શું તમે જાણો છો કે, કુંડળીના દોષને દૂર કરવા માટે થોડા પથ્થર ધારણ કરવામાં આવે છે, જેને રત્ન તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે રત્નોનો ઉપયોગ જ્યોતિષીય ઉપચાર માટે કરવામાં આવે છે, પરંતુ તેનાથી અલગ-અલગ બીમારીઓની સારવારમાં પણ મદદ મળી શકે છે. અલગ-અલગ બીમારીઓ માટે અલગ-અલગ રત્નો ધારણ કરવામાં આવે છે. ઉપચારમાં તેના પ્રભાવી ગુણોને હવે ઘણા પ્રકારની શોધમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. જો કોઇ વ્યક્તિના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો તે નીલમ ધારણ કરી શકે છે. નીલમથી વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં લાભ મળી શકે છે.
તમે કોઇપણ કિંમતી રત્નને ક્લેરિટી, કલર અને કેરેટની દ્રષ્ટિથી જોવો છો. હવે તેમાં એક ‘સી’ એટલે કે ક્યોર (ઉપચાર)ને પણ જોડી લેવો. હવે રત્નને ક્લેરિટી, કલર, કેરેટ અને ક્યોરની દ્રષ્ટિએ જોવો જોઇએ. વિજ્ઞાનના ઘણા શોધક પણ આ કિંમતી રત્નના સ્વાસ્થ્ય પર અસર કરતા હકારાત્મર પ્રભાવોને સ્વીકાર કરી ચુક્યા છે. અહીં જાણો ક્યા રત્નથી કઇ-કઇ બીમારીઓમાં લાભ પહોંચી શકે છે.
બ્લૂ સૈફાયર (નીલમ)-
આ પથ્થર ડિપ્રેશનથી બહાર નિકાળવામાં મદદગાર છે. તેની તાસીર ઠંડી માનવામાં આવે છે. આ માટે નિષ્ણાંત તેને એકલો પહેરવાની મનાઇ કરે છે. આ રત્નને લઇને એક વધુ સાવધાની રાખવાની પણ સલાહ આપે છે કે, જો નીલમ 24 કલાકમાં ફળે નહી, તો તેને ઉતારી દેવો જોઇએ. આ રત્નથી એલર્જી, કેન્સર, પીલિયા, વાળ ખરવા, ઉબકા આવવાસ પોલિયો, એનીમિયા, આર્થરાઇટિસ, વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓ, અલ્સર, સતત તાવ આવવો અને વાઈ આવવી જેવી સમસ્યાઓમાં લાભદાયી સાબિત થાય છે. શરીરમાંથી વધારે પરસેવો નિકળતો હોય અને તેમાં કમી લાવવા માટે પણ આ રત્નને પ્રભાવી માનવામાં આવે છે. આંખ સાથે જોડાયેલી સમસ્યામાં ઠંડા પાણીમાં થોડી વાર સુધી ડુબાડીને રાખી તે પાણીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો પહોંચાડે છે.
વિકલ્પઃ- બ્લૂ જિરકન, એમેથિસ્ટ, લેપિસ લજુલી, ગાર્નેટ અને બ્લૂ સ્પાઇનલ.
રૂબી(માણિક)-
બર્માના લોકો આ રત્નને ખૂબ જ પવિત્ર માને છે. તેઓ આ રત્નની તુલના મનુષ્યની આત્માઓ સાથે કરે છે, જે શુદ્ધ અન પવિત્ર માનવામાં આવે છે. તેમનો વિશ્વાસ છે કે, આ રત્નને પહેરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય મુજબ માણિક પોતાનો રંગ બદલે છે. આ પથ્થરને રાત્રે કે ગરમીમાં ન પહેરવો જોઇએ. આ રત્નથી આંખ સાથે જોડાયેલી સમસ્યા, એનીમિયા, તાવ, પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ, બ્લડ પ્રેશર અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓમાં પણ ફાયદો પહોંચાડે છે.
વિકલ્પઃગાર્નેટ, સનસ્ટોન, સ્પાઇનલ અને અગાતે.
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.
કૈટ્સ આઈ (લહસુનિયા)-
આ રત્નને પહેરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય તેના રંગ પરથી જાણી શકાય છે. જો પથ્થરમાં કાળો ધબ્બો અથવા રંગ જોવા મળે, તો સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડવાની આશંકા રહે છે. જેના દ્વારા કફ, પાઇલ્સ, અપચો, આંખની બીમારી અને માથાનો દુખાવાને દૂર કરી શકાય છે.
વિકલ્પઃ- ટાઇગર આઈ.
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.
યેલો સૈફાયર(પોખરાજ)-
આ કિંમતી રત્નને માનસિક શાંતિ સાથે જોડીને જોવા મળે છે. જેનાથી એલર્જી, એનીમિયા, એપેન્ડિક્સ, આર્થરાઇટિસ, પીઠનો દુખાવો, કોલેરા, લિવર સિરોસિસ, ડાયાબિટીસ, એક્ઝિમાં, ગાલસ્ટોન, અલસર, હાર્નિયા, સંક્રમણ, ટીબી અને ટાયફોઇડમાં રાહત મળી શકે છે.
વિકલ્પઃ- યેલો ક્વાર્ટ્ઝ અને સ્તિટાઇન
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.
પર્લ (મોતી)-
આ સુંદર પથ્થરની સુંદરતા પહેરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર નિર્ભર હોય છે. નજીકનો દ્રષ્ટિકોણ, શ્વાસ લેવામાં તકલીફ, ટીબી, સેરેબ્રલ થ્રોંબોસિસ, અપચો, હ્રદય સંબંધી બીમારીઓ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં આ ઉપાયને કારગર માનવામાં આવે છે.
વિકલ્પઃ- મૂન સ્ટોન અને સફેદ સૈફાયર.
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.
ડાયમંડ (હીરો)-
જો હીરો પહેરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય ટદમગી રહ્યું છે, તો તેની ચમક ફીકી પડવા લાગે છે. આ રત્નથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી રહે છે. ઉંઘમાં ચાલવાની આદતવાળા વ્યક્તિઓ માટે આ રત્ન રામબાણ ઇલાજ છે. આ સિવાય હ્રદય સંબંધી બીમારીઓમાં પણ આ રત્નને કારગર માનવામાં આવે છે. ટીબી, ડાયાબિટીઝ, એનીમિયા અને સોજાને દૂર કરવામાં પણ આ રત્ન પોતની રાખનો સારો પ્રભાવ છોડે છે.
વિકલ્પઃ- સફોદ ટોપાઝ, ટર્મલીન અને ક્વાર્ટ્ઝ
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.
એમરલ્ડ (પન્ના)-
ઘાટ્ટા લીલા રંગનો આ પથ્થર ઘણા પ્રકારમાં ઉપલબ્ધ છે. ગર્ભવતી મહિલાઓને આ રત્ન પહેરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. આ રત્નને પહેરવાથી આંખ અને કાનના રોગ સહિત અસ્થમાં, વાળ ખરવા, પાચન સંબંધી સમસ્યાઓ, હ્રદય સંબંધી બીમારીઓ, ઇન્સોમેનિયા, હાર્નિયા, લ્યૂકોડર્મા, નસોમાં દુખાવો, ટાયફોઇડમાં રાહત મળે છે.
વિકલ્પઃ- એક્વામૈરીન, ટરક્વાઇઝ, પેરિડૉટ, લીલો અગાતે અને ઝેડ.
નોંધઃ- ધ્યાનમાં રાખવું, કોઇપણ રત્નને પહેરતા પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ. ખોટા રત્નના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અહીં જણાવેલ બધા જ રત્નો અને તેમના વિકલ્પ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ સાચા રત્નની પરખ ચોક્કસ કરી લેવી જોઇએ.
સાભાર: દિવ્ય ભાસ્કર.
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है