન પોખરાજ ખરીદવામાં અસમર્થ હોય છે તેમને સુનૈલા પહેરવાની સલાહ આપવામાં આવે છે. સુનૈલા એક પીળા રંગનો પારદર્શી સ્ફટિક છે.

પ્રાકૃતિક અવસ્થામાં મળી આવતું સુનૈલા રત્ન બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. કૃત્રિમ સુનૈલા બજારમાં વધારે મળે છે. તેની ચમકને જોઈને વ્યક્તિ ભ્રમિત થઈને તેને પોખરાજ સમજી બેસે છે, પરંતુ બંને રત્નને ધ્યાનથી જોતાં તેમની વચ્ચેનો તફાવત ખ્યાલ આવે છે.

ગુરુનું ઉપરત્ન સુનૈલા ધારણ કરવાથી વ્યક્તિમાં સકારાત્મક ઊર્જાનું પુનઃનિર્માણ થાય છે. મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તે સારી વાત શીખવા માટે પ્રેરિત થાય છે. આ વ્યક્તિ બુદ્ધિમાન બને છે અને અભ્યાસ સહિત અનેક બાબતોમાં પોતાની બુદ્ધિથી જ કામ લે છે. કન્યાના શીઘ્ર વિવાહ થાય તે માટે તેને સુનૈલા પહેરાવવામાં આવે છે. વ્યાપાર-વ્યવસાયની ઉન્નતિ તથા પુત્રપ્રાપ્તિ માટે સુનૈલા રામબાણ ઉપાય છે. ખાન-પાનથી ઉત્પન્ન થતી

મેદસ્વિતા વગેરે દૂર કરવા માટે પણ સુનૈલા પહેરી શકાય. અભ્યાસમાં મન ન લાગતું હોય તોપણ સુનૈલા બહુ કામનું ઉપરત્ન છે.

કોણ પહેરી શકેઃ- જે લોકોની કુંડળીમાં ગુરુ સારાં સ્થાનોનો સ્વામી હોય અથવા પીડિત અવસ્થામાં નબળો હોય ત્યારે તેમને પોખરાજ પહેરવો જોઈએ.

આ સિવાયના પણ અનેક ઉપરત્નો છે જેની મદદથી આપણે ગ્રહોની ખરાબ અસરને દૂર કરી શકીએ છીએ પરંતુ અત્યારે તેની પૂરી માહિતી અહીં આપવી શક્યન નથી.

gemsston

આ મણિઓ વિશે ઘણી વાતો પ્રચલિત છે-

– ઘૃતમણિની માળા ધારણ કરવાથી બાળકોને નજરથી બચાવી શકાય છે
– આ મણિને ધારણ કરવાથી ક્યારેય પણ લક્ષ્મી રિસાતી નથી
– તૈલ મણિને ધારણ કરવાથી બળ-પૌરૂષની વૃદ્ધિ થાય છે.
– ભીષ્મક મણિ ધન ધાન્ય વૃદ્ધિનુ પ્રતિક છે.
– ઉપલક મણિને ધારણ કરનાર વ્યક્તિ ભક્તિ અને યોગને પ્રાપ્ત કરે છે.
– ઉલૂક મણિને ધારણ કરવાથી નેત્ર રોગ દૂર થઈ જાય છે
– લાજાવર્ત મણિને ધારણ કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે
– માસર મણિને ધારણ કરવાથી પાણી અને અગ્નિનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

ઉપરાંત મેલાકાઈટ, બ્લડ, સ્ટોન, રક્તસીમાક સ્ટોન, લાજવંતી, તામડો, ફીલોસ્ફર્સ સ્ટોન, સ્ટાર સ્ટોન, ટીલચર, સંઘ અબરી, કાસલા, પન્નાટોડી, મરગજન પન્ના, જલ પથ્થર, દાંતલો પથ્થર, કસોટી પથ્થર (કાળો કિરણવાળો), દૂધિયો, ચકમક સ્ટોન ઈત્યાદિ પથ્થરો પણ તેની સંશોધિત સ્થિતિમાં ઉપરત્નો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

ચમત્કારી નવદુર્ગા પ્રશ્નાવલી ચક્રથી જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ

navdurga

નવદુર્ગા પ્રશ્નાવલી ચક્ર ના માધ્યમથી તમે તમારા જીવનની પરેશાનીઓ તથા સવાલનો ઉકેલ સરળતાથી મેળવી શકશો. નવદુર્ગા પ્રશ્નાવલી ચક્રની ઉપયોગ વિધિ આ રીત છે-
ઉપયોગ વિધિ
જેનાથી આપના સવાલોનો જવાબ કે પરેશાનીઓનો ઉકેલ જાણો છો તો પહેલા પાંચ વખત ऊँ ऐं ह्लीं क्लीं चामुण्डायै विच्चे મંત્રનો જપ કર્યા પછી 1 વાર આ મંત્રનો જપ કરો
या देवी सर्वभूतेषु मातृरुपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ત્યારબાદ આંખો બંધ કરી પોતાના સવાલ પૂછો અને માતા દુર્ગાનું સ્મરણ કરતા-કરતા પ્રશ્નાવલી ચક્ર પર કર્સર ફેરવી રોકી દો. જે કોષ્ટક (ખાના) પર કર્સર રોકાય, તે કોષ્ટકમાં લખેલા અંકના ફળાદેશને જ પોતાના પ્રશ્નનો ઉત્તર સમજો.
1 – ધન લાભ થશો તથા માન-સન્માન પણ મળશે.
2 – ધનહાનિ અથવા અન્ય પ્રકારના અનિષ્ટ થવાની આશંકા છે.
3 – અભિન્ન મિત્ર અથવા પ્રિયથી મળવાનું થશે, જેનાથી મન પ્રસન્ન થશે.
4 – કોઈ વ્યાધિ અથવા રોગો થવાની આસંકા છે, આથી કાર્ય અત્યારે ટાળી દેવા જ શ્રેયસ્કર રહેશે.
5 – જે પણ કાર્ય આપને વિચારો છો, તેમાં આપને સફળતા મળશે, નિશ્ચિત રહે.
6 – કેટલાક દિવસ કાર્ય ટાળી દો. તેમાં કોઈનાથી કલહ થઈ શકે છે, જેના દૂરગામી પ્રભાવ થઈ શકે છે.
7 – આપનો સારો સમય શરુ થઈ ગયો છે. ઝડપથી જ સુંદર તથા સ્વસ્થ પુત્ર થવાનો યોગ છે. તેના કરતા વધારે આપની અન્યાય મનોકામનાઓ પણ પૂર્ણ થશે.
8 – વિચાર પૂરી રીતે ત્યાગી દો. આ કાર્યમાં મૃત્યુ તુલ્ય કષ્ટની આશંકા છે. ત્યાં સુધી કે મૃત્યુ ભય પણ છે.
9 – સમાજ અથવા સરકારની દ્રષ્ટિમાં સન્માન વધશે. આપના વિચારેલા કાર્યો પૂરાં થશે.
10 – આપને અપેક્ષિત લાભ પ્રાપ્ત થશે, આથી કાર્યારંભ કરી શકો છે.
11 – આપ જે કાર્ય વિશે વિચારી રહ્યા છો, તેમાં હાનિની આશંકા છે.
12 – આપની મનોકામના પૂર્ણ થશે. પુત્રથી પણ આપને વિશેષ લાભ મળશે.
13 – શનિદેવની ઉપાસના કરો, કાર્યમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે.
14 – આપનો સારો સમય શરૂ થઈ ગયા છે. ચિંતાઓ મટશે, સુખ-સંપત્તિ પ્રાપ્ત થશે.
15  – આર્થિક તંગીના કારણે જ આપના ઘરમાં સુખ-શાંતિ નથી. એક માસ પછી સ્થિતિઓ બદલવા લાગશે, ધૈર્ય તથા સંયમ રાખો.
સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

 

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

hanuman yantra3

સામાન્ય રીતે જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનું આવવા-જવાનું ચાલતું જ રહે છે. એક સમમસ્યા સમાપ્ત થઈ હોય તો બીજી સામે આવી જાય છે. આ પ્રકારે જીવન ચાલતું જ રહે છે. ક્યારેક-ક્યારેક લોકો જીવનમાં પરેશાનીઓનો દોર લાંબો ચાલતો રહે છે. તેને લીધે તે હતાશ થઈ જાય છે અને સમસ્યાઓનું નિરાકરણ નથી કરી શકતા. એવામાં હનુમાનજીની ભક્તિ સર્વશ્રષ્ઠ ઉપાય છે.

હનુમાનજીની આરાધનાથી વ્યક્તિના બધા કષ્ટો અને દુઃખોનું નિવારણ કરી શકાય છે. જો તમે જાણવા માગતા હોવ કે તમારો સારો સમય ક્યારે આવશે અને કેવી રીતે આવશે, ક્યારે તમારા દુઃખના દિવસો દૂર થસે, કેવી રીતે તમે વધુ સુખ પ્રાપ્ત કરી શકો છો તો અહી આપેલ હનુમાન યંત્રથી તમે તરત જ જાણી શકો છો.

શાસ્ત્રો પ્રમામે બતાવવામાં આવ્યું છે કે આપણે ભાગવાનના જે રૂપમાં, જે વિધિથી પણ કૃપા પ્રાપ્ત કરવા માગીએ છીએ, આપણને એવી જ કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આથી આ યંત્ર પણ તમારી આસ્થા અને શ્ર્ધા પ્રમાણે જ તમારા પ્રશ્નોનો જવાબ બતાવી દેશે.

યંત્રથી સારો સમય અને ઉપાય જાણવાની વિધિઃ-

તમારા પ્રશ્ન ઉપર વિચાર કરો. ત્યારબાદ અહીં આપેલ યંત્રના ફોટોને ધ્યાનથી જુઓ, ફોટોમાં અંક 1થી 9 સુધી અંક આપવામાં આવ્યા છે. હવે આંખો બંધ કરીને પૂરી આસ્થા અને ભક્તિની સાથે શ્રીરામ ભક્ત હનુમાનજીનું ધ્યાન કરો કે હનુમાનજીના મંત્રનો જાપ કરો કે હનુમાન ચાલીસાની પંક્તિઓનો જાપ કરો કે સીતારામ મંત્રનો જાપ કરો.

ધ્યાન કરીતી વખતે પોતાની આંગળી કે માઉસને કર્સરને હનુમાન યંત્ર ઉપર ફેરવો. થોડીવાર પછી આંગળી કે કર્સરને રોકી દો. હવે જુઓ કર્સર કે આંગળી કયા અંક ઉપર છે? એ અંક સંબંધિત ઉત્તર જાણવા માટે આગળ આપેલ ફોટો ઉપર ક્લિક કરો.

આ જવાબોમાં બતાવવામાં આવ્યું છે કે તમારી સમસ્યાનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે થશે. જો તમારી આંગળી કે કર્સર હનુમાનજીના ફોટો ઉપર કે યંત્રની બહાર હોય તો આ પ્રક્રિયા ફરીથી દોહરાવો….

1-દર મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ કરો. કામમાં આળસ ન કરો. પોતાના કામને ઈમાનદારીથી કરતા રહો. નજીકના ભવિષ્યમાં તમને સફળતા મળશે. સારો સમય શરૂ થઈ જશે. જય શ્રીરામ

2-પોતાના કાર્યો સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય નિષ્ણાતની મદદ લો. મનમાની ન કરો. તમારી જિદ્દ તમને નુકસાન પહોંચાડી શકે છે. આથી શાંતિથી કામ કરો. હનુમાન ચાલીસાનો જાપ કરો. જય શ્રીરામ…

3-અત્યારે પરિસ્થિતિઓ તમારા પાક્ષમાં નથી જણાતી. થોડા સારા સમયની રાહ જુઓ. હનુમાનજીનું ધ્યાન કરતા રહો. સિંદૂર અને ચમેલીના તેલને હનુમાનજીને ચઢાવો. થોડા સમય પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી જશે. જય શ્રીરામ….

4-ઘર-પરિવારના મોટા લોકો અને વડીલોનો આદર કરો, તેમનું માન-સન્માન આપો. જરૂરિયાતમંદ લોકોને દાન આપો. લાભનો સમય શરૂ થવા લાગશે. જૂના સમયથી ચાલી આવતી પરેશાનીઓ દૂર થઈ જશે. જય શ્રીરામ….

5-જે લોકોના લગ્ન થઈ ચૂક્યા હોય તેમની પત્નીની સહાયતાથી ખરાબ સમય દૂર થઈ જશે. અવિવાહિત લોકો દર મંગળવારે અને શનિવારે હનુમાનજીન દર્શન કરો. લાભ પ્રાપ્ત થશે. જય શ્રીરામ….

6-અત્યારે તમારા માટે સંઘર્ષના દિવસો છે. દુઃખોનું નિરાકરણ કરવા માટે હજી તમારે થોડા વધુ સમયની રાહ જોવી પડશે. ધાર્મિક કાર્યો કરતા રહો. ઝડપથી તમને લાભ પ્રાપ્ત થવા લાગશે. જય શ્રીરામ….

7-જૂની સમસ્યાઓથી ઝડપથી છુટકારો મળી જશે. તમારો સમય ખૂબ જ સારો આવવવાનો છે. હનુમાનજીનું ધ્યાન કરતા રહો. વિચારેલ કામને ઈમાનદારીથી કરશો તો ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થશે. જય શ્રીરામ….

8-કોઈ કામ કરવા માટે બીનજરૂરી મહેનત કરવી પડી શકે છે. આથી ધ્યાન રાખવું કે યોગ્ય કાર્યમાં સમય લગાવો. હનુમાનજીને ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. લાભ પ્રાપ્ત થશે. જય શ્રીરામ….

9- તમને જે કામ વિચાર્યે છે તેમાં કેટલીક અડચણો પેદા થઈ શકે છે. પોતાના શુભ ચિંતકોને ઓળખવા અને તેમની સલાહ લઈને કામને આગળ વધારો. સલાહ લીધા વગર તમે ખોટી દિશામાં ભટકી શકો છો. એક નારિયળ ઉપર સ્વસ્તિક બનાવો અને હનુમાનજીને નારિયળ અર્પિત કરો. જય શ્રીરામ….


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

lovebird

વિવાહ પહેલાં વર-કન્યાનો મેળાપક કરીને તેમનું ભાવિ દાંપત્યજીવન કેવું રહેશે તેનો તાગ મેળવવામાં આવે છે. આવું જ પ્રેમની બાબતમાં પણ છે. પ્રેમસંબંધની સફળતા કે નિષ્ફળતાનો આધાર બે વ્યક્તિઓના સ્વભાવ અને રાશિગત ગુણ પર આધારિત હોય છે, તેથી પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે

પ્રેમસંબંધ લગ્નમાં પરિણમી સફળતા મેળવે છે અથવા બ્રેકઅપનો દુઃખદ અંત બતાવે છે. પ્રેમમાં ક્યારેક સમર્પણ મળે છે, તો ક્યારેક દગો પણ મળે છે. વાસ્તવમાં પ્રેમસંબંધની સફળતા કે નિષ્ફળતાનો આધાર બંને વ્યક્તિની રાશિ ઉપર રહે છે. દરેક રાશિ પ્રેમની બાબતમાં અનોખી છે. દરેક રાશિનો અન્ય રાશિ સાથેનો અલગ-અલગ સંબંધ હોય છે. દરેક રાશિના જાતકોનો અન્ય રાશિના જાતકો સાથે પ્રેમસંબંધ કેવો હોય છે તે જાણીએ.

મેષ:
મેષ રાશિ એ ઓજસ્વી અને અગ્નિ તત્ત્વ પ્રધાન રાશિ છે. મેષ રાશિના જાતકોનો મેષ રાશિ સાથે અતિશયોક્તિભર્યો, વૃષભના જાતકો સાથે ગંભીર, મિથુનના જાતકો સાથે સામાન્ય પ્રેમસંબંધ હોય છે. કર્કના જાતકો સાથે વિરોધાભાસી અભિગમ, સિંહના જાતકો સાથે સ્નેહ સંબંધો વિલક્ષણ હોય છે. કન્યાના જાતકો સાથેના સંબંધો શંકાશીલ, તુલાના જાતકો સાથે સુખી અને સંતુષ્ટ તથા વૃશ્ચિકના જાતકો સાથે પ્રેમની બાબતમાં શ્રેષ્ઠ સુખ મેળવે છે. ધનના જાતકોનો પ્રેમ આનંદ આપનારો, મકરના જાતકો સાથે સંઘર્ષમય અને કુંભના જાતકો સાથે સુમેળ સાધવા નિર્માયેલો હોય છે, જ્યારે મીનના જાતકો સાથે પ્રેમસંબંધ સારો અને સ્વતંત્ર હોય છે.

વૃષભ:
વૃષભ એ સ્થિર, સૌમ્ય પૃથ્વી તત્ત્વની રાશિ છે. વૃષભ રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં પરસ્પર સહિષ્ણુતા કેળવે તો એમનો ઉત્કર્ષ થઈ શકે છે. આ જાતકોને વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે સારું બને છે, પરંતુ કેટલીક વખત તેઓ એકબીજાના પ્રેમભાવને સમજી શકતા નથી, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે સુમેળ સાધવા પ્રયત્નશીલ થવું પડે છે. વૃષભ રાશિના જાતકો કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓની વ્યક્તિને બહુ સારી રીતે સમજી શકે છે અને પરસ્પર સામંજસ્ય પણ હોય છે.

મિથુન:
મિથુન રાશિ ચંચળ, ચપળ અને વાયુ તત્ત્વ પ્રધાન રાશિ છે. તેઓ પ્રેમની બાબતમાં સ્વતંત્ર હોય છે. મિથુન રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે સંબંધોમાં ઉત્સાહ અને ઉત્તેજના અનુભવે છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો એકબીજાના સંબંધોમાં પરસ્પર અનુકૂલન સાધી શકે છે, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોનો પ્રેમ એ સ્વાર્થનો બની રહેતો હોય છે. આ જાતકોને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં કેટલીક વખત તિરાડ જોવા મળે છે, પરંતુ સમય બદલતાં સ્નેહ પણ એટલો જ વધારે જોવા મળે છે.

કર્ક:
કર્ક રાશિ સંવેદનશીલ તથા જળ તત્ત્વ પ્રધાન રાશિ છે. કર્ક રાશિના જાતકોનો પ્રેમ ઊર્િમશીલ હોય છે. કર્ક રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં અવારનવાર તકરાર રહ્યા કરે છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથે સંબંધ સારા રહે છે. સંબંધો સ્થાયી અને કાયમી રહે છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથે સંબંધો અનિશ્ચિત હોય છે એટલે કે પ્રેમ અને ક્રોધ બંને વરસાવી જાણે છે. જ્યારે કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે સામાન્ય વર્તન રહેતું હોય છે, પણ ક્યારેક પ્રેમમાં દગો થઈ શકે છે.

સિંહ:
સિંહ રાશિ સ્થિર, સક્રિય અને અગ્નિ તત્ત્વ પ્રધાન રાશિ છે. સિંહ રાશિના જાતકો અન્ય રાશિની વ્યક્તિઓ સાથે પણ વફાદાર હોય છે. સિંહ રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે ક્યારેક ક્યારેક સંબંધોમાં ખટાશ આવે છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથેના સંબંધોમાં એકબીજા સાથે ઈર્ષા ઊભી કરે છે. ઘણી વાર સંબંધોમાં સ્પર્ધા પણ ઊભી થાય છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથે તેઓ લાગણીશીલ વલણ રાખે છે, પરંતુ કેટલીક વખત શંકાની નજરથી પણ જુએ છે, જ્યારે કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે પ્રેમમાં ખૂબ વફાદાર રહે છે, એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

કન્યા:
કન્યા એ સૌમ્ય અને પૃથ્વી તત્ત્વ પ્રધાન દ્વિસ્વભાવ રાશિ છે. કન્યા રાશિના જાતકોના પ્રેમમાં સમર્પણની ભાવના રહેલી હોય છે. કન્યા રાશિના જાતકોએ મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે બિલકુલ સાવધાનીભર્યા સંબંધો રાખવા જોઈએ. વૃષભ, કન્યા અને મકર રાશિના મિત્રો સાથે અહંકાર અને અભિમાની પ્રેમ હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં ગૌરવ અને ગરીમા ઝળકતાં હોય છે. તેઓને એકબીજા માટે ખૂબ માન હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે સંબંધો પૂર્વગ્રહયુક્ત હોય છે.

તુલા:
તુલા એ વાયુ તત્ત્વ પ્રધાન રાશિ છે. તુલા રાશિના જાતકોને મેષ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં માત્ર ને માત્ર સ્વાર્થ હોય છે. સાચો પ્રેમ એ તો માત્ર વાતો જ હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પ્રેમની બાબતમાં વધારે અપેક્ષાઓ રાખે છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથેના સંબંધોમાં મદભેદ થયા કરે છે, પરંતુ તે દૂર કરીને સંબંધોને ક્રિયાશીલ રાખે છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથેના પ્રેમસંબંધો શ્રેષ્ઠ હોય છે. પરસ્પર એકબીજાની ભાવનાને સમજી શકે છે. તુલા રાશિના જાતકો સારા પ્રેમી પૂરવાર થાય છે.

વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિ સ્થિર અને જળ તત્ત્વ પ્રધાન રાશિ છે. આ જાતકોમાં કામલાલસા વધારે જોવા મળે છે. વૃશ્ચિક રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમમાં વફાદારી અને વિશ્વસનીયતા રહેલી હોય છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથે માત્ર ને માત્ર જાતીય આવેગો સંતોષવા પૂરતો જ પ્રેમ હોય છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથેનો પ્રેમ શુદ્ધ અને પવિત્ર હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોનો પ્રેમ રંગીલો હોય છે, પરંતુ વિવેક અને પ્રામાણિકતા પણ ભારોભાર જોવા મળે છે.

ધન:
ધન રાશિ એ પ્રબળ અને અગ્નિ તત્ત્વ પ્રધાન દ્વિસ્વભાવ રાશિ છે. ધન રાશિના જાતકો વિશુદ્ધ પ્રેમની શોધમાં નિરંતર ભટકતાં હોય છે, પરંતુ એમના હૃદયમાં જ રહેલા એ વિરુદ્ધ પ્રેમને તેઓ ભાગ્યે જ પામી શકે છે. ધન રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમની બાબતમાં બહુ બનતું નથી. આવા પ્રેમીઓ સતત એકબીજાનો અનેક બાબતોએ વિરોધ જ કરતાં હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથેના સ્નેહ સંબંધો આશાવાદી હોય છે અને તેમનો પ્રેમ સાર્થક થઈ શકતો નથી. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમમાં હંમેશાં તણાવ રહ્યા કરે છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધો સારા અને ટકાઉ હોય છે.

મકર:
મકર રાશિ પૃથ્વી તત્ત્વ પ્રધાન રાશિ છે. તેઓ પ્રેમમાં શાંત, સ્થિર અને લાગણીશીલ હોય છે. મકર રાશિના જાતકો એમની આકાંક્ષાઓ અને ઝંખનાઓનો સંપૂર્ણ ત્યાગ કરી શકતા જ નથી. મકર રાશિના જાતકોનો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથેનો પ્રેમ ખૂબ જ નિર્દોષ હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે શાંત અને સરળ સંતૃપ્તિનો પ્રેમ હોય છે, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમસંબંધમાં વિલાપ સહન કરવો પડે છે. કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે પ્રણયસંબંધ ઉષ્માભર્યો હોય છે, પરંતુ કેટલીક વખત પ્રેમમાં અંતરાયો પણ આવે છે. મકર રાશિના જાતકો પ્રેમમાં જેટલા પ્રામાણિક રહેશે તેટલો લાભ મેળવશે.

કુંભ:
કુંભ રાશિ એ વાયુ તત્ત્વ પ્રધાન રાશિ છે. આ જાતકો પ્રેમમાં શારીરિક સંતૃપ્તિ પછી ભાવશૂન્ય રહે છે. કુંભ રાશિના જાતકો મેષ, સિંહ, ધન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં ગળાડૂબ અને વફાદાર હોય છે તથા પ્રેમમાં સફળતા પણ મેળવે છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પ્રણયસંબંધોમાં સંકુચિત, નિષ્ઠુર, જડ અને અહમપ્રિય હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમનું સુખ પ્રાપ્ત કરવામાં કેટલીય અડચણ અનુભવતા હોય છે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે પ્રેમયાત્રા શરૂ કરીને પૂર્ણ પણ બહુ જલદી કરે છે.

મીન:
મીન રાશિ એ જળ તત્ત્વ પ્રધાન અને સંવેદનશીલ રાશિ છે. મીન રાશિના જાતકોનો પ્રેમ સમર્પણની ભાવનાથી ભરેલો હોય છે. તેઓ પ્રેમનો વિરલ આનંદ માણે છે. મીન રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રણય અને વિલાસથી ભરપૂર જીવન માણતાં હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પરસ્પર વિરોધાભાસી વલણોથી ભરેલા હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે મન અને હૃદયથી પ્રભાવિત થયેલા હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથેનો પ્રેમ પરમ શુદ્ધ હોય છે. કામલાલસા તેના માટે ગૌણ બાબત હોય છે.

પ્રેમ પ્રાપ્ત કરવા આટલું કરો 
  •  પ્રેમમાં આવતી બાધાઓ દૂર કરવા માટે બુધવારના દિવસે કેળના પાન પર પોતાના પ્રિય પાત્રનું નામ લખી કેળનું પાન વિષ્ણુ ભગવાનના મંદિરમાં અર્પણ કરવું.
  •  જે વ્યક્તિને પ્રેમમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય તેમણે દ્વિમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થશે.
  •  પ્રિય પાત્રનો પ્રેમ પામવા માટે તાંબાનો એક કળશ લેવો. તેમાં આખી હળદર, ચોખા તેમજ ગોરોચન પધરાવી ભગવાન શિવજી પર દર સોમવારે અભિષેક કરવો.
  •  રાવણ સંહિતા મુજબ લાલ કપડું લેવું. તેમાં મધ્યમાં ચંદનથી ત્રિકોણ બનાવવું. તેમાં જે વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તેનું નામ લખવું અને તે લાલ કપડાને હંમેશાં સાથે રાખવું. આ પ્રયોગ માત્ર પ્રદોષના દિવસે કરવો.
  •  જ્યોતિષીની સલાહ મુજબ શુક્રનું નંગ ધારણ કરવું.
  •  લાલ ફૂલ, પીળાં ફૂલ, સફેદ ફૂલ, કેસરી ફૂલ અને આસોપાલવના પાનથી ભગવાન નારાયણની ઉપાસના કરવી. આમ, શ્રેષ્ઠ પ્રેમ નિશ્ચિત પ્રાપ્ત થશે.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

 

હનુમાનજી પ્રશ્નાવલી આપશે તમારા દરેક પ્રશ્નના જવાબ, જાણો તમારી સમસ્યાના ઉકેલ…!!

hanumandada1

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોય પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને કિસ્મત ચમકાવવાના ચક્કરમાં અહીં-તહીં રખડ્યા કરે છે. હનુમાનની તિથિઓ મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે તિથિઓ ઉપર ખાસ ઉપાય કરી શકાય છે. આજે અમે તમારા માટે હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને આવ્યા છે. તેના 49 અંકોમાં તે બદાં જ પાય લખાયેલા છે જે કોઈપણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. જો તમે પણ આ ચક્રના માધ્યમથી પોતાની કિસ્મત ચમકાવવા માગો છો તો તેનો પયોગ આ રીતે કરો- ઉપયોગ

જેને પણ પોતાના પ્રશ્નનો જવાબ જોઇએ તેણે સૌ પ્રથમ સ્નાનાદિથી પવિત્ર થવું. પાંચ વાર ऊँ रां रामाय नम:મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ऊँ हनुमते नम:મંત્રનો જાપ કરવો. તેના પછી આંખો બંધ કરી હનુમાનજીનું સ્મરણ કરતા પ્રશ્નાવલિ ચક્ર પર કરસર ફેરવતા રોકી દો. જે કોષ્ટક પર કરસર રોકાઇ જાય તે કોષ્ટકમાં લખેલા અંકને જોઇને પોતાના પ્રશ્નનો જવાબ જુઓ.

1– તમારૂં કાર્ય જલ્દી પુરૂં થશે.

2– તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારે વ્રત કરવું.

3– દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય જલ્દી પુરૂં થશે.

4– કાર્ય પુરૂં નહી થાય,

5– કાર્ય જલ્દી થશે, પરંતુ અન્ય વ્યક્તિની સહાય લેવી પડશે.

6– કોઇ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો.

7– તમારા કાર્યમાં કોઇ સ્ત્રીની સહાયતા અપેક્ષિત છે.

8 – તમારૂં કાર્ય નહી થાય, કોઇ અન્ય કાર્ય કરો.

9– કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી.

10– મંગળવારનું વ્રત રાખો અને હનુમાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પુર્ણ થશે.

11 – તમારી મનોકામના જલ્દી પુરી થશે. સુંદરકાંડનો પાઠ કરો.

12 – તમારા દુશ્મનો બહુ છે. કાર્ય થવા નહી દે.

13 – પીપળાના વૃક્ષની પૂજા કરો. એક માસ બાદ કાર્ય સિદ્ધ થશે.

14 – તમને શીધ્ર લાભ થવાનો છે. મંગળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવો.

15 – શરીર સ્વસ્થ રહેશે, ચિંતાઓ દુર થશે.

16 – પરિવારમાં વૃદ્ધિ થશે. માતા – પિતાની સેવા કરો અને રામચરિતમાનસના બાલકાંડનો પાઠ કરો.

17 – અમુક દિવસો ચિંતા રહેશે. ऊँ हनुमते नम મંત્રની દરરોજ એક માળાનો જાપ કરો.

17 – હનુમાનજીના પૂજન અને દર્શનથી મનોકામના પુર્ણ થશે.

19 – તમને વ્યવસાય દ્વારા લાભ થશે. દક્ષિણ દિશામાં વ્યાપારિક સંબંધો વધારો.

20 – ઋણથી છુટકારો, ધનની પ્રાપ્તિ તથા સુખની ઉપલબ્ધિ શીઘ્ર થનારી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

21 – શ્રી રામચંદ્રની કૃપાથી ધન મળશે. શ્રી સીતારામના નામની પાંચ માળા રોજ કરો.

22 – હમણાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પણ અંતે વિજય તમારો જ થશે.

23 – તમારો દિવસ ઠીક નથી. રોજ હનુમાનજીનો પૂજન કરો. મંગળવારે ચોળા ચઢાવો. સંકટોથી મુક્તિ મળશે.

24 – તમારા ઘરવાળા જ વિરોધમાં છે. તેમને અનુકુળ કરવા પુનમનું વ્રત કરો.

25 – તમને જલ્દી શુભ સમાચાર મળશે.

26 – દરેક કામ વિચારી – સમજીને કરો.

27 – સ્ત્રી પક્ષથી તમને લાભ થશે.દુર્ગાસપ્તશતીનો પાઠ કરો.

28 – હમણાં અમુક મહિનાઓ સુધી પરેશાની છે.

29 – હમણાં તમારા કાર્યની સિદ્ધિમાં વિલંબ છે.

30 – તમારા મિત્ર જ તમને દગો આપશે.સોમવારનું વ્રત કરો.

31 – સંતાનથી સુખ પ્રાપ્ત થશે.શિવની આરાધના કરો અને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરો.

32 – તમારા દુશ્મનો તમને હેરાન કરે છે. સોમવારે બ્રાહ્નણને ભોજન કરાવો.

33 – કોઇ સ્ત્રી તમને દગો આપશે. સાવધ રહેવું.

34 – તમારા ભાઇ – ભાંડુઓ વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે વ્રત રાખો.

35 – નોકરીથી તમને લાભ થશે. પદોન્નતિ સંભવ છે, પુનમનું વ્રત રાખી કથા કરો.

36 – તમારા માટે યાત્રા શુભદાયી રહેશે. તમારા સારા દિવસો આવી ગયા છે.

37 – પુત્ર તમારી ચિંતાનું કારણ બનશે.રોજ રામ નામની પાંચ માળાનો જાપ કરો.

38 – તમારે હમણાં થોડાં દિવસો હજી પરેશાની રહેશે. યથાશક્તિ દાન –પુણ્ય અને કીર્તન કરો.

39 – તમને રાજકાર્ય અને ન્યાયિક કેસમાં સફળતા મળશે. શ્રી સીતારામનું પૂજન કરવાથી લાભ મળશે.

40 – અતિશીઘ્ર તમને યશ મળશે. હનુમાનની ઉપાસના અને રામનામનો જાપ કરો.

41 – તમારી મનોકામના પુર્ણ થશે.

42- હમણા સમય સારો નથી.

43- તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડશે.

44 – તમને ધનની પ્રાપ્તિ થશે.

45 – દામ્પત્ય સુખ મળશે.

46 – સંતાનસુખની પ્રાપ્તિ થવાની છે.
47 – અભી દુર્ભાગ્ય સમાપ્ત નથી થયો. વિદેશ યાત્રાથી અવશ્ય લાભ થશે.

48 – તમારો સારો સમય આવવાનો છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મળશે.

49 – તમારો બહુ જ સારો સમય આવી રહ્યો છે. તમારી દરેક મનોકામના પુરી થશે


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?

આવનારા નવા વર્ષે મળશે નોકરી અને રૂપિયા, શેના વિશે જાણવું છે ભવિષ્ય?

દરેક વ્યક્તિના મનમાં પોતાના ભાવિને લઇને ઘણા પ્રશ્નો હોય છે. તે હંમેશા આ પ્રશ્નોના જવાબમાં ખોવાયેલો રહે છે પરંતુ છતાં તે આ પ્રશ્નનો જવાબ શોધવો તેના માટે ઘણો કપરો હોય છે. આવામાં જ્યોતિષના માધ્યમથી દરેક પ્રશ્નોના ઉત્તર સરળતાથી જાણી શકાય છે. આ આર્ટિકલની સાથે પ્રશ્નાવલી ચક્ર પ્રકાશિત કરી રહ્યા છીએ. આમાં તમારા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે.

જ્યોતિષમાં અલગ-અલગ ક્ષેત્ર માટે અલગ-અલગ પ્રશ્નાવલી કોષ્ટક આપ્યા છે તે પ્રમાણે તમે વિદ્યા અભ્યાસ, પરીક્ષામા સફળતા નિષ્ફળતા, નોકરી મળશે કે કેમ અને ચોરાયેલું ધન કે ગુમ થયેલું ધન પાછું મળશે કે નહીં તે પણ જાણી શકાય છે.

ભવિષ્ય જાણવાના સામાન્ય નિયમઃ
તમે જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હો તે ભગવાનનો પૂરી શ્રદ્ધા સાથે નામ કે મંત્ર બોલીને આંખ બંધ કરીને કોષ્ઠક ઉપર કર્સર કે આંગળી ફેરવો. તમારી આંગળી જે નંબર ઉપર અટકી જશે. તે જ તમારા પ્રશ્નો જવાબ હોઈ શકે છે. કોઈપણ એક પ્રશ્નમાં વિશે પહેલીવાર યોગ્ય જવાબ ન મળે તો બીજીવાર તમે એ જ રીતે કર્સર ફેરવીને નંબર મળતા જવાબ જોઈ શકો. પણ એક જ પ્રશ્ન માટે બેથી વધુ વખત પ્રયાસ ન કરવો.

vidhya pariksha fal

વિદ્યા પરીક્ષા ફળઃ-
1-પાસ થવું હાલ શક્ય નથી.
2-વિદ્યાથી કોઈ લાભ નથી થવાનો.
3-મનોકામના પૂરી થશે.
4-અભ્યાસમાં સામાન્ય સફળતા મળશે.
5-અભ્યસથી જ શ્રેય છે.(કલ્યાણ થશે)
6-પાસ થવામાં મુશ્કેલીઓ પેદા થશે.
7-સારા માર્કે પાસ થવાશે.
8-અભ્યાસ પછી ઉજ્જવળ તક છે.
9-અભ્યાસ થી વધુ લાભ થશે.

labh hani nu fal

વેપાર ધંધામાં ધનનો લાભ થશે કે થશે નુકસાનઃ-
1-આ માલ(કામ)માં લાભ ઉત્તમ થશે.
2-આ માલ(કામ)માં કશો લાભ નહીં થાય.
3-આ કામમાં નુકસાની છે માટે છોડી દો.
4-ચોરી અથવા નુકસાની થવાનો ભય રહેલો છે.
5-ભાગીદારીમાં દગો થવાનો સંભવ છે.
6-આ માલમાં સવાયો લાભ થશે.
7-નવી ખરીદી ન કરો, માલ પડ્યો હોય તે વેચો.
9-માલ(કામ)માં ખૂબ જ મોટો નફો મળશે.

nokari nu fal

નોકરીનું ફળઃ-
1-નોકરી થોડી મોડી કરવી.
2-નોકરી માટે સમય લાગશે, ધીરજ રાખવી.
3-કામ થશે, સતર્ક રહેજો.
4-ખર્ચ કરવાથી કામ થશે.
5-ફિકર ન કરો, લાભ થશે.
6-દુશ્મનો અડચણ પેદા કરશે. બ્રહ્મદાન કરવું.
7-કોઈની સહાયથી કામ બનશે.
8-ઘણા વિઘ્નો નડશે.
9-કાર્યસિદ્ધિ થશે ઈશ્વર-પૂજા કરવી.

chorayelu dhan
ચોરાયેલી વસ્તુ કે ધન પાછું મેળવવા માટેઃ-
-1-વસ્તુ તરત જ મળશે.
2-ખર્ચ કરવાથી માલ મળશે.
3-ખૂબ જ પ્રયાસ કર્યા પછી પાછું મળશે.
4-ચોર પાક્કો છે, માલ મળશે નહીં.
5-કોઈની મદદથી પાછું મળશે.
6-ચોરે તમારી વસ્તુ બીજાને આપી દીધી છે.
7-ચોરાયેલ માલમાંથી અડધો ભાગ ખરાબ થઈ ગયો છે.
8-માલ મળશે નહીં, આશા રાખવી નહીં.
9-ચોરની ઉંમર નાની છે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!

days

જો તમે આ સપ્તાહમાં કોઈ ખાસ કામ કરવા જઈ રહ્યા હો તો ખાસ ઉપાયો સાથે તમારા દિવસની શરૂઆત કરો. આ ઉપાયોના પ્રભાવથી તમારા કાર્યમાં સફળતાના યોગ વધારે પ્રબળ થઈ જશે. જીવનની બધી પરેશાનીઓ, રૂપિયાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકે છે. અહિંયા સપ્તાહના દિવસ પ્રમાણે કેટલાક સટીક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી બહુ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ ઉપાયોથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. આ પ્રકારે દરેક દિવસે અલગ-અલગ ઉપાયો અપનાવો તો નિશ્ચિત શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. આ ઉપાયોની સાથે મેહનત પણ કરતાંરહેવું.

dudh

સોમવાર-

જ્યોતિષ પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ હોય છે. ચંદ્રમા પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવો જોઈએ. જો કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કપડાં પહેરવા જોઈએ અને શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતાની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. કાચુ દૂધ એટલે કે ગરમ કર્યા વગરનુ દૂધ. જો આ શકય ન હોય તો ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પીવુ. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી ઘરેથી નિકળો. સફેદ રંગનો રૂમાલ સાથે રાખો. સોમવારે આટલું કરવાથી તમારા બધાં અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ધારેલી સફળતા હાંસલ થશે.

dadaji1
મંગળવાર-

મંગળવાર એટલે મંગળની વિશેષ પૂજાનો દિવસ હોય છે. આ દિવસે મસૂરની દાળનું દાન કરો. જે લોકો માંગલિક હોય તેઓ લાલ વસ્તુઓનું દાન ખાસ કરીને કરો. દરેક મંગળવારે કેટલીક રેવડીઓ નદીમાં પ્રવાહિત કરો. ગળ્યો પરોઠો બનાવીને ગરીબ બાળકોનો ખવડાવો.

આ સિવાય મંગળવારના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો હનુમાનજીના દર્શન કરીને જ કરવી જોઈએ. કારણ કે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને હનુમાનજી તમામ મનોકામના પૂર્ણ કરનારા દેવ પણ માનવામાં આવે છે. શક્ય હોય તો નજીકમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરવી. સફળતા તમારા કદમ ચૂમશે.

ghas
બુધવાર-
બુદ્ધિના દેવતા બુધ ગ્રહનો દિવસ છે બુધવાર. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યો હોય તેઓ આ દિવસે આખા મગ ન ખાવા અને તેનું દાન કરો. મંગળવારની રાતથી જ લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગને ગાયને ખવડાવો.
આ સિવાય આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરો.ગણપતિજીને ગોળ ધાણાનો ભોગ ધરાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો અથવા લીલો રૂમાલ સાથે રાખો. આટલું કરવાથી તમને ધન લાભની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
vishnubhagwan
ગુરૂવાર-

દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતમાં ન હોય તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવા. કઢી-ચોખા પણ ખાવા અને ગરીબ બાળકોને પણ ખવડાવવા.

આ સિવાય જ્યોતિષ અનુસાર ગુરૂવારે ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ નિમિતે વિષેષ પૂજન કરવુ જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રીહરીને પીળા ફુલ અર્પણ કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્ર જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈને ઘરેથી નિકળવુ. પીળા વસ્ત્ર પહેરવા અને પીળો રૂમાલ સાથે રાખો.

Laxmi Hd
શુક્રવાર-

અસુરોના ગુરુ શુક્રનો દિવસ છે શુક્રવાર. આ દિવસે શુક્રગ્રહ માટે વિશેષ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું જોઈએ. સફેદ રેશ્મી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફુલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:મંત્રના જાપ કરો. ઘરમાંથી નિકળ્યા પહેલા દહીનુ સેવન કરો. સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગનો રૂમાલ સાથે રાખવો.

shanidevji
શનિવાર-

જ્યોતિષ પ્રમાણે શનિવારના દિવસે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ. દર શનિવારે એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

આ સિવાય હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલ ફુલ ચડાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:મંત્ર જાપ કરી ઘરેથી નિકળો. તલનું સેવન કરો. વાદળી રંગના વસ્ત્ર પહેરો અને વાદળી રૂમાલ સાથે રાખો.

gol
રવિવાર-

રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દર રવિવારે ગોળ અને ચોખાને નદીમાં પ્રવાહિત કરો. તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. આ સિવાય રવિવારે સૂર્ય દેવને જળ ચડાવો પછી લાલ ફુલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનુ સેવન કરો. લાલ રંગના કપડા પહેરો અને લાલ રૂમાલ સાથે રાખો. તમારી તમામ સમસ્યાઓનો ફટાફટ અંત આવશે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!

आपका जन्मदिन बताए और जानिए कौन सी चिड़िया हैं आप..!!! ( जानिए कुच्छ नया )

ज्योतिष विज्ञान की कई विद्याएं प्रचलित हैं, जिनमें हस्तरेखा विज्ञान, सामुद्रिक शास्त्र जैसी कई चीजें हैं। पंच पक्षी विज्ञान भी इसी का एक हिस्सा है, जिसमें इस सिद्धांत के अंतर्गत समय को पांच भागों में बांटा गया है। कहते हैं इस सिद्धांत की मानें तो जब कोई काम किया जाता है तो उस समय जिस पक्षी की स्थिति होती है, उसी अनुरूप फल भी मिलता है। पंच पक्षी सिद्धान्त के अंतर्गत आने वाले पांच पंक्षी के नाम हैं गिद्ध, उल्लू, कौआ, मुर्गा और मोर। आपके लग्न, नक्षत्र, जन्म स्थान के आधार पर आपका पक्षी ज्ञात कर भविष्य बताया जाता है। माना जाता है कि इसी सिद्धांत के आधार पर 13 पक्षियों का सिद्धांत गढ़ा गया होगा।

रॉबिन चिड़िया
रॉबिन चिड़िया

यदि आपका जन्मदिन 21 जनवरी से 17 फरवरी के बीच है तो आप हैं रॉबिन चिड़िया। बाहर से दिखते तो शांत हैं, लेकिन अंदर से गर्म मिजाज के हैं। स्वभाव आपका बुरा नहीं, लेकिन लोगों की सोच से मेल नहीं खाने के कारण अक्सर आपको सबसे उलझना पड़ता है। आपका यही स्वभाव आपको अपने परिवार और दोस्तों से दूर रखता है।

गोल्डफिंच
गोल्डफिंच

यदि आपका जन्म 18 फरवरी से 17 मार्च के बीच हुआ है तो आप हैं गोल्डफिंच। ‘गोल्डफिंच’ का अर्थ होता है सोने का सिक्का। इसे सोन चिड़िया भी कहते हैं। यह पक्षी हमेशा सचेत रहता है यानी आप बेहद भावुक, लेकिन कलरफुल व्यक्तित्व के इंसान हैं। हां, आपमें अकेले रहकर दूसरों से लड़ने की क्षमता नहीं होती। आपको अपनी ताकत दिखाने के लिए दूसरों के मदद की जरूरत पड़ ही जाती है।

हॉक (Hawk) बर्ड
हॉक (Hawk) बर्ड

यदि आपका जन्म 18 मार्च से 14 अप्रैल के बीच हुआ है, तो आप हॉक (Hawk) बर्ड हैं। हॉक को हिन्दी में बाज कहते हैं, जो आत्मविश्‍वास से लबरेज और एक शक्तिशाली व्यक्तित्व की पहचान है। कैसी भी कठिनाई हो, आप उसे कुशलता से सुलझा लेते हैं। आपके व्यक्तित्व के प्रभाव से सभी डरते भले न हो, लेकिन आपका लोहा जरूर मानते हैं।

एल्बाट्रॉस (albatross)
एल्बाट्रॉस (albatross)

यदि आपका जन्म 15 अप्रैल से 12 मई के बीच हुआ है, तो आप एल्बाट्रॉस (albatross) हैं। यह एक बड़ा समुद्री पक्षी होता है, जो बतख की तरह तैरता है। यह रहस्यमयी कैरेक्टर का होता है। आप वहां तक पहुंच ही जाते हैं जिसे आप पाना चाहते हैं। लक्ष्य पर स्पष्ट चलें तो आपको हर सफलता और समृद्दि बड़ी आसानी से मिल सकती है।

डव (Dove)
डव (Dove)

यदि आपका जन्म 13 मई से 9 जून के बीच हुआ है, तो आप डव (Dove) यानी वाइट कबूतर हैं। आप शांतिप्रिय हैं और खूब रोमांटिक भी हैं। आप लड़ाई-झगड़े लसे दूर रहकर प्यार भरा जीवन बिताना चाहते हैं।

ईगल (Eagle)
ईगल (Eagle)

आपका जन्म 10 जून से 7 जुलाई के बीच हुआ है, तो आप ईगल (Eagle) यानी चील हैं। यह बाता है कि आपकी दूरदर्शिता काफी बेहतर है, लेकिन इसका आप सही इस्तेमाल करें। आपको अपनी जिम्मेदारी का पता होता है और सामने वालों को वश में करना आपको खूब आता है। वैसे आपका सपना काफी बड़ी चीजों को पाने का होता है।

नाइटिंगल (Nightingale)
नाइटिंगल (Nightingale)

यदि आपका जन्म 8 जुलाई से 4 अगस्त के बीच हुआ है, तो आप नाइटिंगल (Nightingale) यानी बुलबुल हैं। आप जहां जाते हैं वहीं लोगों से घिर जाते हैं। आपका व्यक्तित्व इतना ही प्रभावी है कि इससे कोई बच नहीं पाता। सबको खुश रखना आपको बड़ी अच्छी तरह आता है।

किंगफिशर (kingfisher)
किंगफिशर (kingfisher)

यदि आपका जन्म आपका जन्म 5 अगस्त से 1 सितंबर के बीच हुआ है, तो आप किंगफिशर (kingfisher) हैं। इसे हिन्दी में ‘रामचिरैया’ भी कहते हैं। आप कलरफुल व्यक्तित्व के इंसान हैं। जीवन में तेज गति से आगे बढ़ने की ललक आपमें है। आप वह करने में रुचि रखते हैं, जन चीजों से डरकर लोग दूर भागते हैं।

स्वान (swan)
स्वान (swan)

यदि आपका जन्म 2 सितंबर से 29 सितंबर के बीच हुआ है, तो आप स्वान (swan) यानी हंस हैं। आप दिखने में शांत, सौम्य और सुलझे हुए व्यक्तित्व के इंसान हैं, लेकिन मन के एक कोने में उलझन भी भरा होता है। वैसे, आपको सामने वालों की बातों में आकर बहकने में देर भी नहीं लगती।

वुडपेकर (woodpecker)
वुडपेकर (woodpecker)

यदि आपका जन्म 30 सितंबर से 27 अक्टूबर के बीच हुआ है, तो वुडपेकर (woodpecker) यानी कठफोड़वा हैं। मेहनत करना आप खूब जानते हैं और आपको शोरगुल से भरी जिंदगी ही अच्छी लगती है। आप जो ठान लेते हैं उसे पूरे प्लान के साथ अंजाम देते हैं।

केस्ट्रेल (kestrel)
केस्ट्रेल (kestrel)

यदि आपका जन्म 28 अक्टूबर से 24 नवंबर के बीच हुआ है, तो आप केस्ट्रेल (kestrel) यानी छोटा बाज हैं। आप उस ऊंचाई तक पहुंचने की ताकत रखते हैं, जिसके बारे में अच्छे-अच्छे सोच भी नहीं सकते। आपका दिमाग आपसे भी तेज उड़ान भरता है।

रेवन (raven)
रेवन (raven)

यदि आपका जन्म 25 नवंबर से 23 दिसंबर के बीच हुआ है, तो आप रेवन (raven) यानी काला कौआ हैं। आप दिमाग से तेज और किसी तरह की स्थिति से निपटना जानते हैं। अपनी शक्ति, ताकत के बल पर भीड़ में आप आगे खड़े रहते हैं, लेकिन यदि ये चीजें आपके पास नहीं तो आपको सबसे पीछे भी इंतजार करना पड़ सकता है।

 हेरॉन (Heron)
हेरॉन (Heron)

यदि आपका जन्म 24 दिसंबर से 20 जनवरी के बीच हुआ है तो आप हेरॉन (Heron) यानी बगुला हैं। एकांत में रहना आपको भाता है। आपको अच्छा लगता है जब कोई आपकी तारीफ करे। वैसे, लोग आपको चालाक प्रवृत्ति का समझते हैं, लेकिन आप किसी की बातों पर ध्यान नहीं देते हैं। एक बार ठोकर लगते ही अगले पल साहस जुटाकर खुद को मजबूत बनाना भी आता है आपको।

===========================================

आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!

शिव की कृपा पाने के लिए सावन में करें ये 12 उपाय…!!!

ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ

બાળક હોય ઘર કે પછી દુકાન, નજર લાગી હોય તો કરજો આ કામ…!!

-બાળકો અને ઘર, પરિવાર, બિઝનેસ, દુકાન કે કોઈપણ ધંધાને ખરાબ નજર ઊતારવાના ઉપાયો

-જાણો કઈ રીતે લાગે છે ખરાબ નજર? સત્ય કે વહેમ…!!!

પણે મોટાભાગે સાંભળીએ છીએ કે બાળકોને ખરાબ નજર લાગી ગઈ છે કે નજર લાગવાથી દુકાન બંધ થઈ ગઈ છે. નજર કોઈપણ પણ સુંદર કે સારી વસ્તુને લાગી શકે છે- જેવા- સુંદર બાળકો, દુકાન, ઘરને, યુવતીને. એવી વખતે ખરાબ નજરથી મુક્તિ મેળવવા માટે ટોણા-ટોટકા જ અપનાવવામાં આવે છે.
આપણા સમાજમાં નજર લગાવાની માન્યતા ઘણી જૂની છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈને નજર લાગે છે તો તે અસહજ થઈ જાય છે અને જેમ કે કોઈ બાળકને નજર લાગે છે તો તે રોવા લાગે છે, તેનું શરીર તપવા લાગે છે, તે ચિડિયો થઈ જાય છે વગેરે. આપણે ત્યાં જર ઊતારવાની અનેક રીત પ્રચલિત છે. અમે અહીં તમને બતાવી રહ્યા છીએ નજર ઊતારવાના અચૂક ઉપાય. આ ઉપાયોથી કેવીરીતે ખરાબ નજર ઊતરી જાય છે જાણો.

ફટકડીનો ટુકડો
ફટકડીનો ટુકડો

-નજર લગેલ વ્યક્તિને સૂવડાવીને ફટકડીનો ટુકડો માથાથી પગ સુધી સાતવાર ઊતારો. ધ્યાન રાખવું કે માથાથી પગ સુધી લઈને તળિયાને અડકાડીને ફરી માથાથી ફેરવવાનું શરૂ કરવું. આ ફટકડીના ટુકડાને કડાની આગ ઉપર નાખી દો.

–પીળી કોડીમાં છેદ કરી બાળકને પહેરાવવાથી પણ તેને નજર નથી લાગતી.

-જૂના કપડાની સાત ચિંદિયા લઈ માથા ઉપરથી 21 વાર ઊતારીને આગમાં સળગાવવાથી બાળકને લાગેલી નજર સમાપ્ત થઈ જાય છે.

-જો બાળકને નજર લાગી હોય તો અને તે દૂધ ન પી રહ્યું હોય તો થોડું દૂધ એક કટોરીમાં લઈ બાળક ઉપરથી સાતવાર ઊતારીને કાળા કૂતરાને પીવડાવી દો. બાળક દૂધ પીવાનું શરૂ કરી દેશે.

હનુમાન મંદિર
હનુમાન મંદિર

-એક સાફ રૂમાલ ઉપર હનુમાનજીના પગનું સિંદૂર લગાવો અને તેન ઉપયોગ દસ ગ્રામ કાળા તલ, દસ ગ્રામ કાળા અડદ, એક લોખંડની ખીલી, ત્રણ આખા લાલ મરચા લઈ તેની પોટલી બનાવી લો. જે વ્યક્તિને નજર લાગી હોય તેના માથા ઉપર તે પોટલી મૂકી દો. ચોવીસ કલાક પછી તે પોટલી કોઈ નદીમાં વહાવી દો. આ ખૂબ જ અસરકારક ટોટકો છે.

-મંગળવારે હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીને કંધા-બાવડાનું સિંદૂર લાવીને લગાવવાથી ખરાબ નજરનો પ્રભાવ દૂર થઈ જાય છે.

-રાઈના દણા, મીઠાના સાત ટુકડા અને સાત સાબુત ડાંડિયા સાથેના સૂકા મરચા ડાબા હાથની મુઠ્ટીમાં લઈને નજર લાગેલ વ્યક્તિને લઈને માથાથી પગ સુધી સાત વાત ઊતર્યા કરો અને બળતા ચુલામાં ઝોકી દો. આ ટોટકો ટોક્યા વગર કરો. દે આ કામ મંગળવારે અને શનિવારના દિવસે કરો તો વધુ સારું રહે છે.

એક રોટલી
એક રોટલી

-એક રોટલી બનાવો અને તેને એક તરફ શેકો, બીજી તરફ કાચી છોડી દો. તેના સેકેલા ભાગ ઉપર તેલ લગાવીને નજર લાગેવ વ્યક્તિની ઊપરથી સાત વાર ઊતારીને કોઈ ચાર રસ્તા ઉપર રાખી આવો.

-નારિયળને કાળા કપડાંમાં બાંધી સીવીને ઘરની બહાર લટકાવવામાં આવે તો ઘર ઉપર બુરી નજરનો પ્રભાવ નથી પડતો

-થોડી સાબૂત ફટકડી લઈને નજર લાગેલ દુકાન ઉપરથી 31 વાર ઊતારો. પછી તેને ચાર રસ્તા ઉપર જઈ ઉત્તર દિશામાં ફેંકી દો. ત્યારબાદ પાછળ જોયા વગર પાછા આવી જાઓ. દુકાન ચાલવા લાગશે.

-થોડી રાઈ, મીઠુ, લોટ અને સાત સૂકાટેલ મર્ચા લઈ નજરદોષથી પીડિત વ્યક્તિના માથા ઉપરથી સાતવાર ઊતારી ફેરવીને આગમાં નાખી દો. નજરદોષ હોય તો મરચુ બળવાની ગંધ નહીં આવે.

કાચૂ દૂધ
કાચૂ દૂધ

-ઘરની નજીક વૃક્ષની જડમાં સાંજે થોડુ કાચૂ દૂધ નાંખી દો. પછી ગુલાબની અગરબત્તી સળગાવો. નજરદોષ દૂર થઈ જશે.

-નવા મકાનની ચોખટ ઉપર કાળા દોરાથી પીળી કોળીઓ બાંધવાથી તેની ઉપર ખરાબ નજર નથી લગાતી.

– મોટાની સરખામણીમાં બાળકોને વધુ નજર લાગી જતી હોય છે કારણ કે બાળકોનું શરીર વધુ કોમળ હોય છે. જો કોઈ વ્યેક્તિ બાળકને એકધારું જોયા કરે તો તેમની નજરની ઊર્જા બાળકની ઊર્જાને પ્રભાવિત કરે છે જેના કારણે બાળક બિમાર થઈ જતું હોય છે.

– ખરાબ નજર સામે રક્ષણ માટે જ બાળકોને કાળો ટીલું કરવામાં આવે છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

– વિજ્ઞાન માને છે કે કાળો રંગ ઉષ્માનું શોષક છે. જેથી બાળકોને કાળો દોરો પણ બાંધવામાં આવે છે. જેથી તે કોઈપણ ખરાબ નજરને બાળકમાં પ્રવેશવા દેતું નથી અને પોતે જ શોષી લે છે. આ જ કારણથી બાળકોને નજર લાગતી નથી.

Courtesy: Divya Bhaskar.

બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!

Blog about Happening all things around us that touching our Jindagi