Category Archives: અંકશાસ્ત્ર Numerology अंक शास्त्र

જાણો….1 થી 9 અંકોથી જાણો કેટલાં રોમેન્ટિક છો તમે? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ!

love
તમે જે તારીખે જન્મ લો છો, તે તારીખનો તમારા જીવન સાથે એક ગાંઢ સંબંધ હોય છે. આ માત્ર જ્યોતિષ વિજ્ઞાનનું જ માનવું નથી પરંતુ મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધોમાં પણ આ વાત સામે આવી છે કે, જન્મ તારીખનું ખૂબ જ મહત્વ હોય છે. તમારું કોઇ વિશેષ તારીખ પર જન્મ લેવું તમારા વ્યવહાર અને તમારા આવનાર ભવિષ્યની ઝલક આપે છે. આ સાથે જ, તે એવું પણ જણાવે છે કે, તમારો તમારા જીવનસાથી પ્રત્યે કેટલો સ્નેહ છે.

અંકશાસ્ત્ર મુજબ તમે જે તારીખે જન્મ લો છો, તે એ વાતને પ્રભાવિત કરે છે કે, તમે તમારા જીવનસાથી સાથે કેવો વ્યવહાર રાખો છો. આ તારીખ જણાવે છે કે, તમે તમારા પાર્ટનરની સાથે સમય વિતાવવાનું પસંદ કરો છો કે નહીં અને સૌથી મહત્વપૂર્ણ, તમે તમારા પાર્ટનરને કેટલું મહત્વ આપો છો.

તમારા સ્વભાવ સાથે જોડાયેલાં તથ્યોને નજીકથી જાણવા માટે જરૂર છે તો માત્ર જન્મ તારીખની. અંકશાસ્ત્રમાં જન્મ તારીખને મૂળાંક કહેવામાં આવે છે. તેની સાથે કોઇ વિશેષ વ્યક્તિના રોમેન્ટિક સ્વભાવને સમજવા માટે અંકોને 1 થી 9માં વહેંચવામાં આવ્યા છે. એટલે કે, આપણી આસપાસ કુલ 9 પ્રકારના લોકો રહે છે જે પોત-પોતાની રીતે પ્રેમને વ્યક્ત કરે છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું તમારા જન્માંકોથી તમારી રોમેન્ટિક લાઇફ વિશે…

અંકઃ-1

અંકશાસ્ત્રમાં સૌથી પહેલાં અંક 1 છે, આ અંકને સૂર્ય ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. મૂળાંક 1 ધરાવનાર વ્યક્તિ સૂર્યની જેમ ચમકદાર અને આત્મવિશ્વાસથી ભરેલાં હોય છે. જો તમારો જન્મ 1, 10 (1+0), 19 (1+9=10, 1+0=1) અથવા 28 (2+8=10, 1+0=1) તારીખે થયો છે, તો તમારો મૂળાંક 1 છે. પ્રેમ વિષયમાં અંક 1 ધરાવનાર વ્યક્તિ સૂર્ય ગ્રહની જેમ વ્યવહાર કરે છે. જે રીતે સૂર્ય બધા જ ગ્રહોનું નેતૃત્વ કરે છે, ઠીક તે જ રીતે તમે પણ તમારા પાર્ટનરને નિયંત્રણમાં રાખવાનું પસંદ કરો છો.

સામાન્ય રીતે તમે તમારા કોઇ બાળપણના સાથી અથવા સંબંધી સાથે લગ્ન કરવાનું પસંદ કરશો, કારણ કે, તે તમને સરખી રીતે સમજી શકે છે. પ્રેમના વિષયમાં તમે ભાવુક થવાની જગ્યાએ મગજથી વિચારો છો. જ્યારે પ્રેમને વ્યક્ત કરવાનો હોય, તો તમે તમારા પાર્ટનર પર હાવિ થવાનું પસંદ કરો છો. હાં, તમને સિંગલ રહેવું પસંદ છે પરંતુ એક પરફેક્ટ પાર્ટનર પણ તમારી માંગ હોય છે.

અંકઃ-2

તારીખ 2, 11, 20 અને 29ના જન્મેલાં લોકોનો મૂળાંક 2 અને ગ્રહ ચંદ્ર હોય છે. જો તમારો મૂળાંક 2 છે તો સીધી વાત છે કે, તમે ઘણા ભાવુક અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવો છે. ઘણીવાર તમે મૂડી પણ થઇ જાવ છો. તમારી માટે તમારા પાર્ટનર પ્રત્યે શારીરિક સંબંધથી વધારે જરૂરી છે હ્રદયથી જોડાયેલું રહેવું. તેમની દરેક ઇચ્છાનું ધ્યાન રાખવું તે તમારી જવાબદારી સમજો છો.

આ માટે તમે તમારા પાર્ટનરથી પણ આવી જ કંઇક ઇચ્છા ધરાવો છો. જો તમને પોતાનામાં જ ખોવાયેલાં રહેનાર લોકો અને ગેર જવાબદાર પાર્ટનર મળે તો તમે દુઃખી રહો છો. છતાં પણ તમારો પ્રેમ તમારા પાર્ટનર માટે ક્યારેય ઓછો થતો નથી. કારણ કે, તમે હ્રદયથી પ્રેમ કરો છો અને પ્રેમની વાતોમાં ક્યારેય તમે તમારા મગજને સાંભળવાનું પસંદ કરતાં નથી.

અંકઃ-3

3, 12, 21 અને 30 તારીખે જન્મ લેનાર વ્યક્તિ બૃહસ્પતિ ગ્રહના આધીન હોય છે. આ ગ્રહ વિશાળ અને તાકાતવર હોય છે અને કંઇક આવો જ વ્યવહાર પ્રેમના વિષયમાં પણ જોવા મળે છે. મૂળાંક 3 વાળા લોકોને એક પરફેક્ટ પાર્ટનરની શોધ હોય છે કારણ કે, તે પોતાને પણ સર્વશ્રેષ્ઠ માને છે. જો તમારો મૂળાંક 3 હોય તો તમે રોમેન્ટિક નથી અને પ્રેમના વિષયમાં પણ તમે હ્રદયની નહીં પરંતુ મગજથી વિચારવાનું વધારે પસંદ કરો છો. તમારી મુજબ દરેક નિર્ણય સાચા હોવા જોઇએ, જે માત્ર મગજ જ લઇ શકે છે.

આ લોકો માટે ક્યારેક-ક્યારેક પ્રેમથી વધીને તેમનું કરિયર મહત્વનું થઇ જાય છે. હ્રદયની વાતો સિવાય શારિરીક સંબંધ બનાવા માટે પણ તમે તમારા પાર્ટનર પર હાવિ થવાનું પસંદ કરો છો. આવા લોકોને જો તેમની વાતો મનાવનાર પાર્ટનર મળી જાય તો સંબંધ સારો ચાલે છે. આ મૂળાંક ધરાવનાર લોકો હમેશાં પોતાના પાર્ટનરની નજરમાં હમેશાં ખાસ રહેવાનું પસંદ કરો છે, જે ઘણી રીતે એક સારા અને અતૂટ સંબંધ માટે જરૂરી પણ છે.

અંકઃ-4

અંક 4 ધરાવનાર લોકોનું કનેક્શન રાહુ ગ્રહની સાથે છે. જો તમારો જન્મ 4, 13, 22 અને 31 તારીખે થયો છે તો તમે આ શ્રેણીમાં આવો છો. મૂળાંક 4 ધરાવનાર વ્યક્તિ કોઇ ખાસ રોમેન્ટિક હોતા નથી પરંતુ તેમના પાર્ટનરની સામે નમવું, તેમની દરેક પ્રકારની વાતોને સાંભળવી અને તેમની માટે એક વિશ્વાસુ પાર્ટનર બનવા માટે તમે હમેશાં તૈયાર રહો છો. ખાલી ફોકટનું ફ્લર્ટ કરવું તમને પસંદ નથી.

પરંતુ આ ઇચ્છાઓ સિવાય પણ મૂળાંક 4 ધરાવનાર લોકો પોતાના ગુસ્સાના કારણથી સંબંધોમાં દરાર આવી જાય છે. આ દરાર એટલી વધી જાય છે કે, તલાક પણ થઇ શકે છે. જો આ લોકોને કોઇ પ્રેમના સંબંધમાં બાંધીને રાખી શકે છે તો તે મૂળાંક 2, 6 અને 8 ધરાવનાર લોકો છે.

અંકઃ-5

જો કોઇ વ્યક્તિનો જન્મ 5, 14 અથવા 23 તારીખે થયો છે તો તેમનો મૂળાંક 5 તથા ગ્રહ બુધ છે. બુધ ગ્રહનું નિયંત્રણ વ્યક્તિના વિચારો પર હોય છે. સંબંધોમાં સમય-સમય પર નિપુણતા શોધવી તેમની આદત હોય છે. આ માટે લગ્ન પહેલાં તેમના ઘણા અફેયર પણ રહેલાં હોય છે. આ લોકોને દરેક વસ્તુમાં બદલાવ ખૂબ જ પસંદ હોય છે આ માટે પ્રેમના સંબંધ બનાવતી સમયે પણ વિવિધ પ્રકારની રીતો અપનાવવી તેમને પસંદ હોય છે.

શારીરિક સંબંધ તેમની માટે એક વૈવાહિક સંબંધનું મૂળ છે. મૂળાંક 3 વાળા લોકોની જેમ જ આ લોકોને પણ પ્રેમમાં હ્રદયથી નહીં પરંતુ મગજથી વિચારવાનું પસંદ હોય છે. કારણ કે, મોટાભાગે હ્રદયથી લેવામાં આવેલાં નિર્ણયો ખોટા પણ સાબિત થઇ શકે છે પછી ભલે તે કોઇપણ વ્યક્તિને દુઃખ કેમ ના આપે.

અંકઃ-6

તારીખ 6, 15 અને 24ના જન્મ લેનાર વ્યક્તિનો ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ સાથે સંબંધ રાખનાર વ્યક્તિની ચમકતી કિસ્મતને જોઇને દુનિયા પણ સલામ કરે છે. પ્રેમના વિયમમાં પણ આ ગ્રહ બધા ગ્રહોને પાછળ છોડે છે. મૂળાંક 6 ધરાવનાર વ્યક્તિ ઘણા રોમેન્ટિક હોય છે. કોઇ વ્યક્તિને કઇ રીતે પોતાની તરફ આકર્ષિત કરવો તે તેમને સરખી રીતે આવડે છે. પાર્ટનરને દરેક પ્રકારથી ખુશ રાખવો તેમને પસંદ હોય છે.

પરંતુ તેનાથી વિપરીત મૂળાંક 6ની શ્રેણીમાં જ થોડા લોકો એવા પણ હોય છે જે એકથી વધારે સંબંધ બનાવવાનું પસંદ કરે છે. આ માત્ર ત્યારે જ બની શકે છે જ્યારે તે પોતાના પાર્ટનરની સાથે ભાવનાત્મક ઢંગથી જોડાય શકતા હોય. આ જ કારણ છે કે, મૂળાંક 2ની જેમ જ તેમની માટે પણ શારીરિક સંબંઘોથી વધારે જરૂરી છે હ્રદય સાથે જોડાયેલાં સંબંધો. જો શારીરિક સંબંધ બનવો તો પણ અંત સુધી પ્રેમ જોવા મળે છે.

અંકઃ-7

7, 16 અને 25 તારીખે જન્મ લેનાર લોકોનો મૂળાંક 7 અને ગ્રહ કેતુ છે. જોકે, આ લોકોના જીવનમાં તકલીફો તો ઓછી જ હોય છે પરંતુ તેમની નિરંતર ચિંતા કરતા રહેવાની આદત જ તેમનો સૌથી મોટો દુશ્મન છે. આ લોકો થોડા ખોવાયેલાં અને હમેશાં કંઇક વિચારતા રહે છે. પરંતુ તેનો અર્થ તે નથી કે, આ લોકો રોમેન્ટિક નથી, બસ આ લોકોને રાહ જોવી આવડતી નથી, મૂળાંક 2ની જેમ જ આ લોકો પણ પોતાના પાર્ટનરની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં હોય છે.

આ અંકના લોકો પોતાના જીવનસાથી પ્રત્યે હમેશાં પ્રામાણિક રહે છે પરંતુ જો પાર્ટનર દુઃખ આપે તો તેને સહન પણ કરી શકતા નથી. વાત પછી ભલે નાની કેમ ના હોય, પરંતુ પાર્ટનરની સાથે સંબંધમાં છે તો તે હમેશાં મગજમાં એક ખાસ જગ્યા બનાવીને રાખે છે. આ માટે નાના ઝગડા પણ ઘણી વાર મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. એવામાં તમારે તમારા હ્રદયની વાત તમારા પાર્ટનર સાથે શેયર કરતી રહેવી જોઇએ.

અંકઃ-8

જો તમારો જન્મ 8, 17 અથવા 26 તારીખના થયો હોય તો તમારો મૂળાંક 8 અને ગ્રહ શનિ છે. જો તમારો મૂળાંક 8 છે તો તમે નિશ્ચિતરૂપથી ભાવુક પ્રવૃતિના વ્યક્તિ છો, પરંતુ તમારા વ્યક્તિત્વનો એક ભાગ કોઇ અન્ય વ્યક્તિ સામે આવવા દેતાં નથી. ભાવનાઓથી ભરપૂર, તમે તમારા પાર્ટનરની પ્રત્યે હમેશાં પ્રામાણિક રહો છો. પરંતુ કોઇપણ તમને યોગ્ય રીતે સમજી શકતું નથી. આ જ કારણ છે કે, ખાસ કરીને મૂળાંક 8 વાળી મહિલાઓને લગ્ન માટે સંઘર્ષ કરતા રહેવું પડે છે.

કોઇપણ સંબંધને હ્રદયથી અપનાવો છો તમે, પરંતુ દરેક વ્યક્તિ સાથે તમે જોડાય શકતા નથી. કોઇ નવા વ્યક્તિને અપનાવવામાં ઘણો સમય લાગે છે તમારે. પરંતુ જો એકવાર ભાવનાઓ જોડાય જાય તો તમે પાછળ હટી શકતા નથી. તમે તમારા સંબંધને બચાવી રાખવાનો દરેક સંભવ પ્રયાસ કરો છો પરંતુ વધારે દુઃખ મળવા પર તે સંબંધની બહાર આવવાથી પણ કોઇ રોકી નથી શકતું તમને. તમારું વ્યક્તિત્વ એવું છે કે, તમે એક પરફેક્ટ મેરેજ મટિરિયલ છો, પરંતુ મૂળાંક 4 અને મૂળાંક 8 ધરાવનાર લોકો સાથે લગ્ન કરવાનું તમને ભારે પડી શકે છે.

અંકઃ-9

અંકશાસ્ત્રમાં છેલ્લો અંક છે ‘9’ જે મંગળ ગ્રહનો પ્રતીક છે. 9, 18 અને 27 તારીખે જન્મ લેનાર વ્યક્તિનો મૂળાંક 9 હોય છે. મંગળ ગ્રહ વિજ્ઞાન મુજબ એક વિનાશકારી ગ્રહ છે, આ માટે મૂળાંક 9 ધરાવનાર લોકો હમેશાં ગુસ્સામાં જ રહે છે. પરંતુ આ જાતકો ભાવનાત્મક પણ હોય છે, આ લોકો પોતાની ભાવના દર્શાવવા માંગતા નથી. ઉપરોક્ત બધા જ મૂળાંકોમાંથી સૌથી વધારે શારીરિક સંબંધોમાં રસ ધરાવતા હોય તો તે છે મૂળાંક 9 ના જાતકો.

આ જ કારણ છે કે, ઘણીવાર તેમના લગ્ન પછી પણ બહાર એક અલગ સંબંધ હોવો પણ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ તે માત્ર શારીરિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જ હોય છે. ભાવનાઓ માત્ર તેઓ તેમના પરિવાર માટે જ વ્યક્ત કરે છે. આ લોકો માટે પરિવાર સૌથી પહેલાં માનવામાં આવે છે, જેમાં તેઓ પોતાના પાર્ટનરથી વધારે તેમના બાળકો પર વધારે ધ્યાન આપે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો…1 થી 31 જન્મ તારીખથી, તમારી અને બીજાની ગુપ્તવાતો+સ્વભાવ…!!!

date2

જ્યોતિષમાં કોઇપણ વ્યક્તિના સ્વભાવને જાણવાની ઘણી વિધિઓ જણાવવામાં આવી છે. આ વિધિઓમાંથી એક વિધિ અંકશાસ્ત્ર છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થાય છે, તે તારીખની અસર તેના આખાં જીવનમાં બની રહે છે. દરેક દિવસનો ગ્રહ સ્વામી અલગ હોય છે. ગ્રહ સ્વામીના સ્વભાવ મુજબ જ વ્યક્તિનો સ્વભાવ અને આદતો પણ બને છે. અહીં જાણો જન્મતારીખ 1 થી 31 સુધી જન્મેલાં લોકોના સ્વભાવ અને ખાસ વાતો….

1 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 1 તારીખના થયો છે, તે બધા જ વ્યક્તિઓનો લક્કી નંબર 1 હોય છે. અંક 1 નો કારક ગ્રહ સૂર્ય છે. આ માટે અંક 1 વાળા બધા જ લોકોને સૂર્ય વિશેષરૂપથી પ્રભાવિત કરે છે.

અંક જ્યોતિષ મુજબ 1 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.

– અંક 1 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

2 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 2 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 2 માનવામાં આવે છે. આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 2વાળા લોકોમાં હોય છે.

જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 2 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

3 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 3 તારીખે થયો હોય, તે અંક 3 ના વ્યક્તિ માનવામાં આવે છે. અંક 3 ધરાવનાર લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે.

અંક 3નો ગ્રહ સ્વામી ગુરૂ (બૃહસ્પતિ) છે, આ કારણે આ લોકોને બૃહસ્પતિ વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે. આ લોકો વધારે સમય સુધી કોઇપણ અન્ય વ્યક્તિને આધીન રહીને કામ કરી શકતાં નથી.

આ અંકના લોકોનું મુખ્ય લક્ષ્ય ઉન્નતિ કરતાં જવું હોય છે, વધારે સમય સુધી તેઓ એક જગ્યાએ કાર્ય કરી શકતાં નથી. આ અંકના વ્યક્તિઓને ખરાબ પરિસ્થિતિઓ સામે લડવું ખૂબ જ સારી રીતે આવડે છે.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

4 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિનો જન્મ કોઇપણ મહિનાની 4 તારીખે થયો છે, તેમનો મૂળાંક 4 હોય છે. અંક જ્યોતિષ મુજબ આ લોકો અન્ય લોકોથી બિલકુલ અલગ હોય છે. આ અંકના સ્વામી યૂરેનસ હોય છે.

અંક 4 ના લોકો ઘણાં સંવેદનશીલ હોય છે. આ અંકના લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. નાની-નાની વાતો પર ખરાબ લાગી જાય છે. આ સ્વભાવના લીધે તેમના વધારે મિત્રો બની શકતાં નથી. મિત્ર ઓછા હોવાને કારણે આ લોકો મોટાભાગનો સમય એકલામાં વિતાવે છે. આ લોકો કોઇ અન્ય વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.

– અંક 4 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

5 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિનો જન્મ 5 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો મૂળાંક 5 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 5નો સ્વામી બુધ ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિનો કારક છે. બુધના પ્રભાવથી આ અંકના લોકો ઘણાં બુદ્ધિમાન અને તરત નિર્ણય લેનાર હોય છે.

અંક 5 ધરાવનાર વ્યક્તિઓ ઘણાં સ્ટાઇલિશ હોય છે અને તેવા જ કપડા પહેરવા તેમને પસંદ હોય છે. અન્ય લોકો સાથે તેમની મિત્રતા ઘણી જલ્દી થઇ જાય છે અને આ લોકો મિત્રતા ખૂબ જ સારી રીતે નિભાવી પણ શકે છે. મિત્રો માટે તેઓ જેટલાં ઉદાર અને શુભચિંતર હોય છે, ઠીક તેનાથી વિપરીત દુશ્મનો માટે તેઓ એટલાં જ ખરાબ હોય છે.

– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

6 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 6 તારીખે થયો હોય છે, તે બધા જ અંક 6 ધરાવનાર માનવામાં આવે છે. અંક જ્યોતિષ મુજબ અંક 6નો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ ઘણાં ગ્લેમરસ અને હાઈ લાઇફ સ્ટાઇલની સાથે જીવન વ્યતીત કરે છે. આવા લોકોથી કોઇપણ વ્યક્તિ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ કારણે તેમના માટે ઘણાં મિત્ર હોય છે અને આ અંકના થોડા લોકોના વધારે પ્રેમ પ્રસંગ પણ હોય શકે છે.

અંક 6ના લોકો કોઇપણ કામને વિસ્તૃત યોજના બનાવીને જ કરે છે, જેનાથી તેમને સફળતા મળી છે. આ લોકો સ્વભાવથી થોડાં જિદ્દી હોય છે. જે કામ શરૂ કરે છે, તેને પૂર્ણ કર્યા પછી જ તેમને શાંતિ મળે છે.

– આ અંક લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ દિવસ હોય છે. આ દિવસોથી શરૂ કરવલામાં આવેલાં કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે.
– કોઇપણ મહિનાની 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 તારીખ શુભ હોય છે
– આ લોકો માટે રીંગણી અને કાળો રંગ અશુભ છે. આ અંકના લોકોને લાલ અથવા ગુલાબી શેડ્સના વસ્ત્રો પહેરવા જોઇએ.
– આ લોકોની મિત્રતા 3, 6, 9 અંકના લોકો સાથે સારી રહે છે.
– આ લોકો અંક 5ના લોકોથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાછળ જ રહી જાય છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

7 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિઓનો જન્મ કોઇપણ મહિનાની 7 તારીખે થયો હોય છે, તે અંક 7 ધરાવનાર વ્યક્તિ હોય છે. આ અંકના સ્વામી વરૂણ દેવ અટલે કે દેવતા હોય છે. જળ મૂળ રૂપથી ચંદ્ર સાથે સંબંધિત છે. આ કારણે આ અઁકના લોકો પર ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે.

અંક 7 ધરાવનાર લોકો સ્વતંત્ર વિચારો અને આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. આ લોકો કોઇપણ અન્ય વ્યક્તિને ખૂબ જ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. ચંદ્ર સાથે સંબંધિત હોવાને કારણે મનથી ખૂબ જ ચંચળ હોય છે. આ અંકના લોકોને મસ્તી-મજાક કરવા ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાના મિત્રોનું મનોરંજન હમેશાં કરતાં રહે છે. બધાને ખૂશ રાખે છે.

– અંક 7 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

8 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિઓનો જન્મ કોઇપણ મહિનાની 8 તારીખે થયો હોય છે, તે અંક 8 ધરાવનાર વ્યક્તિ હોય છે. અંક જ્યોતિષ મુજબ, આ લોકો ઘણાં રહસ્યમયી હોય છે. આ અંકના લોકોને સમજવા ઘણાં મુશ્કેલ હોય છે.

અંક 8 ધરાવનાર લોકોનો વ્યવહાર અન્ય અંકના લોકોથી બિલકુલ અલગ હોય છે. આ લોકો દરેક વાતને ખૂબ જ ઉંડાણથી વિચારે છે તથા બોલવામાં સ્પષ્ટવાદી હોય છે. આ માટે તેઓ પોતાના જીવનમાં ઘણાં પ્રકારના કષ્ટોનો સામનો કરે છે.

આ અંકના લોકોનું મનોબળ તથા આધ્યાત્મિક શક્તિ વધારે હોય છે. આ લોકોનો ભગવાન પર વધારે વિશ્વાસ હોય છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

9 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 8 તારીખે થયો હોય છે, તે અંક 9 ધરાવનાર લોકો હોય છે. અંક 9નો કારક મંગળ ગ્રહ છે અને આ અંક મંગળનો પ્રતીક છે. મંગળના પ્રભાવથી આ લોકોનો ગુસ્સો ઘણો વધારે હોય છે. આ લોકો ઉતાવળમાં નિર્ણય લે છે અને પછી ખરાબ પરિણામ ઉઠાવે છે.

સામાન્ય રીતે અંક 9 ના લોકો સ્વપ્રેરિત હોય છે એટલે પોતાની પ્રેરણાથી કાર્ય કરે છે. આ લોકો પોતાના ગુસ્સાના કારણે ઘણાં દુશ્મનો બનાવી લે છે. આ લોકોને અન્ય લોકો પર નિયંત્રણ રાખવું ઘણું પસંદ હોય છે, પરંતુ જ્યારે તેમની આ ઇચ્છા પૂર્ણ નથી થઇ શકતી ત્યારે તેઓ કાર્યથી હટવાનું પસંદ કરે છે.

– અંક 9 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

10 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 10 તારીખે થયો હોય છે, તે લોકો રચનાત્મક અને શોધ કરનાર માનવામાં આવે છે. આ અંકના લોકોનો કારક ગ્રહ સૂર્ય છે. સૂર્યના કારણે આ અંકના લોકો સમાજમાં સન્માન પ્રાપ્ત કરે છે.

આ અંકના લોકો પોતાની સફળતાના રસ્તામાં આવનારી દરેક પરેશાનીઓને દૂર કરી લે છે. આ લોકો અતિ મહત્વકાંક્ષી હોય છે. આ લોકો જે ક્ષેત્રમાં પણ કારમ કરે છે, સફળતા અને ઉંચાઇઓ પ્રાપ્ત કરે છે. અંક 1 વાળા લોકો સન્માન પ્રાપ્ત કરવાનું ઇચ્છે છે.

– અંક 10 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

11 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

અંક જ્યોતિષ મુજબ, આ અંકના લોકોની કલ્પનાશક્તિ અને રચનાત્મક ક્ષમતા ઘણી સારી હોય છે. આ અંકનો કારક ગ્રહ ચંદ્ર હોય છે. આ લોકો ચંદ્રના પ્રભાવથી દરેક કામને સરથી અને ખૂબ જ આકર્ષક રીતે કરે છે. દરેક પળ કંઇક નવું કરવા માટે ઉત્સુક રહે છે. આ લોકો ઘણાં રોમેન્ટિક સ્વભાવ ઘરાવનાર હોય છે અને વિપરીત લિંગ તરફ ઘણાં જલ્દી આકર્ષિત થાય છે. અન્ય લોકો પણ તેમના વ્યક્તિત્વ અને કાર્યશૈલીથી તેમના પર મોહિત થઇ જાય છે. આ અંકના થોડાં લોકો શારીરિકરૂપથી વધારે બળવાન નથી હોતા, સામાન્ય શરીર ધરાવનાર હોય છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

જાણો…જીવનને દુઃખમુક્ત રાખવા કરો તમારી જન્મ તારીખ પ્રમાણે ભગવાનની પૂજા…!!!

12 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને અનુસાશન પસંદ કરે છે. આ અંકના લોકોના વિચાર એવા હોય છે કે, નિરંતર પ્રગતિ કરવી છે. આ અંકનો કારક ગ્રહ બૃહસ્પતિ છે. આ લોકો માટે જીવનનું લક્ષ્ય દરેક સમયે ખુશ રહેવું અને બીજાને પણ ખુશ રાખવાનું હોય છે. આ લોકો સ્વભાવથી ખૂબ જ મનમોજી હોય છે. પોતાનાથી મોટા લોકોના આદેશનું પાલન કરે છે અને ઇચ્છે છે કે તેમના પણ આદેશોનું પાલન થવું જોઇએ.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

13 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકનો કારક ગ્રહ યૂરેનસ છે. આ લોકો કોઇપણ એક વિષયને પણ અલગ-અલગ દ્રષ્ટિકોણની સાથે જોવે છે. આ અંકના લોકોને બેકાર તર્ક-વિતર્ક કરવા પસંદ હોતા નથી. આ અંકના વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં વિશેષ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.

સામાન્ય રીતે આ અંકના લોકો સાથે મિત્રતા નિભાવવી થોડી મુશ્કેલ હોય છે, પરંતુ આ લોકો ખૂબ જ સારા મિત્ર સાબિત થઇ શકે છે. આ લોકો પોતાના શુભચિંતકો અને સ્નેહીજનો માટે કંઇ પણ સારું કરવા માટે વિચારતાં નથી.

આ અંકના લોકો સામાન્ય વિરોધી સ્વભાવ ધરાવનાર હોય છે. બીજા લોકોની વાતોથી સરળતાથી સંતુષ્ટ થઇ શકતાં નથી. આ લોકોને મળતા અન્ય લોકોને એવો અહેસાસ થાય છે કે, આ લોકો ખૂબ જ ગુસ્સાવાળા અને અડિયલ સ્વભાવના છે, પરંતુ આ લોકો સાફ દિલના હોય છે.

– અંક 13 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

14 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકનો સ્વામી ગ્રહ બુધ છે. બુધને જ્યોતિષમાં નવ ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. આ અંકવાળા લોકોને બુધ તેવું જ વૈભવ અને જીવન સ્તર પ્રદાન કરે છે. અંક 5 (1+4=5) ધરાવનાર વ્યક્તિઓ ઘણાં સ્ટાઇલિશ હોય છે અને તેવા જ કપડા પહેરવા તેમને પસંદ હોય છે. અન્ય લોકો સાથે તેમની મિત્રતા ઘણી જલ્દી થઇ જાય છે અને આ લોકો મિત્રતા ખૂબ જ સારી રીતે નિભાવી પણ શકે છે. મિત્રો માટે તેઓ જેટલાં ઉદાર અને શુભચિંતર હોય છે, ઠીક તેનાથી વિપરીત દુશ્મનો માટે તેઓ એટલાં જ ખરાબ હોય છે.

– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.

15 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 15 તારીખે થયો હોય છે, તે સમાજ, ઓફિસ અને પરિવારમાં બધી જ જગ્યાએ વિશેષ સ્નેહ રાખે છે. સાથે જ, તેમના આધીન કાર્ય કરનાર લોકોને પણ ઘણું સન્માન આપે છે. આ અંકનો કારક ગ્રહ શુક્ર છે. શુક્રના પ્રભાવથી તેમનો ઝુકાવ પ્રેમ પ્રસંગ અને જીવનસાથીની તરફ વધારે હોય છે. માતા-પિતાની તરફ આ અંકના લોકો વધારે ધ્યાન આપે છે.

જોકે, પ્રેમમાં બધા પોતાના સાથીની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવાની કોશિશ કરે છે, પરંતુ આ અંકના લોકો પ્રેમમાં ઘણાં વધારે ડૂબેલાં હોય છે. આ લોકો પોતાના પ્રેમીની નાની-નાની ઇચ્છાઓને પણ પૂર્ણ કરવા માટે હમેશાં તૈયાર રહે છે.

– કોઇપણ મહિનાની 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 તારીખ શુભ હોય છે
– આ લોકો માટે રીંગણી અને કાળો રંગ અશુભ છે. આ અંકના લોકોને લાલ અથવા ગુલાબી શેડ્સના વસ્ત્રો પહેરવા જોઇએ.
– આ લોકોની મિત્રતા 3, 6, 9 અંકના લોકો સાથે સારી રહે છે.
– આ લોકો અંક 5ના લોકોથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાછળ જ રહી જાય છે.

16 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 16 તારીખે થયો છે, તે લોકો ચંદ્રથી પ્રભાવિત હોય છે. આ અંકનો કારક ગ્રહ નેપ્ચ્યૂન છે. નેપ્ચ્યૂન એટલે વરૂણ ગ્રહ જળનો કારક છે અને જળ પર ચંદ્રનો સીધો અસર થાય છે.

જ્યોતિષ મુજબ, ચંદ્રની ચાલ અન્ય ગ્રહોમાં સૌથી વધારે તેજ છે. ચંદ્ર કોઇપણ એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. જેના કારણે ચંચળતાનો પ્રતીક તેને માનવામાં આવે છે.

સામાન્ય રીતે આ અંકના લોકો ચંદ્રના પ્રભાવથી લેખક, ચિત્રકાર અથવા કવિ હોય છે. આ અંકના લોકોને કામની નવી રીત કરવી પસંદ હોય છે

– અંક 16 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.

17 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

કોઇપણ મહિનાની 17 તારીખે જન્મ લેનાર વ્યક્તિનો અંક સ્વામી ગ્રહ શનિ છે. અંક જ્યોતિષ મુજબ આ લોકો ઘણાં રહસ્યમયી સ્વભાવના હોય છે. આ અંકના લોકોને સમજવા ઘણાં મુશ્કેલ હોય છે.

આ અંકના લોકોનો વ્યવહાર બીજા અંકના લોકોથી ઘણો અલગ હોય છે. આ લોકો બીજાન માટે ભાગ્યશાળી હોય છે અને બીજા પર પૂર્ણ પ્રભાવ રાખે છે. શનિના કારણે આ લોકોનો વ્યવહાર થોડો રૂઆબદાર હોય છે. પોતાના જિદ્દી સ્વભાવને કારણે તેમને ક્યારેક-ક્યારેક એકલાપણાનો પણ સામનો કરવો પડી છે.

શનિના કારણે આ લોકોને જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લોકો દરેક વાતને ખૂબ જ ઉંડાણપૂર્વક વિચારે છે તથા બોલવામાં સ્પષ્ટવાદી હોય છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

18 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 18 તારીખના થયો છે, તેમનો કારક મંગળ ગ્રહ છે. આ અંકના મોટાભાગના લોકોનું જીવન સંઘર્ષની સાથે વ્યતીત થાય છે. નાની-નાની સફળતાઓ માટે તેમણે વધારે મહેનત કરવી પડે છે.

આ લોકો સંગઠનમાં કાર્ય કરવામાં ખૂબ જ કુશળ હોય છે અને બીજા પર નિયંત્રણ રાખવાનો શોખ હોય છે. મંગળના પ્રભાવથી આ લોકોનો ગુસ્સો પણ ઘણો વધારે હોય છે. આ લોકો ખૂબ જ ઉતાવળમાં નિર્ણય લે છે.

– અંક 18 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.

19 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 19 તારીખે થયો હોય છે, તે રચનાત્મક રીતે કોઇપણ કાર્યને પૂર્ણ કરે છે. આ લોકોનો લક્કી નંબર 1 હોય છે, આ અંકનો કારક ગ્રહ સૂર્ય હોય છે. આ માટે અંક 1 વાળા બધા જ લોકોને સૂર્યની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

અંક જ્યોતિષ મુજબ 19 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.

– અંક 19 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

20 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 20 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 20 માનવામાં આવે છે. આ અંકના લોકો વધારે સમય સુધી એક જેવું જીવન વ્યતીત કરી શકતા નથી. જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 20 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. વિપરિત પરિસ્થિતિઓમાં ખૂબ જ જલ્દી દુઃખી થઇ જાય છે અને ઘણીવાર હિંમત પણ હારી જાય છે. એવામાં આક્મવિશ્વાસની કમી આવી જાય છે.

આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 20વાળા લોકોમાં હોય છે.

જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 2 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

21 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 21 તારીખે થયો હોય છે, તે પોતાની કાર્ય શૈલીના કારણે પ્રસિદ્ધ થાય છે. સામાન્ય રીતે આ અંકના લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે. આ અંકનો ગ્રહ સ્વામી ગુરૂ છે. ગુરૂના પ્રભાવથી આ લોક ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. આ અંકના લોકોને કોઇપણ પ્રકારનો દબાવ પસંદ હોતો નથી. જો કામને લઇને તેમના પર દબાવ બનાવી રાખવામાં આવે તો તેમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

22 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 22 તારીખે થયો છે, તે લોકો પોતાની આસપાસના લોકોમાં અલગ ઓળખાણ બનાવે છે. આ અંકના લોકોને તર્ક-વિતર્ક કરતા રહે છે. જેના કારણે તેમના ગુપ્ત દુશ્મનો પણ હોય છે. આ અંકના વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં વિશેષ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.

અંક 22 ના લોકો ઘણાં સંવેદનશીલ હોય છે. આ અંકના લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. નાની-નાની વાતો પર ખરાબ લાગી જાય છે. આ સ્વભાવના લીધે તેમના વધારે મિત્રો બની શકતાં નથી. મિત્ર ઓછા હોવાને કારણે આ લોકો મોટાભાગનો સમય એકલામાં વિતાવે છે. આ લોકો કોઇ અન્ય વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.

– અંક 22 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

23 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોની જન્મ તારીખ 23 હોય છે, તે લોકો ઉત્તેજક કાર્ય કરવામાં વધારે વિશ્વાસ કરે છે. તેમનો ઝુકાવ પૈસા તરફ વધારે હોય છે. ધનની પ્રાપ્તિ માટે આ લોકો નવા-નવા રસ્તાઓની શોધ કરવામાં લાગેલાં રહે છે. આ કારણે આ અંકના લોકો ખૂબ જ ધન પ્રાપ્ત કરે છે.

અંક જ્યોતિષ મુજબ અંક 23નો સ્વામી બુધ ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિનો કારક છે. બુધના પ્રભાવથી આ અંકના લોકો ઘણાં બુદ્ધિમાન અને તરત નિર્ણય લેનાર હોય છે.

– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.

24 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોની જન્મ તારીખ 24 હોય છે, તેમને પોતાના પરિવાર અને શુભચિંતકોની કોઇપણ વાત કોઇ પણ આદેશ સમાન હોય છે. પ્રેમી અથવા જીવનસાથી પ્રત્યે આ લોકોનો સ્વભાવ ઘણો સમર્પિત રહે છે. પોતાના જીવનસાથીની કોઇપણ ઇચ્છાને પૂર્ણ કરવા માટે તેઓ સતત કોશિશ કરતાં રહે છે.

આ લોકોના ઇરાદા પાક્કા હોય છે અને જે કામ એક વાર વિચારી લે છે, તેને પૂર્ણ કરીને જ તેઓ ચેન લે છે. આ લોકોને સુંદર વસ્તુઓ વધારે આકર્ષિત કરે છે. માતા-પિતાની તરફ તેમનો ઝુકાવ ધણો વધારે હોય છે.

આ અંકનો સ્વામી શુક્ર છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત લોકો ઘણાં ગ્લેમરસ હોય છે. આવા લોકોથી કોઇપણ વ્યક્તિ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે.

– અંક 24 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.

25 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોની જન્મ તારીખ 25 છે, તે લોકો મોટાભાગે યાત્રા દરમિયાન અભ્યાસ કરવાનું પસંદ કરે છે. આ અંકના સ્વામી વરૂણ દેવ અટલે કે દેવતા હોય છે. જળ મૂળ રૂપથી ચંદ્ર સાથે સંબંધિત છે. આ કારણે આ અંકના લોકો પર ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે. આ લોકો વિદેશ યાત્રા પર જવાનો નિરંતર પ્રયાસ કરતાં રહે છે. આ લોકોને સમાની અલગ-અલગ પ્રકારની જાણકારી એકત્ર કરવી પણ પંસદ હોય છે.

અંક 25 ધરાવનાર લોકો સ્વતંત્ર વિચારો અને આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. આ લોકો કોઇપણ અન્ય વ્યક્તિને ખૂબ જ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. ચંદ્ર સાથે સંબંધિત હોવાને કારણે મનથી ખૂબ જ ચંચળ હોય છે. આ અંકના લોકોને મસ્તી-મજાક કરવા ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાના મિત્રોનું મનોરંજન હમેશાં કરતાં રહે છે. બધાને ખૂશ રાખે છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

26 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષમાં શનિને ન્યાયાધીન માનવામાં આવે છે. શનિ કોઇપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલાં સારા-ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. આ કારણે શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિના પ્રભાવથી જ આ અંકના લોકો દઢ ઇચ્છાશક્તિ ધરાવનાર હોય છે. આ લોકોની અન્ય લોકો પણ ખૂબ જ ઉંડી અસર હોય છે. આ લોકો કોઇપણ કામની જવાબદારી લે છે તો તેને પૂર્ણ કરે છે.

આ અંકના લોકોમાં મનોબળ તથા આધ્યાત્મિક શક્તિ વધારે હોય છે. આ લોકોને પરમાત્મા પર વિશ્વાસ હમેશા બની રહે છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

27 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકના લોકો પરીશ્રમી અને સાહસી હોય છે. આ લોકો કોઇપણ કામને પ્રામાણિકતાની સાથે પૂર્ણ કરે છે અને આ કારણે તેમને ઓફિસમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ અંકના લોકોને જીવનમાં ઘણીવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે, પરંતુ સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.

આ અંકનો સ્વામી મંગળ છે. મંગળના પ્રભાવખી આ લોકો જલ્દી ગુસ્સે થઇ જાય છે. ક્યારેક-ક્યારેક ઉતાવળમાં નિર્ણય લે છે. આ લોકો પોતાના ઉત્સાહ અને સાહસથી મોટીમોટી પરેશાનીઓ સરળતાથી દૂર કરી લે છે.

– અંક 27 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.

28 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 28 તારીખના થયો છે, તે બધા જ વ્યક્તિઓનો લક્કી નંબર 1 હોય છે. અંક 28 નો કારક ગ્રહ સૂર્ય છે. આ માટે અંક 28 વાળા બધા જ લોકોને સૂર્ય વિશેષરૂપથી પ્રભાવિત કરે છે.

અંક જ્યોતિષ મુજબ 28 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.

– અંક 28 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

29 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 29 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 29 માનવામાં આવે છે. આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 2વાળા લોકોમાં હોય છે.

જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 29 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 29 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

30 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 30 તારીખે થયો હોય, તે અંક 30 ના વ્યક્તિ માનવામાં આવે છે. અંક 30 ધરાવનાર લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે.

અંક 30નો ગ્રહ સ્વામી ગુરૂ (બૃહસ્પતિ) છે, આ કારણે આ લોકોને બૃહસ્પતિ વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે. આ લોકો વધારે સમય સુધી કોઇપણ અન્ય વ્યક્તિને આધીન રહીને કામ કરી શકતાં નથી.

આ અંકના લોકોનું મુખ્ય લક્ષ્ય ઉન્નતિ કરતાં જવું હોય છે, વધારે સમય સુધી તેઓ એક જગ્યાએ કાર્ય કરી શકતાં નથી. આ અંકના વ્યક્તિઓને ખરાબ પરિસ્થિતિઓ સામે લડવું ખૂબ જ સારી રીતે આવડે છે.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

31 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 31 તારીખે થયો હોય છે, તે ગુપ્ત વિરોધીઓથી પરેશાન રહે છે. સામાન્ય રીતે તેમના સ્વભાવમાં તર્ક-વિતર્ક કરવું સામેલ હોય છે અને આ કારણે તેમના દુશ્મનોની સંખ્યા પણ વધારે હોય છે. આ અંકનો સ્વામી ગ્રહ યૂરેનસ હોય છે. આર્ માટે આ લોકો પર સૂર્યની સીધી અસર હોય છે.

થોડાં લોકો તેમના સ્વભાવને જોઇને અંદાજો લગાવી શકે છે કે આ લોકો ઝગડો કરનાર હશે પરંતુ એવું હોતું નથી, પોતાના તર્ક-વિતર્કને કારણે વાદ-વિવાદ અને કાનીની કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે.

– અંક 22 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો…જીવનને દુઃખમુક્ત રાખવા કરો તમારી જન્મ તારીખ પ્રમાણે ભગવાનની પૂજા…!!!

devi4

દરેક વ્યક્તિના જન્મનો સમય, તારીખ અને સ્થાનની અસર તેની આખી જિંદગી ઉપર ઉપર પડતી હોય છે અને તેના ઉપર જ તેનું આખું ભવિષ્ય નિર્ધારિત હોય છે તે તો આપણે બધા જ જાણીએ છીએ. કોઈ પણ વ્યક્તિના જન્મ સમય અને તારીખના આંકડા તેના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. એટલું જ નહીં, તેનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન પણ આજીવન તેનાથી પ્રભાવિત રહે છે. તેના આધાર પર તે વ્યક્તિ આખી જિંદગી સુખમય રીતે જીવશે કે પછી તેને દુઃખોનો સામનો કરવો પડશે તે નક્કી થતું હોય છે. એટલે જ ન્યૂમરોલોજીમાં જન્મ તારીખનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે.

જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

તમારી જન્મ રાશિ મુજબ તમારા માટે કયો અંક શુભ છે તે જાણી શકાય છે. અને તેના થકી જ વ્યક્તિનું જીવન મંગળમય બનાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ હોય તે જો તેની રાશિ મુજબ પૂજા કરે તો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે ત્યારે આજે અમે તમને તમારી જન્મ તારીખ મુજબ તમારે કયા ઇષ્ટદેવનું પૂજન કરવું જોઈએ તેના વિશે જણાવીશું. તમારી જન્મની તારીખ મુજબ ઇષ્ટદેવનું પૂજન કરવાથી તમારા કષ્ટો ઓછા થઈ શકે છે. તો ચાલો જાણીએ તમારી જન્મતારીખ મુજબ કોણ છે તમારો ઇષ્ટદેવ…

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

1, 10, 19 અથવા 28 તારીખ

જો તમારો જન્મ કોઈ પણ વર્ષના કોઈ પણ મહિનાની 1, 10, 19 અથવા 28 તારીખના થયો છે તો તમારે સૂર્ય દેવની પૂજા કરવી જોઇએ. સૂર્યદેવની પૂજા તમને જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં મદદરૂપ થશે. તેમજ તમારા વ્યક્તિત્વને સૂર્ય જેવો તેજ પણ મળશે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

2, 11, 20 અથવા 29 તારીખ

જો તમે કોઈ વર્ષના કોઈ પણ મહિનાની 2, 11, 20 અથવા 29 તારીખના જન્મ્યાં છો તો તમારે ભોળાનાથ એટલે કે ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. બધા જ જાણે છે કે તમામ દેવી-દેવતાઓમાં ભગવાન શિવ જ એક એવા છે જે ખૂબ ભોળા છે અને પોતાના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ પણ કરે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

3, 12, 21 અથવા 30 તારીખ

કોઈ પણ વર્ષની અને કોઈ પણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખના તમારો જન્મ થયો હોય તો તમારે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવી જોઈએ. ભગવાન ગણેશ વિઘ્નહર્તા કહેવામાં આવે છે, તેથી તેમની પૂજા કરવા પર તમારા તમામ વિઘ્નો દૂર થઈ જશે અને રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશ તમારા ઘરમાં કરશે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

4, 13, 22 અથવા 31

તારીખ 4, 13, 22 અથવા 31ના જન્મેલા લોકોએ પણ અંક 1ની જેમ જ ભગવાન સૂર્યની પૂજા-અર્ચના કરી. તમે દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરી શકો છો. ભગવાન સૂર્યની કૃપાથી તમારા જીવનમાં પણ સૂર્ય જેવો જ તેજ નીખરી આવશે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

5, 14 અથવા 23 તારીખ

જો તમારો જન્મ 5, 14 કે 23 તારીખના થયો હોય તો તમારે દરરોજ શ્રીહરિ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તમારા બધા જ અગત્યના કામ પૂરા પાડશે.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

6, 15 અથવા 24 તારીખ

જો તમે કોઈ વર્ષના કોઈ પણ મહિનાની 6, 15 અથવા 24 તારીખના જન્મ્યાં છો તો તમારે વિષ્ણુપ્રિયા એટલે કે માતા લક્ષ્મી પૂજા-અર્ચના કરવી જોઈએ જેથી તમારો શુક્ર બળવાન બને. માતા લક્ષ્મીની કૃપા બની રહેશે તો ક્યારેય દુઃખ-દરિદ્રતા તમારા ઘરની તરફ દૃષ્ટિ પણ નહીં કરે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

7, 16 અથવા 25 તારીખ

જો તમારો જન્મ કોઈ વર્ષની અથવા કોઈ પણ મહિનાની 7, 16 અથવા 25 તારીખના જન્મ્યાં છો જન્મેલા છો તો તમારે ભગવાન શિવ અને માતા પાર્વતીનું કરવું જોઇએ. ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે તો માતા પાર્વતી જગત જનની તરીકે પણ ઓળખાય છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

8, 17 અથવા 26 તારીખ

જો તમારો જન્મ કોઈ વર્ષની અથવા કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખ હોય તો તમારે શનિ મહારાજની અને કાલભૈરવની પૂજા કરવી જોઇએ.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

9, 18 અથવા 27 તારીખ

જો તમે 9, 18 કે 17 તારીખમાંથી કોઈ પણ એક તારીખના જન્મ્યાં હોવ તો તમારે બાળબ્રહ્મચારી ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો…પુરૂષોના જન્માંકો જણાવશે, કઇ સ્ત્રી તેમના જીવનમાં ભરશે ભરપૂર આનંદ…!!!

marriage2

જ્યોતિષ શાસ્ત્રમાં અંક જ્યોતિષનું ઘણું મહત્વનું સ્થાન હોય છે. અંક જ્યોતિષ વિવાહ માટે જન્મદિવસના અંકોને જોડવાનું મુખ્ય માને છે કારણ કે, ભવિષ્યમાં તે જોડી વચ્ચેના સંબંધો કેવા રહેશે તેની જાણ થઇ શકે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કઇ જન્મતારીખના દિવસે જન્મેલાં પુરૂષ માટે કઇ સ્ત્રી યોગ્ય સાબિત થઇ શકે છે. સાથે જ, તમે તે પણ જાણી શકશો કે કઇ જન્મતારીખની સ્ત્રી તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે.

જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

કોઇ પણ વ્યક્તિનો જન્મ નંબર તેમની જન્મ તારીખનો કુલ યોગ હોય છે. જેમ કે, જો કોઇ જન્મદિવસ 12 ઓગસ્ટ 1987 છે તો તેમનો જન્મ નંબર 1+2=3 થશે.

જન્મઅંકઃ-1

જે પુરૂષનો બર્થ નંબર 1 હોય તો તેમની માટે 1,3,5,7,9 બર્થ નંબરવાળી સ્ત્રીઓનો સંયોગ ઉત્તમ રહેશે. ઉપર જણાવેલ કોઇ પણ બર્થ નંબરવાળી સ્ત્રીની સાથે તેમનું જીવન સુખી, સરળ તો બને જ છે સાથે જ, તેમની વચ્ચે પ્રેમ પણ કાયમ રહે છે. તેનાથી વિપરીત જો 1 અંકવાળાને 2,4,6 અથવા 8 અંક અથવા બર્થ નંબરવાળી યુવતી મળે તો તેમના જીવનમાં ક્લેશ, દુઃખ અને અકારણ વિવાદના યોગ બને છે. તેમના જીવનમાં હમેશાં કોઇને કોઇ પરેશાની જન્મ લેતી રહે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જન્મઅંકઃ-2

બર્થ નંબર એટલે કે જન્મ અંક 2 હોય તો તેમની માટે 1 અને 7 અંકની સ્ત્રી યોગ્ય સાબિત થતી નથી. આ બંન્ને મુળાંકો સિવાય કોઇ પણ મૂળાંકની સાથે તેમનું જીવન યોગ્ય રીતે પસાર થાય છે અને વૈવાહિક જીવન પણ આનંદમય રહે છે. આ બર્થ નંબરવાળા વ્યક્તિઓના વૈવાહિક જીવનમાં પરેશાનીઓની અવર-જવર ઓછી રહે છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

જન્મઅંકઃ-3

જે પુરૂષનો બર્થ નંબર 3 હોય, તેમની માટે 3,4 અથવા 5 મૂળાંકવાળી છોકરીઓથી દૂર રહેવું જોઇએ. આ બર્થ નંબરની સ્ત્રીઓ સાથે તેમની ક્યારેય બનતી નથી. આ નંબરની સ્ત્રીઓ સાથે જો તેમના વિવાહ થાય તો તેમના જીવનમાં હમેશાં પરેશાનીઓ અને ઉથલ-પાથલ બની રહે છે. અને તેમનું વૈવાહિક જીવન પણ હમેશાં આ પરેશાનીઓને દૂર કરવામાં જ પસાર થઇ જાય છે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

જન્મઅંકઃ-4

જે પુરૂષનો જન્મઅંક 4 હોય તેમની માટે 2,4 અથવા 5 મૂળાંકવાળી સ્ત્રીઓ ઉત્તમ સાબિત થઇ શકે છે. આ સિવાય કોઇ બીજા અંકવાળી સ્ત્રીઓ તેમના જીવનમાં પરેશાનીઓનું કારણ બની શકે તેવી સંભાવનાઓ છે. આ સાથે જ, જો તેમના વિવાહ 2, 4, અથવા 5 અંકવાળી સ્ત્રીઓની સાથે થાય તો તેમનું જીવન સુખમય વિતિ શકે છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

જન્મઅંકઃ-5

જેમનો બર્થનંબર 5 હોય તો તેમની 1,2,5,6 અથવા 8 મૂળાંકમાંથી કોઇપણ મૂળાંકની સ્ત્રીની સાથે તેમની જોડી જામી શકે છે. આ સાથે જ બધુ સામાન્ય અને વ્યવસ્થિત રીતે પસાર થાય છે. 5 નંબરવાળા લોકો માટે 3,4,7 અને 9 નંબરવાળી સ્ત્રીઓથી તેમણે હમેશાં દૂરી બનાવીને રાખવી જોઇએ.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

જન્મઅંકઃ-6

જે છોકરાઓનો બર્થ નંબર 6 હોય તેમની માટે 1 અથવા 6 મૂળાંકવાળી છોકરીઓ યોગ્ય રહે છે. જોકે, 3,5, 7,8 અથવા 9 મૂળાંકવાળી છોકરીઓની સાથે જીવનમાં ભલે કંઇ યોગ્ય કે વ્યવસ્થિત ન હોય, પરંતુ જીવન સામાન્ય જ રહે છે. 6 નંબરવાળા લોકોએ માત્ર 2 અને 4 મૂળાંકવાળી મહિલાઓને પોતાના જીવનમાં લાવતા પહેલાં બે વાર વિચારી લેવું જોઇએ.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જન્મઅંકઃ-7

જેમનો બર્થ નંબર 7 હોય તેવા વ્યક્તિ માટે 2,4 અથવા 7 નંબરની છોકરીઓ જીવનમાં ક્યારેય સહયોગતા નથી આપી શકતી, આ નંબરવાળી સ્ત્રીઓ તેમની માટે દુશ્મન સમાન હોય છે. આ માટે જીવનસાથી બનાવતી સમયે ધ્યાન રાખવું કે જો બર્થ નંબર 1,3,6,5,8 અથવા 9 હોય તો જ તેમનું જીનવ યોગ્ય રીતે પસાર થઇ શકે છે.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

જન્મઅંકઃ-8

જેમનો જન્મ મૂળાંક 8 હોય તો તેવા વ્યક્તિ માટે 1,4,8 અથવા 9 મૂળાંકવાળી છોકરીઓની સાથે તેમના સંબંધો આગળ વધારવા નુકસાનકારક સાબિત થઇ શકે છે. 8 બર્થ નંબરવાળા લોકો માટે 5,6 અથવા 7 મૂળાંકવાળી છોકરીઓ સૌથી વધારે યોગ્ય રહે છે. આ મૂળાંકોવાળી સ્ત્રીઓ સાથે તેમનું જીવન આનંદમય અને પ્રેમથી પસાર થાય છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

જન્મઅંકઃ-9

જે પુરૂષનો જન્મ મૂળાંક 9 હોય તેમણે જો 1,2,3,6 અથવા 9 મૂળાંકવાળી સ્ત્રીઓની સાથે જો તેમની જોડી જામી જાય તો તેમની માટે ચાંદી જ ચાંદી થઇ જાય તેવું સમજી લેવું. આ વ્યક્તિઓને 4 અને 8 જન્મ મૂળાંકવાળી સ્ત્રીઓથી થોડું દૂર રહેવું જોઇએ. આ સ્ત્રીઓ તેમના જીવનમાં પરેશાનીનું કારણ બની શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

abcd3

ફિલ્મી સ્ટાર્સની સ્ટાઈલ, તેમની લાઈફસ્ટાઈલ, તેમના કપડા, વગેરે બધુ જ ફેન્સ માટે એક આદર્શ બની જાય છે. તેમના ફેવરિટ સ્ટાર કેવી રીતે ઊઠે-બેસે છે, પોતાના જીવનમાં શું-શું કરે છે, મોટાભાગે સામાન્ય લોકો ઉપર તેની ઊંડી અસર પડતી હોય છે. ફિલ્મી સ્ટાર આમ તો ટ્રેન્ડ સેન્ટર ન કહેવાત, તેની પાછળ સાચે જ કઠોર મહેનત અને વિચાર હોય છે. ફિલ્મી સ્ટાર્સ દ્વાર સેટ કરવામાં આવેલ ટ્રેન્ડ છે તો તે નામકરણનો રિવાજ.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

નામના અક્ષરઃ-

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કાંતો લોકો પોતાનું નામ બદલી દે છે કે પછી નામના અક્ષરોની સાથે રમત રમીને કંઈક બીજો જ બનાવી દે છે. આજની તારીખમાં એવા અનેક લોકો છે જે સોનેરી પરદા ઉપર ખૂબ જ સફળ થયા છે અને પોતાની આ સફળતાનો શ્રેય તે પોતાની કઠોર મહેનત અને બદલાયેલા નામને આપે છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

કિસ્મતનું બદલાવું-

શું સાચે જ નામ બદલીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે કે પછી કે માત્ર કોઈ સ્ટંટ છે? તેનો જવાબ ભારતની પ્રાચીન વિદ્યા જ્યોતિષની જ એક શાખા અંક જ્યોતિષની પાસે છે. અંક જ્યોતિષ પ્રમાણે હાલ તમારું જે નામ હોય તેમાં થોડો ફેરફાર કરી કિસ્મત બદલી શકાય છે. તે સિવાય અંક જ્યોતિષના આધારે જ બાળકનું નામ રાખવામાં આવે તો તેના ભાગ્યના સિતારાઓ સફળતાની ટોચે પહોંચી જાય છે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

વ્યક્તિત્વનો અરીસોઃ-

તમે પછી ગમે એટલા લોકોને મળી લો, તમને એવો આભાસ થવા લાગશે કે તેમનું નામ તેની ઉપર ઘણું સૂટ કરે છે. એટલા કારણ કે આપણું નામ આપણા વ્યક્તિત્વનો અરીસો તો હોય જ છે, સાથે-સાથે ભવિષ્યને પણ ઘણી હદે પ્રભાવિત કરી શકે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

નામ જ છે આળખઃ-

તમારું નામ તમારી ઓળખ હોય છે અને બધા એવું ઈચ્છે છે કે તેમનું નામ આખી દુનિયામાં સન્માનની સાથે લેવામાં આવે. દરેકની એવી મહત્વાકાંક્ષા હોય છે કે પોતાનું નામ આસમાનની ઊંચાઈઓ ઉપર પહોંચે. અભિવાચક પણ એવું વિચાર કરીને પોતાના બાળકોના નામ રાખે છે કે જે ચોક્કસ રૂપે આગળ ચાલીને તેની માટે ફાયદાકરાક કે નુકસાનદાયી સાબિત થાય છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

ભાગ્યની સમસ્યાઃ-

જ્યારે પણ કોઈ વ્યક્તિને લાગે છે કે તેનો ભાગ્યોદય નથી થઈ રહ્યો અને તેની માટે તે પોતાના નામને દોષિત માનવા લાગે છે તે એવું ઈચ્છે છે કે તેનું આખું નામ જ બદલી દેવામાં આવે પરંતુ અંક જ્યોતિષ પ્રમાણે હાલના નામમાં થોડો ફેરફાર કરીને પણ આ સમસ્યાનું નિદાન શક્ય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

ખોટી ધારણાઃ-

જન્મના સમયે હાજર નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિના આધારે બનાવવામાં આવેલ કુંડળી પ્રમાણે નામકરણ હોવું જોઈએ. પરંતુ કેટલાક લોકો તેનાથી ઉલટું વિચારે છે. તેમનું માનવું હોય છે કે ક્યારેય પણ રાશિ પ્રમાણે નામ ન હોવું જોઈએ કારણ કે આપણું ખરાબ ઈચ્છનારા લોકો આપણી રાશિને જાણીને, ગ્રહો-નક્ષત્રોની ગતિનું અનુમાન લગાવીને આપણી ઉપર જાદુ-ટોણા કરી શકે છે. જ્યારે આ ધારણા એકદમ ખોટી નથી.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

કુંડળીઃ-

એ સાચુ છે કે જો આપણે પોતાની કુંડળીના શુભ પ્રભાવને પોતાના સુધી પહોંચાડવા માગતા હો તો પોતાની રાશિ પ્રમાણે જ નામ રાખવું જોઈએ.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

જ્યોતિષઃ-

હા ક્યારેક-ક્યારેક એવું થાય છે કે નક્ષત્રો પ્રમાણે જે નામના અક્ષરો કાઢ્યા હોય તેની ઉપર કોઈ જ નામ પસંદ ન આવે. એવી સ્થિતિમાં આપણે મિત્ર રાશિ પ્રમાણે નામ રાખવું જોઈએ. આમેય જ્યોતિષમાં નામનો પહેલો અક્ષર જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક છે અંકશાસ્ત્રઃ-

અંક શાસ્ત્ર પૂરી રીતે વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, જેનાથી જન્મ તારીખની પાછળ કામ કરનાર વાઈબ્રેશન આધાર આપે છે. અંકશાસ્ત્રમાં મૂળાંક અને ભાગ્યાંકનું વિશેષ મહત્વ જોઈ શકાય છે. જો નામનું આ બંને અંકોની સાથે સંબંધ સ્થાપિત થાય તો જ વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે નહીંતર નામ પૂરી રીતે ફળ વિહિન સાબિત થાય છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

તમારી જાણકારી માટે બતાવીએ તો નામમાં ત્રણ પ્રકારના અંક વિદ્યમાન હોય છે. પહોલો નામાક્ષર, બીજો નામાંક અર્થાત્ નામના યોગનો અંક અને ત્રીજો પૂર્ણ નામાંક અર્થાત્ તમારા નામની પૂરી જોડ.

સારું પરિણામઃ-

નામને પસંદ કરીને નામાંક સુધી પહોંચીને આપણે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તમારા નામાંક, તમારા મૂળાંક અને ભાગ્યાંકના મિત્ર હોય, નહીંતર તમે સારું પરિણામ પ્રાપ્ત નહીં કરી શકો.

લોશૂ ગ્રિડઃ-

હવે વાત આવે છે નામ બદલીને કે નામમાં સામાન્ય ફેરફાર કરવાની જેથી તમારું નામ તમને શૂટ(બંધબેસતું) કરે. જો તમે પણ હાલના નામથી સંતુષ્ટ ન હો અને તેમાં કેટલાક પરિવર્તન ઈચ્છતા હો તો લોશૂ ગ્રિડના અધ્યયન વગર શક્ય નથી.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

નામની સ્પેલિંગઃ-

લોશૂ ગ્રિડ પ્રમાણે તમારી જન્મ તારીખમાં જે પણ અંક વિલુપ્ત છે તેનો ઉપયોગ તમારા નામના સ્પેલિંગમાં ઉપયોગ કરવામાં આવે. જો એ અંક વિલુપ્ત છે તો અંક તમારો ભાગ્યાંક છે તો તેને નામાંક પણ બનાવી શકાય છે.

ખાલી સ્થાનઃ-

ઉપરોક્ત વિશ્લેષણના આધારે એવું કહી શકાય છે કે સર્વપ્રથમ તો નામના પહેલા અક્ષરે પોતાની રાશિના આધારે જ પસંદગી કરો. ત્યાર પછી નામાંક અને પૂર્ણ નામાંકને પોતાના મૂળાંક અને ભાગ્યાંક ઉપર સુનિશ્ચિત કરો. પરંતુ નામાંક અને પૂર્ણ નામાંક એવી રીતે પસંદ કરો જેનાથી લોશૂ ગ્રિડના ખાલી સ્થાન ભરાઈ શકે. જેથી આપણા વ્યક્તિત્વમાં જે પણ ખોટ છે તેનું નિદાન શક્ય બની શકે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

મૂળાંક, ભાગ્યાંક અને નામાંક દુશ્મન અંકો હશે તો સફળતા નહીં મળેઃ-

આપણા જીવનમાં નામનું ઘણું મહત્વ હોય છે નામથી જ આપણી ઓળક હોય છે. નામ રાકવાની રીત આપણે ત્યાં સંસ્કારનો દરજ્જો આપવામાં આવ્યો છે. જાતકમાં જન્મ નક્ષત્રના આધારે નામ રાખવાનું ચલણ છે. ક્યારેક-ક્યારેક એ પણ જોવામાં આવ્યું છે કે કોઈ જાતકનું નામ ઘણું સારું હોય પરંતુ એવું પણ જોવામાં આવ્યું છે સફળતા તેમના હાથમાં આવતી નથી. એવી વખતે અંક જ્યોતિષ દ્વારા તેમના નામમાં થોડા ફેરફાર કે પરિવર્તન કરીને ઉપયોગમાં કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત કરી શકાય છે. આમ તો નામના અંકો(નામાંકો)ને ઘડાટીને કે વધારીને લખવાથી યોગ્ય અને ઉપયુક્ત નામ રાખી શકાય છે. પરંતુ આ વિધિથી નામ રાખવાથી પણ વધુ લાભ નથી મળતો કારણ કે મૂળાંક અને ભાગ્યાંકનો નામાંક સાથે મેળ નથી થતો હતો.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જો કોઈ જાતકના નામાંકનો ગ્રહ તેના મૂળાંક, ભાગ્યાંકનો દુશ્મન હોય તો તેમને નામ બદલવું જોઈએ. નામની આગળ અથવા પાછળ કેટલાક અક્ષરોને જોડીને કે ઘટાડીને નામાંકને તેના ભાગ્યાંક/મૂળાંકની સાથે સમાયોજિત કરી લાભકારી બનાવી શકાય છે. સ્પષ્ટ છે કે કેટલાક ચોક્કસ અંકના કેટલા અંક મિત્ર અને શત્રુ હોય છે. જો નામાંક, ભાગ્યાંક અને મૂળાંકનો શત્રુ અંક હશે તો સફળતા નહીં મળે એટલા માટે નામાંકનો મૂળાંક અને ભાગ્યાંકનું સમાયોજન જરૂરી છે.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

મૂળાંક, ભાગ્યાંક અને નામાંકનું સંયોજનઃ-

મૂળાંક- કોઈપણ જાતકની જન્મતિથીનો યોગ મૂળાંક કહેવામાં આવે છે જેમાં કે 14, 5, 23 તારીખે જન્મેલા જાતકનો મૂળાંક 5 કહેવાશે.

ભાગ્યાંકઃ- જન્મ તારીખ, મહિનો અને વર્ષનો સરવાળો જે આવે તેને ભાગ્યાંક કહેવામાં આવે છે. જેમ કે 01 જાન્યુઆરી 1982 નો ભાગ્યાંક 1+1+1+9+8+2=22 =4 થશે.

નામાંકઃ શુભ નામના પસંદગી માટેના ઉદાહરણઃ- જો કોઈ જાતકનું નામ Mahendra Singh અને તેની જન્મ તારીખ 11/01/1980 છે. તો આ જાતકનો મૂળાંક = 11 = 1+1 = 2 છે. જાતકનો ભાગ્યાંક = 11/01/1908 = 1+1+1+1+9+8+0 = 21 = 3 આવશે. જાતકનો નામાંક M A H E N D R A S I N G H 4 1 5 5 5 4 2 1 + 3 1 5 3 5 = 27 + 17 = 44 = 8 આથી જાતકનો સંબંધ 2, 3 અને 8 અંક સાથે છે જો કે નામાંક (8) 2 અને 3 નો મિત્ર અંક નથી એટલા માટે નામમાં કેટલાક ફેરફાર કરવા પડશે.(કાળકે નામાંક અને ભાગ્યાંક તો કોઈ દિવસ બદલી જ નહીં શકાય) જો જાતક પોતાનું નામ Mahendra કરી લે જેનાથી નામાંક 27 =9 થઈ જશે તો તેને લાભ થવા લાગશે કારણ કે અંક 9 મૂળાંક અને ભાગ્યાંક બંને મિત્ર છે જેનાતી તેને દરેક કામમાં આસાનીથી અપેક્ષિત લાભ પ્રાપ્ત થવા લાગશે.

આગળ જાણો અંક જ્યોતિષ પ્રમાણે મિત્ર અને દુશ્મન અંકો…જેના દ્વારા તમે નક્કી કરી શકશો કે તમારા નામાંક પ્રમાણે કયો અંક હોઈ શકે છે લકી…

(ઉપર આપેલ તસવીરના આધારે M A H E N D R A S I N G H 4 1 5 5 5 4 2 1 + 3 1 5 3 5 = 27 + 17 = 44 = 8 આલ્ફાબેટ પ્રમાણે અંકનો સરવાળો કરવાનો હોય છે અને અંતે જે અંક પ્રાપ્ત થાય તેને નામાંક ગણાશે)

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

અંક જ્યોતિષ મુજબ મિત્ર – દુશ્મન અંકો-
મિત્ર – દુશ્મન
અંક 1 ના 9, 6 * 5, 6
અંક 2 ના 7, 9 * 5, 8
અંક 3 ના 6, 9 * 4, 8
અંક 4 ના 1, 8 * 3, 5
અંક 5 ના 3,9 * 2, 4
અંક 6 ના 3, 9 * 1, 8
અંક 7 ના 2, 6 * 1, 9
અંક 8 ના 1, 4 * 3, 6
અંક 9 ના 3, 6 * 1, 7

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

numerology5

જ્યોતિષ એક કામધેનુ ગાય જેવું છે. જેનાથી લોકો પોતાના જીવનને સમૃદ્ધ બનાવવાની અને દુઃખોને ઓછા કરવાની કામના કરે છે. એવા લોકો ક્યારેય જન્મકુંડળી બતાવીને, ક્યારેક હાથની રેખાઓ બતાવીને કે ક્યારેક અંક શાસ્ત્રની મદદ લઈને પોતાની જિજ્ઞાસાઓને સંતોષવાનો પ્રયાસ કરે છે. જીવનમાં દુઃખ ન હોય, અશુભ ઘટનાઓ તેમની સાથે ન બને અને કોઈ એક્સિડેન્ટ કે દુર્ઘટનાઓ ન થાય તેવું ઈચ્છે છે. આવી આશાની નજરથી જ દરેક વ્યક્તિ જ્યોતિષની મદદથી ઉકેલ મેળવવાની આશા રાખે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

અંકશાસ્ત્ર આ વિષે મદદ કરી શકે છે. કેવી રીતે જાણો-

કોઈપણ વ્યક્તિના જીવનનો સંબંધ અંકો અને શબ્દો સાથે એટલો જ છે જેટલો લોહી, માંસ અને મજ્જા સાથે હોય છે. ઘનાત્મક અને ઋણાત્મક અંકોની અસરથી વ્યક્તિના મન ઉપર પણ અસર થાય છે અને તેવ્યક્તિ એ અસરથી વશીભૂત થઈને જીવનમાં સુકર્મ કે કુકર્મ કરી પોતાના માટે શુભ કે અશુભ ફળ પ્રાપ્ત કરે છે.

જે રીતે વૈજ્ઞાનિકો ÷ કેલેરીના માધ્યમથી એવું બતાવી દે છે કે કોઈ વિશેષ ભોજન વ્યક્તિ માટે શક્તિવર્ધક છે કે નહીં.

આ જ રીતે આપણા ઋષિ મુનિઓએ પણ પોતાના સંશોધનોથી એવું બતાવી દીધું હતું કે કયો અંક કઈ વ્યક્તિ માટે કેલેરીની માફક તેના જીવન માટે શક્તિશાળી છે કે નહીં. શુભ અંક સાથે સંબંધિત નામ, કારોબાર વગેરે અપનાવીને વ્યક્તિ પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે તથા જો તે અશુભ અંકોની સાથે કરે તો દુર્ઘટનાઓને આમંત્રિત કરી શકે છે. કે અશુભ અંકોથી દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

ભાગ્યાંકઃ-

દરેક વ્યક્તિનો એક શુભ અંક હોય છે અને તે તેના જીવન માટે સુખદાયી હોય છે, તેને ભાગ્યાંક કહે છે. આ ભાગ્યાંકને જો વ્યક્તિ પોતાના જીવનમાં ઓળખીને તેની સાથે જોડાયેલી વસ્તુઓને પોતાના જીવનમાં સ્થાન આપે તો પછી તે વ્યક્તિને પ્રગતિના પંથે ચાલવામાં કોઈ જ રોકી શકતું નથી.

જે પ્રકારે દાણા નાંખવાથી કબૂતર આવે છે, ખાંડ નાંખવાથી કિડીઓ આવે છે, એ જ રીતે વિશેષ વ્યક્તિ જો ભાગ્યાંક સાથે સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરી ભાગ્યશાળી ફળ આપમેળે જ મળવાનું શરૂ થઈ જાય છે.

કોઈપણ વ્યક્તિનો ભાગ્યાંક જાણવા માટે નીચે પ્રમાણે આસાનીથી ભાગ્યાંક પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિની જન્મ તારીખ = 7/8/1966 બધા અંકોનો સરવાળો 7+8+1+9+6+6 = 3+7 = 10 =1+0= 1 આથી વ્યક્તિનો ભાગ્યાંક 1 ગણાશે.

અહીં આપેલ તાલિકાની મદદથી જાણો કે અંક 1 વાળાના દુશ્મનો અંકો 5 અને 6 છે. જો વ્યક્તિ 1 અંક સાથે સંબંધિત વસ્તુઓ અપનાવશે તો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને જો તે 5 અને 6 અંકોની વસ્તુઓ અપનાવશે તો તે વ્યક્તિ દુઃખ અને દુર્ઘટનાઓને પ્રાપ્ત કરશે.

અંકશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાના દુશ્મન અંકોને કારણે જ આકસ્મિક દુર્ઘટનાઓનો શિકાર થાય છે. આવી આકસ્મિક દુર્ઘટનાઓ પાંચ પ્રકારની હોઈ શકે છે. જેનું વિવરણ ઉપર પ્રમાણે આપવામાં આવ્યું છે.
આથી તમે પોતાના ભાગ્યાંકને ઓળખીને નિમ્મનલિખિત સંભાવિત આકસ્મિક ઘટનાઓથી બચી શકો છો-

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

મૂળાંક હોય કે ભાગ્યાંક દરેક અંક પ્રમાણે નીચે આપ્યા પ્રમાણે દુશ્મન અંકો ગણાય છેઃ-

અંક-1- માટે 5 અને 6 અંકો દુશ્મનો અંકો છે.

અંક-2- માટે 5 અને 8 દુશ્મન અંકો છે.

અંક-3- માટે 4 અને 8 અંક દુશ્મન અંકો છે.

અંક-4- માટે 3 અને 5 અંક દુશ્મન અંકો છે.

અંક-5- માટે 2 અને 4 અંક દુશ્મન અંકો છે.

અંક-6- માટે 1 અને 8 અંક દુશ્મન અંકો છે.

અંક-7- માટે 1 અને 9 અંકો દુશ્મન અંકો છે.

અંક-8- માટે 3 અને 6 અંકો દુશ્મન અંકો છે.

અંક-9- માટે 1 અને 7 અંકો દુશ્મન અંકો છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

જમીની-દુર્ઘટનાઃ-

તેમાં સડક અકસ્માત, રેલ દુર્ઘટના, સીડીઓથી પડી જવું અને ભૂ-સંખલન વગેરેને સામેલ કરવામાં આવે છે. આ દુર્ઘટનાનો કારક અંક છે-5 આથી જો કોઈ વ્યક્તિના ભાગ્યાંકની દુશ્મની અંક 5 સાથે હોય તો તેને ભૂ-દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. 9 ભાગ્યાંકવાળાઓ મોટાભાગે આ દુર્ઘટનાથી પ્રભાવિત થતા રહે છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

જળ દુર્ઘટનાઃ-

તેમાં પાણી ડૂબવું, વરસાદમાં વધુ ભીંજાઈ જવું કે ન્યૂમોનિયા થવો, ડાયેરિયા થવો વગેરે લેવામાં આવે છે. આ દુર્ઘનાનો કારક અંક-2 અને 6 છે. આથી 3, 4, 5, 7 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને જળ દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

આગ દુર્ઘટનાઃ-

તેમાં આગમાં બળીને મરવું, પ્રચંડ ગરમીથી મરવું, લૂ લાગવી વગેરે દુર્ઘટનાઓ લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક માત્ર 1 અને 9 આવે છે. આથી 4, 6, 7, 8 ભાગ્યાંકવાળા વ્યક્તિએ આગ દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

વાયુ દુર્ઘટનાઃ-

તેમાં વાયુમાં થતી દુર્ઘટનાઓ, કોઈ ઊંચાઈ ઉપરથી પડવું, વાત રોગથી પીડિત થવું, વગેરે લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક 3 અને 8 છે. આથી 1, 2, 6, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિને દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

અન્ય દુર્ઘટનાઓઃ-

જેમાં વીજળીથી થતી દુર્ઘટનાઓ, શોક અને દુઃખથી થતા મૃત્યુ અને પ્રાણઘાત વગેરેને લેવામાં આવે છે. તેનાથી કારક અંક 4 અને 7 છે. આથી 1, 2, 3, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને આ પ્રકારની દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

આથી ભાગ્યાંક સાથે સંબંધિત ઉપર પ્રમાણે આપેલ વસ્તુઓને જીવનમાં અપનાવીને દુશ્મન અંક સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરીને આકસ્મિક દુર્ઘટનાઓથી બચી શકાય છે. જેમ કે ઉપર બતાવ્યા પ્રમાણે વ્યક્તિના ભાગ્યાંક 1 સાથે સંબંધિત વસ્તુઓ સોનેરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કે પિતાની સેવા કરવી જોઈએ કે માણિક્ય ધારણ કરવો જોઈએ અને દુશ્મન અંક 4, 7 અને 8ની વસ્તુઓ જેવા કે તલ, તેલ અને કામળા વગેરેનું દાન કરવું જોઈએ અને તેનાથી થતી આકસ્મિક દુર્ઘટનાઓથી બચવું જોઈએ.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

numerology3

-જન્મ તારીખ, મહિનો અને વર્ષના કુલ યોગનો ભાગ્યાંક કહે છે

-મૂળાંક અને ભાગ્યાંક પ્રમાણે કામ કરવાથી જીવનમાં અટવાયેલા કામ થાય છે પૂરાં
અંક જ્યોતિષમાં નવ ગ્રહો સૂર્ય, ચંદ્ર, ગુરુ, યૂરેનસ, બુધ, શુક્ર, વરુણ, શનિ અને મંગળની વિશેષતાઓના આધારે ગણતરી કરવામાં આવે છે. આમાંથી દરેક ગ્રહ માટે 1 થી લઈને 9 અંક નક્કી કરવામાં આવેલ છે. આ નવ ગ્રહો માનવ જીવન કેવી ઉપર ઊંડો પ્રભાવ પાડે છે, આ અંકો દ્વારા આસાનીથી જાણી શકાય છે કે વ્યક્તિ કેવો છે અને તે વ્યક્તિને અંકના આધારે કેવા ઉપાયો કરવા જોઈએ.

જો તમે જન્મ કુંડળીમાં વિશ્વાસ ધરાવતા ન હો તો આ પ્રાચીન અંક જ્યોતિષની મદદથી પણ આસાનીથી તમારા ભાગ્ય વિશે અને તમારા લકી અંકો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. સૌથી પહેલા જાણીએ કંઈ તારીખે જન્મેલા લોકોનો અંક કયો આવે છે તથા તે અંકનો સ્વામી કયો ગ્રહ હોય છે.

જન્મ તારીખ પ્રમાણે મૂળાંક કયો આવે અને તેનો સ્વામી કયો ગ્રહ હોય છે-

1, 10, 19, 28 તારીખે જન્મેલા વ્યક્તિનો મૂળાંક 1 આવે અને તેનો સ્વામી સૂર્ય છે
2, 11, 20, 29 તારીખે જન્મ થયેલા વ્યક્તિનો મૂળાંક 2 હોય છે અને સ્વામી ચંદ્ર
3, 12, 21, 30 મૂળાંક- 3, સ્વામી ગુરુ
4, 13, 22, 31 મૂળાંક 4 નો સ્વામી છે રાહુ
5, 14, 23 મૂળાંક 5 સ્વામી બુધ
6, 15, 24 મૂળાંક 6 સ્વામી શુક્ર
7, 16, 25 મૂળાંક 7 સ્વામી કેતુ
8, 17, 26 મૂળાંક 8 સ્વામી શનિ
9, 18, 27 મૂળાંક 9 સ્વામી મંગળ

મૂળાંક 1

આ અંક સ્વતંત્ર વ્યક્તિત્વનો ધની હોય છે. તેનાથી સંભાવિત અહંનો બોધ, આત્મનિર્ભરતા, પ્રતિજ્ઞા, દ્રઢ ઈચ્છા શક્તિ તથા વિશિષ્ટ વ્યક્તિત્વ દ્રષ્ટિ ગોચર હોય છે. તેમનો સ્વામી સૂર્ય છે. જે વ્યક્તિનો જન્મ સમય 21 જુલાઈથી 28 ઓગસ્ટની વચ્ચે થયો હોય, તેમનો પ્રભાવ સૂર્યના નિયંત્રણમાં હોય છે, તેની માટે શુભ તિથિ 1,10,19 તથા 28 તારીખ છે. ચાર અંક પ્રત્યે તેમનું જબરદસ્ત આકર્ષણ હોય છે. તેમની માટે શુભ દિવસ રવિવાર તથા સોમવાર છે, તો શુભ રંગ પીળો, લીલો અને બ્રાઉન છે. તેઓ ઓફિસ, બેડરૂમના પડદા, બેડશીટ અને દિવાલોના રંગોમાં આ રંગોમાંથી ઉપયોગ કરવો જોઈએ, તો ભાગ્ય પૂર્ણતઃ સાથ આપે છે, આ મૂળાંકના વ્યક્તિઓ સત્તા અને શાસનના ઉચ્ચ હદ્દાઓ ઉપર જોવા મળે છે, છ અને આઠ અંક વાળા સાથે તેમની દુશ્મની હોય છે, તેમની શુભ દિશા ઈશાન ખૂણો હોય છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

મૂળાંક-2

અંક 2 નો સંબંધ મન સાથે છે. તે માનસિક આકર્ષણ, હૃદયની ભાવના, સહાનુભૂતિ, શંકા, ધૃણા તથા પરેશાનીઓ દર્શાવે છે. તેનું પ્રતિનિધિત્વ ચંદ્રને પ્રાપ્ત થયેલું છે. આ અંકનો સ્વામી ચંદ્ર છે 2,11, 20, 29 તારીખ તેમની માટે શુભ હોય છે, રવિવાર, સોમવાર અને શુક્રવાર તેમની માટે શ્રેષ્ઠ દિવસ હોય છે. સફેદ તથા હળવો લીલો રંગ તેમની માટે શુભ રંગ માનવામાં આવે છે. આ લોકોને પોતાના કપડાં, બેડરૂમની દિવલો, બેડશીટના રંગોમાં આ રંગોનો ઉપયોગ કરો.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

મૂળાંક-3

આ અંકનો સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે. તેમના દ્વારા પ્રગતિ, બુદ્ધિ વિકાસ ક્ષમતા, ધન વૃદ્ધિ અને સફળતા મળે છે. 3, 12, 21 તથા 30 તારીખ તેમની માટે વિશેષ શુભ છે. મંગળવાર, ગુરુવાર તથા શુક્રવાર શ્રેષ્ઠ રહે છે. પીળો તથા ગુલાબી રંગ અતિશુભ છે, શુભ મહિનો જાન્યુઆરી તથા જુલાઈ છે. દક્ષિણ, પશ્ચિમ તથા અગ્નિ ખૂણો તેમની માટે શ્રેષ્ઠ હોય છે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

મૂળાંક-3

આ અંક સાથે મનુષ્યની યોગ્યતા, ભૌતિક સુખ-સંપદા, સંપત્તિ, કબજો, ઉપલબ્ધિ તતા શ્રેય પ્રાપ્ત થાય છે. આ અંકનું પ્રતિનિધિત્વ હર્ષલ તથા રાહુ કરે છે. 2, 11, 20 તથા 29 તારીખો તેમની માટે શુભ છે. રવિવાર તથા શનિવાર શ્રેષ્ઠ દિવસ હોય છે. જેમાં શનિવાર સર્વશ્રેષ્ઠ દિવસ હોય છે. વાદળી તથા બ્રાઉન રંગ તેમની માટે સૌથી શુભ માનવામાં આવે છે.

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

મૂળાંક-5

આ અંકનો સ્વામી બુધ ગ્રહ હોય છે, શુભ તારીખો 5, 14 તથા 23 છે. સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસો તેમની માટે સૌથી શુભ હોય છે. તેમાં શુક્રવાર સૌથી શુભ દિવસ હોય છે. સફેદ, ખાખી રંગ, હળવો લીલો રંગ તેમની માટે શુભ હોય છે. તેમની માટે અશુભ અંક 2, 6 અને 9 છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

અંક-6

આ અંકનો સ્વામી શુક્ર છે. છનો અંક લગ્ન જીવન, પ્રેમ તથા પ્રેમ-લગ્ન, આપસી સંબંધ, સહયોગ, સહાનુભૂતિ, સંગીત, કલા, અભિનય તથા નૃત્યનો પરિચાયક હોય છે. શુભ તિથિ મહિનાની 6,15 તથા 24 તારીખ છે. મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર શ્રેષ્ઠ દિવસ હોય છે, જેમાં શુક્રવાર સર્વશ્રેષ્ઠ હોય છે. આસમાની, હળવો અને ગાઢ વાગળી તથા ગુલાબી રંગ શુભ માનવામાં આવ્યા છે. લાલ તથા કાળા રંગનો ઉપયોગ તેમને ક્યારે ન કરવો જોઈએ.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

અંક-7

આ અંકનો સ્વામી કેતુ છે. સાતનો અંક આપસી તાલમેળ, ભાગીદારી, સમજૂતી, અનુબંધ(કરાર-સમજૂતી) શાંતિ, આપસી મેળ, તથા કટુતાને જન્મ આપે છે. મહિનાની 7, 16 તથા 25 તારીખ સર્વશ્રેષ્ઠ હોય છે, 21 જૂનથી 25 જુલાઈ સુધીનો સમય તેમની માટે શ્રેષ્ઠ હોય છે. રવિવાર, સોમવાર તથા બુધવાર શ્રેષ્ઠ હોય છે. જેમાં સોમવાર સર્વશ્રેષ્ઠ હોય છે. શુભ રંગ લીલો, સફેદ તથા હળવો પીળો હોય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

અંક-8

આ અંકનો સ્વામી શનિ છે, 8, 17 તથા 26 તારીખ શ્રેષ્ઠ છે. શનિનો અંક હોવાથી આ અંક દ્વારા ક્ષીણતા, શારીરિક માનસિક તથા આર્થિક નબળાઈ, ક્ષતિ, નુકસાન, પુઃનિર્માણ, મૃત્યુ, દુઃખ, નાશ થઈ જવું, કે બાહ્યગમન થઈ જવું વગેરે થાય છે. રવિવાર, સોમવાર તથા શનિવાર શુભ છે. જેમાં શનિવાર સર્વાધિક શુભ છે. બ્રાઉન, ગાઢ લીલો, રંગીણીયો, સફેદ તથા કાળો રંગ શુભ છે. હૃદય તતા વાયુ રોગ તેના પ્રભાવનો વિસ્તાર હોય છે. દક્ષિણ-પશ્ચિમ-પૂર્વ દિશા શુભ છે.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

મૂળાંક-9

અંક નવનો સ્વામી મંગળ હોય છે. આ મૂળાંકના લોકો ઉપર મંગળ ગ્રહનો પ્રભાવ સર્વાધિક છે, આ છેલ્લો અંક હોવાથી સંઘર્ષ, યુદ્ધ, ક્રોધ, ઊર્જા, સાહસ તથા ઝડપ આપે છે. તેનાથી વિભાજન, રોષ અને ઉત્સુકતા પ્રગટ થાય છે. તેનું પ્રતિનિધિત્વ મંગળ ગ્રહ કરે છે. જે યુદ્ધનો દેવતા છે. 9, 18 તથા 27 શ્રેષ્ઠ હોય છે. મંગળવાર, ગુરુવાર તથા શુક્રવાર શુભ દિવસ છે. ગાઢ લાલ તથા ગુલાબી રંગ શુભ હોય છે. પૂર્વ, ઉત્તર-પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ દિશા અતિ શુભ માનવામાં આવે છે. હનુમાનજીની આરાધના કરવાનું તેમની માટે શ્રેષ્ઠ રહે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.

નંબરના આધારે કરિયર પસંદ કરો!

ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રમાં કરિયરની પસંદગીમાં મદદરૂપ થઇ શકે છે. અંકશાસ્ત્ર કઇ રીતે કામ કરે છે એ પહેલાં જાણીએ. જન્મતારીખના આધારે તમે તમારો બર્થનંબર જાણી શકો છો, જો તમે ૨૯ તારીખે જન્મ્યા હો તો તમારો બર્થનંબર ૨+૯ = ૧૧ થાય. એ પછી ૧+૧ = ૨ થાય, આમ તમારો બર્થનંબર ૨ થયો કહેવાય.

૧. જો તમારો જન્મક્રમાંક એટલે કે બર્થનંબર ૧ હોય તો તમે નવા નવા અને સર્જનાત્મક વિચારોના ધણી છો, તેથી ફિલ્મમેકિંગ, વાર્તાલેખન, વાર્તાકથન, ફેશન ડિઝાઇનિંગ વગેરે ક્ષેત્રમાં જશો તો લાભમાં રહેશો.

૨. સંવાદિતા અને સુરેખપણું એ ૨ નંબરનું લક્ષણ છે, તેથી ગણિત, ખગોળ વગેરે ક્ષેત્ર તમારા માટે સારું રહેશે.

૩. ચંચળતા એ ૩ નંબરનું લક્ષણ છે, તેથી મનોરંજન અને મોડલિંગનું ક્ષેત્ર તમને ફાયદો કરાવી શકે છે.

૪. જન્મક્રમાંક ચાર વ્યવહારિકતા સૂચવે છે. ઝટ પડતું મૂકવું તમારો સ્વભાવ નથી, તેથી કોઇ પણ ખંતીલા વ્યવસાયમાં તમે ઝુકાવી શકો છો. એન્જિનિયરિંગનું ક્ષેત્ર પણ તમારા માટે બહેતર રહેશે.

૫. પાંચ નંબર સાહસિકતાનો સૂચક છે, જેમાં કોઇ નવું સાહસ કરવાનું હોય એ ક્ષેત્રમાં તમે ઝળકી શકશો. સમાજસેવામાં તમે કાઠું કાઢી શકો છો. આંદોલનોની આગેવાની કદાચ તમારા નામે લખાઈ હોઇ શકે છે.

૬. જન્મક્રમાંક ૬નું લક્ષણ સારપ અને ભલાઈ છે. ટીચર તેમજ મેડિકલનાં પ્રોફેશનમાં તમે આગળ વધી શકો છો.

૭. સાત નંબરનો સ્વભાવ અંતર્મુખ છે, એટલે કે ઠરેલ સ્વભાવનું લક્ષણ છે. વિજ્ઞાન, ચિકિત્સા તેમજ ફિલસૂફીનાં ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો.

૮. લીડરશિપ ૮ નંબરનું લક્ષણ છે. બેન્ક, શેરબજાર વગેરે ક્ષેત્રમાં આગળ વધીને તમે મેનેજર કે ઉદ્યોગસાહસિક તરીકે નામના મેળવી શકો છો.

૯. અંકશાસ્ત્રની દૃષ્ટિએ ૯ નંબર સૌથી મોટો ગણાય છે. ૯ નંબર સમન્વયનો વાહક છે. તે દરેકને સમાવવાનો ગુણ ધરાવે છે. પ્રોફેસર, પેઇન્ટર કે ક્રિએટિવિટીનું કોઇ પણ ક્ષેત્ર તમને મદદરૂપ થશે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

numerology

અંકશાસ્ત્ર બ્રહ્માંડમાં રહેલા ગ્રહોને પોતાનો આધાર બનાવી મનુષ્ય જીવનની ગણતરી કરે છે. આ શાસ્ત્રો સદીઓ જૂના હોવા છતાં પણ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે. અંકશાસ્ત્રની મદદથી આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે અને આવનારા સમયમાં આપણાં જીવનમાં તેની કેવી અસર થશે, એ બધાી જ હકીકતો જાણી શકાય છે, તો ચાલો જાણીએ કે તમારા મૂળાંક પ્રમાણે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે અને જો કોઈ પરેશાની થઈ તો તેનો ઉકેલ કઈ રીતે કરી શકાય…

અંકશાસ્ત્રમાં સૌથી પહેલો અંક 1 સૂર્ય ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યની જેમ ચમકદાર અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અંક 1 ના લોકો. જે પણ વ્યક્તિનો 1, 10 (1+0), 19 (1+9=10, 1+0=1) અથવા 28 (2+8=10, 1+0=1) તારીખના જન્મ થયો હોય, તેમનો મૂળાંક 1 હોય છે. આ તારીખના જન્મ લેવાવાળા લોકોને મોટાભાગે હાઇ બીપી, હૃદય રોગ અને ઘબરામણ મહેસુસ થાય છે, પરંતુ છતાં આ લોકોમાં જીવન જીવવાની શક્તિ વધુ હોય છે.

અંક-1

આ તકલીફોથી બચવા માટે તમારે માત્ર સાધારણ ખોરાક લેવો જોઈએ. કોઈ પણ પ્રકારની નશાવાળી વસ્તુઓ જેમ કે સિગરેટ તથા શરાબ ન લેવો જોઈએ અને બને એટલો પોતાને આરામ આપવો જોઈએ. મધ, ડ્રાયફ્રૂટ, નારંગી, સફરજન, આદું, કેસર, અશ્વગંધા વગેરેનો ઉપયોગ કરવો તમારા માટે ફાયદેકારક છે. અંક 1ના જાતકો માટે ઓક્ટોબર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના લાભદાયક સિદ્ધ થાય છે.

અંક-2

તારીખ 2, 11, 20 અને 29ના જન્મેલા લોકો ચંદ્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. સામાન્યપણે ચંદ્રમા સાથે જોડાયેલા લોકોને ખાવા-પીવાની તકલીફો, ચક્કર આવવું, પેટ અથવા પીઠના દુખાવા, નબળાઈ મહેસુસ થવી, સરદી-ઉધરસ, આંખની તકલીફ અને દાંત સંબંધી સમસ્યાઓ વધુ હોય છે.
આવા લોકો પ્રકારના જેવા વાતાવરણમાં રહે છે, તેની અસર તેમના પર વધુ માત્રામાં અસર કરે છે. તેમને મોસમી ફળ-શાકભાજી, ગાજર અને અન્ય પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. પોતાની જાતને ફ્રેશ રાખવા માટે નકારાત્મક ઉર્જાવાળી જગ્યાથી પોતાની જાતને બની શકે તો રાખવી. આ અંકના લોકો માટે જાન્યારી, ફેબ્રુઆરી અને જુલાઈ મહિનો સારો નથી માનવામાં આવતો.

અંક-3

3, 12, 21 અને 30 તારીખના જન્મેલા લોકો બૃહસ્પતિ ગ્રહના અધીન હોય છે. આ ગ્રહ વિશાળ અને તાકતવાન હોય છે, પરંતુ છતાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તેમનો પીછો નથી છોડતી. બૃહસ્પતિ ગ્રહનું વ્યકિતના લીવર, ફેફસા, નસો અને આંતરડા પર નિયંત્રણ હોય છે. આવા લોકને પેટમાં ગેસ, સાંધાનો દુખાવો, ઉધરસ, હૃદય રોગ અને ત્વચા સંબંધિત તકલીફો પણ હોય છે. તેમને વધુમાં વધુ ફળ ખાવા જોઈએ અને બદામ તેમના માટે લાભદાયક છે. ફેબ્રુઆરી, જૂન, સેપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનો તેમના માટે ઉત્તમ સાબિત થાય છે.

અંક-4

અંક 4ના લોકોનું કનેક્શન રાહુ ગ્રહની સાથે છે. 4, 13, 22 અને 31 તારીખના જન્મેલા લોકોએ પોતે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો મહેસુસ નથી થતી, પરંતુ થોડા સમય પછી શરીર આપમેળે તેમને સંકેતો આપવાનું શરૂ કરી દે છે. તેમને ઉધરસ, શ્વાસની તકલીફ, બવાસીર, કબજિયાત, ટ્યુમર અને મૂત્ર સંબંધી તકલીફો થઈ શકે છે. જો તેનાથી બચવું હોય તો તેમણે ઓછા તેલ મસાલાવાળું અને સાદુ ભોજન લેવું જોઈએ. લીલાં શાકભાજી ખાસ કરીને શાકાહારી ભોજન તેમના માટે સારું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના તેમના માટે સારા નથી.

અંક-5

જો કોઈ વ્યક્તિનો જન્મ 5, 14 અથવા 23 તારીખના થયો હોય તો તેમનો મૂળાંક 5 તથા ગ્રહ બુધ છે. બુધ ગ્રહનું નિયંત્રણ વ્યક્તિના વિચાર, નાક, હાથ અને શરીરની નળીઓ પર રહે છે. અંક 5ના લોકોને સુવામાં પરેશાની થઈ શકે છે, આ સિવાય ડાયાબિટીસ, ડિપ્રેશન, ટ્યૂમર, હકલાવવું, ઘબરામણ અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે. આ બધાથી બચવા માટે સૌથી સરળ રીતે છે સમયસર ભોજન કરવું અને પૂરતી ઊંઘ લેવી. ગાજર, મૂળા, નારિયેળ, લીલા શાકભાજી, દાળ આ બધું જ અંક 5ના લોકોએ લેવું જોઈએ. તેમના માટે જૂન, સેપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનો સારો નથી.

અંક-6

તારીખ 6, 15 અને 24ના જન્મેલા લોકોનો ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ સાથે સંબંધ રાખવાવાળા લોકોની કિસ્મતને જોઈ દુનિયા સલામ કરે છે, પરંતુ તકલીફો તેમના માટે પણ ઓછી નથી હોતી. તેમને ફેફસા, કંઠ, નાક અને માથાની તકલીફો હોય છે. મૂત્ર સંબંધિત રોગ પણ તેમને સરળતાથી પકડી લે છે. અંક 6ના લોકો જીવનમાં હરવા-ફરવા અને વિપરીત લિંગના પ્રત્યે આકર્ષણ રાખવા માટે પ્રસિદ્ધ હોય છે. જો તેઓ તેમની આ આદત પર નિયંત્રણ મેળવી લે તો તેમની બીમારીઓની સંખ્યા ઘણા અંશે ઓછી થઈ શકે છે. છતાં સલાહ માટે તેમણે લીલાં શાકભાજી, કાકડી, સફરજન, દાડમ, બદામ, સલાડ અને ચોખા ખાવા જોઈએ. માંસાહારી ખોરાક તેમના માટે સારો નથી. આખાં વર્ષમાં મે, ઓક્ટોબર અને નવેમ્બર છોડીને બાકી બધા મહિના તેમના માટે સારા છે.

અંક-7

7, 16 અને 25 તારીખના જન્મેલા લોકોનો મૂળાંક 7 અને ગ્રહ કેતુ છે. આમ તો તેમના જીવનમાં તકલીફો ઓછી હોય છે, પરંતુ તેમની સતત ચિંતા કરવાની આદત જ તેમની સૌથી મોટી દુશ્મન છે. તેમણે પોતાના મગજને આરામ આપવો જોઈએ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો જોઈએ. ગળામાં સોજો, નાક અને આંખો સંબંધિત તકલીફો અને સાથે જ ત્વચા સંબંધી રોગ પણ તેમને પકડી લે છે. તેમણે કાયમ સાફ વાતાવરણમાં રહેવું જોઈએ. સ્વચ્છ પાણી, સાદું ભોજન, ફ્રૂટ જ્યુસ, સફરજન, દ્રાક્ષ, કાકડી, કોબીજ, ચીકૂ વગેરે ખાવા જોઈએ. તેમના માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ અને ઓગસ્ટ મહિનો સારો નથી.

અંક-8

જો તમારો જન્મ 8, 17 અને 26 તારીખના થયો છે તો તમારો મૂળાંક 8 અને ગ્રહ શનિ છે. રક્ત સંબંધિત સંક્રમણ તેમને જલ્દી પકડી લે છે. આ સિવાય મીર્ગી, લોહીની કમી, સાંભળવાની તકલીફ, કુષ્ઠરોગ, દાંતમાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. સ્વચ્છ વાતાવરણ તેમનો પરમ અધિકાર છે. સ્વચ્છ રીતે બનાવેલું ભોજન અને સવારે વહેલા ઊઠીને વ્યાયામ કરવો તેમના માટે એક જરૂરી સલાહ છે. અંક 8ના જાતકો માટે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો મહિનો કષ્ટ આપી શકે છે.

અંક-9

અંકશાસ્ત્રમાં છેલ્લો અંક છે 9, જે મંગળ ગ્રહનો પ્રતીક છે. 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 છે. મંગળ ગ્રહ તેમના માથા, ચહેરા, ઘુટણ, મૂત્રાશય, પ્રજનન અંગો, હૃદય અને રક્ત સંચાલન સાથે જોડાયેલો છે. અંક 9ના લોકોને ટ્યૂમર, સ્મોલ પોક્સ, ચિકન પોક્સ, તાવ, માથાના દુખાવા, યૌન સંબંધી તકલીફો અને બીપીની સમસ્યા થઈ શકે છે. તેમણે શાંત અને ચિંતામુક્ત રહેવું જોઈએ. આદું, ડુંગળી, લસણ, લીલા મરચાં અને નારિયેળનો કોઈ પણ રીતે ઉપયોગ કરવો તેમના માટે લાભદાયક છે. તેમણે એપ્રિલ, મે, ઓક્ટોબર અને નવેમ્બરના મહિનામાં પોતાના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

yuvati

તમે જોયું હશે કે, થોડી યુવતીઓ ખૂબ જ જલ્દી ગુસ્સે થઇ જાય છે તો થોડી પ્રેમથી દરેક વસ્તુઓને સંભાળવાની કોશિશ કરે છે. થોડી યુવતીઓ પોતાને હોટ દર્શાવવાના ઇચ્ચા વધારે હોય છે તો થોડી પોતાના પરિવાર અને ઘર ગૃહસ્થીમાં વધારે રૂચી લેતી હોય છે. એટલે કે, દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ-અલગ હોય છે. હવે તમે તે જાણવા માંગો છો કે, કોણ કેવું છે તો તેના માટે બસ તમારે તે યુવતી વિશે એક વસ્તુ જાણવાની જરૂર છે.

આ વસ્તુ બીજી કોઇ નહીં પરંતુ તેમની જન્મતિથિ છે. જો તમે તે જાણી લો છો કે, તે યુવતીનો જન્મ કઇ તારીખે થયો છે તો તમે તેના વિશે ઘણા રહસ્યો જાણી શકો છો, આવું અંકજ્યોતિષનું કહેવું છે.

અંકઃ-1

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 1, 10, 19 અથવા 28 હોય છે તેમનો મૂળાંક એક હોય છે. આવી યુવતીઓ ઘણી સમજદાર તથા સામાજિક હોયછે. જેમાં વ્યવસાયિક ક્ષમતાઓ હોય છે જેનાથી તેઓ ઘરની સાથે પતિના કામમાં પણ ખૂબ જ સારી રીતે સહયોગ કરી શકે છે. આ યુવતીઓમાં આત્મસન્માન તથા આત્મગૌરવ ભરેલું હોય છે. આ યુવતીઓ ઘર પરિવાર તથા સમાજમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી રાખવામાં વિશ્વાસ કરે છે.

અંકઃ-2

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 2, 11, 20 અથવા 29 હોય છે તેમનો મૂળાંક બે હોય છે. આ અંકની યુવતીઓ શાંત તથા સૌમ્ય સ્વભાવની હોય છે. આ યુવતીઓને સજવું અને શૃંગાર કરી આકર્ષક દેખાવાની જબરદસ્ત ઇચ્છા રહેતી હોય છે. જેનું કારણ છે કે, આ યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેવાની તીવ્ર ઇચ્છા હોય છે.

અંકઃ-3

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 3, 12, 21 અથવા 30 હોય છે તેમનો મૂળાંક ત્રણ હોય છે. આવી યુવતીઓ મીઠું બોલનારી હોય છે અને પરિવારમાં વધારે રૂચી ધરાવનાર હોય છે. આ યુવતીઓ વિવાહ કર્યા પછી પોતાના પતિ પર પૂરો પ્રભાવ બનાવી રાખે છે. આવી સ્ત્રીઓ રોમેન્ટિક પણ હોય છે અને સંગીત તથા કળમાં રૂચિ ધરાવનાર હોય છે. પતિ જો આ યુવતીઓના નામથી વ્યવસાય કરે તો તેમના કારોબારમાં સારી સફળતા મળે છે.

અંકઃ-4

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 4, 13, 22 અથવા 31 હોય છે તેમનો મૂળાંક ચાર હોય છે. આવી સ્ત્રીઓ વિશે અંક જ્યોતિષનું કહેવું છે કે, તેમનો દિમાગ તેજ હોય છે અને તે બુદ્ધિમાન તથા અભ્યાસ કરવામાં હોશિયાર પણ હોય છે. આ યુવતીઓને સજવું અને શૃંગાર કરવો ખૂબ જ પસંદ હોય છે. આ યુવતીઓને ઘરથી બહાર રહેવું વધારે પસંદ હોય છે. આ સ્ત્રીઓ ખુલ્લા વિચારો ધરાવતી હોય છે.

અંકઃ-5

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 5, 15 અથવા 23 હોય છે તેમનો મૂળાંક પાંચ હોય છે. આવી યુવતીઓ વિશે અંક જ્યોતિષનું કહેવું છે કે, વ્યવહાર કુશળ અને સોમ્ય વિચારો ધરાવનાર હોય છે. આ યુવતીઓ જીવનમાં ઉન્નતિ અને સફળતા ઇચ્છનારી હોય છે. વિવાહ પછી આ યુવતીઓ પોતાના બાળકો તથા પતિની ઉન્નતિમાં મહત્વની ભુમિકા ભજવે છે.

અંકઃ-6

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 6, 15 અથવા 24 હોય છે તેમનો મૂળાંક છ હોય છે. આ જન્મતિથિ પર જન્મેલી સ્ત્રીઓ મોટાભાગે રૂપવતી અને આકર્ષક હોય છે. તેમનું હ્રદય ઉદાર અને મમતાથી ભર્યું હોય છે. આ અંકની યુવતીઓમાં પરિવારને ચલાવવાની સારી યોગ્યતા હોય છે આ માટે જ તેઓ એક સારી માતા અને પત્ની બની રહે છે. પોતાના વ્યવહાર તથા ગુણને કારણે તે સમાજમાં પ્રતિષ્ઠિત હોય છે અને પરિવારમાં આદર મેળવે છે.

અંકઃ-7

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 7, 16, અથવા 27 હોય છે તેમનો મૂળાંક સાત હોય છે. આ અંકની યુવતીઓને એકલામાં રહેવું વધારે પસંદ હોય છે. આ અંકની યુવતીઓની ઇચ્છા હોય છે કે, લોકો તેમની પર વધારે ધ્યાન આપે. લગ્ન પછી આ યુવતીઓ પતિ પાસેથી વિશેષ સ્નેહ અને અપનાપણાની ઇચ્છા ધરાવતી હોય છે. આર્થિક મામલાઓમાં આ યુવતીઓને ઘણો સંઘર્ષ કરવો પડે છે.

અંકઃ-8

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 8, 17 અથવા 26 હોય છે તેમનો મૂળાંક આઠ હોય છે. આ યુવતીઓ ઘણી લગનશીલ અને મહેનતી હોય છે. આ યુવતીઓને દેખાડો કરવાની જગ્યાએ પોતાની બુદ્ધિ, લગન અને પ્રયાસથી જીવમાં આગળ વધવું ગમતું હોય છે. આ યુવતીઓ એક સારી સલાહકાર પણ બને છે અને પોતાના પરિવારને સરખી રીતે સંભાળે પણ છે.

અંકઃ-9

અંક જ્યોતિષ મુજબ જે યુવતીની જન્મતિથિ 9, 18 અથવા 27 હોય છે તેમનો મૂળાંક નવ હોય છે. આ યુવતીઓને ગુસ્સો ખૂબ જ વઘારે આવે છે આ માટે તેમની સાથે થોડા કાયદાથી પેશ આવવું જોઇએ. આ યુવતીઓ રોમેન્ટિક હોય છે અને જમાના સાથે તેમને ચાલવું પસંદ હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!

june

તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તમે ખૂબ જ જિદ્દી અને જનૂની સ્વભાવના છો. જૂન મહિનામાં જન્મેલા જાતક ઘણી વખત જિદ્દ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકસાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. તેમની અંદર શાસન કરવાની પ્રવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે દરેકને પોતાનો ગુલામ સમજવાની ભૂલ કરી બેસે છે. તેઓ કોઈના હાથ નીચે તો રહી જ નથી શકતા જ્યારે પણ કોઈ નોકરી કરશે તો બોસ બનીને જ કરી શકશે.

જો કોઈના હાથ નીચે તેમને કામ કરવું પણ પડે તો પોતના બોસ સાથે તેમનું ત્યાં સુધી જ બનશે જ્યાં સુધી તેઓ તેમનું કહ્યું માનશે નહી તો મતભેદ ઉત્પન્ન થઈ શકે છે. વાદ-વિવાદ કરવામાં આ મહિનામાં જન્મેલા લોકો નંબર વન છે. ત્યાં સુધી કે ગુસ્સામાં તેમનો પોતાના પર કંટ્રોલ જ નથી રહેતો અને એ નથી વિચારતા કે તેમની સામે કોણ ઊભા છે, ગમે તેવું બોલી જાય છે.

તેમના જેવા ડિપ્લોમેટિક વ્યક્તિ બીજા નથી. પોતાનો સ્વાર્થ હોય ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરશે કે સામેવાળી વ્યક્તિ પાણી-પાણી થઈ જાય. તેમનું કામ થઈ જાય તો ઉપકારને ક્ષણમાં ભૂલી જશે. તેમનું મગજ એટલું શાંત અને ચાલાક હોય છે કે જે કામ તેમને નથી ગમતું તે કામ તેઓ બીજા પાસેથી ખૂબ જ ચાલાકીપૂર્વક કરાવી લે છે. તેમની અંદર ઘણી કળા છૂપાયેલી હોય છે. વ્યંજન બનાવવાનો અને સૌને ખવડાવવાનો તેમને વિશેષ શોખ હોય છે. મનના તેઓ ખૂબ જ વિચિત્ર હોય છે.

મૂડમાં હોય તો દુનિયા લૂંટાવી દે છે અને જો વસૂલવા પર આવે તો સામેવાળાના લોહીનું ટીપું પણ ન છોડે. રોમાંસ તેમના માટે ખાનગી વસ્તુ છે. તેઓ સાર્વજનિક રીતે રોમાંસ કરવાના વિરોધી પણ હોઈ છે. પરંતુ એવું નથી કે જૂનમાં જન્મેલા યુવા તકસાધુ હોય છે. તેઓ પોતાના સાથી માટે દુનિયાનો સામનો કરી શકે છે. જો કે તેમના પાર્ટનર માટે તો તેઓ એક કોયડો પણ હોય છે.

આ મહિનામાં જન્મેલા જાતકો કુશળ અધિકારી, પેઇન્ટર, કાઉન્સલર, મેનેજર ટીચર કે ડોક્ટર હોય છે. રાજકારણ માટે જો તેમના ગ્રહો થોડો પણ સહયોગ કરે તો બધા પર છવાય જવાની તાકત ધરાવે છે. આ લોકોને તેમના જીવનમાં નામ પૈસો બધુ મળે છે. તેમને સેલ્ફ મેડ પર્સન કહેશો તો ખોટુ નહી કહેવાય. તેમની અંદર પોતાના સંઘર્ષોને લઈને એટલો ગુસ્સો રહે છે કે જેને તેઓ દોષી માને છે તેને ક્યારેય માફ નથી કરી શકતા. તેમની આવડત એ છે કે તેઓ પોતાની ઉણપોને ક્યારેય બીજા સમક્ષ જાહેર નથી થવા દેતા. તેઓ ખુશીઓને એ સ્ટાઇલમાં મુકે છે કે સામેવાળા તેમના કાયલ થઈ જાય છે.

તેમની સૌથી મોટી કમી એ છે કે બીજાને માટે જે અયોગ્ય માને છે એ તેઓ ખુદને માટે સ્વીકાર્ય કરી લે છે. એટલે કે જ્યારે વાત પોતાની આવે ત્યારે તે નિયમમાં જરૂર મુજબનું પરિવર્તન કરી લે છે. જૂનમાં જન્મેલા યુવાઓએ દેખાવો અને બનાવટથી દૂર રહેવું જોઈએ. જૂનમાં જન્મેલી મહિલાઓ દિલની સીધી સાદી દેખાય છે, પરંતુ હોતી નથી. તેઓ પોતાની સમગ્ર લાઇફ દિમાગ લડાવીને વીતાવે છે, દિલથી નહી. ઘણી બાબતોમાં એવું લાગી શકે છે કે એમની પાસે દિલ નામની વસ્તુ છે કે નહી. કોઈને સજા આપવાની બાબતમાં આમનાથી વધુ ક્રૂર કોઈ નહી.

આ મહિનામાં જન્મેલા મોટાભાગના લોકો પૂર્વાગ્રહોથી ગ્રસ્ત રહે છે. તેમને લાગે છે કે દરેક તેમને નજર લગાવી રહ્યું છે. દરેક તેમનાથી બળી રહ્યા છે. એ જ કારણ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વિષયને લઈને પોતાનો મત કાયમ કરી લે છે, અને તેઓ જ વ્યવ્હાર કરે છે. તેઓ દિમાગ લડાવીને જીવન જીવવા છતાય તેમને મૂર્ખ બનાવવા સહેલા છે. અપોઝિટ સેક્સને ઓળખવામાં ભૂલ કરી બેસે છે, અને દગો થાય છે તો પછતાય છે. તેમને સલાહ છે કે થોડી સીધી, થોડી નરમ થઈ જાય. લાઇફ પ્રત્યે પોતાનો એટ્ટીટ્યુડ બદલો. નેગેટિવ થિંકિગથી બચવું. રિબાવવુ-ચિડચિડાવવું થોડું ઓછું કરે. સમજી વિચારીને બોલવું જોઈએ. જેમાં સૌથી સારી વાત એ હોય છે કે તેઓ બચતનું મહત્વ જાણે છે, સામેવાળી વ્યક્તિ તેમને કંજૂસ સમજે તો સમજે તેની પરવા નથી કરતા.

લકી નંબરઃ 4, 6, 9
લકી કલર: ઓરેંજ, મેજેંટા અને યેલો
લકી ડે: ટ્યુસ ડે, સેટરડે, ફ્રાઈડે
લકી સ્ટોનઃ તેમણે કુંડળી બતાવીને જ રત્ન પહેરવો જોઈએ. આમ તો મહિના મુજબ રૂબી હોઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है