Category Archives: Love & Life

જાણો…યૌન સંબંધી સમસ્યાઓને ઝડપથી દૂર કરવા અજમાવો આ 15 આયુર્વેદિક પ્રયોગ…!!!

couple20

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધિઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

લસણ:

200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

સૂંઠ:

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

અજમો:

100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

સફેદ મૂસળી:

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

હળદર:

1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.

ત્રિફળા:

એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.

સફરજન:

એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

અશ્વગંધા:

અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધી), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા

આમળા:

-2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે.

-સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું.

-આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.

એલચી:

એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ પ્રયોગ વીર્ય સંબંધી સમસ્યાઓમાં લાભકારી છે અને નબળાઈને દૂર કરે છે.

છુહારા (ખારેક):

ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.

આમલી:

અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે.

કૌવચના બીજ:

100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

ડુંગળી:

-અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.

-સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ

જાયફળ:

15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.

તુલસી:

15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

 

એકધારી સફળતા+પ્રસિદ્ધિ મેળવવી હોય તો, શાંત મને વિચારો આ 15 વાતો!

jivan.jpg

બીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકલામાં સમય મળે છે ત્યારે અમુક સાચી વાતો પર આપણે વિચાર કરવો જોઈએ. આ વાતોની જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં આગળ વધવા લાગશે, તમે શાંત રહેશો તો તમને સારા પરિણામ મળશે. જાણો એવી 15 વાતો વિશે જે આપણે એકલામાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.

1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.

2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને હું સ્વીકારુ છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળુ છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.

3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.

4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.

5. જેટલી જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ તેટલી જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.

6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ મળે છે.

7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.

8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલાં માટે છે કે, મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.

9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.

10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.

11. જેવુ આજે છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.

12. સુખ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. સુખ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.

13. હું પોતાની છબિ એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.

14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલાં મોટા જ હોય. નાના પગલાં ભરવાથી પણ સફળતા મળે છે.

15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…લગ્નમાં મોડું થવા પાછળ જવાબદાર હોય છે આટલા કારણો, કરો ઉપાયો…!!!

lagan

જેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો તેઓને ચોક્કસ ચિંતા રહેતી હોય છે કે તેમના લગ્ન ક્યારે થશે. જો તમારા તમારા લગ્ન થઈ ન રહ્યા હોય કે તમારા યુવાન પુત્ર-પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેની માટે કયા કારણો જવાબદાર છે તે પહેલા જાણી લેવું જોઈએ અને ત્યારબાદ તેની માટે જરૂરી ઉપાયો કરવા જોઈએ.

કયા કારણસર થાય છે લગ્નમાં મોડું-

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ રહે છે તે સિવાય વર્ષમાં શિવપૂજાની શુભ તિથિઓ પણ શ્રેષ્ઠ છે.

કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-

-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.

-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.

-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.

-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઝડપથી લગ્ન ન થતા હોય તો વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે કરો આ ઉપાયઃ-

લગ્ન એ જીવનનું સૌથી મહત્વની ક્ષણ હોય છે.જેમાં ઘણીવાર લગ્નમાં અડચણો આવે છે.તેનાં ઘણાં કારણો હોઇ શકે છે.વાસ્તુદોષ પણ તેમાંથી એક કારણ હોઇ શકે છે.જો આ વાસ્તુદોષને દુર કરવામાં આવે તો લગ્નમાં જે અડચણો આવતી હોય તે દુર થઇ લગ્ન જલ્દી થઇ જાય છે.નીચે આવાં જ અમુક વાસ્તુ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.

1 – જો લગ્ન પ્રસ્તાવમાં જો અડચણો આવતી હોય તો લગ્ન માટે જ્યારે અતિથિઓ ઘરે આવે તો તેમને એ પ્રકારે બેસાડો કે તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે તેમને ઘરનાં દ્વાર નાં દેખાઇ દે.

2- જો મંગળ દોષનું કારણે લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો તેને તે રૂમનાં દરવાજાનો રંગ લાલ કે ગુલાબી રંગનો રાખવો જોઇએ.

3 – લગ્ન યોગ્ય યુવક –યુવતીનાં રૂમમાં કોઇ ખાલી ટાંકી,મોટું વાસણ બંધ કરીને રાખો.જો કોઇ વસ્તુ ભારે હોય તો તેને ત્યાંથી હટાવી દો.

4 – લગ્ન યોગ્ય યુવક- યુવતી જે પલંગ પર સુતા હોય તેની નીચે લોખંડનો કે વ્યર્થનો સામાન રાખવો નાં જોઇએ.

5 – જો લગ્નનાં પૂર્વે છોકરો-છોકરી જો ઘરનાં સભ્યોની પરનાવગી સાથે મળે તો ત્યાંની બેઠક વ્યવસ્થા એ પ્રકારે કરજો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ નાં હોય.

6 – જો ઘરનાં મુખ્ય દ્વારનાં સમીપે જો વાસ્તુદોષ હોય તો લગ્નની વાત અન્ય સ્થાન પર કરો.

ગુરુવારે કરો ઝડપથી લગ્ન થાય તે માટેનો ઉપાયઃ-

જો કોઈના લગ્નમાં મોડું થઈ જાય તો માતા-પિતાને ચિંતા સતાવવા લાગે છે. એવું નથી કે માત્ર પુત્રીના જ લગ્નમાં મોડું થતા માતા-પિતા ચિંતિત થાય. જો પુત્રના લગ્ન થવામાં મોડું થઈ રહ્યું હોય તો પણ માતા-પિતાને ચિંતા થવી સ્વાભાવિક હોય છે. અહીં અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જેનાથી લગ્ન આડેની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ઉપાયઃ-

-ગુરુવારના શુક્લપક્ષ હોય તે દિવસે સવારે સૂર્ય ઊગે ત્યારબાદ સ્નાન વગેરે કરી પૂજા કર્યા બાદ નવું પીળુ કપડું લો અને તેમાં પીળી ધાતુ(પીત્તળ કે સોનુ), ચણાની દાળ, પીળી મીઠાઈ અથવા પીળો ગોળ, પીળા રંગમાં રંગેલ યજ્ઞોપવિત, પીળા ફૂલ અને હળદરની સાબૂત(આખી) ગાંઠ લઈ બાંધી દો. ત્યારબાદ તેને ઈષ્ટદેવનું સ્મરણ કરી આ પોટલીને ઘરના એવા ભાગમાં રાખો જ્યાં કોઈની નજર ન પડે અને તેને કોઈ અડી પણ ન શકે.

-આ બાબતે કોઈને કંઈ બતાવવું પણ નહીં. દરરોજ આ પોટલીની પૂજા કરતા રહો. જે વ્યક્તિના લગ્ન માટે તમે ઉપાય કરી રહ્યા હોવ, તે વ્યક્તિના લગ્ન થઈ ગયા બાદ આ પોટલી પૂજા કરીને કોઈ પ્રવાહિત જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી લગ્નને લગતી સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જશે.

લગ્ન નથી થઇ રહ્યાં ને! દરવાજા પર લાલ રંગ લગાડોઃ-

લગ્ન કે વિવાહનાં સંબંધમાં એક જુની કહેવત બહુ જાણીતી છે કે લગ્નનો લાડવો જે ખાય તે પણ પછતાંય અને જે ના ખાય તે પણ પછતાંય.લગ્ન થાય તો પણ સમસ્યાઓ બની રહે છે અને લગ્ન નાં થતાં હોય તો પણ મુશ્કેલીઓ તેનો પીછો છોડતી નથી.મોટાભાગના લોકોનાં લગ્ન સમય પર થઇ જાય છે, જ્યારે ઘણા લોકોનાં લગ્નમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે જેનાથી વિલંબ થાય છે.

અન્ય દરેક પરિસ્થિતિઓ સામાન્ય રહેવા પર પણ લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો સંભવ છે કે તે વ્યક્તિની કુંડળીમાં ઘણાં ગ્રહદોષ છે.જ્યોતિષ અનુસાર જે લોકોની કુંડળી મંગળ ગ્રહથી પ્રભાવિત હોય છે અર્થાત જે લોકો માંગલિક હોય છે તેનાં લગ્ન વિલંબથી થાય છે.
મંગળ ગ્રહનાં દોષોનાં પ્રભાવને ઓછો કરવાં માટે જ્યોતિષમાં ઘણાં ઉપાય બતાવવામાં આવ્યા છે.પરંતુ વાસ્તુ અનુસાર જલ્દી લગ્ન થાય તે માટે અમુક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે.જે યુવક કે યુવતીનાં લગ્ન નાં થઇ રહ્યાં હોય તેમણે તેમનાં રૂમનાં દરવાજાને લાલ કે ગુલાબી રંગનાં કરાવવાં જોઇએ.મંગળ ગ્રહનો રંગ લાલ પણ છે અને આમ કરવા પર મંગળનાં ખરાબ પ્રભાવો ઓછા થશે અને જલ્દી જ યુવક કે યુવતીનાં લગ્નનાં યોગ બનશે.

અન્ય ઉપાયોઃ-

-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.

– દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.

– ગુરુવારનું વ્રત રાખવું.

– પુખરાજ રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…મૃત સંબંધોમાં પણ પ્રાણ પૂરવાનું કામ કરશે આ 8 ટિપ્સ, તૂટેલા સંબંધો જોડાશે ધીમે-ધીમે…!!!

sambandh

સંબંધો ખૂબ જ નાજુક હોય છે. ખૂબ જ નાનકડી વાત પણ કોઈને દુઃખ પહોંચાડી શકે છે. ભલે તેમાં કંઈ ખોટું ન હોય પરંતુ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. સંબંધો માત્ર તૂટતા જ નથી, પરંતુ જોડાય પણ છે. તેના માટે જોઈએ માત્ર ઇમાનદાર પ્રયાસ અને ધીરજ.

સંબંધોનું જોડાવું જેટલું મુશ્કેલ છે તેને સાંચવીને રાખવું એટલું જ કઠિન. તેના વિપરીત તોડવા માટે એક આંચકો જ પૂરતો છે. આ આંચકો કંઈ પણ હોઈ શકે છે – કોઈ કડવી વાત, કોઈ બાબતે ઉપેક્ષા, કોઈ નાનકડી ભૂલ, ગેરસમજ અથવા અન્ય. મુશ્કેલ એ છે કે આવું જ્યારે પણ થાય છે તો તેનો પહેલાથી કોઈ અહેસાસ નથી થતો. ખબર ત્યારે પડે છે જ્યારે બનાવ બની ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં સમજદાર લોકો વાતને સાંચવવાના પ્રયાસ પણ કરે છે. કેટલીક વખત વાત બની પણ જાય છે, પરંતુ કેટલીક વખત પ્રયાસ વ્યર્થ સાબિત થાય છે. કવિ રહીમે કહ્યું છે –

રહિમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય
તૂટે સે ફિર ના જુડે, જુડે તો ગાંઠ પડ જાય

કાયમ એવું જોવા મળ્યું છે કે આવા સંબંધોમાં જોડાયા પછી પણ ક્યાંક સળક રહી જાય છે. જોકે આધુનિક મનોવિજ્ઞાનનું માનવું છે કે આ મુશ્કેલ છે, અશક્ય નથી. જો સંબંધોમાં આવેલી તિરાડનું કારણ સમજીને યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો સળક દૂર કરવી અશક્ય નથી. તેના પહેલા કે કોઈ તૂટેલા સંબંધોને નવેસરથી શરૂ કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવે જરૂરી છે કે તેના વાસ્તવિક કારણની શોધ કરવામાં આવે.

પોતાની ભૂલ જુઓ

એવું જરૂરી નથી કે સંબંધ તૂટવાની બાબતમાં ભૂલ દરેક વખતે તમારી જ હોય પણ આવી સ્થિતિમાં સૌથી પહેલા પોતાની તરફ જ જોવું જોઈએ. મોટભાગે એવું થાય છે કે આપણે સ્થિતિઓને સમજ્યાં વિના જ બીજા પક્ષને જવાબદાર માની લેતા હોઈએ છીએ. એવું વિચાર્યા વિના જ કે આવું કર્યું તો પણ કઈ પરિસ્થિતિમાં. આપણે જે કર્યું તે શું યોગ્ય હતું? એવું જો નહોતું કે આપણે તેમની વાત સમજ્યાં વિના જ પ્રતિક્રિયા આપી દીધી અને તેમના દિલને ઠેસ પહોંચાડી. આવું કંઈક લાગે તો પોતાની ભૂલ સ્વીકારની, માફી માંગવામાં કોઈ વાંધો નથી. મોટભાગે માફી માંગવાથી જ બગડેલી વાત બની જાય છે. આ સમસ્યા તમારી સાથે વારંવાર આવતી હોય તો જરૂરી છે કે તમારા વ્યવહાર પર વિચાર કરો.

બીજાને સ્વીકારો

બીજામાં જ ભૂલ શોધવાનું એક કારણ એ પણ છે કે મોટાભાગે લોકો બીજાના વ્યક્તિત્વને સ્વીકારી નથી શકતા. દરેક વ્યક્તિ બીજાથી પોતાની ઉમ્મીદ ઉપર ખરા ઉતરવાની અપેક્ષા રાખે છે. ખાસ કરીને સંબંધોની બાબતમાં દરેકના મનમાં પોતાની એક ફ્રેમ હોય છે. બધા ઈચ્છે છે કે સંબંધિત વ્યક્તિ એ જ ફ્રેમમાં ફિટ બેસે. કેટલાક લોકો કોઈનું પણ આ ફ્રેમની બહાર જવું સહન નથી કરી શકતા. કેટલીક વખત તો તેઓ આવી વાતો પર ટોકવાનું પણ નથી ચૂકતા, જે ખોટી નથી હોતી. હા, એવું ચોક્કસ બની શકે છે કે તેઓ તેમની અપેક્ષા મુજબ ન હોય, પરંતુ દુનિયામાં બધું જ કોઈની અપેક્ષા મુજબ જ થાય એવું શક્ય નથી. આપણે વાત સમજવી જોઈએ કે દરેક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ છે. કોઈ પાસે પોતાના જેવું બનવાની અપેક્ષા અથવા તેને પોતાના મુજબ ઢળવાના પ્રયાસ ખતકરનાક સાબિત થઈ શકે છે. બહેતર રહેશે કે જે જેવા છે તેને તેવા જ સ્વીકાર કરો.

વ્યક્તિનું સન્માન

કોઈ પણ સંબંધ તૂટવાનું કારણ મોટભાગે અંહકાર જ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હોય છે શું? તેનું એક કારણ તો એ જ હોય છે કે આપણે બીજાના વ્યક્તિત્વને એવી રીતે નથી સ્વીકારી શકતા જેવા તે છે. બીજું એ કે કોઈ ઉપર પોતાના વ્યક્તિત્વ અને પોતાની અપેક્ષાઓને લાદવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. આવી સ્થિતિમાં જો બીજી વ્યક્તિ તમારા કરતા મજબૂત હોય તો તે પોતાને સાબિત કરવામાં લાગી જાય છે અને નબળો હોય તો સમર્પણ જેવી સ્થિતિમાં આવી જાય છે. આ બંને સ્થિતિ યોગ્ય નથી. બંને સ્થિતિમાં અહમ આવવો નક્કી છે. જો તમારી આવી કોઈ પ્રવૃતિને લીધે સંબંધ તૂટવાની તરફ આગળ વધી રહ્યો છે તો સાવચેત થઈ જાવ. પહેલા તો બીજા ઉપર તમારી અપેક્ષાઓ અને તમારું વ્યક્તિત્વ લાદવાનું બંધ કરો. ધીમે-ધીમે એ અહેસાસ કરાવો કે તમે સ્વયંને બદલવાનું શરૂ કર્યું છે. તમે હવે તેનાથી એવી કોઈ અપેક્ષા નથી કરતા જેને તેઓ પૂરી ન કરી શકે. સમય અને મૂડ જોઈને તેની સાથે વાત કરો જો હજુ પણ તેમને એવું લાગે છે કે તમે તેમના ઉપર પોતાની કોઈ અપેક્ષા અથવા વ્યક્તિત્વ લાદી રહ્યા છો તો તેઓ તે સ્પષ્ટ જણાવી દે.

પ્રશંસા છે જરૂરી

સંબંધો અંગત હોય કે પ્રોફેશનલ, બધા છોડ જેવા જ હોય છે. તે મજબૂત થતા રહે તેના માટે તેનું સિંચન જરૂરી છે અને સંબંધોનાં સિંચન માટે સારા કાર્યોની પ્રશંસા કરતા બહેતર પાણી બીજું કંઈ નથી હોઈ શકતું. કોઈ જ્યારે સારું કામ કરે છે તો તે પ્રશંસા ઈચ્છે છે. કોઈથી ભૂલ થઈ જવા પર તો આપણે સંભળાવી દેતા હોઈએ છીએ, પરંતુ સારા કામને તેની ફરજ માનીને ટાળી દેતા હોઈએ છીએ. આ વાત તેના મનમાં હતાશા ઉત્પન્ન કરે છે અને જ્યારે ભૂલ પર તેની આલોચના કરવામાં આવે છે તો તેનો ગુસ્સો નીકળવો સ્વાભાવિક છે. તેના વિપરીત જો સારું કામ કરવા પર કોઈની પ્રશંસા કરવામાં આવે તો ભૂલો પર ટોકવા પર પણ તેને ખરાબ નથી લાગતું. સારા કામની પ્રશંસા તેને હજુ સારા કામ કરવા પર પ્રેરિત પણ કરે છે. જો કોઈની પ્રશંસા કરવી મુશ્કેલ લાગતી હોય તો તેના વ્યક્તિત્વની નબળાઈ છે. તેનાથી બહાર નીકળવાના પ્રયાસ કરવા જોઈએ.

આભાર વ્યક્ત કરો

જે રીતે અપેક્ષાઓ સ્વાભાવિક છે એવી જ રીતે તેમના પૂરા થવા પર આભાર પણ દર્શાવો. કેટલીક વખત સંબંધો એટલે તૂટી જતા હોય છે કે આપણે પોતાનું કામ થઈ ગયા પછી સંબંધિત વ્યક્તિનો આભાર વ્યક્ત નથી કરતા. હા, જો તેમાં કોઈ કસર રહી ગઈ હોય તો ફરિયાદ જરૂર કરો. આપણને જે કંઈ મળ્યું છે, તેના પ્રત્યે આપણે ઈશ્વરનો આભાર નથી વ્યક્ત કરતા અને જે નથી મળ્યું તેના માટે ફરિયાદ કરતા રહીએ છીએ. સંબંધો બન્યાં રહે, તેના માટે આ માનસિકતાથઈ બહાર નીકળવું ખૂબ જરૂરી છે.

આ સંકેતો સમજો

જે રીતે કોઈ સંબંધ અચાનક જોડાતા નથી એવી જ રીતે એકાએક તૂટતા પણ નથી. સંબંધોને તૂટવામાં સમય લાગે છે અને તે પહેલા કે તે તૂટી જાય આ સંકેતો સમજવા જોઈએ.

ખામોશી – જો તમારી કોઈ અંગત વ્યક્તિ જેની સાથએ તમારી કાયમ વાત થતી રહેતી હોય છે તે અચાનક તમારી સાથે ખામોશ થઈ જાય તો સમજો કે સ્થિતિઓ સામાન્ય નથી. બની શકે છે તમારી કોઈ વાતથી તકલીફ પહોંચી હોય.

દરેક વાત માની લેવી – દરેક વ્યક્તિની પોતાની સમજ હોય છે. કોઈની વાતને સમજી વિચારીને માનવી એક સારી વાત છે, પરંતુ ચૂપચાપ માની લેવાનો અર્થ છે કે સામેવાળો વ્યર્થની દલીલમાં પડવા નથી ઈચ્છતો. આ સંકેત સારા નથી.

પીઠ પાછળ આલોચના – જો તમને કોઈ અંગત વ્યક્તિના વિશે એ જાણ થાય કે તેણે તમારા વિશે કોઈ અન્ય સામે નકારાત્મક ટિપ્પણી કરી તો બહેતર છે કે તેની સાથે સીધે વિનમ્રતાપૂર્વક વાત કરો. આ સ્થિતિ ત્યારે જ આવે છે જ્યારે તમે પોતાની આલોચના સાંભળવી સહન ન કરી શકતા હોવ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

sasu

ટીવી સિરિયલ્સમાં તો તમે સાસુમાના જલવા જોયા જ હશે, પરંતુ રિયલ લાઇફમાં પણ તેમના આવા જ જલવા બરકરાર રહે છે. ભારતીય પરિવારોમાં સાસુમાની ભૂમિકા બહુ અગત્યની હોય છે. એવામાં તેમને ખુશ કરવા એક વહુ માટે ખૂબ જરૂરી છે. ઘરમાં સાસુની સાથે સુમેળ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે પરિવારનો આધારસ્તંભ હોય છે અને તેમની સાથે સારા સંબંધ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ બનાવી રાખે છે, તો ચાલો જાણીએ સાસુમાને ખુશ કરવાની અમુક ટિપ્સ…

ગિફ્ટ આપો

મહિલાઓ કોઈ પણ ઉંમરની હોય, ગિફ્ટ બધાને ગમતી હોય છે. એટલે તમારી સાસુમાને પ્રસંગોપાત ગિફ્ટ આપતા રહો, જેથી તેમને પોતીકી લાગણી અનુભવાતી રહે.

તેમના પરિવાર સાથે વાત કરો

દરેક સાસુને એવી વહુ પસંદ આવતી હોય છે જે તેમના પિયરવાળાને સન્માન આપે અને તેમની સાથે સમયે-સમયે વાત કરતી રહે. બની શકે કે તમને એવું કરવું પસંદ ન હોય, પરંતુ તમે એવું કરો. થોડા દિવસોમાં તમને પણ સારું લાગશે અને તેમની સાથે તમારા સંબંધ મધુર બની રહેશે.

તેમની મિત્રો સાથે સારો વ્યવહાર કરો

તમે તમારી સાસુમાની સખીઓ સાથે સારો વ્યવહાર કરો અને કાયમ તેમની સાથે વાતચીત કરતાં રહો. સોશિયલ રહો અને તેમની આગતા-સ્વાગતા કરતાં રહો.

સમય આપો

તમારી સાસુમાથી દૂર ન ભાગો. તેમને સમય આપો અને તેમની સાથે વાતચીત કરો. તેનાથી તેમને એવું નહીં લાગે કે તમે પોતાનામાં જ વ્યસ્ત રહો છો. આવું કરવાથી તેમની અંદર સુરક્ષાની ભાવના પણ ઉત્પન્ન થશે.

સારી રસોઈ બનાવો

પુરુષોનો જ નહીં, પરંતુ સાસુઓનાં દિલનો રસ્તો પણ પેટ પાસે થઈને જાય છે. તમે તમારી સાસુમાને પૂછીને તેમની પસંદની રસોઈ બનાવો. તેનાથી તેમને સ્વાદની સાથે-સાથે તમારા ગુણો વિશે પણ જાણ થશે.

તુલના કરવાથી બચો

તમારી સાસુની તમારાં મમ્મી, બા, નાની અથવા અન્ય કોઈ મહિલા સાથે સરખામણી ન કરો. મહિલાઓને તેમની સરખામણી કરવી પસંદ નથી હોતી. જો તમે આવું કરતા હોવ તો અત્યારે જ સાવધાન થઈ જાવ. સાસુની સરખામણી તમારા બંનેના સંબંધો ઉપર નકારાત્મક અસર પાડશે.

તેમના દીકરાને પેમ્પર કરો

સાસુની સામે ક્યારેય તેમના દીકરા ઉપર પોતાનો અધિકાર ન જતાવો. તેમની સામે તેની સાથે પ્રેમ અને સન્માનથી વાત કરો. આવું કરવાથી તેમને લાગશે કે તેમનો દીકરો તેમનો જ છે.

તેમની ભાવનાઓની કદર કરો

જો તમને તમારાં સાસુમાની કોઈ આદત પસંદ નથી અને તેનો પ્રભાવ તમારા ઉપર નથી પડવાનો તો તે આદતને લઈને તેમની સાથે દલીલ ન કરો. તેમની ઉંમરને જોતાં તેમની ભાવનાઓની કદર કરો.

તેમને મહત્વ આપો

સાસુમાને કાયમ મહત્ત્વ આપો. તેમને શું પસંદ છે, તેઓ કેવા ફેરફાર ઇચ્છે છે અથવા આગળ કયા હિસાબે કામ કરવા ઇચ્છે છે એ બધું જ પૂછી લો અને તેને મહત્વ આપો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

રમલશાસ્ત્ર પાસાં ફેંકો અને ભવિષ્ય જાણો.

ramal

રમલશાસ્ત્ર વૈદિક જ્યોતિષ જેટલું જ પુરાતન છે. લોકકલ્યાણ માટે જ્યારે માતા પાર્વતીજીની વિનંતી પર ભગવાન શંકરે જે જ્ઞાાન આપ્યું તેમાંથી આ શાસ્ત્રનો ઉદ્ભવ થયો. ઈ.પૂ. પહેલી સદીમાં આરબ લોકો આ વિદ્યાને ગુપ્ત રીતે ભારતમાંથી પોતાની સાથે લઈ ગયા અને તેનો ખૂબ જ અભ્યાસ કર્યો. ધીરે ધીરે આ વિજ્ઞાાનનો વિકાસ થયો જે રમલશાસ્ત્ર કહેવાયું. રમલ જ્યોતિષ એ પ્રશ્ન જ્યોતિષનો જ એક પ્રકાર છે. જેનો સીધો સંબંધ પ્રશ્નકર્તા સાથે છે. રમલ જ્યોતિષમાં કુંડળી બનાવ્યા વગર ભવિષ્યકથન કરવામાં આવે છે. તેના માટે કોઈ પણ પ્રકારની કુંડળીની જરૂર પડતી નથી.

અરબી જ્યોતિષમાં ૧૨ રાશિઓ, નવ ગ્રહો અને ૨૭ નક્ષત્રોને માનવામાં આવે છે. આ વિદ્યા ૧૨ રાશિઓ પર આધારિત છે જેનો સંબંધ મૂળ સાત ગ્રહો સાથે છે. દરેક રાશિના એક અધિષ્ઠાતા દેવ હોય છે. માતાના ગર્ભમાંથી જ્યારે બાળક આ દુનિયામાં આવે છે ત્યારે ગ્રહોનો પ્રભાવ તેના પર પોતાનો શુભ-અશુભ પ્રભાવ આપવાનું શરૂ કરી દે છે. અરબી જ્યોતિષ રમલશાસ્ત્ર અનુસાર નવ ગ્રહ શરીરનાં અંગ, વ્યવસાય અને કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. સૂર્ય ગ્રહ આત્મા તથા પિતાનો, ચંદ્ર અંતરાત્મા, વિચારધારા અને કોઈ ખાસ પ્રકારની કાર્યપ્રણાલી તથા માતા, મંગળ ગ્રહ શક્તિ, શૌર્ય અને વીરતાનો, બુધ ગ્રહ બુદ્ધિ, વિવેક અને જ્ઞાાનનો, ગુરુ ધર્મ, સંસ્કૃતિ અને જ્ઞાાનનો, શુક્ર આનંદ, સુખ, શાંતિ, પ્રભુત્વનો જ્યારે શનિ ગ્રહ આયુષ્યનો કારક હોય છે.

રમલશાસ્ત્ર પ્રમાણે પ્રસ્તાર એટલે કે જન્મકુંડળીનાં ૧૬ ઘર હોય છે. પ્રસ્તારનાં ચાર ઘર સાક્ષીનાં ઘર હોય છે. બાકીનાં ૧૨ ઘર અલગ-અલગ ક્ષેત્રોનાં પ્રતીક હોય છે. જેમ કે પ્રથમ ઘર વ્યક્તિનાં રંગ, રૂપ, સ્વભાવ, ભાગ્યની ઉન્નતિનું ઘર, બીજું ઘર મનુષ્યનાં ધન, રોજીરોટી કે આજીવિકા, વ્યાપારિક પરિસ્થિતિ, ક્રય-વિક્રય, તેજી-મંદી તથા પુત્રોનું, ત્રીજું ઘર નજીકની વ્યક્તિઓની મિત્રતા વગેરેનું, ચોથું ઘર સુખ-સમૃદ્ધિ, અચલ સંપત્તિ તથા ભૂમિનું, પાંચમું ઘર પુત્ર-પુત્રી, ધર્મ અને ભાઈનું, છઠ્ઠું ઘર નજીકનાં સગાં-સંબંધીઓ, વ્યક્તિ, નોકરી, બીમારીનું, સાતમું ઘર લગ્નજીવનના ઉતાર-ચઢાવનું તે જ રીતે અન્ય ઘર પણ દરેક જુદી-જુદી બાબતોથી નિર્ધારિત હોય છે.

રમલશાસ્ત્ર દ્વારા માનવીના સુખી અથવા દુઃખી લગ્નજીવનનો પ્રસ્તાર ઘણાં સૂક્ષ્મ અધ્યયન તથા રમલ (અરબી જ્યોતિષ) શાસ્ત્રના ગણિત દ્વારા જાણવામાં આવે છે કે વ્યક્તિનું લગ્નજીવન કેવું રહેશે? જીવનની સમસ્યાઓ, વિવાહ પહેલાં અને પછીથી ધનની પ્રાપ્તિ થશે કે નહીં? સંતાનસુખ તરત મળશે કે મોડેથી? અથવા સાસરી પક્ષથી લાભની પ્રાપ્તિ થશે કે નહીં વગેરે જેવી જાણકારી મેળવી શકાય છે.

જો રમલશાસ્ત્રના પ્રસ્તારના સાતમા ઘરમાં ક્રૂર ગ્રહ હોય હોય તો લગ્નજીવનમાં સમસ્યાઓ કાયમ રહેશે, સાથે પ્રતિકૂળ સ્થિતિ પણ જળવાઈ રહેશે. આ બધી જ સ્થિતિની જાણકારી, સમાધાન પાસાં નાખીને કરવામાં આવે છે.

પાસાંઓને અરબી ભાષામાં ‘કુરા’ના નામે ઓળખવામાં આવે છે. આ ક્રિયા રમલાચાર્ય સમક્ષ જ્યારે પ્રશ્નકર્તા પ્રશ્ન કરે ત્યારે કરવામાં આવે છે. જો પ્રશ્નકર્તા રમલાચાર્ય સમક્ષ ન હોય તો પ્રશ્ન સારણી કે કોઠા દ્વારા પણ કરી શકાય છે.

શાસ્ત્રો અનુસાર લગ્ન પહેલાં કુંડળીનો મેળાપક કરવાની પરંપરા હિન્દુ સંસ્કૃતિમાં છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીનો મેળાપક કર્યા વગર લગ્ન કરાવવામાં આવે તો પતિ-પત્નીમાં અણબનાવ, છૂટાછેડા, માન-પ્રતિષ્ઠામાં હાનિ તથા અન્ય ઘણાં પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રમલશાસ્ત્ર અનુસાર જો પ્રસ્તારના ચોથા ઘરમાં અશુભ ગ્રહની પ્રતિકૂળતા એટલે કે અશુભતા હોય અથવા પાપગ્રહો સાથે સંબંધિત સ્થિતિ હોય તો આયુષ્યમાં ઘટાડો આવે છે. જો સૂર્ય ગ્રહ કોઈ અશુભ સ્થિતિમાં હોય તો અશુભ હોય છે. આ અશુભતાને દૂર કરવા અને ઉકેલ જાણવા માટે અરબી જ્યોતિષ રમલશાસ્ત્ર કારગર સાબિત થઈ શકે છે.

રમલશાસ્ત્રમાં દાંપત્યજીવનમાં સુખ-સમૃદ્ધિ માટે જે ગ્રહની અશુભતા હોય, તે ગ્રહનું રત્ન રમલશાસ્ત્રના શુભ મુહૂર્તમાં વિધિવિધાન દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાવીને એટલે અભિમંત્રિત કરીને યોગ્ય સમયે ધારણ કરવું જોઈએ અથવા તે ગ્રહના અધિષ્ઠાતા દેવનો મંત્રજાપ કરવો જોઈએ.

રમલ પ્રશ્નાવલી

રમલ પ્રશ્નાવલીની રીત ખૂબ જ સરળ છે. તેના માટે ચંદનનાં લાકડાંમાંથી ચોરસ પાસાં બનાવીને તેના પર ૧, ૨, ૩, ૪ કોતરાવી દો. પછી પોતાના કાર્યનું ચિંતન કરતાં કરતાં ત્રણ વાર પાસાં ફેંકો. તેનો જે અંક આવે તે જ અંકનું ફળ જુઓ. જો કોઈની પાસે પાસાં ન હોય તો આપેલી સારણીમાં પોતાની અનામિકા (ત્રીજી આંગળી) આંગળી મૂકો અને ફળ જુઓ.

૧૧૧     ૧૩૧     ૨૧૧     ૨૩૧     ૩૧૧     ૩૩૧     ૪૧૧     ૪૩૧
૧૧૨     ૧૩૨     ૨૧૨     ૨૩૨     ૩૧૨     ૩૩૨     ૪૧૨     ૪૩૨
૧૧૩     ૧૩૩     ૨૧૩     ૨૩૩     ૩૧૩     ૩૩૩     ૪૧૩     ૪૩૩
૧૧૪     ૧૩૪     ૨૧૪     ૨૩૪     ૩૧૪     ૩૩૪     ૪૧૪     ૪૩૪
૧૨૧     ૧૪૧     ૨૨૧     ૨૪૧     ૩૨૧     ૩૪૧     ૪૨૧     ૪૪૧
૧૨૨     ૧૪૨     ૨૨૨     ૨૪૨     ૩૨૨     ૩૪૨     ૪૨૨     ૪૪૨
૧૨૩     ૧૪૩     ૨૨૩     ૨૪૩     ૩૨૩     ૩૪૩     ૪૨૩     ૪૪૩
૧૨૪     ૧૪૪     ૨૨૪     ૨૪૪     ૩૨૪     ૩૪૪    ૪૨૪      ૪૪૪

ફળ આ પ્રમાણે છે.

૧૧૧: તમારી મનોકામના પૂર્ણ થશે.

૧૧૨: તમે જે નિર્ણય લઈ રહ્યા છો તેના પર ફરી એક વાર વિચાર કરો.

૧૧૩: મહેનત કરીને કમાયેલું અને વ્યય થઈ ગયેલું ધન પ્રાપ્ત થશે.

૧૧૪: ધૈર્ય, વિશ્વાસ, બુદ્ધિ અને વિવેકથી સુખ તથા આનંદ પ્રાપ્ત થશે.

૧૨૧: તમારું આચરણ સારું રાખો અને ખરાબ લોકોની સંગતિ ન કરશો.

૧૨૨: શુભ સમય જલદી આવશે. ઈશ્વરની ઉપાસના કરો.

૧૨૩: ઠંડા મગજથી વિચારો, વિપત્તિઓને નિમંત્રણ મળે તેવું ન કરશો. સંકટનાશન-ગણેશસ્તોત્રનો પાઠ કરો.

૧૨૪: સંતોષ જેવું એકેય ધન નથી. પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો.

૧૩૧: મહેનત કે પ્રયત્નો જ સાચા છે, માટે કલ્પનામાં ન રાચશો.

૧૩૨: વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો અને ચિંતાને છોડી દો.

૧૩૩: અટલ આત્મવિશ્વાસનું ફળ મીઠું હોય છે.

૧૩૪: ભવિષ્યનું નિર્માણ તમારા હાથમાં છે. સત્ય અને ઇમાનદારીને છોડશો નહીં.

૧૪૧: શુભ સમય તમારા દરવાજે આવીને ઊભો છે. ઁ ગં ગણપતયે નમઃ મંત્રનો જપ કરો.

૧૪૨: કર્મનું ફળ હોય છે માટે પુણ્ય કાર્ય કરો. રુદ્રાષ્ટકનો પાઠ કરો.

૧૪૩: નિંદા, કુસંગતિથી દૂર રહીને ન્યાયપ્રિય તરીકે જીવન જીવો. ચોક્કસ સફળ થશો.

૧૪૪: લાલચ પાછળ ન દોડશો. જો કાર્ય શ્રેષ્ઠ છે તો ધન-માન મળે જ છે.

૨૧૧: સમજી વિચારીને કાર્ય કરો નહીંતર પસ્તાવાનો વારો આવશે.

૨૧૨: ધન-સંપત્તિ મળવાનો યોગ છે. શ્રીસૂક્તનો પાઠ કરો.

૨૧૩: ઘરમાં સુખ-સમૃદ્ધિ તથા જીવનમાં કોઈ શુભ કાર્ય થનાર છે. સર્વ મંગલ માંગલ્યે…નો જપ કરો.

૨૧૪: દિવસે ને દિવસે પ્રગતિ થશે. ગરીબ-જરૂરિયાતમંદ લોકોની સેવા કરો.

૨૨૧: દેખાડો, ખોટું પ્રદર્શન, મહત્ત્વાકાંક્ષાના ચક્કરમાં ન પડશો. તેનાથી અહિત થશે.

૨૨૨: ગરીબ લોકોની સેવા કરો. તમારી સામે ભાગ્ય સ્વયં આવશે.

૨૨૩: દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. કાર્ય જરૂરથી સિદ્ધ થશે.

૨૨૪: ધૈર્ય રાખો, ખરાબ સમય આવનારો છે. ગજેન્દ્ર-મોક્ષનો પાઠ કરો.

૨૩૧: મન લગાવીને કાર્ય કરો. સફળતા મળશે. ભગવાન વિષ્ણુના મંદિરમાં ઊંચાઈ પર પીળી ધ્વજા લગાવો.

૨૩૨: મનને નિયંત્રણમાં રાખો નહીંતર મુશ્કેલીઓ આવશે.

૨૩૩: ઈશ્વરનું નામ લો, વિપત્તિ ટળી જશે. કૃષ્ણાય વાસુદેવાય હરરે પરમાત્મને । પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિન્દાય નમો નમઃ ।।મંત્રનો જપ કરો.

૨૩૪: તમારો મિત્ર કે સાથી વફાદાર છે. વિશ્વાસ કરો.

૨૪૧: મિત્રો કે જે તમારા પર જોર કરે છે તેમનાથી દૂર રહો, કારણ કે સમય આવે ત્યારે તે નાશ કરશે.

૨૪૨: નિરાશ થવાની જરૂર નથી. ગણેશસહસ્ત્ર નામનો જપ કરો.

૨૪૩: ભાગ્ય પરિવર્તનનો સમય પાકી ગયો છે. સમૃદ્ધિ મળશે. મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરો.

૨૪૪: તમે જે કાર્યમાં લાગ્યા છો તેેને વિવેક-બુદ્ધિથી કરો. તેમાં સંપૂર્ણ સફળતા મળશે.

૩૧૧: ભાગ્યના ઉદયનો સમય આવી ગયો છે. બધા જ પ્રયત્ન સફળ થશે. શ્રી મહાલક્ષ્મીની સાધના કરો.

૩૧૨: લોકો તમારો લાભ ઉઠાવી રહ્યા છે. સાવધાન રહો.

૩૧૩: દુઃખી લોકો છુટકારો મેળવી શકશે.

૩૧૪: ખરાબ વિચારોને મનમાંથી કાઢી નાખો તો જ ભાગ્યશાળી બનશો.

૩૨૧: સમય આવવાની રાહ જુઓ. પ્રચૂર માત્રામાં ધન પ્રાપ્ત થશે.

૩૨૨: નવું કામ ન કરશો. સમય યોગ્ય નથી.

૩૨૩: પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખો.

૩૨૪: તમારો ભાગ્યોદય તમારા જન્મસ્થાને હશે, માટે જન્મસ્થાનથી દૂર ન જશો.

૩૩૧: તમારા શત્રુઓ તમારું અહિત કરવાનો પ્રયત્ન કરશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

૩૩૨: ખોટી શંકા કે સંદેહને મનમાંથી કાઢી નાખો તો કાર્ય સિદ્ધ થશે.

૩૩૩: તમે પરિવર્તન ઇચ્છતા હો તો કરો, તેનાં પરિણામ સુખદ અને શુભ હશે.

૩૩૪: કોઈ પણ કાર્ય મન પરોવીને કરો. સફળતા જરૂર મળશે.

૩૪૧: શત્રુઓથી ડરશો નહીં. સત્યની જીત થશે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

રત્નો મનોકામના સાકાર કરી સુખી બનાવે છે તથા ચમત્કારિક પ્રભાવ દ્વારા ઉચ્ચપદે બેસાડે છે…!!

ratn

રત્નો મનોકામના સાકાર કરી સુખી બનાવે છે

પ્રેમની તૃપ્તિ માટે, સંબંધોમાં વિચ્છેદ થવાનો લાગતો હોય ત્યારે, જાતીય નબળાઈ અનુભવાતી હોય ત્યારે ‘સંગિયાને’ સમીપમાં રાખો

સુંદર દેખાતાં અને પ્રતિબિંબો પરિવર્તિત કરતાં રત્નો અને ઉપરત્નો મુખ્ય છ રંગના મિશ્રણથી બનેલાં હોય છે. લાલ, પીળો, લીલો, બ્લૂ, (નીલો) સફેદ અને કાળો. આ ઉપરાંત તપખીરિયો, ભગવો અને જાંબુડિયો રંગ પણ મિશ્રણથી તૈયાર થઈને રત્નોને શોભાવે છે.

આ વિશ્વ રૃપરંગનું હોવાથી પ્રત્યેક રંગના ગુણધર્મો, જીવન ઉપર થતાં પરિણામો અને જીવન સફળ બનાવવા કયા રંગનો ઉપયોગ કરવાથી શુભત્વ પ્રાપ્ત થાય છે એ અનુભવી-વિદ્વાન અને રત્નપારખું બતાવી શકે છે. રંગશાસ્ત્ર અને રત્નશાસ્ત્ર એ વ્યક્તિઓ સાથે સુસંગત શસ્ત્રો છે. મનોકામનાની ર્પૂિત કરીને જીવન સુખમય બનાવે એ રત્ન અને ઉપરત્ન સૂર્ય-મંગળ અને ગુરુને પુરુષ ગ્રહો માનવામાં આવે છે. ચંદ્ર, શુક્ર, રાહુને સ્ત્રી ગ્રહો માનવામાં આવે છે. શનિ-બુધ તથા કેતુને નપુંસક ગ્રહો માનવામાં આવે છે.

શુક્ર તથા ચંદ્રનો રંગ શ્વેત ગણાયો છે.
ગુરુનો રંગ પીળો ગણાયો છે.
મંગળ તથા સૂર્યનો રંગ લાલ ગણાયો છે.
બુધનો રંગ લીલો મનાયો છે.
રત્નનો રંગ કાળો મનાયો છે.
રાહુ તથા કેતુનો રંગ ‘ઘૂરકટ’ મનાયો છે.
ગ્રહોની ઉપાસના અને રંગોની માહિતી
નબળાં હાડકાં બળવાન બનાવવા માટે સૂર્યદેવની ઉપાસના કરવી.
રક્તની બીમારીઓમાં ચંદ્રની ઉપાસના કરવી.
મજ્જાતંતુઓની બીમારીમાં મંગળદેવની ઉપાસના જરૃરી છે.
ત્વચાના રોગો તથા ત્વચાના સૌંદર્યની પ્રાપ્તિ માટે બુધની ઉપાસના કરવી.
ચરબીને લગતા રોગોમાં ગુરુની ઉપાસના કરવી જોઈએ.
વીર્યના રોગો માટે શુક્રાચાર્ય (શુક્ર)ની ઉપાસના જરૃરી છે.
સ્નાયુઓની બીમારીઓમાં નિવારણ માટે તથા સ્નાયુઓ બળવાન બનાવવા રત્નની ઉપાસના જરૃરી છે.

ગ્રહોના ગુણો
સૂર્ય, ચંદ્ર ગુરુ સત્ત્વગુણી છે. બુધ તથા શુક્ર રજોગુણી મનાય છે. રાહુ, કેતુ તથા શની તમોગુણી ગણાય છે.

ગ્રહોના રસો
સૂર્યનો રસ પીળો, ચંદ્રનો ખારો, મંગળનો કડવો, બુધનો મીઠો, ગુરુનો મધુર, શુક્રનો ખારો તથા રત્નનો રસ ‘તૂરો’ ગણાય છે.

ગ્રહોની ધાતુઓ
સૂર્યની ધાતુ તાંબું, ચંદ્રની મણિ, મંગળની સુવર્ણ, બુધની મિશ્ર, ગુરુની રુદ્ર, શુક્રની મોતી, શનિની લોહ, રાહુની સીસુ તથા કેતુની કાંસ ધાતુ ગણાય છે.

સૂર્ય, ચંદ્ર તથા શુક્ર દિવસે બળવાન હોય છે. ચંદ્ર, મંગળ, શનિ રાત્રિએ બળવાન થાય છે. બુધ દિવસે અને રાતેય બળવાન ગણાય છે.

સૂર્ય, મંગળ – લગ્નતત્ત્વ
શુક્ર, ચંદ્ર – જલતત્ત્વ

બુધ, પૃથ્વીતત્ત્વ
ગુરુ, આકાશ તત્ત્વ
શનિ, વાયુતત્ત્વ
સૂર્યના દેવ – અગ્નિ
ચંદ્રના દેવ – જય દેવ
મંગળના દેવ – કેશવ
ગુરુના દેવ – બૃહસ્પતિ
શુક્રના દેવ – ઇન્દ્રાણી
શનિના દેવ – બ્રહ્મા ગણાય છે
સૂર્ય મંગળની શાંતિ માટે વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવા. ગુરુ અને શુક્રની શાંતિ માટે ગુરુચરિત્રનું પારાયણ કરવું. શનિની શાંતિ માટે શનિ માહાત્મ્ય વાચક હનુમાનજીની આરાધના કરવી.

ઉપરત્નો

સિફરી : આસમાની રંગ ધરાવનાર આ રત્નનો વિશેષ ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય છે. વાયુતત્ત્વના રોગો પર એની રામબાણ અસર થાય છે, જેથી શક્તિને અનુરૃપ આ ઉપરત્ન બને છે જે પંચધાતુ અને સુવર્ણમાં ધારણ કરી શકાય. જેનામાં લોહતત્ત્વની ખામી વિશેષ કરીને હોય છે તેઓએ ‘સિફરી’ ધારણ કરવું જોઈએ. આ લોકેટ્સમાં કે પ્લાસ્ટિકના પાઉચમાં મંત્ર વિભૂષિત કરીને શનિવારે રાખી શકાય છે. નખ, કેશ માટે લાભદાયક.

મંત્રજાપ : ક્રૂરકર્મ વિધાતા અ સર્વ કર્માનરોધકઃ
તત્ટો સષ્ટ : કામરૃપ : કામદો રવિનંદનઃ
૧૧ વાર દરરોજ, ૧૦૮ વાર શનિવારે.

સંગિયા

આ ઉપરત્નમાંથી ગળામાં પહેરવાની શોભાની ચીજો-લોકેટ્સ વગેરે તૈયાર થાય છે. ચાંદી, પંચધાતુ અને ક્યારેક હલકી એલ્યુમિનિયમ ધાતુને રંગમય બનાવી ‘સંગિયા’ને પહેરવાલાયક બનાવાય છે.

પ્રેમની તૃપ્તિ માટે, સંબંધોમાં વિચ્છેદ થવાનો લાગતો હોય ત્યારે, જાતીય નબળાઈ અનુભવાતી હોય ત્યારે ‘સંગિયાને’ સમીપમાં રાખવાનો પ્રયોગ ઘણાં કરે છે.

આ માટે શુક્રદેવની આભા આ ઉપરત્ન ઊતરી આવે છે. મોજશોખ અને મનથી કોઈના આકર્ષણનો ભોગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં શુક્રવારે ધારણ કરવાથી લાભ થાય છે.

મંત્ર : મૃણાલ કુંદે નુંપયોજ સુપ્રભં
પીતંબર પ્રસૃત મક્ષમાલિનં
સમસ્ત શાસ્ત્રાર્થ વિવિર્મહાન્તં
ધ્યાયેત્કવિં વાંછિતમર્ય સિદ્ધયં

ગુદડી

વિશેષ કરીને મુસ્લિમ સંપ્રદાયમાં આ ઉપરત્નોનો પ્રભાવ વધુ રહેલો છે, જેથી તેઓ એનો ઉપયોગ વિશેષરૃપે કરે છે. આ રત્નની માળા પહેરવામાં આવે છે. મુસ્લિમ ફકીર-મૌલવી સાહેબો એને ધારણ કરે છે અને નાનાં બાળકોને ગળામાં પણ પહેરાવે છે. આ રત્નથી મૂઠચોટ, ભૂતપ્રેત, પલિતથી કોઈ અડચણ થતી નથી અને જ્યાં જેની નજર લાગી જતી હોય છે ત્યાં બચાવ કરે છે. વિવિધ રંગોમાં આ ઉપરત્ન મળે છે. એને એલ્યુમિનિયમ, રેશમી દોરી કે ચાંદીના તારમાં પરોવીને પહેરાય છે.

મંત્ર ‘અલવ હાબો’ મુસ્લિમ લોકો બોલે છે.

૪ વાર ચાર દિશામાં હાથ ઊંચો કરી રાત્રે બોલે છે.

રત્નો ચમત્કારિક પ્રભાવ દ્વારા ઉચ્ચપદે બેસાડે છે

પંચતત્ત્વોમાં હરતી-ફરતી વ્યક્તિ પંચતત્ત્વોને કારણે જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને ગ્રહોની અસરથી સુખમાં વૃદ્ધિ કરાવનારાં રત્નો અતિ પ્રભાવશાળી માધ્યમ પૂરું પાડે છે

રત્નમય જીવનના ધબકાર ચમત્કારિક પ્રભાવથી વ્યક્તિને વિભૂષિત બનાવે છે. સતત સમસ્યાઓથી ઘેરાયેલી વ્યક્તિ ઉપર ગ્રહોના પ્રતિનિધિ રૂપી ‘રત્નો’ ગાઢ અસર કરે છે અને જીવનશૈલી બદલી દુઃખમાંથી ઉગારી સુખ-શાંતિ કરી આપે છે. જે ઊર્જાશક્તિનો સંચાર રત્નોમાંથી નીકળી વ્યક્તિના દેહમાં પ્રવેશે છે એ શક્તિ ‘પોઝિટિવ પાવર’ બનીને લાભ આપે છે.

રત્નોની બહુવિધ દુનિયામાં ડોકિયું કરીએ તો ખબર પડે કે અમૂલ્ય-અધધધ અને અખૂટ ભંડાર પૃથ્વીના પેટાળમાં સમાયેલો છે. પંચતત્ત્વોમાં હરતી-ફરતી વ્યક્તિ પંચતત્ત્વોને કારણે જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને ગ્રહોની અસરથી સુખમાં વૃદ્ધિ કરાવનારાં રત્નો અતિ પ્રભાવશાળી માધ્યમ પૂરું પાડે છે. ‘રત્નદ્વીપ’, ‘રત્નસાગર’, ‘રત્નાકર’, ‘રત્નભંડાર’, રત્નસિંઘ’, ‘રત્નમિમાંસા’, ‘રત્નપ્રકાશ’, ‘રત્નજગત’, ‘રત્નશાસ્ત્ર’ ‘રત્નસૃષ્ટિ’ જેવાં વિશેષ નામોથી રત્નો વિષેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત થાય છે.ું પાડે છે. ‘રત્નદ્વીપ’, ‘રત્નસાગર’, ‘રત્નાકર’, ‘રત્નભંડાર’, રત્નસિંઘ’, ‘રત્નમિમાંસા’, ‘રત્નપ્રકાશ’, ‘રત્નજગત’, ‘રત્નશાસ્ત્ર’ ‘રત્નસૃષ્ટિ’ જેવાં વિશેષ નામોથી રત્નો વિષેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત થાય છે.

ગ્રહોનાં ઉપરત્નો વિષે વિશેષ જાણીએ

રોમની

આ ઘેરા લાલ રંગનું રત્ન છે. આ લાલ રંગના રત્નમાંથી થોડાક કામી રંગ દૃશ્યમાન થાય છે. આ રત્નની વિશેષતા એ છે કે આડા કે ઊભા રેસાઓ એમાં હોતા નથી.

ચાંદી અને સોના બંનેમાં પહેરી શકાય છે. અનામિકામાં ધારણ કરી શકાય. એની વીંટી કે લોકેટ બનાવી શકાય.

આ ઉપરત્નથી માનસિક સમતુલા સ્થિર રહે છે, લોહીનું ભ્રમણ વ્યવસ્થિત થાય છે. વ્યક્તિનું સ્ટેટસ સુધરે છે. લાલ કણોમાં વધારો થાય છે. શુભ-મંગલ કાર્યોમાં વેગ આવી સફળતા મળે છે. વિવિધ સાઇઝમાં અને જીરટ્વૅી પહેરી શકાય છે.

એ ચમકદાર રત્ન છે, જેથી વધુ તડકામાં રહે તો ઝાંખો પડી શકે છે. એને પર્સમાં પણ રાખી શકાય છે અને બાજુબંધમાં પણ પહેરી શકાય છે.

સુલેમાની

સફેદ રંગમાં શ્યામ રંગની આભા દેખાય એ પ્રકારનું આ ઉપરત્ન છે. આ ઉપરત્નમાં આડી ઊભી રેસાવાળી લાઇનો દેખાય છે. અપારદર્શક હોય છે. હૃદયથી નરમ વ્યક્તિઓને, આંતરિક ડર રાખનાર વ્યક્તિઓને, છાતીમાં ગભરાટ થતી હોય એવી વ્યક્તિઓને પ્રિય પાત્રથી મતભેદ કે શારીરિક અંતર વધતું રહે ત્યારે સુલેમાની ધારણ કરવું જોઈએ. આ અતિ શીઘ્ર ફળ આપનારું ઉપરત્ન છે, જે ચાંદીમાં ધારણ કરવાથી વધુ લાભ આપે છે. એને ‘માદળિયા’ તરીકે પણ પહેરી શકાય. લોકેટ બનાવી પહેરવું વધું સારું. એને તર્જની કે કનિષ્ઠિકા બંને આંગળીએ પહેરી શકાય, એનાથી નજરદોષ-આંતરિક ડર-ગુપ્ત ડર, વૈમનસ્ય અને કલહ, અશાંતિ દૂર થાય છે. આ મુસ્લિમ પ્રદેશના દેશોમાં વ્યાપક રીતે પહેરવામાં આવે છે અને કાનૂની તથા શાસકીય કામો સફળ કરવામાં વધુ યોગદાન પૂરું પાડે છે. સ્ત્રી કે પુરુષ બંને ધારણ કરી શકે.

જહરમોહરા

સફેદ અને લીલાશ રંગનું આ ઉપરત્ન ખૂબ જ મદદરૂપ બને છે. એને લોકેટમાં પહેરવું વધુ સરળ છે. આ ઉપરત્ન વિષને બદલી નાખે છે અને એના પર વિષ રેડવામાં આવે તો ઝેર ઊતરી જાય છે. બીજા નંબરની અનામિકા ઉપર ધારણ કરવું જોઈએ. ચાંદીમાં ધારણ કરવું જરૂરી છે.

રક્તવિકાર, નેત્રવિકારમાં આ ખૂબ ઉપયોગી નીવડે છે. ધમનીઓમાં શુદ્ધ લોહી ફેરવે છે. શિરાઓમાંથી કામાશ દૂર કરે છે. રક્તશુદ્ધિમાં મદદ કરે છે. જંતુ કરડયું હોય તો ઝેર ઉતારવામાં સહાયરૂપ થાય છે. ભેદ દૂર કરવામાં અને ભેદ ખોલવામાં આ ઉપરત્નથી વિશેષ ફાયદો થાય છે. આ ઉપરત્ન પહેરવા માટે જાણકાર વ્યક્તિ, જ્યોતિષીની સલાહ લેવી જરૂરી છે. ક્યારેક ખોટા આશયથી નજર કરનારને એ ખૂબ પાઠ ભણાવે છે અને સુરક્ષા પૂરી પાડે છે. ‘જહરમોહરા’ ખૂબ ઉપલબ્ધી બતાવે છે.

લાજવર્ત

પ્રાચીન ઉપરત્ન છે જે સુવર્ણમાં ધારણ કરવું જોઈએ. ‘મધ્યમા’ આંગળીમાં ધારણ કરવું. પૂર્વે નીલમ જેવું સમજાતું આ રત્ન શનિદેવને પ્રસન્ન કરવા પહેરાતું ઉપરત્ન છે, જે નીલમ જેવા ગુણધર્મો વધુ ધરાવે છે.

વ્યાપારી, આર્થિક લાભો, શારીરિક શિથિલતા, સૌમ્ય અને સ્ત્રીદર્દોમાં કમરદર્દોમાં રાહત આપનારું આ ઉપરત્ન શારીરિક ક્ષમતા મોટી ઉંમરે પણ સારી રાખે છે.

એમાંથી નીકળતાં પરિવર્તનોથી શારીરિક ફેરફારો ટૂંકા સમયમાં જ જાણવા મળે છે. ભૂરા રંગનું આ રત્ન દર્શનીય હોય છે અને નીલમની અવેજીમાં પહેરી શકાય છે. શનિવારે ધારણ કરી શકાય.

ઉપરત્નો દ્વારા કાર્યસિદ્ધિ તાત્કાલિક મેળવી શકાય છે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…આ રાશિવાળા જાતકોની જોડી ક્યારેય નથી જામતી, બની જાય છે કંકાશનું ઘર!

jodi

વ્યક્તિના જીવનમાં ન જાણે કેટલી અને કઇ-કઇ સમસ્યાઓ સતત આવતી જ રહે છે. તે લોકો જે જીવનને જેવું છે, તેવું જ સ્વીકાર કરી લે છે તેમની માટે સમસ્યાઓનો સામનો કરવો સરળ થઇ જાય છે પરંતુ જે લોકો ખુશ રહેવા માંગે છે, સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગે છે તેમની માટે તો સંપૂર્ણ જીવન એક સંઘર્ષ બની જાય છે.

જોકે, જીવનનું બીજુ નામ જ સંઘર્ષ છે પરંતુ જો તમે ભારતની પ્રાચીન વિદ્યા, જ્યોતિષશાસ્ત્રની મદદ લેશો તો ઘણી હદે આ સમસ્યાઓથી બચી શકો છો. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના જીવનમાં ત્રણ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે.

ત્રણ સમસ્યાઓઃ-

પહેલી કરિયર, બીજી ધન અને ત્રીજી વિવાહ. આ ત્રણ પહેલું જો યોગ્ય હોય તો ઘણી હદ સુધી જીવન જીવવા લાયક બની જાય છે. જ્યોતિષ વિદ્યા 12 રાશિઓ અને 9 ગ્રહો પર આધારિત છે. જેમાં તમારી જન્મા તારીખ, સમય અને સ્થાનના આધારે તમારી જન્મકુંડળી બનાવવામાં આવે છે. આ જન્મકુંડળી તમારા સંપૂર્ણ જીવનનો અરીસો બની જાય છે.

અહીં જે બાર રાશિઓની વાત કરવામાં આવી રહી છે તે સૌરમંડળના નવ ગ્રહો ઉપર આધારિત છે. આ રાશિઓનો એકબીજા સાથેનો મેળાપ જ નિર્ધારિત કરે છે કે સંબંધિત રાશિઓના જાતકોનો એકબીજા સાથે પ્રેમ સંબંધ અથવા વિવાહ કેટલી હદ સુધી અને કેટલો સફળ રહેશે. આ વાત તો તમે સાંભળી જ હશે કે, કઇ-કઇ રાશિના લોકો એકબીજા માટે સહયોગી અને સારા જીવનસાથી સિદ્ધ થશે. આજે આ લેખમાં તમે જાણી શકશો કે કઇ રાશિના લોકો એકબીજા માટે ક્યારેય યોગ્ય સાબિત થઇ શકતાં નથી. આ રાશિના લોકોએ ક્યારેય એકબીજા સાથે વિવાહ કરવા જોઇએ નહીં.

મેષ અને કર્ક રાશિઃ-

મેષ રાશિના લોકો ઘણાં ઉર્જાવાન અને વ્યવહારિક હોય છે, જ્યારે કર્ક રાશિના જાતકો ખૂબ જ સંવેદનશીલ અને ભાવના પ્રધાન હોય છે. મૌલિક સ્વભાવના કારણે આ બંન્ને લોકોની વચ્ચે વિવાદ અને વિરોધની સંભાવના હમેશાં બની રહે છે. બંન્ને જ વ્યક્તિઓની પ્રાથમિકતાઓ અલગ-અલગ હોય છે આ માટે આ રાશિના જાતકોનો મેળ ક્લેશનું કારણ બની જશે.

કુંભ અને કર્કઃ-

કુંભ રાશિ સક્રિયતા અને ઉત્સાહને દર્શાવે છે. શરૂઆતમાં કર્ક રાશિના જાતકો પોતાના કુંભ રાશિના જાતકોની આ ખાસિયતને કારણે આકર્ષિત રહેશે પરંતુ ધીરે-ધીરે તેમને આ બધું જ બોરિંગ લાગશે. કર્ક રાશિના લોકો પોતાના ઘરથી વધારે સમય સુધી દૂર રહી શકતાં નથી. તેમની માટે આવી સક્રિયતાનો કોઇ જ અર્થ હોતો નથી, જે તેમને ઘર અને પરિવારથી દૂર રાખે.

સિંહ અને વૃષભઃ-

વૃષભ રાશિના જાતકો સ્થાયિત્વ અને સુરક્ષિત વાતાવરણની શોધમાં રહેતાં હોય છે અને સિંહ રાશિના લોકો નવી-નવી વસ્તુઓમાં હાથ અજમાવતાં રહે છે. આ રાશિના જાતકોને દુનિયાની દરેક વસ્તુઓ જોઇતી હોય છે, આ માટે સિંહ રાશિના જાતક ક્યારેય સ્થાયી રહી શકતાં નથી. અલગ-અલગ પ્રાથમિકતાઓ અને સ્વભાવ આ બંન્નેને ક્યારેય એકસાથે રહેવા દેતાં નથી.

વૃશ્ચિક અને મેષઃ-

બંન્ને જ રાશિઓના જાતકો પોત-પોતાની સ્વતંત્રા અને આત્મનિર્ભરતાને લઇને ગંભીર છે. મેષ રાશિના લોકો થોડા ફ્લર્ટ સ્વભાવના હોય છે અને વૃશ્ચિક રાશિના જાતકો ઈર્ષ્યાળુ, આ કારણે આ બંન્ને વચ્ચે વિશ્વાસ બની શકતો નથી અને પરિણામસ્વરૂપ સંબંધ વધારે લાંબો રહી શકતો નથી.

મિથુન અને કર્કઃ-

મિથુન રાશિના જાતક સંપૂર્ણ રીતે સંવેદનાહીન હોય છે, તેમની માટે ભાવનાઓનો કોઇ ખાસ અર્થ હોતો નથી, જ્યારે તે પોતાની વાત કહે છે ત્યારે તે ઘણાં કઠોર થઇ જાય છે. જ્યારે કર્ક રાશિના લોકો સંપૂર્ણ સંવેદનશીલ અને ભાવનાઓમાં વહેનારા હોય છે. આ કારણે તે લોકો ક્યારેય પ્રેમ સંબંધને કે પછી વિવાહ સંબંધને નિભાવી શકતાં નથી.

સિંહ અને કન્યાઃ-

સિંહ રાશિના લોકો ધનનો વ્યય કરનાર હોય છે અને કન્યા રાશિના લોકો બચતમાં વિશ્વાસ રાખે છે. જો આ લોકો વિવાહ કરી લે છે તો ઘણી હદ સુધી સંભાવના છે કે તેમનો સંબંધ ધન સંબંધી કોઇ મામલાને લઇને તૂટી જાય.

મકર અને તુલાઃ-

તુલા રાશિના લોકો લેવા કરતાં દેવામાં વધારે વિશ્વાસ કરતાં હોય છે. તે લોકો બીજાને ખુશ જોઇને જ ખુશ થઇ જાય છે, જ્યારે તેમનાથી વિરૂધ્ધ મકર રાશિના જાતક દમન કરવો અને પોતાના સાથીને દબાવીને રાખવામાં વિશ્વાસ કરનાર હોય છે. મકર રાશિના લોકો પોતાના તુલા રાશિના જાતકના સ્વભાવનો ફાયદો ઉઠાવે છે. જેને તુલા રાશિના લોકો વધારે સમય સુધી સહન કરી શકતાં નથી.

કુંભ અને વૃષભઃ-

કુંભ રાશિના લોકો ખુલા વિચાર ધરાવનાર હોય છે જ્યારે વૃષભ રાશિના જાતકો પોતાના સાથીને માત્ર તેમની દ્રષ્ટિથી જ જોવા માંગે છે. આ જ કારણ તેમની વચ્ચે ક્લેશનું કારણ બને છે.

મીન અને સિંહઃ-

સિંહ રાશિના લોકો દરેક પરિસ્થિતિમાં પોતાના સાથીનું અટેંશન ઇચ્છે છે. તેમને આ વાતનો ક્યારે ફરક નથી પડતો કે તેમનો સાથી દુઃખી છે કે સુખી, તેમને માત્ર પોતાની વાત હમેશાં મનાવવાની આદત હોય છે. જ્યારે મીન રાશિના લોકો સપનાની દુનિયામાં રહેનાર હોય છે, જ્યાં એવું કંઇ જ હોતું નથી.

મકર અને ધનઃ-

મકર રાશિના લોકો ઘણાં ઉદાસીન વ્યક્તિત્વ ધરાવનાર હોય છે જ્યારે ધન રાશિના લોકો પોતાની આસપાસ માત્ર આનંદનું વાતાવરણ જ જોવા માંગે છે. તેમને મકર રાશિના લોકોનો આ બોરિંગ અને ઉદાસીન સ્વભાવન સહન થતો નથી.

વૃશ્ચિક અને કુંભઃ-

કુંભ રાશિના જાતક દરેક સમય કંઇક નવું કરવા માટે લલચાતા રહે છે. તેમને જીવનમાં રોમાંચ જોઇતો હોય છે. તે એક સ્થાન પર બેસીને રહી શકતાં નથી. જ્યારે તેમનાથી ઠીક વિરૂદ્ધ વૃશ્ચિક રાશિના લોકો દરેક સમય સમર્પણ અને સ્થાપિયત્વની તલાશ કરતાં રહે છે.

મિથુન અને મીનઃ-

મિથુન રાશિના લોકો સ્વતંત્રતા ઇચ્છે છે, તેમને કંટ્રોલ કરવાની કોશિશ કરવી એટલે તેમના જોડાણ અને લગાવને ખોઇ દેવો છે. ત્યાં જ મીન રાશિના લોકો સમર્પણ ઇચ્છે છે જે મિથુન રાશિના લોકો માટે અસંભવ છે.

મિથુન અને કન્યાઃ-

આ બંન્ને જ રાશિના જાતક જીવનને લઇને પોત-પોતાની અલગ-અલગ વિચાર અને દ્રષ્ટિકોણ રાખે છે. કન્યા રાશિના લોકો ઘણાં ગંભીર અને વ્યવહારિક સ્વભાવ ધરાવનાર હોય છે જ્યારે મિથુન રાશિના લોકો ક્યારેય કોઇ નિર્ણય સુધી પહોંચી શકતાં નથી. આ બંન્નેને એકબીજા સાથે મેળ બેસાડવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે.

********* સારા જ્યોતિષની સલાહ *********

અમે તમને આ વાત તો જણાવી દીધી કે તમારે કઇ રાશિ સાથે ન જોડવું જોઇએ. પરંતુ જો તમારી ઇચ્છા હોય તો તમે એક સારા જ્યોતિષની સલાહ લઇને તમારી જોડી બનાવી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો….નામના પ્રથમ અક્ષરથી તમારો કોની સાથે, કેવો રહેશે પ્રેમ પ્રસંગ?

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
તમારા પ્રેમી કે જીવનસાથી ગમે તે રાશિના હોય, જાણી લો જોડી જામે છે કે નહીં!

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો….આવી યુવતીઓ જલ્દી પડી જાય છે પ્રેમમાં, કઇ છે તમારા સાથીની રાશિ?

girl love

વર્તમાનમાં ગર્લફ્રેન્ડ હોવી અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું તે ખૂબ જ સામાન્ય બાબત છે. આવા સમયમાં પણ ઘણાં યુવકો છે જે પોતાની ગર્લફ્રેન્ડ શોધી શકતાં નથી અને દરરોજ એકબીજાની ગર્લફ્રેન્ડને જોઇને ઇર્ષ્યા કરે છે સાથે જ, તેઓ દરેક છોકરીને જોઇને વિચારે છે કે, કાશ આ છોકરી મારી ગર્લફ્રેન્ડ બની જાય. શું તમે પણ યુવતી શોધવાની કોશિશમાં થાકી ગયા છો? તો જાણો જ્યોતિષ મુજબ કઇ રાશિની યુવતીનું હ્રદય જીતવું સરળ હોય છે.

મેષઃ-

મેષ રાશિની યુવતીઓ રૂઆબ ધરાવનાર હોય છે. આ રાશિની યુવતીઓને પોતાના પાર્ટનર પર રૂઆબ દર્શાવવો ખૂબ જ પસંદ હોય છે. આ યુવતીઓને એવા યુવક સહેજ પણ પસંદ નથી આવતા જે તેમની દરેક વાત પર હામી ભરે. આ રાશિની યુવતીઓ પાસે પોતાની વાતને કઇ રીતે મનાવવી તે યુવકને આવડવું જોઇએ. આ રાશિની યુવતીઓને ઇપ્રેંસ કરવી થોડી ટ્રિકી હોય છે.

વૃષભઃ-

વૃષભ રાશિની મોટાભાગની યુવતીઓ સુંદર હોય છે. આ રાશિની યુવતીઓ સાથે વાત કરવી અને તેમની સાથે સમય પસાર કરવો તે એક સારો એક્સપીરિયન્સ હોય છે. પરંતુ ઘણીવાર અનેક વિચારોને સમજવા થોડા મુશ્કેલ બને છે. આવી યુવતીઓને પોતાના પ્રેમમાં પાડવી થોડું કોમ્પ્લીકેટેડ બને છે.

મિથુનઃ-

મિથુન રાશિની યુવતીઓ જિન્દાદિલી હોય છે. આ રાશિની યુવતીઓની વાત કરવાની રીત ખૂબ જ વ્યવસ્થિત હોય છે. આ યુવતીઓ પોતાના મિત્ર સર્કલમાં ખૂબ જ ચહેતી હોય છે. જો તમે મિથુન રાશિની યુવતીઓને પસંદ કરો છો અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવા માંગો છો તો તમારે ખૂબ જ વ્યવસ્થિત બનવું પડશે.

કર્કઃ-

આ રાશિની યુવતીઓને બધાની સાથે મિક્સ થવું ઓછું પસંદ હોય છે. કર્ક રાશિની યુવતીઓ હમેશાં પોતાના અનુમાન લગાવતી રહેતી હોય છે. જો તમારી પસંદ કોઇ કર્ક રાશિની યુવતી છે તો તમારે સાવધાની સાથે કામ કરવું પડશે.

સિંહઃ-

સિંહ રાશિની યુવતીઓને હમેશાં અન્ય પર હાવી રહેવું જ પસંદ હોય છે. આ રાશિની સ્ત્રીઓનો સ્વભાવ ઘણીવાર સમજની બહાર હોય છે. આવી સ્ત્રીઓ દરેક જગ્યાએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી લે છે અને બધાની નજરોમાં જ રહેતી હોય છે. સિંહ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવું સરળ નથી પરંતુ જો સિંહ રાશિની યુવતી તમારા પ્રેમમાં છે તો તે હમેશાં ડિમાન્ડિંગ રહેશે.

કન્યાઃ-

કન્યા રાશિની યુવતીઓ સિદ્ધાંતવાદી હોય છે. આ રાશિની યુવતીઓ ખૂબ જ ઘરેલું હોય છે, આ યુવતીઓ સાથે મિત્રતા કરવી પણ સરળ હોતી નથી. સાથે જ, આ સ્ત્રીઓને જાણવામાં પણ સમય લાગે છે.

તુલાઃ-

તુલા રાશિની યુવતીઓ બધી જ ક્વોલિટીઝથી ભરપૂર હોય છે. જ્યોતિષ મુજબ આ રાશિની યુવતીઓને એક આઇડિયલ લવરની શોધ હોય છે. આ રાશિની સ્ત્રીઓને પોતાના વખાણ સાંભળવા ખૂબ જ પસંદ હોય છે. આ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે સામેવાળા પક્ષે સમજદાર થવું પડે છે.

વૃશ્ચિકઃ-

વૃશ્ચિક રાશિની યુવતીઓ વધારે સુંદર હોતી નથી પરંતુ આ રાશિની યુવતીઓ ભાવુક હોય છે. જો તમે કોઇ વૃશ્ચિક રાશિની યુવતીને પસંદ કરો છો તો આ યુવતીઓને ક્યારેય ઇગ્નોર કરવી નહીં.

ધનઃ-

ધન રાશિની યુવતીઓને ફરવું ખૂબ જ વધારે પસંદ હોય છે. આ રાશિની યુવતીઓને એડવેન્ચર પસંદ હોય છે અને બોરિંગ લોકોથી તેઓ દૂર રહેવાનું પસંદ કરે છે. ધન રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે તમારે તમારા ખિસ્સામાં સારા એવા પૈસા રાખવા પડે તેવી જરૂરિયાત છે.

મકરઃ-

મકર રાશિની યુવતીઓ ખૂબ જ સ્વાભિમાની હોય છે. આ રાશિની યુવતીઓને પોતાનું કામ કરવું ખૂબ જ પસંદ હોય છે. મકર રાશિની યુવતીઓ મોટાભાગે શાંત સ્વભાવની હોય છે પરંતુ પ્રેમના ચક્કરોમાં ખૂબ જ ઓછી પડે છે. આ રાશિની યુવતીઓ કોઇપણ પ્રેમ સંબંધમાં પડતા પહેલાં છોકરા વિશે અને પોતાની વિશે ખૂબ જ વિચાર કરે છે.

કુંભઃ-

કુંભ રાશિની યુવતીઓ સમજદાર અને વ્યવસ્થિત હોય છે. જો તમે થોડા પણ સમજદાર અને વ્યવસ્થિત છો તો કુંભ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવું તમારી  માટે ખૂબ જ સરળ રહેશે.

મીનઃ-

મીન રાશિની યુવતીઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને જલ્દી પ્રેમમાં પડી જાય છે. આ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવી એટલું મુશ્કેલ કાર્ય હોતું નથી. મીન રાશિની યુવતીઓને સપનાની દુનિયા જેવો પ્રેમ પસંદ હોય છે અને યુવકો માટે આ પ્રકારનો પ્રેમ કોઇ મોટી વાત નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો….નામના પ્રથમ અક્ષરથી તમારો કોની સાથે, કેવો રહેશે પ્રેમ પ્રસંગ?

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
તમારા પ્રેમી કે જીવનસાથી ગમે તે રાશિના હોય, જાણી લો જોડી જામે છે કે નહીં!

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…અશક્તિ, થાક, જાતીય જીવન સંબંધી સમસ્યાઓમાં કરો, આ દાણાનો પ્રયોગ…!!

charoli

ઘરમાં સૂકા મેવા તરીકે પ્રયોગ કરવામાં આવતી ચારોળી માત્ર રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોળી બહુ જ લાભપ્રદ સાબિત થાય છે. આપણે ત્યાં દિવાળી સમયે જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે ચારોળી અચૂક નાખવામાં આવે છે. એ સિવાય દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી ખૂબ જ પૌષ્ટિક છે. બદામની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ચારોળીનું તેલ બદામના તેલ જેવા જ ગુણોવાળું હોય છે. ચારોળીમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી1, બી2, આયર્ન જેવા પોષક તત્વો હોય છે. જેથી આજે અમે તમને ચારોળીના વિવિધ ફાયદાઓ વિશે જણાવીશું.

કામશિથિલતા દૂર કરે છે

ચારોળીને પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઈ જણાતી હોય તેમણે ચારોળીના દસ દાણા અને થોડું અશ્વગંધાનું ચૂર્ણ લઈ વાટી લેવા. એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી તેમાં આ વાટેલું મિશ્રણ ઉમેરીને ઉકાળવું. ઊકળતા ફક્ત દૂધ બાકી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, સાકર મેળવીને પી જવું. સવાર-સાંજ આ દૂધના સેવનથી કામશિથિલતા દૂર થઈ શક્તિ આવે છે.

આયુર્વેદ પ્રમાણે ચારોળી મધુર, શીતળ, પચવામાં ભારે, વાત-પિત્તશામક, વર્ણ સુધારનાર, હૃદયને હિતકારી, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્ધિ અને શુદ્ધિકર છે. તે વાયુ અને રક્તના રોગો, શુક્રાણુઓની દુર્બળતા, હૃદયની નબળાઈ, ઉદર્દ (ચામડીનો એક રોગ), સોજા અને તાવને મટાડનાર છે. ચારોળીનું તેલ મધુર, થોડું ગરમ અને વાત-પિત્તનાશક છે.

થાકને ભગાડે ફટાફટ

કામ કરીને થાકીને આવ્યા હોય ત્યારે એક ગ્લાસ દૂધમાં ચારોળી અને સાકર મેળવી, ઉકાળી, ઠંડું પાડીને પીવાથી થાક દૂર થાય છે. આ ઉપચાર પ્રયોગ શક્તિ અને સ્ફુર્તિ આપનારો છે.

રક્તસ્રાવમાં લાભપ્રદ

શરીરના કોઈપણ માર્ગથી રક્તસ્રાવ થતો હોય તેમાં ચારોળીનું સેવન લાભદાયક છે. રક્તસ્રાવમાં પાંચ પાંચ ગ્રામ ચારોળી અને જેઠીમધના ચૂર્ણને વાટી ઉપર મુજબ તેને દૂધમાં પકવી લેવા. ઠંડું પડે સાકર ઉમેરી આ દૂધ પી જવું. આ પ્રમાણે સવાર-સાંજ દૂધ બનાવીને પીવાથી શરીરના ઉપર કે નીચેના માર્ગેથી રક્તસ્રાવ થતો હોય તે મટે છે.

શરદી-ખાંસીમાં ફાયદાકારક

જો તમને શરદી-ખાંસીની સમસ્યા રહેતી હોય તો તેના માટે 5-10 ગ્રામ ચારોળીને સેકી લેવી. ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં તે પાઉડર મિક્ષ કરીને દૂધ ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્ષ કરીને પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

કફની સમસ્યા કરે છે દૂર

કેટલાક લોકોને કફની સમસ્યા હોય છે જેના કારણે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હોય છે અને આના કારણે ઘણીવાર ગળામાં ખારાશની પણ શિકાયત થાય છે. આનાથી રાહત માટે 5થી 1- ગ્રામ ચારોળીનું સેવન કરવું જોઈએ.

ચહેરાનો રંગ નિખારે છે

ચારોળીને પીસીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્ષ કરવી. સાથે જ તેમાં મધ, લીંબૂ અને ગુલાબ જળ મિક્ષ કરવું. હવે આ પેસ્ટને ચહેરા પર દરરોજ લગાવવી. આનાથી ચહેરાનો કાળો રંગ ધીરે-ધીરે દૂર થશે.

ખીલની સમસ્યામાં કરો ઉપયોગ

જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય છે તેમના માટે ચારોળીનો આ પ્રયોગ બહુ જ કારગર સાબિત થાય છે. તેના માટે ચારોળીને પીસીને તેમાં ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ઉપાયથી ખીલની સમસ્યા તો દુર થશે સાથે જ ચહેરામાં ચમક આવશે. ચહેરા પરની કરચલીઓ દુર કરવા માટે 10થી 12 ચારોળીને દૂધમાં પલાળી દેવી. સવારે તેની પેસ્ટ ચહેરા પર લગાવવી. નિયમિત આ ઉપાય કરવાથી તમે જાતે ફરક અનુભવશો.

ત્વચાની સમસ્યાઓમાં ઉપયોગી

ચામડી પર નાનાં નાનાં ચકામાં થાય છે. ખંજવાળ પણ ખૂબ આવે છે. આ રોગમાં ચારોળીને પાણીમાં વાટી તેનો ચકામા પર લેપ કરવાથી ચકામા બેસી જાય છે. ખંજવાળમાં પણ રાહત થાય છે.

અશક્તિ કરે છે દૂર

સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખુબ ચાવીને ખાવાથી અશક્તિ દુર થાય છે અને વજન વધે છે. ચારોળી પિત્ત, કફ તથા લોહીના બગાડને દૂર કરે છે.

બળતરામાં રાહત આપે

જે ભાગ પર બળતરા થતી હોય ત્યા ચારોળીને પીસીને તેની પેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે.

ડાયરિયા માટે

ચારોળીનું તેલ અને ચારોળીની જડ ડાયરિયા અને પાચન સંબંધી સમસ્યાઓમાં લાભકારી સિદ્ધ થાય છે. તમે ચારોળીના પાઉડરને ફાંકી પણ લઈ શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.