Category Archives: તાંત્રિક ઉપાયો टोटके

જાણો…હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? આ રહી ચમત્કારી રત્નો પાછળની ખાસ વાત…!!

ratn2

આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ રત્નો અને મણિઓના સકારાત્મક ઊર્જાની હકીકતોની પુષ્ટિ કરે છે. રત્નોને આમ તો પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના અનેક પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે-

પ્રાચીન સમયમાં બલાપુર નામનો શક્તિશાળી દૈત્ય હતો. તેનાનાથી દેવતાઓ પણ પરાજિત થઈ ગયા હતા. ત્યારે દૈત્યના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે દૈત્ય પાસે નિવેદન કર્યું. બલાસુરે આ યજ્ઞ જેવા શુભ કાર્ય માટે પોતાના દેહને દાન કરી દીધું. આ પ્રકારે આ યજ્ઞની બલીથી બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્યો, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાને લીધે બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઈ ગયું. એટલુ જ નહીં, તેના દેહના દરેક અંગ ર્તોના બીજમાં ફેરવાઈ ગયું.

આ પ્રકારે બલાસુરના ઉપકારને લીધે જ્યારે દેવતાઓએ તેના દેહને આકાશમાર્ગેથી લઈ જવા લાગ્યા તો વાયુઅને વેગથી તેનું શરીર ટુકડે-ટુકડા થઈ સમુદ્ર, નદી, પર્વત, જંગલ વગેરે જગ્યાએ પડીને રત્નોની ખાણમાં ફેરવાઈ ગયું. સાથે જ તે સ્થાન પણ એ રત્નોના નામે જ ઓળખાવા લાગ્યા.

આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.

ગ્રહઃ- સૂર્ય
રત્નઃ-માણિક્ય

તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.

ગ્રહઃ- ચંદ્ર
રત્નઃ- મોતી

મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.

ગ્રહઃ-મંગળ
રત્નઃ- મૂંગા

મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.

ગ્રહઃ- બુધ
રત્નઃ- પન્ના

પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.

ગ્રહઃ-ગુરુ
રત્નઃ પુખરાજ

પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.

ગ્રહઃ- શુક્રવાર
રત્નઃ- હીરો

હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.

ગ્રહઃ- શનિ
રત્નઃ- નિલમ

આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.

ગ્રહઃ- રાહુ
રત્નઃ- ગોમોદ

ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.

ગ્રહઃ- કેતુ
રત્નઃ- લસણિયો

કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.

9 ગ્રહોનું શુભ ફળ મેળવવા મોંઘા રત્નો નહીં, સરળ વસ્તુથી કરો ઉપાયો!

જ્યોતિષ એક વિજ્ઞાન છે જે માત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણકરી આપી છે પરંતુ જીવનને સુખી અને સમૃદ્ધવાન બનાવવાનો અચૂક ઉપાય છે. જન્મપત્રિકાના આ ઘરમાં ગ્રહોની સારી-ખરાબ સ્થિતિ અનુસાર જ આપણું જીવન ચાલે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો તેના ઘણા પ્રકારની પરેશાનિઓનો સામનો કરવો પડે છે.

અશુભ ફળ આપનાર ગ્રહોને આપના પક્ષમાં કરવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરવા માટે ઘણા પ્રકારના ઉપયોગ બનાવવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોથી શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે સંબંધિત ગ્રહોના રત્ન પહેરવા પણ એક અચૂક ઉપાય છે.

સામાન્ય રીતે શુદ્ધ કે અસલી રત્ન ઘણા કિંમતી હોય છે જો કે સામાન્ય લોકો સુધી પહોંચતા ઘણા દૂર હોય છે. આવી રીતથી ઘણા લોકો રત્ન પહેરવા તો ઈચ્છે છે પણ ધનના અભાવમાં તેને ધારણ નથી કરી શકતા. જ્યોતિષ અનુસાર રત્નોથી પ્રાપ્ત થાર શુભ પ્રભાવ અલગ-અલગ ગ્રહોથી સંબંધિત ઝાડના મૂળને ધારણ કરવાથી પણ પ્રાપ્ત કરી શકાય છે.

બધા ગ્રહોના અલગ-અલગ ઝાડથી સીધો સંબંધ હોય છે. આથી આ ઝાડના મૂળને ધારણ કરવા માત્રથી અશુભ ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જશે અને ધન સંબંધી પરેશાનિઓ દૂર થવા લાગશે. સાથે જ પૈસા મેળવામાં આવતા વિઘ્નો પણ થશે દૂર.

– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યા હોય અને સૂર્ય માટે માણેક રત્ન જણાવવામાં આવે છે. માણેકના વિકલ્પના રૂપમાં બિલ્વપત્રના મૂળ લાલ કે ગુલાબી કપડામાં રવિવારના ધારણ કરો.

– ચંદ્રના શુભ પ્રભાવ માટે સોમવારના સફેદ વસ્ત્રમાં ખેરના મૂળ સફેદ દોરાની સાથે ધારણ કરો.

– મંગળને બળવાન બનાવા માટે અનંત મૂળ કે ખેરના મૂળને લાલ વસ્ત્રની સાથે લાલ ધાગામાં નાખીને મંગળવારના ધાકણ કરો.

– બુધવારના દિવસે લીલા વસ્ત્રની સાથે વિધારા (આંધીઝાડ)ના મૂળને લીલા કપડામાં પહેરવાથી બુધના અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે.

– ગુરુ ગ્રહ અશુભ હોય તો કેળાના મૂળને પીળા કપડામાં બાંધીને પીળા કપડામાં ગુરુવારના ધારણ કરો.

– શણના મૂળને સફેદ વસ્ત્રમાં લપેટીને શુક્રવારના સફેદ કપડાની સાથે ગળામાં ધારણ કરવાથી શુક્ર ગ્રહથી શુભ ફળ મળે છે.

– શનિ દેવને પ્રસન્ન કરવા માટે શીમળાના વૃક્ષના મૂળને શનિવારના દિવસે નીલા કપડામાં બાંધીને નીલા દોરો ધારણ કરવો જોઈએ.

– રાહુને બળ આપવા માટે સફેદ ચંદનનો ટુકડો નીલા દોરામાં બુધવારના દિવસે ધારણ કરો.

– કેતુના શુભ પ્રભાવ માટે અશ્વગંધાના મૂળ નીલા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરો.

આ બધા મૂળ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે જ્યોતિષ સંબંધી સામગ્રીઓના વેપારીઓને ત્યાંથી આ પ્રકકારના મૂળ. મળી જતા હોય છે. આ ઉપરાંત કેટલાક વૃદ્ધ લોકોને પણ આ મૂળની જાણકારી હોઈ શકે છે. આ સંબંધે તની પણ મદદ લઈ શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ઘરમાં છલકાશે સુખ-શાંતિ અને બરકત, હનુમાનજી સામે કરો આ 3 ઉપાય..!!

upaay6
બાળકો પર નકારાત્મક શક્તિઓનો અસર સૌથી પહેલાં થાય છે કારણ કે, તેમનું મન અને મસ્તિષ્ક વડીલોની સરખામણીમાં ઘણું નબળું હોય છે. આપણે જોઇએ છીએ કે, કોઇપણ વ્યક્તિ એકધાર્યું બાળકને જુએ તો બાળક વિચલિત થઇ જાય છે અને રડવા લાગે છે. આવા અનેક કારણ છે જે બાળકોને પરેશાન કરે છે. આ કારણોથી બાળકો મોટાભાગે બીમાર પણ રહે છે તથા તેમને કોઇપણ જાતનો ભય લાગતો નથી. થોડાં સાધારણ ઉપાય કરી બાળકોની આ સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ ઉપાય આ પ્રકારે છે.

1. તમારા બાળકોને સતત નજર લાગતી હોય તો મંગળવારે એક ચાંદીના તાવીજમાં હનુમાનજીના ચોલામાં સિંદૂર ભરી લેવું અને તેને કાળા દોરામાં પોરવીને પોતાના બાળના ગળામાં પહેરાવી દેવું.

2. જો બાળકોને અંધારામાં કે પછી કોઇ અન્ય સ્થાને જવામાં કોઇપણ જાતનો ભય લાગતો હોય તો શુક્લ પક્ષના કોઇપણ મંગળવારે શ્રીહનુમાન ચાલીસાની પુસ્તક લઇને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરવી. ત્યાર પછી હનુમાનજીના જમણા ખંભાના સિંદૂરથી બાળકને તિલક લગાવીને મૂર્તિની સામે લાલ આસન પર બેસાડી દેવું અને હનુમાન ચાલીસાનો પાઠ 11 વાર કરવો. આવું કરવાથી બાળકનો ભય દૂર થાય છે.

3. જો તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે તો ઉપચારની સાથે-સાથે હનુમાનજીનો આ ઉપાય પણ કરી શકો છો. શુક્લ પક્ષના પહેલાં મંગળવારે એક અષ્ટધાતુનું કડું બનાવીને લઇ આવવું અને તેને હનુમાનજીની મૂર્તિ સામે રાખી દેવું. ત્યાર પછી હનુમાનજીના જમણાં પગનું સિંદૂર કડા પર લગાવવું પંચમુખી શ્રીહનુમાન કવચ, બજરંગ બાણ, હનુમાન બાહુક તથા 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યાર પછી તે કડાને પોતાના બાળકના જમણાં હાથમાં પહેરાવી દેવું. સાથે જ, હનુમાનજીથી પ્રાર્થના કરવી કે, બાળક સ્વસ્થ રહે.

1. સિક્કાથી વધી શકે છે બરકતઃ-

તમે જેટલું કમાવ છો તેટલું જ ખર્ચ પણ થઇ જાય છે તો સમજી લો તમારા ઘરમાં બરકત રહેતી નથી. એટલે કે, તમે જેટલું કમાઇ લાવો છો તેમાંથી કંઇ જ બચતું નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા બની રહી છે તો નીચે લખાયેલાં ઉપાય કરી શકો છો.

ઉપાયઃ-

બુધવારે કોઇપણ સમયે જ્યારે કોઇ કિન્નર જોવા મળે તો તેને પોતાની શક્તિ મુજબ થોડાં રૂપિયા ભેટ કરવાં. સંભવ હોય તો તેને ભોજન પણ કરાવવું. ત્યાર પછી તે કિન્નર પાસેથી તમારે એક સિક્કો પાછો માંગી લેવો (તમારા દ્વારા આપેલ રૂપિયામાંથી નહીં પરંતુ કિન્નર પાસેથી તેના રૂપિયામાંથી એક સિક્કો માંગવો). આ સિક્કાને તમારે તમારા ગલ્લામાં, કેશ બોક્સ અથવા ધન સ્થાન પર રાખી દેવું. તમે જોઇ શકશો કે, થોડા જ દિવસોમાં તમારી સેવિંગ વધી જશે અને સાથે જ, તમારી ઇનકમ પણ વધી જશે.

2. પરિવારમાં સુખ-શાંતિ માટે કરવો આ ઉપાયઃ-

પરિવારના સભ્યોમાં વાદ-વિવાદ થતો રહે છે, પરંતુ જ્યારે તે રોજ થવા લાગે તો ઘરના વાતાવરણમાં અશાંતિ ફેલાય જાય છે. ક્યારેક-ક્યારેક આ વિવાદ કોઇ મોટી ઘટનાનું સ્વરૂપ પણ લઇ લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નીચે લખાયેલ ઉપાય કરવા-

ઉપાયઃ-

દરરોજ સવારે સૂર્યોદના સમયે ઘરના તે માટલાં અથવા વાસણમાંથી એક લોટો જળ જેમાંથી ઘરનું દરેક સભ્ય પાણી પીતું હોય અને તે જળને પોતાના ઘરના પ્રત્યેક રૂમમાં, ઘરની છત પર તથા દરેક સ્થાન પર છંટકાવ કરવો. આ દરમિયાન કોઇપણ વ્યક્તિ સાથે કોઇ પ્રકારની વાત કરવી નહીં તથા મનમાં જ ऊं शांति ऊं મંત્રનો જાપ કરતાં રહેવું. થોડા સમયમાં જ તમારી સમસ્યા દૂર થઇ જશે.

3. રોગથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયઃ-

ભગવાન શંકર તેમના ભક્તોને દરેક પ્રકારના સુખ પ્રદાન કરે છે. ત્યાં સુધી કે, તેઓ મરણ પથારીએ રહેલ ભક્તને પણ નવું જીવન પ્રદાન કરી શકે છે. શિવ દરેક પ્રકારથી પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. સોમવારના દિવસે નીચે લખાયેલ મંત્રોનો ઉપાય કરવામાં આવે તો રોગથી છુટકારો મળી શકે છે.

ઉપાયઃ-

કોઇપણ સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઇને શિવલિંગને દૂધ તથા કાળા તલનો અભિષેક કરવો. અભિષેક માટે તાંબાના વાસણને છોડીને કોઇ અન્ય ધાતુના વાસણનો જ ઉપયોગ કરવો. અભિષેક કરતી સમયે ऊं जूं स: મંત્રનો જાપ કરતાં રહેવું. ત્યાર પછી ભગવાન શિવથી રોગ નિવારણ માટે પ્રાર્થના કરવી. ભગવાન શિવની કૃપાથી તમે ઝડપથી રોગ મુક્ત થઇ શકો છો.

4. તેજ દિમાગ માટે કરો આ ઉપાયઃ-

જો તમારી બુદ્ધિ પ્રખર છે તો તમે કોઇપણ કામ ખૂબ જ સહજતાથી કરી શકો છો અને મોટામાં મોટા સંકટનો સામનો પણ કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે, તમારું દિમાગ પણ કમ્યૂટરથી તેજ ચાલે તો નીચે લખાયેલ મંત્રનું વિધિ-વિધાનથી જાપ કરવો. આ મંત્રના જાપથી બુદ્ધિ તેજ થાય છે.

મંત્રઃ-

सर्वस्य बुद्धिरूपेण जनस्थ ह्रदि संस्थिते।
स्वर्गापवर्गके देवि नारायाणि नमोस्तुते।।

જાપ વિધિઃ-

– દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડની સામે ઘીનો દીપક પ્રગટાવવો.
– ત્યાર પછી કુશના આસન પર બેસીને તુલસીની માળાથી આ મંત્રનો ઓછામાં ઓછી 108 વાર જાપ કરવો.
– થોડા જ દિવસોમાં તમને સ્વયંની અંદર પરિવર્તન અનુભવ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

આટલું અજમાવશો તો સુખી રહેશો જીવનમાં દુઃખ દૂર કરી સુખ આપતા ઉપાયો…!

totake

દરેક વ્યક્તિએ પોતાની જીવનસફરમાં સુખ-દુઃખ જોવાં પડે છે. તેણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જેમ કે લગ્નમાં વિલંબ થવો, સારી નોકરી ન મળવી, કોઈ કાર્યમાં સફળતા ન મળવી વગેરે. આ મુશ્કેલીઓરૂપી રોગને મટાડવા માટે નુસખાની સંજીવનીને જરૂર અજમાવો

વિવાહમાં વિલંબ
જેમને મંગળદોષ હોય કે મંગળને કારણે જેના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા દાંપત્યસુખમાં ઊણપ હોય તો સુદ પક્ષના મંગળવારે આ અસરકારક ઉપાય કરવો. હનુમાનજીને નવ મંગળવારે સિંદૂર ચઢાવો. એક વાતનું ધ્યાન રાખો કે આ કાર્ય કરતી વખતે તમને કોઈ ટોકે નહીં. હનુમાનજીને સિંદૂર ચઢાવ્યા પછી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઘરે પાછા આવી જવું. આ સરળ નુસખો અજમાવવાથી મંગળનું શુભ ફળ પ્રાપ્ત થશે. વિવાહમાં વિલંબ નહીં થાય અને દાંપત્યજીવન પણ સુખમય બનશે. શ્રદ્ધા પ્રમાણે જાતકને શીઘ્ર ફળ મળે છે.

જો વિવાહમાં કોઈ કારણસર વિલંબ થઈ રહ્યો હોય અથવા કોઈ ને કોઈ બાધાઓ આવતી રહેતી હોય તો કોઈ પણ માસના સુદ પક્ષમાં દાડમનું વૃક્ષ વાવો તથા તેની સેવા કરો. તેને નિયમિત રીતે જળ સીંચવું. આ વૃક્ષનું ફળ પોતે ક્યારેય ન ખાવું. એટલું ધ્યાનમાં રાખવું કે વૃક્ષની વાવણી કરતી વખતે તમને કોઈ ટોકે નહીં અને જો કોઈ ટોકી દે તોપણ તેને ઉત્તર ન આપશો તથા આ ટોકને પ્રભાવહીન કરવા માટે મનમાં જ શ્રી રામ જય રામ જય જય રામ મંત્ર અગિયાર વખત બોલવો.

ઉચ્ચ રક્તચાપમાં રાહત માટે
જો તમને ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડપ્રેશર)ની ફરિયાદ રહેતી હોય, તો કોઈ પણ માસના સુદ પક્ષના મંગળવારે હનુમાનજીને કેસરી ધોતી, સિંદૂર તથા દાડમ ચઢાવો. ત્યારબાદ ઘરે પાછા ફરતી વખતે હનુમાનજીના કોઈ પણ મંત્રનો જાપ કરતા રહેવું. ઘરે આવી ગયા પછી તમે મંત્રોચ્ચાર બંધ કરી શકો છો.

મનપસંદ નોકરી મેળવવા
સારું શિક્ષણ મેળવ્યું હોવા છતાં, પ્રતિભાવાન હોવા છતાં પણ મનપસંદ નોકરી ન મળી રહી હોય તો કોઈ પણ માસના સુદ પક્ષના શનિવારથી શરૂ કરીને દરેક શનિવારે કાચા દૂધમાં થોડો ગોળ મેળવીને જાંબુના વૃક્ષના જળમાં તે સીંચવું. દૂધ ચઢાવાથી લઈને પાછા ઘરે ન ફરો ત્યાં સુધી કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં. મંગળવારે સૂર્યાસ્ત પછી અંધ, અપંગ, માનસિક રીતે અસ્થિર અને ગરીબ વ્યક્તિને મીઠાઈ વહેંચો. આ ઉપાય કરવાથી શીઘ્ર લાભ જોવા મળશે.

દુઃખ દૂર કરી સુખ આપતા ઉપાયો

દરેક વ્યક્તિ સુખની કામના કરતી હોય છે. જો જીવનમાં કોઈ પણ પ્રકારનાં દુઃખ હોય ત્યારે જ સુખ આવે તો તેની અનુભૂતિ થાય છે. તેથી જીવનમાં દુઃખ અને સુખ બંને હોવાં જોઈએ, પરંતુ જો સુખ કરતાં દુઃખ વધારે આવી પડે તો તેને ઓછાં કે દૂર કરવાં જરૃરી છે, તેથી સુખપ્રાપ્તિ માટે આપેલા ઉપાયો અજમાવો.

પિતૃઓને પ્રસન્ન કરવા
અમાસના દિવસે બાવળના વૃક્ષના મૂળમાં ભોજન મૂકવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

નોકરીમાં પદોન્નતિ મેળવવા
જો નોકરીમાં ગમે તેટલું સારું કામ કરવા છતાં તથા ઘણાં વર્ષો વીતવા છતાં પણ જો બઢતી ન મળતી હોય એટલે કે પદોન્નતિ ન થઈ રહી હોય તો નોકરીના જેટલાં વર્ષ થયા હોય તેટલાં ગોમતી ચક્ર શિવલિંગ પર ચઢાવવાથી સફળતા મળે છે.

દેવું ઓછું કરવા
બુધવારના દિવસે ઉધાર આપેલાં નાણાં પરત મેળવવામાં અંતરાયો આવે છે. એ જ રીતે હસ્ત નક્ષત્ર, રવિવાર, મંગળવાર, સંક્રાંતિ વખતે ઉધાર લેવું કે આપવું જોઈએ નહીં, કારણ કે આ સમયમાં દેવું કરવાથી તે ઊતરતું તો નથી જ, પરંતુ વધે છે. દેવું ઓછું કરવા માટે ધનલક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ.

ઘરના દોષનું નિવારણ
ઘરમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેનું નિવારણ કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ સંધ્યાકાળે મકાઈના તેલનો દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે.

અસુરક્ષા અનુભવાતી હોય ત્યારે
કોઈ પણ પ્રકારની અસુરક્ષા અનુભવાતી હોય કે અણધારી આફત આવવાનો ડર સતાવતો હોય તો પાણી ભરેલા લોટાને પ્રાતઃકાળે મહામૃત્યુંજય મંત્ર દ્વારા અભિમિશ્રિત કરીને તે પાણીને પૂર્વ દિશામાં છાંટવું.

ધનના વ્યયને અટકાવવા
પરિવારમાં કોઈ સદસ્ય ધનનો ખોટા રસ્તે વ્યય કરતો હોય તો કોઈ શુભ મુહૂર્તમાં તે વ્યક્તિ દ્વારા ગરીબોને દાન આપવું. આ પ્રમાણે કોઈ પણ સાત દિવસ આવું કરવાથી તે વ્યક્તિ ધનનો વ્યય કરવાનું બંધ કરશે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…શુક્રવારે કરો લક્ષ્મીને પ્રસન્ન કરવાના આ રાશિ મુજબ ઉપાયો, દરિદ્રતાથી મળશે મુક્તિ..!!!

laxmi54

જો તમે ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો અહીં જ્યોતિષીય થોડા નાના-નાના ઉપાય જણાવવામાં આવી રહ્યા છે. આ ઉપાય પોતાની રાશિ મુજબ કરી શકાય છે. એવી માન્યતા છે કે, આ ઉપાયોથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઇ શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

જ્યોતિષની માન્યતા છે કે જો કોઇ વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય તો ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, ઘરના વાસ્તુ દોષોની પણ અસર ધન સંબંધી કાર્યો પર થાય છે. અહીં જણાવેલ ઉપાયોથી વાસ્તુદોષની સાથે જ કુંડળીના દોષનું પણ નિવારણ થઇ શકે છે.

મેષ રાશિ માટે ઉપાયઃ-

સવારે ઘરથી નીકળતી સમયે દક્ષિણ દિશામાં ગોળનો ગાંગડો રાખીને જ ઘરેથી નીકળવું. ગોળના ગાંગડાને એવા સ્થાન પર રાખવો જ્યાં કીડીઓ આવતી હોય. આ ઉપાય કરવાથી કાર્યમાં પ્રગતિ થશે તથા સફળતા પણ મળશે. આ કાર્ય જ્યારે પણ ઘરથી બહાર નીકળો ત્યારે જરૂર કરવો જોઇએ.

વૃષભ રાશિ માટે ઉપાયઃ-

આ લોકોએ ગાયને કાચા ચોખા ખવડાવવા જોઇએ. આ ઉપાયથી ધન સંબંધી બાધાઓથી મુક્તિ મળી શકે છે. કોઇપણ શુક્રવારથી રોજ શરૂ કરી શકાય છે. ચોખીની માત્રા પોતાની હથેળી મુજબ રાખવી. ધનલાભના યોગ બનશે.

મિથુન રાશિ માટે ઉપાયઃ-

દર બુધવારે આખા મગનું દાન કરવું. કોઇ પરણિતા સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવી. સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બધા જ દોષ દૂર થઇ જાય છે. ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં પૈસા રાખવા તમારી માટે શુભ રહેશે. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં કબૂતરને જુવારના દાણા નાખવાં. આ ઉપાય દરરોજ કરશો તો ખૂબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપાયથી ઘરનો પશ્ચિમ ભાગ લાભદાયક થઇ જાય છે. નકારાત્મકતા દૂર થઇ શકે છે તથા પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

સિંહ રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ તાંબાના લોટામાં જળ ભરીને અને તે જળનો પૂર્વ દિશામાં છંટકાવ કરવો. શ્રીગણેશને દૂર્વા અર્પિત કરવી. સૂર્યને નિયમિતરૂપથી જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક પરેશાનીઓથી મુક્તિ પણ મળી શકે છે. ઘરમાં વડીલોને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની ઉત્તર દિશામાં ગાયને લીલું ઘાસ ખવડાવવું. જો સંભવ બની શકે તો કોઇ જરૂરમંદ વ્યક્તિને આખા મગ અને ગોળ દાન કરવા. આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારને લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તથા ઘનમાં થતો ફાલતું ખર્ચ પણ અટકશે. સાથે જ, અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ માટે ઉપાયઃ-

તુલા રાશિના લોકોએ દર શુક્રવારે આ ઉપાય કરવો જોઇએ. ઉપાય મુજબ શુક્રવારની સવારે એક સફેદ કપડામાં ચોખા બાંધવા અને તેની પોટલી બનાવીને ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં લટકાવી દેવી. થોડા સમય પછી તે ચોખાનું દાન કરવું અને બીજા ચોખા લટકાવી દેવા. આ ઉપાય કરવાથી માંગલિક કાર્યમાં ગતિ આવશે તથા વૈવાહિક કાર્યમાં સફળતા મળી શકે છે. બાધાઓ દૂર થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણમાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ એક લાલ કપડામાં જુવાર બાંધીને રાખવાં. આ ઉપાય કરવાથી ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા તથા ખરાબ નજરની અસર ઘર અને પરિવારના સભ્યો પર પડી શકતી નથી. શુભ અસર બની રહે છે. વાતાવરણ હકારાત્મક બને છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે.

ધન રાશિ માટે ઉપાયઃ-

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ આ દિશામાં ભગવાન વિષ્ણુ શત્ નામાવલી અથવા સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. આ પાઠ સાથે જ, શ્રીહરિનું વિશેષ પૂજન પણ કરવું. આ ઉપાય દરેક શ્રેષ્ઠ મુહૂર્તમાં કરવામાં આવવો જોઇએ. આ ઉપાયથી બધા જ રોગ, દોષ અને બાધાઓથી મુક્તિ મળી શકે છે. ઘરમાં પ્રગતિનું વાતાવરણ બની શકે છે.

મકર રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવવો અને દરરોજ તેને સીંચવો. સમય-સમય પર છોડથી ખરાબ પાનને દૂર કરવા અને યોગ્ય દેખભાળ કરતા રહેવી. આવું કરવાથી અટકાયેલા કાર્યોમાં પ્રગતિ આવે છે. માંગલિક કાર્યની સાથે જ આર્થિક કાર્યોમાં પણ લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે.
કુંભ રાશિ માટે ઉપાયઃ-

આ રાશિના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે વિશેષ રૂપથી ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને એકદમ સાફ રાખવી. સાથે જ, આખા ઘરમાં પણ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. પશ્ચિમ-ઉત્તર દિશામાં બધા જ ઉપયોગી દસ્તાવેજ રાખવા. જો સામાન વધારે થઇ જતો હોય અને સ્ટોરેજની સ્થિતિ નિર્મિત થતી હોય તો સ્થાન પરિવર્તન કરવું. ત્યાર પછી આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવી શકાય છે.

મીન રાશિ માટે ઉપાયઃ-

ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં દેવી-દેવતાઓ માટે મંદિર બનાવવા. સાથે જ, ધ્યાન રાખવું કે મંદિર અને રસોડું સાથે ન હોય. ગેસ અને ચૂલાની સામે દેવી-દેવતાનું સ્થાન ન હોવું જોઇએ. આ પરિવર્તન કરશો તો ઘર પર દેવ કૃપા બની રહે છે. વિશેષ કરીને લક્ષ્મીનારાયણની ઉપાસના કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ભૂમિ-ભવનનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો….આ 4 ખાસ ઉપાયોથી દૂર થાય છે નોકરીની સમસ્યા, મળે છે સારું પ્રમોશન..!!

pooja3

અહીં જાણો જ્યોતિષના એવા 4 ઉપાય, જેનાથી નોકરીમાં આવતી બાધાઓ દૂર થઈ જાય છે. આ ઉપાયોની વિધિ પણ અહીં બતાવી છે. બધા ઉપાયો પૂરી એકાગ્રતાની સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ.

પહેલો ઉપાયઃ-

ઉપાય પ્રમાણે વ્યક્તિ શનિવારની સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠો અને બધા નિત્ય કામથી નિવૃત્ત થઈ પવિત્ર થઈ જાઓ. ત્યાર પછી ઘરમાં કોઈ પવિત્ર જગ્યાએ પૂજાની ખાસ તૈયાર કરો કે કોઈ મંદિરમાં જાઓ. શનિવારે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. શનિ આપણા કર્મોનું ફળ પ્રદાન કરનાર દેવતા છે. આથી આ દિવસે બધા દેવી-દેવતાની સાથે જ શનિ દેવી વિધિવત પૂજા કરવાની છે. પૂજા પછી શનિનું નિમિત્ત તેલનું દાન પણ કરો.

પૂજામાં અહીં આપવામાં આવેલ મંત્રનો 1008 વાર જાપ કરવાનો છે. જાપ માટે રુદ્રાક્ષની માળા ઉપયોગ કરી શકાય છે.

મંત્રઃ-

ऊँ नम: भगवती पद्मावती ऋद्धि-सिद्धि दायिनी
दुख-दारिद्रय हारिणी श्रीं श्रीं ऊँ नम: कामाक्षाय ह्रीं ह्रीं फट् स्वाहा।

આ મંત્રનો જાપ શાંતિ પૂર્વક કરો. પૂજામાં થોડો સમય લાગે છે, આથી કોઈ શાંત તથાપવિત્ર જગ્યાની જ પસંદગી કરો.

પૂજાની અન્ય વિધિઃ-

શનિવારે આ મંત્રનો જાપ 1008 વાર થઈ ગયાપછી ભગાવન પાસે પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો. જ્યારે પણ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જાઓ તો ઘરેથી નિકળતા પહેલા અહીં આપવામાં આવેલ મંત્રનો જાપ 11 વાર કરો પછી જ ઘરેથી નિકળો.

આ મંત્રનો જાપ 1008 વાર કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. તેનો જ્યારે પણ તમે 11 વાર જાપ કરશો તો તે વધુ ચમત્કારી ફળ પ્રદાન કરશે. આ પ્રકારે જ્યારે પણ પ્રમોશનનો સમય આવે, ત્યારે દરરોજ આ મંત્રનો 11 વાર જાપ ચોક્કસ કરો.

આ ઉપાયની સાથે જ વિશેષ દિવસોમાં ગાયને લોટ અને ગોળ ખવડાવો.

બીજો ઉપાયઃ-

દરરોજ સવાર-સવારમાં સૂર્યને જળ અર્પિત કરો. જળ તાંબાના લોટાથી ચઢાવવું જોઈએ,તેની સાથે જ જળમાં લાલ મરચાના દાણા(બીજ) પણ નાખો. આ ઉપાયથી પ્રમોશન અને બદલી સાથે જોડાયેલી બાધાઓ દૂર થાય છે.

ત્રીજો ઉપાયઃ-

જો કોઈ પ્રયાસ કર્યા પછી પણ સારી નોકરી ન મળી રહી હોય તો આ ઉપાય કરી શકો છો. કોઈ પણ મંગળવારે શુભ મૂહુર્તમાં હનુમાનજીનો એક એવો ફોટો ખરીદો જેમાં શરીરનો રંગ સફેદ હોય. હનુમાનજીના વસ્ત્રોનો રંગ ગમે તેવો હોઈ શકે છે. આ ફોટને ઘરમાં લઈ આવો અને જે દિશામાં તમે માથુ રાખીને સૂતા હો, ઠીક તેની સામેવાળી દિવસ ઉપર હનુમાનજીનો ફોટો લગાવી દો. દરરોજ ઊઠીને તરત જ બજરંગબલીના દર્શન કરો. તેનાથી લાભ ચોક્કસ મળે છે.

ધ્યાન રાખોઃ-

વિવાહિત લોકોએ બેડરૂમમાં હનુમાનજીનો ફોટો ન લગાવવો જોઈએ, આથી હનુમાનજીનો ફોટો કોઈ એવી જગ્યાએ લગાવો જ્યાં સવાર-સવારમાં ભગવાનના દર્શન થઈ જાય.

ચોથો ઉપાયઃ-

નોકરી કે પ્રમોશનની ઈચ્છા રાખનાર લોકોને દરરોજ પક્ષીઓને મિશ્રિત અનાજ ખવડાવવું જોઈએ. સાત પ્રકારના અનાજને એકીસાથે મેળવીને પક્ષીઓને ખવડાવો. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા, દાળ વગેરે સામેલ કરી શકાય. દરરોજ સવાર-સવારમાં આ ઉપાય કરો, ખૂબ જ ઝડપથી નોકરી સાથે જોડાયેલ સમસ્યા દૂર થઈ જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો….નોકરી, પ્રમોશન, વેપારવૃદ્ધિ, સુખ-સમૃદ્ધિ, દરેક મળી શકે આ પ્રાચીન ઉપાયથી…!!

business5

– ધનવર્ષા, નોકરીમાં પ્રમોશન, ધનથી તિજોરી છલકાવવાના ખાસ ઉપાયો પ્રાચીન ઉપાયોથી કરી શકાય
– તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે, તે મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે
– આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે? કોણ કરી શકે તંત્રની સાધના, તંત્રની હકીકતો

તંત્રનો શબ્દ સાંભળતા જ લોકોના કાન સરવા થઈ જાય છે, કારણ કે તંત્રનું નામ પડતા જ તેને બાવા-ભુવાઓની તાંત્રિક ક્રિયાઓ યાદ આવી જાય છે. પરંતુ સામાન્ય લોકો જીવનમાં ક્યારેકને ક્યારેય તંત્ર તો કરે જ છે વાસ્તવમાં તે જ્યોતિષની એક શાખા છે અને તેમાં કરવામાં આવતા ઉપાયો પણ જ્યોતિષ જેવા જ હોય છે. આજે તંત્રની સરળ સમજ અને તમારા જીવનમાં જરૂરી હોય તેવા નોકરી, પ્રમોશન, બિઝનેસમાં સફળતા, ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે ઘરે જ લોકો કેવી રીતે સરળ તંત્રથી પ્રાપ્ત કરી શકે તે અંગે વિસ્તૃત રીતે જાણીશું. તે પહેલા જાણો શું છે તંત્ર.

આ પ્રાચીન વિદ્યા શું છેઃ-

તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે. મંત્રસાધનામાં જેમ યંત્રનું એક ચોક્કસ સ્થાન છે તેમ તંત્રનું પણ એક ચોક્કસ સ્થાન છે. આને ટૂંકમાં સમજીએ તો મંત્ર એ અક્ષરોના સંયોજનોથી બનતી એક વિશિષ્ટ શબ્દાવલી છે, જેમાંથી નીકળતાં કંપનો વાતાવરણમાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો પેદા કરીને પોતાનું કાર્ય બજાવે છે. આ મંત્ર કઈ રીતે ગણવો, તેમાં કઈ-કઈ સામગ્રી વાપરવી, કયા હેતુ માટે કયા સમયે, કયા આસને બેસવું, કેવી માળાઓનો ઉપયોગ કરવો, પવિત્ર ઔષધિઓ અને ખનિજોનું કેવું અને કેટલું મિશ્રણ કરવું, કઈ સાધના માટે કયું નક્ષત્ર પસંદ કરવું, કેવી-કેવી મુદ્રાઓ કરવી વગેરે બાબતો એ જ તંત્ર છે.

હકીકતમાં તંત્રશાસ્ત્ર એ મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે. જેમ ઉત્તરકાળમાં જયોતિષવિધા ભળતા હાથોમાં જવાથી બદનામ થઈ, તેમ તંત્રવિધા પણ કેટલાક લેભાગુઓના હાથમાં જવાથી અને તેનો ખૂબ જ દુરુપયોગ થવાથી બદનામ થઈ. કેટલાક તાંત્રિકોએ પોતાનો સ્વાર્થ સાધવા તેની ઉપર ગૂઢતાનું આવરણ ચડાવી દઈને તંત્રવિધાને રહસ્યમય બનાવી દીધી. જો તેને સાચી રીતે સમજવામાં આવે તો તે વ્યકિતને સાધનામાર્ગમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે.

આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે?

દરેક યુગમાં તંત્રસાધના થઈ શકે. તંત્ર એ મંત્રશાસ્ત્રની પૂરક વિધા હોવાથી જયારે જયારે મંત્રનું સાધન થઈ શકે ત્યારે ત્યારે તંત્રનું પણ સાધન થઈ શકે. તંત્રશાસ્ત્રના સહયોગ વિના મંત્રસાધના ફળે નહીં એમ કહેવું વધારે ઉચિત રહેશે. આજે પણ આવા સમર્થ તાંત્રિકો હોય છે. જે યુગમાં સમર્થ માંત્રિકો હોય તે યુગમાં સમર્થ તાંત્રિકો પણ હોય જ. પરંતુ સામાન્ય માણસના માનસચક્ષુ સામે તાંત્રિકનું જે ચિત્ર છે તેવા કોઈ તાંત્રિકો કયારેય હોતા નથી.

તંત્રશાસ્ત્રની સાધના કોણ કરી શકે?

સામાન્ય રીતે નિર્ભય, પરોપકારી, નિ:સ્વાર્થી, કર્તવ્યનિષ્ઠ, સત્યનો પક્ષપાતી, પ્રાથમિક યોગવિધાનો જાણકાર, તપસ્વી, શ્રદ્ધાળુ, ઇષ્ટદેવમાં અડગ શ્રદ્ધા ધરાવનાર અને સૌથી વધુ તો મંત્રદાતા ગુરુની કૃપા પામેલ વ્યકિત તંત્રસાધના કરી શકે. મંત્રની પ્રાચીનતા જેટલી જ તંત્રની પ્રાચીનતા છે. મંત્રમનીષીઓનું કથન છે કે, કોઈ અક્ષર મંત્ર વિનાનો નથી. એમાં ઉમેરો કરીને કહી શકાય કે કોઈ મંત્ર તંત્ર વિનાનો નથી! શરીરની સાથે જ શરીરનાં સમગ્ર અંગોનો જન્મ થાય છે, તેમ મંત્રની સાથે જ તંત્રનો જન્મ થાય છે. આથી મંત્રવિધાની જેમ તંત્રવિધા પણ હજારો વર્ષ જૂની છે.

આ તંત્ર પ્રયોગથી થશે ધનવર્ષાઃ-

આ મોંઘવારીના સમયમાં રૂપિયાની તંગી થવી એક સામાન્ય વાત છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા જીવનમાં કંઈક એવો ચમત્કાર થાય કે જેનાથી તમારા જીવનમાં ધનવર્ષા થવા લાગે. લક્ષ્મી તમારા દરવાજે એવી રીતે પધારે કે તમારા જીવનમાં બધી જ આર્થિક સમસ્યાઓઓ ખતમ થઈ જાય. જો તમે એવું ઇચ્છતા હોવ તો નીચે પ્રમાણે કેટલાક ઉપાયો કરો તો તમને જીવનમાં ધનની ખોટની સમસ્યાથી છૂટકારો મળી જશે.

-એકાક્ષી નારિયળને લાલ કપડાંમાં બાધી તિજોરીમાં રાખો.

-સફેદ પલાશના ફૂલ, ચાંદીની ગણેશ મૂર્તિ, ચાંદીમાં મડાવેલું એકાક્ષી નારિયેળને અભિમંત્રિમત કરી તિજોરીમાં રાખો.

-ઘરના મુખ્ય દરવાજા ઉપર કંકુનું સ્વસ્તિક બનાવી અને બાસમતી ચોખાની ઢગલી કરી એક સોપારીમાં કલાવા બાંધીને મૂકી દો. ધનનું આગમન થવા લાગશે.

-સવારના શુભ મૂરતમાં એકાક્ષી નારિયેલ સિન્દુર, કંકુ અને ચોખાથી પૂજા કરો ધનનો લાભ થવા લાગશે.

-બિલાડીની આંબલ, શિયાળ સિંગી, હથ્થા જોડી અને કામાખ્યા આ ત્રણેય વસ્તુઓ એક સિંદૂરમાં રાખો, ઉપર જણાવેલ સામગ્રીમાંથી જેને પણ તિજોરીમાં મૂકો.

ધનથી તિજારીને હરહંમેશ છલોછલ રાખતો મંત્ર!

કેટલાક લોકો માને છે કે ભાગ્યમાં લખાયેલું ક્યારેય બદલાતું નથી, પરંતુ એ સત્ય નથી. કેમ કે ભાગ્ય લખનારા લોકોને જ પ્રસન્ન કરવામાં આવે તો નિશ્ચિત છે કે ભાગ્ય બદલાઈ શકે છે. તમારા જીવનની દરેક મુશ્કેલીઓ અને અવરોધ દૂર થઈ શકે છે. આ માટે મોંધવારીના સમયમાં આવશ્યકતાઓ અને સુવિધાઓ વધવાની સાથે સાથે આપણે ભલે ગમે તેટલા વધારે પૈસા કમાઈ લઈએ પરંતુ ધનની જરૂરિયાત ક્યારેય ઓછી થતી નથી. ધનની જરૂરિયાત વધતી જ રહે છે. મહેનતની સાથે ધનની દેવીની ઉપાસના કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને ઐશ્વર્ય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તમે તમારા ભાગ્યનું લખેલું બદલી પણ શકો છો તો નીચે લખેલા મંત્રોનો જાપ કરવો.

– સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થવું.

– બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરવું અને તેના પર લક્ષ્મીનો ફોટો મૂકવો.

– ત્યારબાદ તેના પર એક મોતી અને શંખ પણ રાખવું.

– હવે નીચે લખેલા મંત્રોનો જાપ કરવો અને સાથે જ એક ચોખા ચડાવવા.

– જેટલી વાર થઈ શકે આ મંત્રનો જાપ કરવો.

– ત્યાર બાદ એ મોતી શંખને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મૂકી દેવો અને મંત્રોચ્ચાર કરવા.

मंत्र: ऊँ ऐं ह्रीं श्रीं क्लीं दारिद्रय विनाशके जगत्प्रसूत्यै नम:।।

નોકરીમાં ઈન્યરવ્યૂમાં સફળતા મેળવવા માટે કયા તાંત્રિક ઉપાય તમે કરી શકો આગળ વાંચો….

નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મેળવવાના અસરકારક ઉપાયોઃ-

યોગ્યતા અનુસાર નોકરી કોઈ પણ વ્યક્તિ ઈચ્છે છે. અનેક લોકો એવા હોય છે જે ખૂબ પ્રયત્નો કરતા હોવા છતા પણ નોકરી નથી મેળવી શકતા. જ્યારે પણ તેઓ ઈન્ટરવ્યુ આપવા જાય છે ત્યારે કોઈ ને કોઈ કારણે તેઓ નિષ્ફળ જાય છે. જો તમે પણ આવી નિષ્ફળતાઓ સાથે નિરાશ થાઓ છો તો આ પ્રયોગ તમારી સહાયતા કરશે.

– બાર ગુલાબ લઈને શુક્લ પક્ષના રવિવારથી પ્રયોગ શરુ કરવો. સફેદ વસ્ત્રો પર આ 12 ગુલાબ મૂકી દેવા.

– એક સફેદ કાગળ પર રોલીથી મંત્ર લખવો ऊं घृणीं ह्रीं आदित्य श्रीं અને ધૂપ દીપ પ્રગટાવવો.

– હવે એક વાર મંત્ર બોલવો જ્યારે ફૂલ હાથમાં હોય ત્યારે મંત્ર બોલતી વખતે સફેદ રુમાલથી ફૂલ લઈને મંત્ર બોલતા સફેદ કાગળ પર મુકી દેવો.

– બાર ફૂલને આ રીતે પૂજા કરતા મૂકવા અને કાગળ પર રાખતા જવા.

– આ રીતે આ પ્રયોગ બાર દિવસ સુધી બે વાર કરવો અને ફૂલોને વહેતી નદીમાં પ્રવાહિત કરવા.

બિઝનેસમાં સફળતા મેળવવાના ટુચકા-

શું તમને કારોબારમાં અસફળતાનો સામનો કરવો પડે છે? ખૂબ પૈસા કમાયા પછી પણ તમારે દેવામાં ડૂબી જવું છે. બિઝનેસમાં ફક્ત નુક્સાન થઈ રહ્યું છે. તમે દરેક વસ્તુનો પ્રયત્ન કરો છો છતા કોઈ પણ ફાયદો નથી મળતો..નીચે લખેલા ટુચકા અપનાવો અને બિઝનેસમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરો..

– કાર્યસ્થળ પર વધારેમાં વધારે પીળા રંગનો પ્રયોગ કરો.. પૂજાઘરમાં હળદરની માળા લટકાવો. ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં લાડુનો ભોગ ચડાવવો.

– શનિવારના દિવસે રક્તગુંજાના 21 દાણા બાંધીને તિજોરીમાં રાખો. દરરોજ દીપ અવશ્ય પ્રગટાવવો.

– મહીનાના પ્રથમ દિવસે ગુરુવારે આ પ્રયોગ શરુ કરવો. નિયમિત રુપે 186 દિવસ સુધી આ પ્રયોગ કરવો. રોજ પીપળાના પાન નીચે ચાર મુખી દીપક પ્રગટાવવો. એક વાર વિષ્ણુસહસ્ત્રનો જાપ કરવો.

– દરરોજ સાંજે ગોધુળી(સાંજનો સમય) માં લક્ષ્મીજીનો ફોટો મૂકવો અને ગાયના ઘીનો દીવો કરવો. દીવો પ્રગટાવ્યા બાદ તેની અંદર ઈષ્ટ દેવનું ધ્યાન ધરીને ઈલાયચી નાખવી. આ પ્રયોગ નિયમિત રુપથી કરવાથી 186 દિવસ સુધી બાદ ફરી વાર કરવું.

– માટીના પાંચ પાત્ર લઈને તેમાં દરેક પાત્રમાં સવા કિલો જવ, સવા કિલો અડદ, સવા કિલો મગ, સવા કિલો સફેદ તલ, સવા કિલો પીળી સરસવ આ દરેકને પાંચ પાત્રમાં ભરીને ઘઉંના લાલ કપડામાં બાંધો. આ દરેક પાત્રને પોતાના ઉપર ઉતારીને નદીમાં પ્રવાહિત કરવું.

કેવી રીતે વધારશો સુખ-સમૃદ્ધિ ?

જીવન સફળ ત્યારે જિંદગી દરેક રીતે સમૃદ્ધ થાય છે. આ સમૃદ્ધિ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ તેજ રફતારમાં ભાગી રહ્યો છે. ખૂબ પરિશ્રમ કરીને પસીનો પાડ્યા બાદ પણ બહુ ઓછા લોકો એવા હોય છે જેમને મહેનતનું ફળ મળે છે. અનુકૂળતા પ્રમાણે સુખ- સમૃદ્ધિ મળે છે. જો તમે પણ એ લોકોમાંથી છો તો તમે કેટલાક નીચે દર્શાવેલા ઉપાયોનો અમલ કરીને ધારી સફળતા મેળવી શકો છો.

– શ્રીયંત્રની પૂજા કરીને તમે તેને લાલ કપડામાં વીંટાળીને તિજોરીમાં મુકી દો. તેનાથી સુખ- સમૃદ્ધિ વધી જશે.

– પ્રત્યેક શનિવારે કાળા કુતરાને રોટલી ખવડાવવી.

– લાલ રંગની રિબીન, તાંબાના સિક્કા સાથે મુખ્યદ્વારમાં બાંધવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ ઉપાયોનો અમલ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સુખ અને સમૃદ્ધ બનાવી શકે છે.

સૌંદર્ય વૃદ્ધિના તાંત્રિક ઉપાયઃ-

મનમાંથી ક્રોધ, ધૃણા, ઇર્ષ્યા અને દ્વેષના ભાવોને ગંદકી, રોગ અથવા કીચડ સમજીને દૂર કરી દો.

સૌંદર્ય ઈશ્વરે પ્રકૃતિ અને મનુષ્યોને પ્રદાન કરેલી અનમોલ દેન છે. જીવનની નીરસતાને દૂર કરવા માટે સૌંદર્યની રચના કરવામાં આવી છે. સૌંદર્યના દર્શન દ્વારા જીવનમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બને છે. સૌંદર્યને પ્રેમ અને સેવાનું કારક પણ ગણવામાં આવે છે. કારણ કે સૌંદર્ય પ્રેમ, સ્નેહ અને મમત્વમાંથી ઉપજે છે. સૌંદર્યના દર્શન કરીને જીવનના તાપમાં તપતા મનને ક્યારેક તો ક્યારેક પણ સફળતા અવશ્ય મળે છે. તો આવો, પોતાનું અને પોતાની વ્યક્તિઓનું સૌંદર્ય આ ઉપાયો દ્વારા બચાવીએ-

– સર્વપ્રથમ મનમાંથી ક્રોધ, ધૃણા, ઇર્ષ્યા અને દ્વેષના ભાવોને ગંદકી, રોગ અથવા કીચડ સમજીને દૂર કરી દો.

– અન્યોની ભૂલો શોધ્યા કરતા પોતાના અવગુણો શોધી-શોધીને દૂર કરો. કારણ કે મનુષ્યના સારા-ખોટા વિચારો જ તેની શારીરિક રચનાને નિયંત્રિત કરે છે.

– આ સિવાય નીચે આપવામાં આવેલા તાંત્રિક ઉપાયોની મદદ લઇને પોતાની વર્ષો પુરાણી અધૂરી ઇચ્છા પૂર્ણ કરો.

વિધિ- પૂર્ણિમાની રાતે ખુલ્લા આકાશ નીચે શ્વેત વસ્ત્રો ધારણ કરી ચાંદની રાતમાં લાલ આસન પર ઉત્તર તરફ મુખ રાખીને બેસો અને નીચેના મંત્રની 1 માળા એટલે કે 108વાર જાપ કરો. પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પીપળાના વૃક્ષની 21 પરિક્રમા કરી જળ ચઢાવો.

મંત્ર- ક્ષીર પુત્રાય વિદ્મહૈ, અમૃત તત્વાય ધી મહી, તન્નો ચન્દ્રહ પ્રચોદયાત |

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…


જાણો…જીવનની સમસ્યા નાની હોય કે મોટી દરેકનો ઉકેલ બતાવ્યો છે આ પ્રાચીન પુસ્તકમાં…!!

book1

આપણે સામાજિક, આર્થિક અને શારીરિક એમ ઘણી બાબતોથી પીડાતા હોઈએ છીએ. જેમ કે સંતાનોને કે પોતાને અભ્યાસમાં સફળતા મળશે કે નહીં તેની ચિંતા. લગ્ન ક્યારે નક્કી થશે તથા લગ્નસુખ કેવું મળશે તેની ચિંતા, નોકરી અને વેપાર-વ્યવસાયની મૂંઝવણો અને શારીરિક રોગ વગેરે. આ બધી સમસ્યાઓની એક જ દવા છે. તે છે. લાલ કિતાબના ઉપાયો. ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સમસ્યા કે કષ્ટોમાં લાલ કિતાબના ઉપાયો કરશો તો જરૂર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે

સૂર્યમંડળના નવ ગ્રહોને ભાગ્યવિધાતાના પાર્ષદ કહેવામાં આવે છે. ગ્રહો પણ આપણાં સંચિત કર્મો અને ભાગ્યને આધીન હોય છે. વિધાતાના આશીર્વાદથી જ્યારે જન્મ મળે ત્યારે દરેક મનુષ્ય પોતાની કિસ્મત સાથે લઈને આવે છે. મનુષ્ય બંધ મુઠ્ઠીમાં ઘણું બધું લઈને આવે છે. બંધ મુઠ્ઠી જેમ જેમ ખૂલે છે તેમ તેમ તેને સાચા જીવનની અનુભૂતિ થાય છે. એક સાહસી પુરુષ સંઘર્ષ કરી લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે તે ભાગ્યને જ દોષ આપે છે.

આપણે કર્મો દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ભાગ્ય પરિવર્તન માટે અને ખુશહાલ જીવન માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, પરંતુ લાલ કિતાબના ઉપાયો એ મનુષ્યને સંઘર્ષની સ્થિતિમાં ઉપયોગી થાય છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

વેપાર-વ્યવસાયઃ-

વેપાર-વ્યવસાય કરીને વ્યક્તિ અખૂટ ધન કમાવવાની ઇચ્છા રાખે છે, ઉન્નતિ કરવા માગે છે, પરંતુ ક્યારેક વેપાર કે વ્યવસાયમાં ધાર્યો લાભ થતો નથી ઊલટાનું નુકસાન થાય છે. ક્યારેક સારી રીતે ચાલતો વેપાર-વ્યવસાય પણ ઠપ્પ થઈ જાય છે. વેપારની ઉન્નતિ માટે, અચાનક અટકેલા વ્યવસાયને પુનઃ શરૂ કરવા માટે તેમજ સફળતા માટે નીચે મુજબના ઉપાય કરવા જોઈએ.

-તબીબી ક્ષેત્રે જેનો વ્યવસાય છે, તેઓને વ્યવસાયની સમસ્યા છે, તો નીચે મુજબ ઉપાય કરવો.

સોમવારના દિવસે સવારે તાંબાના એક પાત્રમાં પાણી ભરવું. તે પાણી ભરેલા પાત્રને પોતાના ક્લિનિક કે ઓફિસમાં કોઈ પણ ખૂણામાં મૂકવું. ૪૩ દિવસ સુધી પાણીને સુકાવા દેવું નહીં, તેમાં પાણી ઉમેરતાં રહેવું. ૪૩ દિવસમાં આ પ્રયોગ દ્વારા વ્યવસાયમાં ઉન્નતિ થશે.

-ઇજનેર ક્ષેત્રમાં વારંવાર મુશ્કેલી આવતી હોય, કોઈ કાર્યો પૂર્ણ ન થતાં હોય તો નીચે મુજબ ઉપાય કરવા.

-પોતાની ઓફિસના મુખ્ય દ્વારા પર સિંદૂરથી પાંચ ચાંલ્લા કરવા. લાલ સૂતરનો દોરો લઈ તેને સાત ગાંઠો વાળવી અને મંગળવારના દિવસે ધૂપ કરી આ દોરો મુખ્ય દ્વારે બાંધી દેવાથી નિશ્ચિત લાભ થશે.

-લાલ કિતાબ મુજબ મશીનરીના વ્યવસાયને ઉન્નત કરવા માટે ઘઉં અને ગોળનું દાન ગણેશજીના મંદિરે કરવું.

-પોતાનો જે વેપાર હોય તેની વૃદ્ધિ માટે ૪૦ દિવસ સુધી વહેતા પાણીમાં ગોળ પધરાવવો.

-વેપાર-વ્યવસાય સારો ચાલે અને સ્થિર રહે તે માટે પોતાના વ્યવસાયના સ્થાને પોતાનાં કુળદેવ કે દેવીની છબી કે પ્રતિમા પ્રસ્થાપિત કરવી. આ સિવાય પોતે જે ધન અર્જત કર્યું છે તેનો ૧૦મો ભાગ વિકલાંગો તેમજ રક્ત સંબંધિત રોગીઓની સારવારમાં દાન કરવો.

નોકરી-

વર્તમાન સમયની મુખ્ય સમસ્યામાંથી એક સમસ્યા નોકરી સંબંધિત છે. આપણે નોકરી કરતા હોઈએ છીએ, પણ આત્મસંતોષ થતો નથી. સંતોષ હોય તો યોગ્ય પદ કે બઢતી મળતી નથી તથા વળતર પ્રાપ્ત થતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નોકરી સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે નીચેની બાબતોને અનુસરો.

-અવારનવાર નોકરી બદલવાના યોગ બનતા હોય તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી. આમ, હનુમાનજીની કૃપાદૃષ્ટિ જરૂરથી પ્રાપ્ત થશે.

-જો તમે બેરોજગાર હો અને નોકરી પ્રાપ્ત કરવા માગતા હો તો ભાખરીનું ચૂરમું બનાવવું. તેના ત્રણ ભાગ કરવા. એક ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ ૪ રવિવાર કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે.

-પ્રવર્તમાન નોકરીમાં પ્રમોશન માટે વહેતા પાણીમાં નાળિયેરને વહેતું મૂકવું.

-નોકરી પ્રાપ્ત કરવા માટેના સરળ ઉપાયો.

– દરિયામાં સરસવનું તેલ પ્રવાહિત કરવું.

– કેસરનું તિલક કરી ઘરની બહાર નીકળવું.

– કાળી ગાયની સેવા કરવી.

– ભાગવતજીનું પારાયણ કરવું.

– ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદ લેવા.

– કોઈનું કારણ વગર અપમાન ન કરવું.

દાંપત્યજીવન-

લગ્ન કરીને બે વ્યક્તિ એક બને છે. લગ્ન બાદ સુખી જીવનનાં સ્વપ્ન સેવે છે. સુખ-દુઃખની પળોમાં પતિ-પત્ની એકબીજાનો સાથ ઇચ્છે છે, પરંતુ ક્યારેક કોઈ કારણસર દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થાય છે, મધુરતા વિસરાઈ જાય છે. પછી મતભેદ અને મનભેદ અલગ થઈ જવા સુધીનાં પગલાં ભરવાં મજબૂર કરી દે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય અને દાંપત્યજીવનને બચાવવા કે મધુર બનાવવા માગતા હો તો નીચેના ઉપાયો અજમાવો.

-શુક્રનું નંગ ધારણ કરવું.

-પતિ અને પત્નીએ સવારે સાથે બેસીને કુળદેવીની આરાધના કરવી.

-સ્ત્રીઓએ ગંગાજળમાં કેસર મેળવીને જમણા હાથથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.

-નાની બાળાઓને શુક્રવારના દિવસે ભોજન કરાવવું.

-ગળામાં સોનાની કોઈ પણ વસ્તુ ધારણ કરવી.

-પૂજાસ્થાનમાં મંગળ ગ્રહનું યંત્ર પ્રસ્થાપિત કરવું.

-કાળા કૂતરાને ભાખરી અથવા રોટલી દરરોજ ખવડાવવી.

-પોતાની સૂવાની જગ્યાએ કાચી માટીનો ઘડો ભરવો અને સવારે એ ઘડાનું પાણી પીપળે ચઢાવી દેવું.

-વદ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુનો ભોગ ધરાવવો.

-પતાસાં વહેતા પાણીમાં વહાવવાં.

-લગ્નની તારીખના દિવસે ઘરમાં વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરાવવા.

શીઘ્ર વિવાહના ઉપાયો-

યોગ્ય સમયે લગ્ન થાય તો તે સામાન્ય બાબત છે, પણ યોગ્ય સમય થવા છતાં લગ્ન ન થાય તે મોટી સમસ્યા છે. લગ્નમાં વિલંબ, સગાઈભંગ યોગ વગેરે પ્રશ્નો આજે વધારે જોવા મળે છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં જે યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય તેમણે લાલ કિતાબના ઉપાયોનું શરણું લેવું જોઈએ.

-મંગળવારના દિવસે સાબુદાણા અને મસુરની દાળ શિવમંદિરમાં દાન કરવી.

-ખેરનાં લાકડાંના ૧૦૮ નાના ટુકડા કરવા. આ લાકડાં અને ગાયના ઘીની આહુતિ યજ્ઞામાં નીચેનો મંત્ર બોલતાં બોલતાં આપવાથી લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

મંત્રઃ હ્રીં મહા માયાયૈ નમઃ ।

-અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું.

-મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે.

-પોતાના પૈતૃક ઘરમાં દરરોજ સવારે પાણિયારે ઘીનો દીવો કરવો.

-શનિવારના દિવસે એક પાત્ર લેવું. તેમાં તેલ ભરવું અને પોતાનું પ્રતિબિંબ જોવું. ત્યારબાદ તેલના પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું.

-બીલી વૃક્ષનું મૂળ ‘ૐ નમઃ શિવાય ।’ મંત્રની માળા કરી અભિમંત્રિત કરી ગળામાં ધારણ કરવું.

-ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું.

-મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો.

બીમારી પીછો ન છોડે ત્યારે આટલું કરો-

જાતક ક્યારેક શારીરિક રીતે પીડાતો હોય છે. ક્યારેક માનસિક રીતે પીડાતો હોય છે. ક્યારેક અસાધ્ય રોગથી પીડિત હોય છે. જો શરીરસુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્ત્વ રહેતું નથી. શરીરસુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

-અસાધ્ય રોગને નાથવા માટે

– શનિવારના દિવસે સાંજે ઘોડાને ચણા ખવડાવવા.

– જે રોગી હોય તેના માથેથી સાત વખત શ્રીફળ અને મધ ઉતારી વહેતા પાણીમાં પધરાવી દેવું.

– તુલસીનો છોડ રામજી મંદિરમાં દાન કરવો.

– પોતાનાં કર્મની ચોરી ક્યારેય ન કરવી.

– દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.

વિદ્યાભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો-

વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન હોય છે. સાચા દેશકાળ પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, પરંતુ વિદ્યાપ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે અભ્યાસમાં મન ન લાગતું હોય ત્યારે લાલ કિતાબના ઉપાયોની મદદ લેવી જોઈએ.

ચણાની દાળ ભગવાન શિવને ચઢાવવી.

-ગુરુવારના દિવસે સવારે તાંબાના કળશમાં રુદ્રાક્ષનો પાંચમુખી મણકો મૂકી ‘ક્લીં નમઃ’ મંત્રની પાંચ માળા કરવી. ત્યારબાદ તે કળશમાં દૂધ ભરવું અને પુનઃ ૫ માળા કરવી. ત્યારબાદ રુદ્રાક્ષનો મણકો ધારણ કરવો અને તે દૂધ પી જવું.

-યાદશક્તિ વધારવા માટે વિદ્યાદાન કરવું.

-વિધવાઓની સેવા કરવી.

-તાંબાનો જૂનો સિક્કો ગળામાં ધારણ કરવો.

-નિત્ય સવારે ૬:૩૦ રુદ્રાક્ષની માળાથી ‘ૐ ઐ નમઃ ।’ મંત્રનો જાપ કરવો.

નાનાં બાળકો ભણવામાં નબળાં હોય ત્યારે આટલું અજમાવો-

-જે નાનાં બાળકોની ભણવામાં રુચિ ન રહેતી હોય, તેનાં માતા અથવા પિતાએ દરરોજ સવારે ભગવાન નારાયણનું પૂજન કરી પૂજન કરેલું ચરણામૃત બાળકને પીવડાવવું.

-બાળકની માતાએ પોતાના બાળક માટે ગુરુવાર કરવા.

-બાળક વધુ નબળું હોય તો બાળકના પિતાએ પ્રદોષનું વ્રત કરવું.

-સત્ય બોલવું અને ધર્મનું આચરણ કરવું.

-પોપટને મરચું ખવડાવવું.

-અગિયારસનાં વ્રત કરવાં.

-અગિયારસના દિવસે તુલસીપત્ર ભગવાન શ્રીનાથજીને ચઢાવવાં.

-પોતાનાં માતા-પિતાનું નિત્ય પૂજન કરવું.

રોગ પકડાતો કે ઠીક ન થતો હોય ત્યારે

– જો રિપોર્ટો નોર્મલ આવતા હોય અને મુશ્કેલીમાં ઘટાડો ન થતો હોય તો સફેદ આકડાની ૧૦૮ ફૂલની માળા બનાવવી અને હનુમાનજીને અર્પણ કરવી.

– સ્ફટિકના શિવલિંગની નિત્ય પૂજા કરવી અને શિવનું ભસ્મથી પૂજન કરવું.

– પોતાનો જમણો કાન વિંધાવવો, જો વિંધાવેલો હોય તો સોનાની વાળી ધારણ કરવી

માનસિક રોગ દૂર કરવા

– મોતીનું નંગ કુંવારી કન્યાને દાન કરવું.

– લાલ ગાયનું દૂધ સોમવારના દિવસે ચંદ્રદર્શન કર્યાં બાદ ભગવાન શિવને ચઢાવવું.

– કાળાં વસ્ત્રો ધારણ ન કરવાં.

– ચાંદીની વીંટી કે દોરો ધારણ કરવો.

– ૧૧ ગુલાબનાં પુષ્પો સ્વચ્છ પાણીમાં રાખવાં.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ લેખ : ખૂબ ઓછા લોકોને ખબર છે હનુમાન ચાલીસાની સદીઓ જૂની આ વાત..!!

hanumandada13

આજના સમયમાં હનુમાનજીની ભક્તિ બધી ઈચ્છાને પૂરી કરનારી માનવામાં આવે છે. હનુમાનજીને મનાવવા માટે આજે હનુમાન ચાલીસાનો પાઠ સૌથી સરળ ઉપાય છે. હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજીએ સેકંડોવર્ષ પહેલાં કરી હતી અને આજે પણ તે સૌથી લોકપ્રિય સ્તુતિ છે. આજે તુલસીદાસ જયંતી છે તે નિમિત્તે જાણો હનુમાન ચાલીસાના સર્જકની સદીઓ જૂની ખાસ વાતો.

હનુમાન સૌથી લોકલાડીલા અને સૌથી ઝડપથી ઈચ્છાઓ પૂરી કરતા ભગવાન માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં તેમના સમગ્ર જીવન અને તેમના કર્મો વિશે લખવામાં આવ્યું છે. આ પવિત્ર હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરનાર તુલસીદાસજીને આપણે કેવી રીતે ભૂલી શકીએ. હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે તેમના પરમ ભક્ત તુલસીદાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને શ્રીરામના સાક્ષાત રૂપમાં તુલસીદાસજીને દર્શન આપતા હતા. આજે જાણો તુલસીદાસજી અને હનુમાનજી સાથે જોડાયેલ ખાસ વાતો, જે મોટાભાગના લોકો નથી જાણતા….

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

ગોસ્વામી તુલસીદાસે બહુચર્ચિત અને પ્રસિદ્ધ શ્રીરામચરિતમાનસની રચના કરી. શ્રીરામચરિત માનસની રચના સેકંડો વર્ષો પહેલા કરવામાં આવી હતી અને આજે પણ તે સૌથી વધુ વેચાતો ગ્રંથ છે. વાલ્મિકી દ્વારા રચિત રામાયણનું સરળ રૂપ શ્રીરામચરિતમાનસ છે. આ ગ્રંથ સરળ હોવાને લીધે જ આજે પણ સૌથી વધુ પ્રસિદ્ધ છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસજીએ જ કરી છે. અહીં વાંચો ક્યારે, કેવી રીતે અને ક્યાં તુલસીદાસે શ્રીરામચરિત માનસની રચના કરી અને હનુમાનજી સાથે કંઈ રીતે તેમની મુલાકાત થઈ, કેવી રીતે તુલસીદાસ પોતાના પત્નીને કારણે શ્રીરામના અનન્ય ભક્ત બની ગયા.

-ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાથી થોડે જ દૂર રાજાપુર નામનું એક ગામ છે. આ ગામમાં સંવત 1554ની આસપાસ ગોસ્વામી તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસના પિતા આત્મરામ દુબે અને માતાનું નામ હુલસી હતું. તુલસીદાસનો જન્મ શ્રાવણ મહિનાની શુક્લપક્ષની સપ્તમી તિથિના દિવસે થયો હતો.

-એવી માન્યતા છે કે તુલસીદાસના જન્મના સમયે પૂરાં બાર મહિના સુધી માતાના ગર્ભમાં રહેવાને લીધે ઘણા તંદુરસ્ત હતા અને તેમના મુખમાં દાંત પણ જોવા મળી રહ્યા હતા.

-સામાન્ય રીતે જન્મ પછી બધા બાળકો રોતા હોય છે પરંતુ આ બાળકે પહેલો શબ્દ બોલ્યો તે હતો રામ. આને લીધે જ તુલસીદાસનું શરૂઆતનું નામ રામબોલા પડ્યું હતું.

-માતા હુલસી તુલસીદાસજીને જન્મ આપીને બીજા દિવસે જ મૃત્યુ પામી હતી. ત્યારે પિતા આત્મારામે નવજાત શિશુ રામબોલાને એક દાસીને સોપી દીધો અને પોતે વિરક્ત થઈ ગયા. જ્યારે રામબોલા સાડા પાંચ વર્ષનો થયો તો તે દાસી પણ જીવતી ન રહી. હવે રામબોલા કોઈ અનાથ બાળકની જેમ ગલીએ-ગલીએ ભટકવા વિવશ બની ગયો.

-આ પ્રકારે ભટકતા ભટકતા એક દિવસે નરહરિ બાબા સાથે રામબોલાની મુલાકાત થઈ. નરહરિ બાબા તે સમયે પ્રસિદ્ધ સંત હતા. તેમને રામબોલાનું નામ તુલસીદાસ રાખ્યું. ત્યારબાદ તેઓ તુલસીરામે અયોધ્યા, ઉત્તર પ્રદેશ લઈ આવ્યા અને ત્યાં તેમનો યજ્ઞપવિત સંસસ્કાર કરવામાં આવ્યો.

-તુલસીરામે સંસ્કારના સમયે વગર શિખવ્યે જ ગાયત્રીમંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાર નરહરિ બાબાએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને બાળકને રામ મંત્રની દિક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને તેનું વિદ્યાધ્યયન કરાવ્યું. તુલસીરામની બુદ્ધિ ખૂબ જ તેજ હતી. તે એક વખતમાં જ ગુરુ-મુખેથી જે સાંભળી લેતા તે તરત યાદ રહી જતું. ત્યાંથી થોડા સમય પછી ગુરુ-શિષ્ય બંને શૂકરક્ષેત્ર(સોરો) પહોંચ્યા. ત્યાં નરહરિ બાબાએ તુલસીરામને રામકથા સંભળાવી પરંતુ બાળક રામકથા રામકથા સારી રીતે ન સમજી શક્યા.

-તુલસીરામના લગ્ન રત્નાવલી નામની ખૂબ જ સુંદર કન્યા સાથે થયા હતા. લગ્ન સમયે તુલસીરામની ઉંમર 29 વર્ષ હતી. લગ્ન પછી તરત જ તુલસીરામ ગોના(આણુ) કર્યા વગર કાશી ચાલ્યા આવ્યા અને અધ્યયનમાં જોડાઈ ગયા. આ પ્રકારે એક દિવસ તેમને પોતાની પત્ની રત્નવલીની યાદ આવી અને તેઓ તેને મળવા માટે વ્યાકૂળ થઈ ગયા. ત્યારે તેઓ પોતાના ગુરુજીની આજ્ઞા લઈને પત્ની રત્નાવલીને મળવા પહોંચ્યા.

-રત્નાવલી પીયરમાં હતી અને જ્યારે તુલસીરામ તેમના ઘરે પહોંચ્યા ત્યારે યમુના નદીમાં ભયંકર પુર આવ્યું હતું અને તેઓ નદીમાં તરીને રત્નાવલીના ઘરે પહોંચ્યા. તે સમયે ભયંકર અંધારું છવાયેલું હતું. જ્યારે તુલસીરામ પત્નીના શયનખંડનમાં પહોંચ્યા ત્યારે રત્નાવલી તેમને જોઈને આશ્ચર્યચિકત થઈ ગઈ. લોક-લજ્જાની ચિંતાથી તેણે તુલસીરામને પાછા જોવાનું કહ્યું.

-જ્યારે તુલસીરામ પાછા જવા તૈયાર ન થયા ત્યારે રત્નાવલીએ તેમને એક દોહો સંભળાવ્યો, તે દોહો આ પ્રકારે છે…

अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति!
नेकु जो होती राम से, तो काहे भव-भीत?

આ દોહો સાંભળતા જ તુલસીરામ તે સમયે જ રત્નાવલીને પિતાના ઘરે જ છોડીને પાછા પોતાના ગામ રાજાપુરમાં આવી ગયા. જ્યારે તેઓ રાજાપુરમાં પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા નથી રહ્યા. ત્યારે તેમને પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તે ગામમાં લોકોને શ્રીરામ કથા સંભળાવવા લાગ્યા.

-સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. થોડો સમય રાજાપુરમાં રહ્યા પછી તેઓ ફરીથી કાશી પાછા આવ્યા અને ત્યાં રામ-કથા સંભળાવવા લાગ્યા. આ દરમિયાન તુલસીરામે એક દિવસ મનુષ્યના વેશમાં એક પ્રેત મળ્યો, જેને તેમને હનુમાનજીની જગ્યા બતાવી. હનુમાનજી સાથે મળીને તુલસીરામે તેમને શ્રીરામના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીને કહ્યું કે ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન થશે. ત્યારબાદ તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નિકળ્યા.

-ચિત્રકૂટ પહોંચીને તેમને રામઘાટ ઉપર પોતાનું આસન જમાવ્યું. એક દિવસ પ્રદક્ષિણા કરીને નિકળ્યા જ હતા કે તેમને જોયું કે બે ખૂબ જ સુંદર રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને ધનુષ-બાણ લઈને જઈ રહ્યા છે. તુલસસીદાસ તેમને જોઈને આકર્ષિત થઈ ગયા, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે તેઓ જ શ્રીરામ અને લક્ષ્મણ છે.

-ત્યારબાદ હનુમાનજીએ આવીને બતાવ્યું કે ત્યારે તુલસીદાસજીએ પશ્ચાતાપ થયો. ત્યારે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે સવારના સમયે ફરીથી શ્રીરામના દર્શન કરી શકશે.

-ત્યારબાદ આગળના દિવસે સવાર-સવારમાં શ્રીરામ ફરીથી પ્રગટ થયા. ત્યારબાદ તેઓ એક બાળકના રૂપમાં તુલસીદાસની સમક્ષ આવ્યા. શ્રીરામે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું કે, તેમને ચંદન જોઈએ. આ બધુ હનુમાનજી જોઈ રહ્યા હતા અને તેમને વિચાર્યું કે તુલસીદાસ આ વખતે શ્રીરામને ઓળખી નથી શક્યા. ત્યારે બજરંગબલીએ એક દોહો કહ્યો…

चित्रकूट के घाट पर, भइ सन्तन की भीर।
तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥

-આ સાંભળીને તુલસીદાસજી શ્રીરામજીના અદ્ભૂત દર્શન કર્યા. શ્રીરામના દર્શન કરીને તુલસીદાસજી સુધ-બુધ ખોઈ બેઠા. ત્યારે ભગવાન રામે પોતે જ પોતાના હાથથી ચંદન લઈને પોતાના મસ્તક ઉપર તથા તુલસીદાસજીના મસ્તક ઉપર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયા.

-સંવત 1628માં તુલસીદાસ હનુમાનજીની આજ્ઞા લઈને અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. રસ્તામાં તે સમયે પ્રયાસમાં માઘનો મેળો લાગેલો હતો. તુલસીદાસજી થોડા દિવસ માટે ત્યાં રોકાયા. મેળામાં એક દિવસ તુલસીદાસજીએ કોઈ વટવૃક્ષની નીચે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં પણ એ જ કથા થઈ રહી હતી જે તમને સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ દ્વારા સાંભળી હતી.
-મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.

-ઊંઘમાંથી જાગીને તુલસીદાસજીએ જોયું કે તે સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે જ પ્રગટ થયા છે. પ્રસન્ન થઈને શિવજીને કહ્યું – તમે અયોધ્યા જઈને રહો અને હિંદીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતાઓ સામવેદ સમાન થઈ જશે.

-ત્રેતાયુગમાં રામ જન્મ થયો હતો. એ દિવસે સવારના સમયે તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસની રચનાની શરૂઆત કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ અદભૂત ગ્રંથની રચના થઈ. 1633 માર્ગશીર્ષ શુક્લપક્ષમાં રામ-વિવાહના દિવસે સાત કાંડ પૂર્ણ થયા.

જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય:

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…આખું વર્ષ કષ્ટમુક્ત રહેવું હોય તો, કોઇપણ સમયે કરો શનિના રાશિ પ્રમાણે ઉપાય…!!

shanidev35

આ વર્ષના રાજા શનિ તથા મંત્રી મંગળ છે. આખું વર્ષ રાજા શનિ, તેના દુશ્મન ગ્રહ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં રહેવાનો છે. આ જ કારણે બધી રાશિઓ પર શનિનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ સમયે કોઇ રાશિ પર જો શનિની ઢૈય્યા કે સાડાસાતી ચાલી રહી હોય તો તેવા લોકો શનિ ગ્રહની શાંતિ માટે કોઇપણ સમયે આ ઉપાય કરી શકે છે. આ ઉપાયથી શનિ પ્રસન્ન થાય છે અને તેનો પ્રકોપમાં પણ ઘટાડો આવી શકે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શનિના પ્રભાવને શાંત કરવાના રાશિ મુજબ ઉપાય….

મેષઃ-

શનિવારે સૂર્યેદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો બાજરાને માટાના વાસણમાં ભરવાં, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ મંત્ર ऊँ प्रां प्रीं प्रौं स: शनै: नम: ની પાંચ માળા જાપ કરવો. આ બાજરાને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ વ્યક્તિને દાનમાં આપવો. ત્યાર પછી પોતાની ઇચ્છાનુસાર ધાબળા ગરીબ અને જરિયાતમંદ લોકોને વહેંચવાં.

વૃષભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો તુવેરની દાળ માટીના વાસણમાં ભરવી, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ (ऊँ शं शनैश्चराय नम:) નો જાપ કરવો. ત્યાર પછી આ તુવેરની દાળ 9 વર્ષની કન્યાઓમાં દાન કરવી. શનિવારે વડ તથા પીપળાના વૃક્ષ નીચે સૂર્યોદય પહેલાં સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. જળમાં કાચું દૂધ મિક્સ કરવું અને વૃક્ષને અર્પણ કરવું. ત્યાર પછી માટીથી તિલક કરવું.

મિથુનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ખંડિત મગ કપડામાં બાંધી શુદ્ધ વાસણમાં રાખીને પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ नमो भगवते शनैश्चराय सूर्यपुत्राय नम: નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ મગને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ કિન્નરને દાનમાં આપવા અને તેના ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ શ્રદ્ધાનુસારન અથવા પોતાના વજન બરાબર બાજરાને કોઇ ગૌશાળામાં દાન કરવું. આ ઉપાય કરવાથી કરિયર, કારોબાર, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનું નિવારણ થઇ શકે છે.

કર્કઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ह्रीं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्। छायामात्र्ताण्डसंभूतं तं नमामि शनैश्चरम्।। નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

સિંહઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ઘઉં માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।। નો 5 માળા જાપ કરવો. આ ઘઉં કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં સરસિયાની ખોળનું શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

કન્યાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મશરૂમ માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લીલા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ प्रां प्रीं प्रौं शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ મશરૂમ, પાત્ર અને વસ્ત્ર સહિત કોઇ કિન્નરને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ કેળા મીઠી ધાણી, ગોળ અને દેસી ચણા ગરીબ અને મજૂર લોકોમાં વહેંચશો તો બધી જ મનોકામના પૂર્ણ થશે.

તુલાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો જુવાર કોઇ કાંસના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ જુવાર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ વિધવાને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ ઘઉ પોતાના વજન અનુસાર અથવા શ્રદ્ધાનુસાર મંદિરમાં દાન કરવાં.

વૃશ્ચિકઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મસૂર કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम: ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिया। कंटकी कलही चाथ तुरंगी महिषी अजा ऊँ शं शनैश्चराय नम:।। નો 5 માળા જાપ કરવો. ત્યાર પછી મસૂર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ સફાઇ કર્મચારીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવાં અને ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ સાંજે 5:00 થી 6:00 વાગ્યાની વચ્ચે સવા કિલ્લો ત્રિચોલી (ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને ખાંડનું બૂરું બરાબર માત્રામાં મિક્સ કરી લેવાં.) કીડીઓને ખવડાવવાં.

ધનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ પીળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊं शं वज्रदेहाय नम: નો 5 માળા જાપ કરવો. આ ચણાની દાળને કોઇપણ શ્રેષ્ઠ બ્રાહ્મણને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા. શનિવારે જ શ્રદ્ધાનુસાર અથવા વજન બરાબર મકાઇ કોઇ મંદિરમાં દાન કરવી.

મકરઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો દેસી ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ વાદળી કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं सर्वारिष्ट विनाशने। નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ દેસી ચણા વસ્ત્ર સહિત કોઇ સદાચારી બ્રાહ્મણને દાનમાં આપવાં. શનિવારે જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભંડારાની વ્યવસ્થા કરવી.

કુંભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો અડદ દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ કાળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ગાયત્રી- ऊँ भगभवाये विद्महे मृत्युरुपाय धीमही तन्नो शनि प्रचोदयात्॥ નો 11 માળા જાપ કરવો. આ અડદ, વસ્ત્ર સહિત કોઇ ગૌશાળા અથવા મંદિરમાં દાન કરવાં. ત્યાર પછી શનિવારે જ સાત સૂકાયેલાં નારિયેળ અને શ્રદ્ધાનુસાર બદામ કોઇ મંદિરમાં દાન કરવી.

મીનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।।નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

શનિની કુદ્રષ્ટિથી બચવા, દરરોજ ઘરે જ કરો માત્ર 1 રોટલીનો આ સરળ ઉપાય!

એક એવી માન્યતા છે કે અન્યને ભોજન કરાવવા પર પુણ્ય વધે છે અને ભુતકાળમાં કરેલાં પાપ ખતમ થઇ જાય છે. આ જ કારણે ઘણાં લોકો સમય-સમય પર ભોજન અને અનાજનું દાન કરતાં રહે છે. અહીં જાણો રોટલીના થોડા અન્ય ઉપાય, જેનાથી કુંડળીના દોષ દૂર થઇ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

રોટલીના ચાર બરાબર ટૂકડા કરવા અને આ ઉપાય કરવોઃ-

– દરરોજ સવારે જ્યારે રોટલી બનાવવામાં આવે છે, તો તે સમયે સૌથી પહેલાં બનનારી રોટલીને જુદી કાઢી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રોટલી અન્ય રોટલીથી મોટી હોવી જોઈએ. જેથી સરળતાથી તેના ચાર ટુકડા કરી શકાય. હવે આ રોટલીના એક સરખાં ચાર ટુકડા કરી લેવા અને આ ચારેય રોટલી પર કંઈક ગળ્યું જેમ કે ખીર, ગોળ અથવા ખાંડ રાખવી. સાથે જ આ વાતનો ખાસ ધ્યાન રાખવો કે બહારનું કોઈ વ્યક્તિ તમને આ ટોટકો કરતાં ન જુએ.

– હવે આ ચાર ટૂકડામાંથી એક ટૂકડો ગાયને અને બીજો કાળા કૂતરાને આપવો. ત્રીજો ટૂકડો કાગડા માટે ઘરની છત પર નાખી દેવો જોઇએ. અંતિમ ટૂકડાને ઘરની પાસે કોઇ ચાર રસ્તા પર રાખી દેવો જોઇએ. આવું રોજ કરવું જોઇએ. આ ઉપાયથી ઘરની ગરીબી દૂર થઇ શકે છે.

ધ્યાન રાખવું અહીં જણાવેલ બધા જ ઉપાય જ્યોતિષ સાથે સંબંધિત છે. આ કારણે તેને આસ્થા અને વિશ્વાસની સાથે કરવા જોઇએ. ઉપાય કરતી સમયે મનમાં કોઇ પ્રકારની શંકા હશે તો ઉપાય નિષ્ફળ થઇ શકે છે.

શનિ, રાહુ અને કેતુ માટે કરો આ ઉપાયઃ-

જો કુંડળીમાં શનિ અથવા રાહુ-કેતુનો કોઇ દોષ હોય તો રોજ રાત્રે જે રોટલી સૌથી છેલ્લે બનાવવામાં આવે છે, તેના પર તેલ લગાવવું અને તે રોટલી કાળા કૂતરાને ખવડાવવી. જો કાળો કૂતરો ન જોવા મળે તો કોઇ અન્ય કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકાય છે.

નાનું બાળક ભોજન ન કરે તો કરી શકો છો આ ઉપાયઃ-

ઘરમાં કોઇ નાનું બાળક છે અને તે ઠીકથી ભોજન કરી રહ્યું નથી તો એક રોટલી પર થોડો ગોળ રાખવો અને આ રોટલીને બાળકની ઉપરથી 11 અથવા 21 વાર ઉતારવી. ત્યાર પછી તે રોટલી કૂતરાને ખવડાવવા માટે આપી દેવી. આ ઉપાયથી બાળકની ઉપરથી ખરાબ દ્રષ્ટિની અસર ખતમ થઇ જશે અને તે ફરીથી વ્યવસ્થિત ભોજન કરવા લાગશે.

કોઇ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું-

દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઇએ. આવું કરવાથી ઘરમાં અનાજની કમી આવતી નથી. સુખ-સમૃદ્ધિ બની રહે છે.

અમાસ પર કરવો આ ઉપાયઃ-

દર અમાસ પર ચોખાની ખીર બનાવવી અને રોટલીના નાના-નાના ટૂકડા તે ખીરમાં નાખી દેવાં. ત્યાર પછી રોટલી અને ખીરને કાગડા માટે ઘરની છત પર રાખી દેવી. આ ઉપાય કરવાથી ઘર પર પિત્તૃ દેવતાઓની વિશેષ કૃપા બની રહે છે. પિત્તૃ દેવતાઓની કૃપાથી જ સુખ-સમૃદ્ધિ મળે છે.

શનિવારે કરો આ 10માંથી કોઈ પણ 1 ચમત્કારિક ઉપાય, થશે શનિદેવ પ્રસન્ન

શનિવારના શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલા ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણોસર કેટલાય લોકો શનિવારને હનુમાનજીની પૂજા કરે છે. અહીં જાણીએ શનિવારના કરવામાં આવતા નાના-નાના ઉપાયો…

1. દીવો પ્રગટાવો

સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઈ મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષ પાસે પણ દીવો પ્રગટાવી શકાય છે.

2. શનિને બ્લૂ રંગના ફૂલ ચડાવો

શનિદેવને તેલ ચડાવો અને પૂજા કરો. શનિદેવને બ્લી રંગના ફૂલ ચડાવો અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम:ના મંત્ર જાપ કરવા.

3. પીપળ પર જળ ચડાવો

દર શનિવારે પીપળાને જળ ચડાવવું, પૂજા કરવી અને સાત પરિક્રમા ફરવી. જળ ચડાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો.

4. તેલનું દાન કરવું

દર શનિવારના સવાર-સવારમાં સ્નાન કરીને નિવૃત થઈ તેલનું દાન કરવું. તેના માટે એક વાટકીમાં તેલ લો અને તેમાં પોતાનો ચહેરો જુઓ, પછી તેલનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો.

5. સિંદૂર ચડાવો

હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવો. હનુમાન ચાલીસાના પાઠ કરવા.

6. વાંદરાને ગોળ અને ચણા ખવડાવો

હનુમાનજીની પૂજા વાનરના રૂપમાં જ કરવામાં આવે છે. આ જ કારણસર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે શનિ પણ પ્રસન્ન થાય છે.

7. ગાયને આવી રીતે ખવડાવો રોટલી

કોઇ પણ શનિવારે બે રોટલી બનાવો. એક રોટલી પર સરસિયાનું તેલ અને મીઠાઇ રાખો જ્યારે બીજાની પર ઘી. પહેલી રોટલી એક કાળી ગાયને ખવડાવો ત્યારબાદ બીજી રોટલી તે જ ગાયને ખવડાવો. હવે શનિદેવની પ્રાર્થના કરી તેમની પાસે શાંતિ અને સમૃદ્ધિની કામના કરો.

8. એક કાળો દોરો શનિદેવને પ્રસન્ન કરશે

શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

9. કાચો દોરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની ચારે બાજું સાત વાર કાચો દોરો લપેટો, આ દરમિયાન શનિમંત્રનો પણ જાપ કરો. આ આપની સાડાસાતીની તમામ મુશ્કેલીઓને દૂર કરશે. દોરો લપેટ્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા અને દિવો કરવાનું ભૂલવું નહીં. સાડાસાતીના પ્રકોપથી બચવા માટે વ્યક્તિએ દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન કરવું જોઇએ.

10. કાળી ગાયની પૂજા

શનિદેવને આપ કાળી ગાયની પૂજા કરીને પણ પ્રસન્ન રાખી શકો છો. આના માટે આપે ગાયના માથા પર તિલક લગાવ્યા બાદ તેના સીંગમાં પવિત્ર દોરો બાંધો અને અગરબત્તી કરવી. અંતમાં ગાયની પરિક્રમા કર્યા બાદ તેને ચાર બૂંદીના લાડવા પણ ખવડાવો. આ શનિદેવની સાડાસાતીના તમામ પ્રતિકૂળ પ્રભાવોને રોકે છે.

પાતાળ ક્રિયાઃ આ ખાસ વિધિથી શનિદેવ થશે પ્રસન્ન, મળશે શનિદોષથી મુક્તિ!

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એવો જ એક પ્રાચીન અને રામબાણ ઉપાય છે શનિ પાતાળ ક્રિયા. આ એક એવો ઉપાય છે જે હમેશાં માટે શનિ દોષથી મુક્તિ અપાવી શકે છે. આ ઉપાય આ પ્રકારે છે-

-જે શનિવારે તમે આ ઉપાય કરવા માંગો છો, તેના પહેલાં કોઇ શુભ મુહૂર્તમાં શનિ દેવની લોખંડની પ્રતિમાં બનાવડાવવી. હવે આ પ્રતિમાંનું શનિવારે વિધિવત્ત પૂજન તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી આ પ્રતિમાં સામે તમારી શક્તિ મુજબ નીચે લખાયેલાં મંત્રનો જાપ કરવો.

ऊं शं न देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तुन:।।

-ત્યાર પછી દશાંશ હવન કરવો અને પછી એવી જગ્યા જ્યાંથી તમે દરરોજ પસાર થતા ન હોવ તે જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને શનિદેવની મૂર્તિને ઉંધી એટલે કે શનિદેવનું મુખ પાતાળ તરફ આવે તે રીતે દાંટી દેવી.

-હવે આ ખાડા ઉપર માટી નાખીને તેને સમતલ કરી દેવી અને શનિદેવથી પ્રાર્થના કરવી કે જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય. આ ઉપાય જો પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો શનિના દોષથી હમેશાં માટે છુટકારો મળી જાય છે.

-શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું-

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

એટલે કે- 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ.

આ દસ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા જ શનિદોષ દૂર થઇ જાય છે.

-કોઇ એક શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલથી દીપક પ્રગટાવવો. વાદળી અથવા કાળા ફૂલ અર્પણ કરવાં. આ ઉપાય કરવાથી ભક્તને ચોક્કસ લાભ થાય છે.

-કોઇ એક શનિવારે તમારા જમણાં હાથના માપ જેટલો ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લઇને તેને ગુંથીને માળાની જેમ ગળામાં પહેરવો. આ ઉપાય કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.

-શમી વૃક્ષની જડને વિધિ-વિધાન પૂર્વક ઘરે લઇને આવવી. શનિવારે શ્રવણ નક્ષત્રમાં કોઇ યોગ્ય વિદ્વાનછી અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંધીને ગળામાં અથવા હાથના બાજુમાં ધારણ કરવી. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તથા શનિને કારણે જેટલી પણ સમસ્યાઓ છે, તેનું નિદાન આવશે.

-દર શનિવારે વાનરો અને કાળા કૂતરાને બુંદીના લાડવા ખવડાવવાથી પણ શનિનો કુપ્રભાવ ઓછો થઇ શકે છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલથી બનેલો છલ્લો પણ ધારણ કરવો.

-શનિવારના એક દિવસ પહેલાં કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ ચણા, કાચો કોલસો, હળવું લોખંડનું પતરું એક કાળા કપડામાં બાંધીને માછલીઓના તળાવમાં નાખી દેવું. આ ઉપાય આખું વર્ષ કરવું. આ સમય દરમિયાન ભુલથી પણ માછલીનું સેવન ન કરવું.

શુભ શનિ હોય તો સમજો ફાયદો જ ફાયદો, અશુભ હશે તો બગડી જશે ભાગ્ય!

શનિ એવો ગ્રહ છે જેના પ્રત્યે બધાને હંમેશા ડર રહે છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં કે સ્થાનમાં છે, તે પ્રમાણે તમારા સંપૂર્ણ જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી વાત નક્કી થઈ જાય છે. તમારી કુંડળીમાં શનિ કયા સ્થાને રહેલો છે અને તે તમને કેવા ફળ આપી રહ્યો છે તે જાણો. અહીં જણાવવામાં આવેલો પ્રભાવ માત્ર શનિની સ્થિતિ પર આધારિત છે પણ જો કોઈ અન્ય ગ્રહ સાથે યુતિ થવાથી કે અન્ય ગ્રહોની દ્રષ્ટિ પડવાથી વ્યક્તિના સ્વભાવમાં ભિન્નતા થઈ શકે છે. કુંડળીના બધા ગ્રહો અને યોગોના પ્રભાવને જોઈને સટિક ભવિષ્યવાણી કરવામાં આવે છે.

શનિ માત્ર દુષ્પ્રભાવી ગ્રહ જ નથી તે શુભ ફળ પણ આપે છે પરંતુ એ તેના પર નક્કી કરે છે કે તે તમારી કુંડળીમાં ક્યા ગ્રહ સાથે છે અને ક્યા સ્થાન પર છે. તે સ્થાન પર તે કેવી અસર કરે છે? આ બધી બાબત તેની અસરને પ્રભાવકારી બનાવે છે.

શનિ પ્રથમ સ્થાનમાં હોય તો-

કુંડળીના પ્રથમ ભાવને લગ્નસ્થાન કહેવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં હોય તો તે વ્યક્તિ રાજા સમાન જીવન જીવનારા હોય છે. જો શનિ અશુભ ફળ આપનાર હોય તો વ્યક્તિ રોગી ગરીબ અને ખરાબ કર્મો કરનાર થાય છે. તમારી સમગ્ર કુંડળી પ્રથમ સ્થાન પર આધાર રાખે છે. તેમાં આવતો ગ્રહ જો પાપ ગ્રહ ન હોય તો વ્યક્તિને વિશેષ લાભ આપે છે. પ્રથમ સ્થાનમાં આવતો શનિ ક્યા લગ્ન અને કઈ રાશિ લઈ અને આ સ્થાને આવે છે તે મહત્વનું છે તે પરથી કહી શકાય કે વધારે અસર ક્યા પ્રકારની થાય છે. વ્યક્તિના રૂપ રંગ, સુખ, વૈભવ, શરીર, મન બધા પરની મુખ્ય અસર અહીંથી જાણી શકાય છે. જો શનિ આ સ્થાન પર હોય તો વ્યક્તિના રૂપ રંગમાં ખામી આવી શકે છે. તેને સુખ પ્રાપ્ત થાય છે પણ તે પરહેલા તેને સખત મહેનત કરવી પડે છે.

શનિ બીજા સ્થાનમાં હોય તો-

બીજું સ્થાન કુટુંબ પરિવાર અને ખાણીપીણી, ચહેરો, વાણી વ્યવહારનું હોય છે. જો બીજા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ વિકૃત મુખવાળો, લાલચી, વિદેશમાં ધન કમાનાર હોય છે. દરેક વ્યક્તિની સામાજિક રીતે પ્રાથમિક સ્થિતિ રહેલી હોય છે ત્રણ બાબતો પર આધારિત ધન, કુટુંબ અને શારીરિક સ્થિતિ અને આ ત્રણ સ્થિતિ તમારું સામાજમાં માન સન્માન નક્કી કરે છે. જો અહીં શનિ હોય તો શરીર સૌષ્ઠવ પર પણ ખરાબ અસર કરી શકે છે. તમારી વાણી-વ્યવહાર પર પણ અસર કરે છે. ધન કમાવવામાં કદાચ તમારે ઓછી મહેનત કરવી પડે પણ તેનો સંગ્રહ કરવામાં વધારે મુશ્કેલી અનુભવી શકો છો.

શનિ ત્રીજા સ્થાનમાં હોય તોઃ-

ત્રીજું સ્થાન કુંડળીમાં માતાનું, જનસંપર્ક, દસ્તાવેજી સંપત્તિ તથા સંસ્કારનું હોય છે. જો ત્રીજા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ સંસ્કારવાન, સુંદર, શરીરવાળો, નીચ કર્મ કરનાર અને આળસું તથા ચતુર હોય છે. તે જન સંપર્ક દ્વારા ચતુરાઈ પૂર્વક પોતાનું કામ કઢાવી શકે છે.
જો અહીં શનિની શુભ અયસર થાય તો ભાઈ-બંધુ સાથે તમારે સારી એવી સહાયતા પ્રાપ્ત થાય છે. પરાક્રમ સારું રહે છે. યાત્રાઓ થવાની શક્યતા પણ રહે છે. ભ્રમણ કરાવે છે. ભાઈ બંધુ સાથે તમારે મતભેદ કે મન ભેદ પણ થાય જો આ સ્થાનમાં શનિનો સારો યોગ ન હોય તો.

શનિ ચોથા સ્થાનમાં હોય તો-

ચોથું સ્થાન કુંડળીમાં તન, મન, સુખ , સાસરું, વાહન, જમીન-મકાન વગેરેથી સંબંધિત હોય છે. ચોથા ભાવમાં શનિ હોય તો તે રોગી, દુખી, ભાઈ, વાહન, ધન અને બુદ્ધિથી હીન થાય છે. ચોથા સ્થાનનો કારક સ્વામી મંગળ છે જો આ સ્થાનમાં શનિ જમીન મકાન સંદર્ભે દુખી કરી શકે છે. માતાના સુખમાં પણ ઉણપ આવી શકે છે. તમારો સ્વભાવ તેજ રહે અને તમે તમારા સ્વભાવને કારણે ફસાઈ શકો કે પછી તમારી બુદ્ધિ હીનતાથી તમને લોકો ફસાવતા રહે એવું બની શકે છે.

શનિ પાંચમા સ્થાનમાં હોય તો-

પાંચમું સ્થાન કુડંળીમાં સંતતી, પ્રેમ, યશ, વિમાન પ્રવાસ આર્થિક લાભ વગેરે માટે છે. પાંચમા સ્થાનમાં જો શનિ હોય તો તે વ્યક્તિ દુખી, પુત્રહીન, મિત્રહીન અને ઓછી બુદ્ધિ વાળા હોય છે. આ સ્થાનમાં શનિ તમારા અભ્યાસને પણ પ્રભાવિત કરી શકે છે. શનિની અસર તમને અભ્યાસમાં ઝડપથી કોઈ પ્રગતિ ન કરવા દે. પ્રેમ પ્રસંગોમાં પણ નિષ્ફળતા મળી શેક છે. પણ તમને કોઈ ગુપ્ત ધનથી ભેટો કરાવી તમારું જીવનયાપન સારી રીતે પસાર કરાવી શકે છે.

શનિ છઠ્ઠા સ્થાનમાં હોય તો-

છઠ્ઠું સ્થાન કુંડળીમાં શત્રુ,શારીરક આધિ-વ્યધિઓ, મામા-મોસાળપક્ષ, ગુપ્ત શક્તિ, શારીરિક તણાવનું છે. છઠ્ઠા સ્થાનમાં જો શનિ હોય તો તે કામી, સુંદર, શુરવીર, વધારે ખાનાર, કુટીલ સ્વભાવ અને વધારે શત્રુઓને જીતનાર હોય છે. શનિનું આ સ્થાન શનિનું જ કારક ગણાય છે. માટે તમને ઓછા રોગી બનાવે છે. તમારા માં કુટનિતિજ્ઞતા આપીને તમને વ્યૂહરચનાકાર બનાવી શકે છે. શત્રુ પર તમે ભારે પડી શકો છો. તમારી શારીરિક શક્તિ વધારે સતે જ કરી તમારામાં સહન શક્તિનો વધારો કરે છે. કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ તમને આ સ્થાનના શનિ પ્રદાન કરે છે.

શનિ સાતમા સ્થાનમાં હોય તો-

સાતમું સ્થાન કુંડળીમાં પત્ની, વિવાહ, કાયદા-કોર્ટકચેરી, વિવાદ, વિજાતીય સુખથી જોડાયેલું છે. સાતમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ રોગી, ગરીબ, કામી, ખરાબ વેશભૂષાવાળો, પાપી , નીચ હોઈ શકે છે. તમારું લગ્ન જીવન આ સ્થાનના શનિના હાથમાં હોય છે. પત્ની સુખ આપી શકતો નથી. વળી તે પત્નીને તાડીત કરનાર પણ હોય છે. લગ્નજીવનમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે. લગ્નેત્તર સંબંધો પણ હોય છે. પરંતુ જો તેનો યોગ કોઈ મિત્ર ગ્રહ સાથે થાય તો લગ્ન જીવનમાં શુભ અસર કરી શકે છે. તમારા વેપારમાં પણ ભાગીદારીમાં ખોટનો ધંધો કરાવે એવું બને.

શનિ આઠમા સ્થાનમાં હોય તો-

આઠમા સ્થાનમાં શનિ હોય તો મૃત્યુ, દુઃખ, આર્થિક સંકટ, નપુસંકતા,મૃત્યુનું મુખ, અનિતી, ભ્રષ્ટાચાર, વગેરે પાશા પર આ સ્થાન અસર કરે છે. આઠમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ કુષ્ઠરોગી તથા ભગંદરનો ભોગ બને છે, દુખી થાય છે. નાની ઉંમરમાં જ દરેક કાર્ય કરવામાં અક્ષમ હોય છે. જ્યારે શનિ આ સ્થાનનો કારક હોય ત્યારે તમારું મૃત્યુ, રોગ અને વિલ વારસો તેના હાથમાં હોય છે. તમારું આયુષ્ય લાંબુ આપે પણ ક્યારેક એવી સ્થિતિ ઉભી થાય કે અચાનક કોઈ મોટી બીમારીનો સામનો કરવો પડે છે. તમે સારા એવા વિલ વારસાના માલિક બનાવો એવી સ્થિતિ તે નિર્માણ કરે છે.

શનિ નવમા સ્થાનમાં હોય તો-

નવમું સ્થાન કુંડળીમાં અધ્યાત્મ, પ્રવાસ, પરદેશગમન, શક્તિ વગેરેને અસર કરે છે. નવમા ભાવમાં શનિ હોય તો કુંડળીમાં નવમા સ્થાનમાં શનિ હોય તે અધાર્મિક, ગરીબ, પુત્રહીન, દુઃખી થાય છે. નવમું સ્થાન ભાગ્યનું હોવાથી જો શનિ આ સ્થાનમાં હોય કે તેની દ્રષ્ટિ પણ પડતી હોય તો તે ખરાબ અસર કરી શકે છે. રખડપાટ અને જીવનના કોઈ એક ભાગમાં તમને ધનવિહોણા અને માનસન્માન વગરના કરી મુકે. તમારો સ્વભાવ નાસ્તિક રહે. પણ જો શનિ પ્રત્યે અને હનુમાન પ્રત્યે આસ્થા રાખશો તો છુટકારો શક્ય છે. ધન પ્રાપ્તિ માટે દેશ-પરદેશ ફેરવે પણ તેથી પારિવારિક અને ધનનું તો આખરે નુક્શન રહેશે.

શનિ દશમા સ્થાનમાં હોય તો-

દશમું સ્થાન કુંડળીમાં કર્મ, પિતૃ, અધિકાર, સામાજીક સ્થાન, નોકરી, વ્યવસાય વગેરેનું સ્થાન છે. જો દશમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ ધની, ધાર્મિક, રાજ્યમંત્રી વગેરે ઉંચા પદ પર રહેલો હોય છે. સૂર્ય, શનિ અને ગુરુનું કારક સ્થાન કહેવામાં આવે છે. માનવના તમામ કર્મો પર નજર રાખનાર શનિ જો આ સ્થાનમાં આવે તો તેના સ્થાનનો હોવાથી તેના જીવનની બધી અસર થાય. તેને પિતા સાથે ન હતું બનતું તેથી આ સ્થાનમાં જો તમારે શનિ આવે તો પિતા સાથે મતભેદ કે મનભેદ રહી શકે છે. તેણે તપ કરીને બધા ગ્રહમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું તે રીતે તમે પણ શ્રદ્ધા અને સખત મહેનતથી જ ઉચ્ચપદ તમારા ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકો છો.

શનિ અગીયારમા સ્થાનમાં હોય તોઃ-

અગીયારમું સ્થાન કુંડળીમાં ભેટ-ઉપહારનો લાભ, કોઈ વ્યક્તિનું સુખ, રોગ વગેરે અસર કરે છે. અગીયારમાં ભાવમાં શનિ હોય તો વ્યક્તિ લાંબી આયુષ્યવાળો, ધની, કલ્પનાશીલતા, નિરોગી બધું સુખ પ્રાપ્ત કરનાર હોય છે. અગીયારમું સ્થાન પણ શનિનું કારક સ્થાન છે માટે મિત્રોથી, કુટુંબ-કબીલાથી, મોટાભાઈ, માતા-પિતાથી પણ લાભ અપાવી શકે છે. તમને તમારા ક્ષેત્રમાં દરેક પ્રકારનો લાભ અપાવે છે. તમારા પૂર્વ જન્મના સંચિત શુભ કર્મો પ્રમાણે આ સ્થાનનો શનિ અપાવે છે અને તે તને ફાયદા માટે મદદ કરે છે.

શનિ બારમા સ્થાનમાં હોય તોઃ-

બારમું સ્થાન કુંડળીમાં કરજ, નુક્શાન, વ્યસન, અનૈતિકતા, ઉપભોગ વગેરેનું સ્થાન છે. બારમાં સ્થાનમાં શનિ હોય તો મન અશાંત થાય છે, તકવાદી માણસ હોય છે. કુટિલ દ્રષ્ટિવાળા હોય છે, નિર્દય, નિર્લજ્જ અને વધારે ખર્ચ કરનાર હોય છે. શુક્ર,કેતુ અને શનિ આ સ્થાનના કારક ગ્રહો છે. અને એ રીતે જો શનિ આ સ્થાનમાં આવે તો પરિણામ પણ એવું જ પ્રાપ્ત થાય છે. ખર્ચ રહે છે. સજા થાય તે હદનું અનૈતિક કાર્ય તમે કરી બેસો એ પણ શક્ય છે. અને તમને કોઈ કચેરીમાં બંધનમાંકે ભ્રષ્ટતામાં પાડી શકે છે.

શનિવારે કરો ન્યાયના દેવતા સામે તેલનો આ ઉપાય, દરેક ક્ષેત્રમાં મળશે પ્રગતિ!

શનિવારે શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલાં ઉપાયોથી શનિના દોષ શાંત થઇ શકે છે. એવી માન્યતા છે કે, હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળી જાય છે. આ જ કારણથી ઘણા લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.

1. તેલનું દાન કરવું- દર શનિવારે સવાર-સવારે સ્નાન વગેરે કર્મોથી નિવૃત થઇને તેલનું દાન કરવું. આ માટે એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોવો, ત્યાર પછી આ તેલનું દાન કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું.

2. શનિને વાદળી ફૂલ અર્પણ કરવાં- શનિદેવને તેલ અર્પણ કરવું અને પૂજન કરવું. શનિદેવને વાદળી ફૂલ અર્પણ કરવા અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम: નો જાપ કરવો.

3. પીપળાને જળ અર્પણ કરવું- દર શનિવારે પીપળાને જળ અર્પણ કરવું, પૂજા કરવી અને સાત પરિક્રમા કરવી. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરવો.

4. દીપક પ્રગટાવવો- સૂર્યાસ્તના સમયે કોઇ એવા પીપળાની પાસે દીપક પ્રગટાવવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઇ મંદિરમાં સ્થિત પીપળાની પાસે પણ દીપક પ્રગટાવી શકાય છે.

5. સિંદૂર અર્પણ કરવું- હનુમાનજીને સિંદૂર અને ચમેલી અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

6- શનિવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરવો. આ ઉપાય તમે દર શનિવારે પણ કરી શકો છો.

7- શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો.

8- દર શનિવારે વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ ઉપરાંત કેળા અથવા મીઠી મલાઇ પણ ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. અથવા કાળા ઘોડાની નાળનો છલ્લો બનાવીને પણ ધારણ કરી શકાય છે.

9- શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

10- શનિવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી સવા કિલો કાળો કોલસો, એક લોખંડની કીલ એક કાળા કપડામાં બાંધીને પોતાના માથા પરથી ફેરવીને વહેતાં પાણીમાં પ્રવાહિત કરી દેવી અને કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવને પ્રાર્થના કરવી.

11- શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું.

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

અર્થાતઃ 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ. – આ દશ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થાય છે.

12- લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવારે પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

13- શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઇને કુશ આસન પર બેસી જવું. સામે શનિદેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી અને તેની પંચોપચારથી વિધિવત પૂજન કરવું. ત્યાર પછી રૂદ્રાક્ષની માળીથી નીચે લખાયેલ કોઇપણ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા જાપ કરવું તથા શનિદેવ પાસેથી સુખ-સંપત્તી માટે પ્રાર્થના કરવી. જો દર શનિવારે આ મંત્રનો આ વિધિથી જાપ કરશો તો જલ્દી જ તમને લાભ મળશે.

વૈદિક મંત્ર- ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
લઘુ મંત્રઃ- ऊं ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

14- શનિવારે ભૈરવજીની ઉપાસના કરી અને સાંજના સમયે કાળા તલના તેલનો દીપક લગાવીને શનિદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

hanumandada3

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.
જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

ભગવાન શિવના અંશાવતાર છે હનુમાનજી, આ ઉપાયો કરવાથી થાય છે પ્રસન્ન

શ્રાવણ મહિનામાં મંગળવારના હનુમાનજી માટે વિશેષ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને કામમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ શકે છે. હનુમાનજી શિવજીના જ અંશઆવતાર છે. આ કારણોસર શ્રાવણ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી શિવજી અને અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આજે જાણીએ મંગળવારના ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે…

1. મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. સિંદૂર અને ચમેલીના તેલનો ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે.

2. લાલ મસૂરની દાળને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. આ ઉપાય કરવાથી મંગળ ગ્રહના દોષોની શાંતિ થઈ શકે છે. મસૂરની દાળ શિવલિંગ પર પણ અર્પિત કરી શકાય છે.

3. હનુમાનજીને પ્રસન્ન કરવા તથા તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે શક્ય હોય તો હનુમાનજીની સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા.

4. મંગળવારે શિવ મંદિર જઈ ભગવાન શિવનો જળાભિષેક કરવો અને ત્યારપછી ભગવાન શિવને લાલ રંગનું ફૂલ ચડાવવું. શિવલિંગ પર લાલ રંગનું ફૂલ ચડાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન રહે છે.

5. કોઈ એવા તળાવ અથવા સરોવર પર જાવ જ્યાં માછલીઓ હોય. ત્યાં જઈ માછલીઓને લોટની ગોળીઓ બનાવી ખવડાવો. આ ઉપાય દરરોજ પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે-સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.

6. હનુમાનજીની મૂર્તિની સામે લોટથી બનેલો દીવો પ્રગટાવવો જોઈએ. લોટનો દીવો તૈયાર કરવા માટે ઘઉંના લોટમાં થોડું પાણી નાખી લોટ બાંધી લો. જે રીતે રોટલીનો લોટ બાંધો છો એવી જ રીતે દીવાનો લોટ બાંધવો અને તેનાથી દીવો તૈયાર કરવો. દીવામાં તેલ નાખી રૂની બનેલી વાટ રાખો. આ રીત દીવો તૈયાર કરી હનુમાનજીની સાથે દીવો પ્રગટાવી તેમની વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કરવી જોઈએ. લોટનો દીવો પ્રગટાવી પૂજા કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

7. એક નારિયેળ અને ફૂલ-પ્રસાદ લઈને નજીકના કોઈ પણ હનુમાનજીના મંદિરે જાવ. મંદિરમાં પહોંચી હનુમાનજીની સામે નારિયેળને સ્વયંના માથા પર સાત વખત ફેરવી લો. તેના પછી નારિયેળને ફોડી દો. પછી ભગવાનને ફૂલ-પ્રસાદ અર્પિત કરવો.

8. પૂજા કર્યા પછી હનુમાનજીને લાલ વસ્ત્રો, લાલ ફૂલ, લાલ ફળ અને લાલ રંગની કોઈ મીઠાઈ ચડાવો.

9. પીપળાના 11 પાન લો અને તે પાન પર ભગવાન રામનું નામ લખો. નામ લખવા માટે ચંદનનો ઉપયોગ કરી શકાય છે. બધા પાન પર રામનામ લખ્યાં પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચડાવો.

ઈન્દ્રએ જડબુ તોડ્યું તેથી કહેવાયા હનુમાન, પૂજામાં રાખજો આટલી સાવધાની!

હનુમાન ચિરંજીવી અર્થાત્ હંમેશા જીવિત રહેનારા માનવામાં આવ્યા છે. તેઓ એ બધા દેવી-દેવતાઓમાં સામેલ છે જેની પૂજા-આરાધના વધુ થાય છે. તેઓ મનુષ્ય અને વાનરનું સંયુક્ત રૂપ છે. એવું કહેવાય છે કે તેઓ આકાશમાં ઉડી શકે છે અને પોતાના શરીરને નાનુ અને મોટું કરી શકે છે. તેઓ પહાડ જેવી ભારે ભરખમ વસ્તુઓ ઊઠાવી લે છે. તેમના ગુણ આજે પણ આપણા પ્રેરણા સ્ત્રોત છે. આપણે તેમની પાસેથી પ્રેરણા લઈને આપણુ વ્યક્તિત્વ નિખારી શકીએ છીએ. એવા વીરલ હનુમાન વિશે જાણો કેટલીક ખાસ વાતો, તેમની પૂજા વિધિ, સ્ત્રીઓ તેમની પૂજા કરી શકે કે કેમ વગેરે બાબતો.

હનુમાનનો અર્થઃ-

હનુમાનનો એક અર્થ છે નિરહંકારી અને અભિમાનરહિત. હનુનો અર્થ છે હનન કરવુ અને માનનો અર્થ છે અહંકાર. અર્થાત્ જેમણે પોતાના અહંકારનું હનન કરી લીધુ હોય. આ તો બધા જાણે જ છે કે હનુમાનજીને કોઈ જ અભિમાન ન હતું. તેઓ વિનમ્રતાનો પર્યાત છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુ અર્થાત્ હડપચી(ઢોડી) કપાયેલી હોવાને કારણે જ તેઓ હનુમાન કહેવાય. સૂર્યને ગળી ગયા પછી પછી ઈન્દ્રએ કેસરીનંદનના મુખ ઉપર વ્રજથી પ્રહાર કરવામાં આવ્યો હતો. આ પ્રહારથી હનુમાનજીની ઠુડ્ડી(સંસ્કૃતમાં હનુ) તૂટી ગઈ હતી એટલે તેમનું નામ હનુમાન આપવામાં આવ્યું હતું. હનુમાનજીના અનેક નામ છે, જેમ કે બજરંગ બલી, અંજનિસુત, પવનપુત્ર, કેસરીનંદર, મહાવીર, કપીશ, બાલાજી મહારાજ વગેરે.

હનુમાન છે વૈજ્ઞાનિકઃ-

હનુમાન પોતાના સમયના વૈજ્ઞાનિક છે. તેઓ પોતાના શરીરને અત્યંત નાનુ અને મોટું કરી લેતા હતા. તેમને સમુદ્ર પાર કરતી વખતે સિંહિકા નામની એ રાક્ષસીને પણ ખતમ કરી દીધી હતી જે ઉડતા પ્રાણીને પણ ખેંચીને ખાઈ લેતી હતી કે નષ્ટ કરી દેતી હતી. આથી એવું કહી શકાય કે હનુમાન સુપર સાઈટિસ્ટ હતા. એવી શક્તિ આજના સાઈટિસ્ટ પણ શોધ નથી કરી શક્યા. હનુમાનના વૈજ્ઞાનિક હોવાની વાત શ્રીરામચરિત માનમાં પણ છે.

वन्दे विशुद्घविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥
-(રામચરિતમાનસ ¼ મંગલાચરણ)

અર્થાત્- મહર્ષિ વાલ્મિકી(કવિશ્વર) તથા મહાવીર હનુમાન(કપિશ્વર) બંને વિશુદ્ધ વિજ્ઞાની છે.

હનુમાનની ઉત્પતિઃ-

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે હનુમાન શિવના રુદ્રા અવતાર છે. તેમનો જન્મ વાયુદેવનો અંશ અને અંજનીના ગર્ભથી થયો જે કેસરી નામના વાનરની પત્ની હતી. પુત્ર ન હોવાનેથી દુઃખી હતી. મતંગ ઋષિના કહેવાથઓ અંજનાએ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના ફળ સ્વરૂપે હનુમાનનો જન્મ થયો.

પૂજા પદ્ધતિઃ-

હનુમાનની મૂર્તિ ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે. તેમને ફૂલ પણ પુરુષવાચક જેવા કે ગુલાબ, ગલગોટા વગેરે ચઢાવવા જોઈએ. સુંદરકાંડ કે રામાયણના પાઠથી તેઓ પ્રસન્ન થાય છે. પ્રસાદના રૂપમાં ચણા, ગોળ, કેળા, જામફળ કે લાડુનો ચઢાવવો જોઈએ.

ચાલીસા પાઠઃ-

ભક્તોએ 108 વાર ગોસ્વામી તુલસીદાસ કૃત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પાઠ શરૂ કરતા પહેલા રામરક્ષાસ્ત્રોતમ્ નો પાઠ ચોક્કસ કરવો જોઈએ. જો એક બેઠમાં 108 વાર હનુમાન ચાલીસા પાઠ ન થઈ શકે તો તેને બે ભાગમાં પૂરી કરી શકો છો.

હનુમાનની પૂજા કરતી વખતે આટલી સાવધાની રાખવી જોઈએઃ-

-હનુમાનની પૂજા અર્ચના અને વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અર્થાત્ સંયમપૂર્વક રહેવું જોઈએ.

-પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ન કરો. શાસ્ત્રોમાં તેનું વિધાન છે.

-જે પ્રસાદ હનુમાનને ચઢાવવામાં આવે તે શુદ્ધ હોવી જોઈએ.

-દીવો અને પ્રસાદમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરો.

-હનુમાનને લાલ ફૂલ પ્રિય હોય છે. આથી પૂજામાં લાલ ફૂલ ચોક્કસ ચઢાવો.

-મૂર્તિને જળઅને પંચામૃતથી સ્નાન કરાવ્યા પચી જ સિંદૂરમાં તેલને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે.

-સાધના હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને જ શરૂ કરવી જોઈએ.

સ્ત્રીઓ પણ કરી શકે છે પૂજાઃ-

હનુમાનના સંદર્ભમાં સામાન્ય ધારણા છે કે તેમનૂ પૂજા મહિલાઓ નથી કરી શકતી. વાસ્તવમાં આ વાત ભ્રામક છે. મહિલાઓ પણ સાધારણ પૂજા કરી શકે છે. પરંતુ રજસ્વલા સ્થિતમાં પૂજા કરવાની મનાઈ છે. હનુમાનની સાધના માત્ર પુરુષોએ જ કરવી જોઈએ. તેનું કારણ એ છે કે કેટલાક એવા કારણો છે જેના લીધે તેમની સાધના પૂરી નથી કરી શકતી.

પૂજા-આરાધનાનો વિશેષ દિવસઃ-

મંગળવાર અને શનિવારે હનુમાનન પૂજાનું મહત્વ છે. એવું કહેવાય છે કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. શનિદેવે તેમને યુદ્ધમાં હરાવ્યા હતા. શનિએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરશે તેને શનિના કષ્ટો સહન નહીં કરવા પડે.
શનિવારે ભુલ્યા વિના કરો આ 1 કામ, હનુમાનજી પ્રસન્ન થઇ દુઃખો કરશે દૂર!

વર્તમાન સમયમાં લોકો દ્વારા સૌથી વધારે હનુમાનજીને પૂજવામાં આવે છે. આ માટે જ તેમને કળયુગના જીવંત દેવતા પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં હનુમાનજીના પ્રમુખ 12 નામ જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવે છે. હનુમાનજીના આ 12નામનો જાપ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને જો કરવામાં આવે તો, વ્યક્તિના બધા જ ભય દૂર થઇ જાય છે અને તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. કોઇપણ યાત્રા શરૂ કરતા પહેલાં પણ જો આ નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિની યાત્રા સફળ રહે છે. તે વ્યક્તિ તેના જીવનમાં બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. હનુમાનજીના 12 નામની સ્તુતિ તથા તે નામનો અર્થ આ પ્રકારે છે-

સ્તુતિઃ-

हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।
उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

1-હનુમાનઃ-

ઉપરોક્ત શ્લોક મુજબ હનુમાનજીનું પહેલું નામ હનુમાન જ છે. આ નામ એટલા માટે પડ્યું કારણ કે, એકવાર કોઇ વાતને લઇને ગુસ્સે થઇને દેવરાજ ઇન્દ્રે તેમના પર વ્રજનો પ્રહાર કર્યો હતો, તે વ્રજ સીધું તેમની દાઢી(હનુ) પર વાગ્યું હતું. હનુ પર વ્રજનો પ્રહાર થવાને કારણે જ તેમનું નામ હનુમાન પડ્યું.

2-અંજનીસૂનુઃ-

માતા અંજનીના પુત્ર હોવાને કારણે જ હનુમાનનું એક નામ અંજનીસૂનુ પણ પ્રસિદ્ઘ છે.

3-વાયુપુત્રઃ-

હનુમાનજીનું એક નામ વાયુપુત્ર પણ છે. પવનદેવના પુત્ર હોવાને કારણે જ તેમને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે.

4- મહાબળઃ-

હનુમાનજીના બળની કોઇ સીમા નથી. તેઓ બળવાનોના પણ બળવાન છે. આ માટે તેમનું એક નામ મહાબળ પણ છે.

5-રામેષ્ટઃ-

હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ધર્મ ગ્રંથોમાં અનેક સ્થાનો પર વર્ણન મળી આવે છે કે, શ્રીરામે હનુમાનને પોતાના પ્રિય જણાવ્યા છે. ભગવાન શ્રીરામને પ્રિય હોવાને કારણ જ તેમનું એક નામ રામેષ્ટ પણ છે.

6- ફાલ્ગુનસુખઃ-

મહાભારત મુજબ પાંડુ પુત્ર અર્જુનનું એક નામ ફાલ્ગુન પણ છે. યુદ્ધના સમયે હનુમાનજી અર્જુનના રથની ધ્વજા પર વિરાજમાન હતા. આ પ્રકારે તેમણે અર્જુનની મદદ કરી હતી. મદદ કરવાને કારણે જ તેમને અર્જુનના મિત્ર માનવામાં આવે છે. ફાલ્ગુન સુખનો અર્થ છે અર્જુનનો મિત્ર.

7- પિંગાક્ષઃ-

પિંગાક્ષનો અર્થ છે વાદળી આંખ ધરાવનાર. અનેક ધર્મ ગ્રંથોમાં હનુમાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં હનુમાનજીને વાદળી આંખવાળા કહેવામાં આવે છે. આ માટે તેમનું એક નામ પિંગાક્ષ પણ રાખવામાં આવ્યું છે.

8-અમિતવિક્રમઃ-

વિક્રમનો અર્થ છે ‘પારક્રમી’ અને અમિતનો અર્થ થાય છે ‘ઘણું વધારે’. હનુમાનજીએ પોતાના પરાક્રમના બળ પર એવા ઘણા કાર્ય કર્યા, જેને કરવું દેવતાઓ માટે પણ ઘણું મુશ્કેલ હતું. આ માટે જ તેમને અમિતવિક્રમ પણ કહેવામાં આવે છે.

9- ઉદધિક્રમણઃ-

ઉદધિક્રમણનો અર્થ થાય છે કે, સમુદ્રનું અતિક્રમણ કરનાર એટલે કે, તેને ઓળંગનાર. સીતા માતાની શોધ કરતા સમયે હનુમાનજીએ દરિયાને ઓળંગવો પડ્યો હતો. આ માટે તેમનું એક નામ ઉદધિક્રમણ પણ છે.

10-સીતાશોકવિનાશનઃ-

માતા સીતાના શોકનું નિવારણ કરવાથી તેમનું એક નામ સીતાશોકનિવારણ પણ પડ્યું હતું.

11-લક્ષ્મણપ્રાણદાતાઃ-

જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીતએ શક્તિનો ઉપયોગ કરીને લક્ષ્મણને બેહોશ કરી દીધો હતો, ત્યારે હનુમાનજીએ સંજીવની બૂટી લઇને આવ્યા હતા. તે જ બૂટીના પ્રભાવથી લક્ષ્મણને હોશમાં લાવવામાં આવ્યા હતા. આ માટે જ હનુમાનજીને લક્ષ્મણપ્રાણદાતા પણ કહેવામાં આવે છે.

12- દશગ્રીવદર્પહાઃ-

દશગ્રીવ એટલે કે રાવણ અને દર્પબા એટલે ઘમંડ તોડનાર. દશગ્રીવદર્પહાનો અર્થ છે કે રાવણનો ઘમંડ તોડનાર. હનુમાનજીએ લંકા જઇને સીતા માતાની શોધ કરી, રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ પણ કર્યો. સાથે જ, લંકામાં પણ આગ લગાવી દીધી. આ પ્રકારે હનુમાનજીએ ઘણીવાર રાવણનો ઘમંડ તોડ્યો. આ માટે તેમનું એક નામ દશગ્રીવદર્પહા પણ પ્રસિદ્ધ છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો આજે જ કરો આવી હનુમાન પૂજા!

આમ તો હનુમાન ભગવાન રામના નામનો જાપ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. તેમ છતાં શાસ્ત્રોમાં તેમની ઉપાસનાની કેટલીક પદ્ધતિઓ બતાવવામાં આવી છે જેનું પાલન કરવાથી હનુમાનજીના દર્શન કરવાની સાથે-સાથે મનચાહ્યું વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

1-હનુમાનજી કળયુગમાં પણ સાક્ષાત ભગવાન બતાવ્યા છે. એટલા માટે કહેવાયુ છે કે તેમની પૂજા, ઉપાસના, મંત્ર અને પાઠ કરવાથી અલગ-અલગ ફળ પ્રાપ્ત થાય છે અને કષ્ટ દૂર થાય છે.

2-હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તને કોઈ જ બંધક નથી બનાવી શકતું અને તેની ઉપર જેલ જવાની નોબત નથી આવતી. એવી માન્યતા છે કે જેલ જવાની સ્થિતિ પેદા થાય ત્યારે જો દોષી 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે અને એવો સંકલ્પ કરે કે તે ભવિષ્યમાં ક્યારેય ખોટા કામ નહીં કરે, તો હનુમાનજીની કૃપા થતા તેના સંકટો દૂર થાય છે. જેલથી તેને મુક્તિ મળી જાય છે.

3-હનુમાનજીનો એક પાઠ તેના ભક્તોને તેમના દુશ્મનોથી મુક્તિ અપાવે છે અને દુશ્મનોને દંડિત(સજા) કરવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે એકાગ્રચિત થઈને 21 દિવસ સુધી વિધિ-વિધાનથી બજરંગબાણનો પાઠ કરવાથી વ્યક્તિને તેના દુશ્મનોથી મુક્તિ મળે છે અથવા દુશ્મનોને તેના કરેલા ખોટા કામની સજા મળી જાય છે. જો કે બજરંગબલી એવા જ ભક્તોની મદદ કરે છે બુરાઈથી દૂર રહીને સત્યના રસ્તે ચાલે છે.

4-હનુમાનજીની ઉપાસનથી નિરોગી કાયાના આશીર્વાદ મળે છે. તેની માટે સૌથી સટીક પાઠ છે હનુમાન બાહુક નો. વિધાન છે કે શુદ્ધ જળના વાસણની સામે રાખીને 26 અથવા 21(મૂહુર્ત પ્રમાણે) દિવસો સુધી દરરોજ ગળાના રોગ, સંધીવા, સાંધાના દુઃખાવા જેવા રોગોથી મુક્તિ મળી જાય છે. ધ્યાન રાખવું કે શુદ્ધ જળને દરરોજ પાઠ કર્યા પછી પી લો અને રોજ પાત્રમાં શુદ્ધ જળ ભરો.

5- જો આત્મવિશ્વાસ ઘટી રહ્યો હોય, પરિસ્થિતિઓ વિપરીત હોય, કામ ન બની રહ્યું હોય તો એવી વખતે સુંદરકાંડ સૌથી અચૂક ઉપાય છે. એવું માનવામાં આવે છે કે સુંદરકાંડ અધ્યાયથી હનુમાનજીની વિજયગાથા છે તે રીતે પાઠ કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે.

6-અનેક રોગોને બાળપણથી ભૂતપ્રેત અને અંધારાથી ડર લાગે છે, એવા લોકો માટે હનુમાનજીનો એક મંત્ર ચમત્કારીક પરિવર્તન લાવે છે. હનુમાનજીનો આ મંત્ર છે “हं हनुमंते नम:”। આ મંત્રનો જાપ સૂતા પહેલા કરવો જોઈએ. મંત્ર જાપ પહેલા શરીરને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ભય આપમેળે જ દૂર ભાગવા લાગે છે અને વ્યક્તિ નિર્ભક બની જાય છે.

7- ઘરમાં સુખ-શાંતિનો સંચાર કરવા માટે પણ હનુમાનજીનો એક સરળ ઉપાય કરી શકાય છે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

8-હનુમાનજીનો સાબરમંત્ર એક એવો મંત્ર છે જે ભક્તોની પીડાઓને સીધા હનુમાન સુધી પહોંચાડે છે અને તેનું ઝડપથી સમાધાન થઈ જાય છે. ધ્યાન રાખવું કે આ મંત્રનો ઉપયોગ એ જ લોકોએ કરવો જોઈએ જેઓ ખાન-પાનની અશુદ્ધતા અને બુરાઈઓથી પર હોય. હનુમાનજીના શાબર મંત્ર અનેક પ્રકારના છે જે અલગ-અલગ કાર્યો માટે છે. એટલા માટે મંત્ર અને વિધિ-વિધાથી કોઈ જાણકારને પૂછીને જ શરૂ કરવા.

9-જ્યોતિષ પ્રમાણે હનુમાનજીને ઈષ્ટ માનનાર ભક્તોને રોજ તેમની પૂજા-ઉપાસના અને પાઠ કરવો જોઈએ. જો કોઈ કારણસર તેમને સમય ન મળી રહ્યો હોય તો હનુમાનજીનો એક મંત્ર 11 વાર જાપ કરવો જોઈએ. આ મંત્ર છે “ऊं हनुमते नम:”। આ મંત્રના જાપ ન કરવાની કમીને પૂરી કરે છે.

10-રોગોથી બચવા માટે હનુમાનજીનો એક બીજો મંત્ર કારગર માનવામાં આવે છે. આ મંત્ર છે- नासै रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत बीरा।।
દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…