જ્યોતિષમાં કોઇપણ વ્યક્તિના સ્વભાવને જાણવાની ઘણી વિધિઓ જણાવવામાં આવી છે. આ વિધિઓમાંથી એક વિધિ અંકશાસ્ત્ર છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થાય છે, તે તારીખની અસર તેના આખાં જીવનમાં બની રહે છે. દરેક દિવસનો ગ્રહ સ્વામી અલગ હોય છે. ગ્રહ સ્વામીના સ્વભાવ મુજબ જ વ્યક્તિનો સ્વભાવ અને આદતો પણ બને છે. અહીં જાણો જન્મતારીખ 1 થી 31 સુધી જન્મેલાં લોકોના સ્વભાવ અને ખાસ વાતો….
1 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 1 તારીખના થયો છે, તે બધા જ વ્યક્તિઓનો લક્કી નંબર 1 હોય છે. અંક 1 નો કારક ગ્રહ સૂર્ય છે. આ માટે અંક 1 વાળા બધા જ લોકોને સૂર્ય વિશેષરૂપથી પ્રભાવિત કરે છે.
અંક જ્યોતિષ મુજબ 1 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.
– અંક 1 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.
જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?
2 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 2 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 2 માનવામાં આવે છે. આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 2વાળા લોકોમાં હોય છે.
જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 2 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.
– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.
તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો
3 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 3 તારીખે થયો હોય, તે અંક 3 ના વ્યક્તિ માનવામાં આવે છે. અંક 3 ધરાવનાર લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે.
અંક 3નો ગ્રહ સ્વામી ગુરૂ (બૃહસ્પતિ) છે, આ કારણે આ લોકોને બૃહસ્પતિ વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે. આ લોકો વધારે સમય સુધી કોઇપણ અન્ય વ્યક્તિને આધીન રહીને કામ કરી શકતાં નથી.
આ અંકના લોકોનું મુખ્ય લક્ષ્ય ઉન્નતિ કરતાં જવું હોય છે, વધારે સમય સુધી તેઓ એક જગ્યાએ કાર્ય કરી શકતાં નથી. આ અંકના વ્યક્તિઓને ખરાબ પરિસ્થિતિઓ સામે લડવું ખૂબ જ સારી રીતે આવડે છે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
4 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે વ્યક્તિનો જન્મ કોઇપણ મહિનાની 4 તારીખે થયો છે, તેમનો મૂળાંક 4 હોય છે. અંક જ્યોતિષ મુજબ આ લોકો અન્ય લોકોથી બિલકુલ અલગ હોય છે. આ અંકના સ્વામી યૂરેનસ હોય છે.
અંક 4 ના લોકો ઘણાં સંવેદનશીલ હોય છે. આ અંકના લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. નાની-નાની વાતો પર ખરાબ લાગી જાય છે. આ સ્વભાવના લીધે તેમના વધારે મિત્રો બની શકતાં નથી. મિત્ર ઓછા હોવાને કારણે આ લોકો મોટાભાગનો સમય એકલામાં વિતાવે છે. આ લોકો કોઇ અન્ય વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.
– અંક 4 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
5 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે વ્યક્તિનો જન્મ 5 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો મૂળાંક 5 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 5નો સ્વામી બુધ ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિનો કારક છે. બુધના પ્રભાવથી આ અંકના લોકો ઘણાં બુદ્ધિમાન અને તરત નિર્ણય લેનાર હોય છે.
અંક 5 ધરાવનાર વ્યક્તિઓ ઘણાં સ્ટાઇલિશ હોય છે અને તેવા જ કપડા પહેરવા તેમને પસંદ હોય છે. અન્ય લોકો સાથે તેમની મિત્રતા ઘણી જલ્દી થઇ જાય છે અને આ લોકો મિત્રતા ખૂબ જ સારી રીતે નિભાવી પણ શકે છે. મિત્રો માટે તેઓ જેટલાં ઉદાર અને શુભચિંતર હોય છે, ઠીક તેનાથી વિપરીત દુશ્મનો માટે તેઓ એટલાં જ ખરાબ હોય છે.
– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
6 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 6 તારીખે થયો હોય છે, તે બધા જ અંક 6 ધરાવનાર માનવામાં આવે છે. અંક જ્યોતિષ મુજબ અંક 6નો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ ઘણાં ગ્લેમરસ અને હાઈ લાઇફ સ્ટાઇલની સાથે જીવન વ્યતીત કરે છે. આવા લોકોથી કોઇપણ વ્યક્તિ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ કારણે તેમના માટે ઘણાં મિત્ર હોય છે અને આ અંકના થોડા લોકોના વધારે પ્રેમ પ્રસંગ પણ હોય શકે છે.
અંક 6ના લોકો કોઇપણ કામને વિસ્તૃત યોજના બનાવીને જ કરે છે, જેનાથી તેમને સફળતા મળી છે. આ લોકો સ્વભાવથી થોડાં જિદ્દી હોય છે. જે કામ શરૂ કરે છે, તેને પૂર્ણ કર્યા પછી જ તેમને શાંતિ મળે છે.
– આ અંક લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ દિવસ હોય છે. આ દિવસોથી શરૂ કરવલામાં આવેલાં કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે.
– કોઇપણ મહિનાની 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 તારીખ શુભ હોય છે
– આ લોકો માટે રીંગણી અને કાળો રંગ અશુભ છે. આ અંકના લોકોને લાલ અથવા ગુલાબી શેડ્સના વસ્ત્રો પહેરવા જોઇએ.
– આ લોકોની મિત્રતા 3, 6, 9 અંકના લોકો સાથે સારી રહે છે.
– આ લોકો અંક 5ના લોકોથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાછળ જ રહી જાય છે.
અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!
7 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે વ્યક્તિઓનો જન્મ કોઇપણ મહિનાની 7 તારીખે થયો હોય છે, તે અંક 7 ધરાવનાર વ્યક્તિ હોય છે. આ અંકના સ્વામી વરૂણ દેવ અટલે કે દેવતા હોય છે. જળ મૂળ રૂપથી ચંદ્ર સાથે સંબંધિત છે. આ કારણે આ અઁકના લોકો પર ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે.
અંક 7 ધરાવનાર લોકો સ્વતંત્ર વિચારો અને આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. આ લોકો કોઇપણ અન્ય વ્યક્તિને ખૂબ જ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. ચંદ્ર સાથે સંબંધિત હોવાને કારણે મનથી ખૂબ જ ચંચળ હોય છે. આ અંકના લોકોને મસ્તી-મજાક કરવા ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાના મિત્રોનું મનોરંજન હમેશાં કરતાં રહે છે. બધાને ખૂશ રાખે છે.
– અંક 7 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.
જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!
8 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે વ્યક્તિઓનો જન્મ કોઇપણ મહિનાની 8 તારીખે થયો હોય છે, તે અંક 8 ધરાવનાર વ્યક્તિ હોય છે. અંક જ્યોતિષ મુજબ, આ લોકો ઘણાં રહસ્યમયી હોય છે. આ અંકના લોકોને સમજવા ઘણાં મુશ્કેલ હોય છે.
અંક 8 ધરાવનાર લોકોનો વ્યવહાર અન્ય અંકના લોકોથી બિલકુલ અલગ હોય છે. આ લોકો દરેક વાતને ખૂબ જ ઉંડાણથી વિચારે છે તથા બોલવામાં સ્પષ્ટવાદી હોય છે. આ માટે તેઓ પોતાના જીવનમાં ઘણાં પ્રકારના કષ્ટોનો સામનો કરે છે.
આ અંકના લોકોનું મનોબળ તથા આધ્યાત્મિક શક્તિ વધારે હોય છે. આ લોકોનો ભગવાન પર વધારે વિશ્વાસ હોય છે.
– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.
તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો
9 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 8 તારીખે થયો હોય છે, તે અંક 9 ધરાવનાર લોકો હોય છે. અંક 9નો કારક મંગળ ગ્રહ છે અને આ અંક મંગળનો પ્રતીક છે. મંગળના પ્રભાવથી આ લોકોનો ગુસ્સો ઘણો વધારે હોય છે. આ લોકો ઉતાવળમાં નિર્ણય લે છે અને પછી ખરાબ પરિણામ ઉઠાવે છે.
સામાન્ય રીતે અંક 9 ના લોકો સ્વપ્રેરિત હોય છે એટલે પોતાની પ્રેરણાથી કાર્ય કરે છે. આ લોકો પોતાના ગુસ્સાના કારણે ઘણાં દુશ્મનો બનાવી લે છે. આ લોકોને અન્ય લોકો પર નિયંત્રણ રાખવું ઘણું પસંદ હોય છે, પરંતુ જ્યારે તેમની આ ઇચ્છા પૂર્ણ નથી થઇ શકતી ત્યારે તેઓ કાર્યથી હટવાનું પસંદ કરે છે.
– અંક 9 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
10 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 10 તારીખે થયો હોય છે, તે લોકો રચનાત્મક અને શોધ કરનાર માનવામાં આવે છે. આ અંકના લોકોનો કારક ગ્રહ સૂર્ય છે. સૂર્યના કારણે આ અંકના લોકો સમાજમાં સન્માન પ્રાપ્ત કરે છે.
આ અંકના લોકો પોતાની સફળતાના રસ્તામાં આવનારી દરેક પરેશાનીઓને દૂર કરી લે છે. આ લોકો અતિ મહત્વકાંક્ષી હોય છે. આ લોકો જે ક્ષેત્રમાં પણ કારમ કરે છે, સફળતા અને ઉંચાઇઓ પ્રાપ્ત કરે છે. અંક 1 વાળા લોકો સન્માન પ્રાપ્ત કરવાનું ઇચ્છે છે.
– અંક 10 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.
દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
11 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
અંક જ્યોતિષ મુજબ, આ અંકના લોકોની કલ્પનાશક્તિ અને રચનાત્મક ક્ષમતા ઘણી સારી હોય છે. આ અંકનો કારક ગ્રહ ચંદ્ર હોય છે. આ લોકો ચંદ્રના પ્રભાવથી દરેક કામને સરથી અને ખૂબ જ આકર્ષક રીતે કરે છે. દરેક પળ કંઇક નવું કરવા માટે ઉત્સુક રહે છે. આ લોકો ઘણાં રોમેન્ટિક સ્વભાવ ઘરાવનાર હોય છે અને વિપરીત લિંગ તરફ ઘણાં જલ્દી આકર્ષિત થાય છે. અન્ય લોકો પણ તેમના વ્યક્તિત્વ અને કાર્યશૈલીથી તેમના પર મોહિત થઇ જાય છે. આ અંકના થોડાં લોકો શારીરિકરૂપથી વધારે બળવાન નથી હોતા, સામાન્ય શરીર ધરાવનાર હોય છે.
– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.
જાણો…જીવનને દુઃખમુક્ત રાખવા કરો તમારી જન્મ તારીખ પ્રમાણે ભગવાનની પૂજા…!!!
12 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
આ અંકના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને અનુસાશન પસંદ કરે છે. આ અંકના લોકોના વિચાર એવા હોય છે કે, નિરંતર પ્રગતિ કરવી છે. આ અંકનો કારક ગ્રહ બૃહસ્પતિ છે. આ લોકો માટે જીવનનું લક્ષ્ય દરેક સમયે ખુશ રહેવું અને બીજાને પણ ખુશ રાખવાનું હોય છે. આ લોકો સ્વભાવથી ખૂબ જ મનમોજી હોય છે. પોતાનાથી મોટા લોકોના આદેશનું પાલન કરે છે અને ઇચ્છે છે કે તેમના પણ આદેશોનું પાલન થવું જોઇએ.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.
13 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
આ અંકનો કારક ગ્રહ યૂરેનસ છે. આ લોકો કોઇપણ એક વિષયને પણ અલગ-અલગ દ્રષ્ટિકોણની સાથે જોવે છે. આ અંકના લોકોને બેકાર તર્ક-વિતર્ક કરવા પસંદ હોતા નથી. આ અંકના વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં વિશેષ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.
સામાન્ય રીતે આ અંકના લોકો સાથે મિત્રતા નિભાવવી થોડી મુશ્કેલ હોય છે, પરંતુ આ લોકો ખૂબ જ સારા મિત્ર સાબિત થઇ શકે છે. આ લોકો પોતાના શુભચિંતકો અને સ્નેહીજનો માટે કંઇ પણ સારું કરવા માટે વિચારતાં નથી.
આ અંકના લોકો સામાન્ય વિરોધી સ્વભાવ ધરાવનાર હોય છે. બીજા લોકોની વાતોથી સરળતાથી સંતુષ્ટ થઇ શકતાં નથી. આ લોકોને મળતા અન્ય લોકોને એવો અહેસાસ થાય છે કે, આ લોકો ખૂબ જ ગુસ્સાવાળા અને અડિયલ સ્વભાવના છે, પરંતુ આ લોકો સાફ દિલના હોય છે.
– અંક 13 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.
14 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
આ અંકનો સ્વામી ગ્રહ બુધ છે. બુધને જ્યોતિષમાં નવ ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. આ અંકવાળા લોકોને બુધ તેવું જ વૈભવ અને જીવન સ્તર પ્રદાન કરે છે. અંક 5 (1+4=5) ધરાવનાર વ્યક્તિઓ ઘણાં સ્ટાઇલિશ હોય છે અને તેવા જ કપડા પહેરવા તેમને પસંદ હોય છે. અન્ય લોકો સાથે તેમની મિત્રતા ઘણી જલ્દી થઇ જાય છે અને આ લોકો મિત્રતા ખૂબ જ સારી રીતે નિભાવી પણ શકે છે. મિત્રો માટે તેઓ જેટલાં ઉદાર અને શુભચિંતર હોય છે, ઠીક તેનાથી વિપરીત દુશ્મનો માટે તેઓ એટલાં જ ખરાબ હોય છે.
– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.
15 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 15 તારીખે થયો હોય છે, તે સમાજ, ઓફિસ અને પરિવારમાં બધી જ જગ્યાએ વિશેષ સ્નેહ રાખે છે. સાથે જ, તેમના આધીન કાર્ય કરનાર લોકોને પણ ઘણું સન્માન આપે છે. આ અંકનો કારક ગ્રહ શુક્ર છે. શુક્રના પ્રભાવથી તેમનો ઝુકાવ પ્રેમ પ્રસંગ અને જીવનસાથીની તરફ વધારે હોય છે. માતા-પિતાની તરફ આ અંકના લોકો વધારે ધ્યાન આપે છે.
જોકે, પ્રેમમાં બધા પોતાના સાથીની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવાની કોશિશ કરે છે, પરંતુ આ અંકના લોકો પ્રેમમાં ઘણાં વધારે ડૂબેલાં હોય છે. આ લોકો પોતાના પ્રેમીની નાની-નાની ઇચ્છાઓને પણ પૂર્ણ કરવા માટે હમેશાં તૈયાર રહે છે.
– કોઇપણ મહિનાની 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 તારીખ શુભ હોય છે
– આ લોકો માટે રીંગણી અને કાળો રંગ અશુભ છે. આ અંકના લોકોને લાલ અથવા ગુલાબી શેડ્સના વસ્ત્રો પહેરવા જોઇએ.
– આ લોકોની મિત્રતા 3, 6, 9 અંકના લોકો સાથે સારી રહે છે.
– આ લોકો અંક 5ના લોકોથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાછળ જ રહી જાય છે.
16 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 16 તારીખે થયો છે, તે લોકો ચંદ્રથી પ્રભાવિત હોય છે. આ અંકનો કારક ગ્રહ નેપ્ચ્યૂન છે. નેપ્ચ્યૂન એટલે વરૂણ ગ્રહ જળનો કારક છે અને જળ પર ચંદ્રનો સીધો અસર થાય છે.
જ્યોતિષ મુજબ, ચંદ્રની ચાલ અન્ય ગ્રહોમાં સૌથી વધારે તેજ છે. ચંદ્ર કોઇપણ એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. જેના કારણે ચંચળતાનો પ્રતીક તેને માનવામાં આવે છે.
સામાન્ય રીતે આ અંકના લોકો ચંદ્રના પ્રભાવથી લેખક, ચિત્રકાર અથવા કવિ હોય છે. આ અંકના લોકોને કામની નવી રીત કરવી પસંદ હોય છે
– અંક 16 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.
17 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
કોઇપણ મહિનાની 17 તારીખે જન્મ લેનાર વ્યક્તિનો અંક સ્વામી ગ્રહ શનિ છે. અંક જ્યોતિષ મુજબ આ લોકો ઘણાં રહસ્યમયી સ્વભાવના હોય છે. આ અંકના લોકોને સમજવા ઘણાં મુશ્કેલ હોય છે.
આ અંકના લોકોનો વ્યવહાર બીજા અંકના લોકોથી ઘણો અલગ હોય છે. આ લોકો બીજાન માટે ભાગ્યશાળી હોય છે અને બીજા પર પૂર્ણ પ્રભાવ રાખે છે. શનિના કારણે આ લોકોનો વ્યવહાર થોડો રૂઆબદાર હોય છે. પોતાના જિદ્દી સ્વભાવને કારણે તેમને ક્યારેક-ક્યારેક એકલાપણાનો પણ સામનો કરવો પડી છે.
શનિના કારણે આ લોકોને જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લોકો દરેક વાતને ખૂબ જ ઉંડાણપૂર્વક વિચારે છે તથા બોલવામાં સ્પષ્ટવાદી હોય છે.
– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.
18 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 18 તારીખના થયો છે, તેમનો કારક મંગળ ગ્રહ છે. આ અંકના મોટાભાગના લોકોનું જીવન સંઘર્ષની સાથે વ્યતીત થાય છે. નાની-નાની સફળતાઓ માટે તેમણે વધારે મહેનત કરવી પડે છે.
આ લોકો સંગઠનમાં કાર્ય કરવામાં ખૂબ જ કુશળ હોય છે અને બીજા પર નિયંત્રણ રાખવાનો શોખ હોય છે. મંગળના પ્રભાવથી આ લોકોનો ગુસ્સો પણ ઘણો વધારે હોય છે. આ લોકો ખૂબ જ ઉતાવળમાં નિર્ણય લે છે.
– અંક 18 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.
19 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 19 તારીખે થયો હોય છે, તે રચનાત્મક રીતે કોઇપણ કાર્યને પૂર્ણ કરે છે. આ લોકોનો લક્કી નંબર 1 હોય છે, આ અંકનો કારક ગ્રહ સૂર્ય હોય છે. આ માટે અંક 1 વાળા બધા જ લોકોને સૂર્યની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
અંક જ્યોતિષ મુજબ 19 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.
– અંક 19 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.
20 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 20 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 20 માનવામાં આવે છે. આ અંકના લોકો વધારે સમય સુધી એક જેવું જીવન વ્યતીત કરી શકતા નથી. જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 20 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. વિપરિત પરિસ્થિતિઓમાં ખૂબ જ જલ્દી દુઃખી થઇ જાય છે અને ઘણીવાર હિંમત પણ હારી જાય છે. એવામાં આક્મવિશ્વાસની કમી આવી જાય છે.
આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 20વાળા લોકોમાં હોય છે.
જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 2 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.
– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.
21 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 21 તારીખે થયો હોય છે, તે પોતાની કાર્ય શૈલીના કારણે પ્રસિદ્ધ થાય છે. સામાન્ય રીતે આ અંકના લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે. આ અંકનો ગ્રહ સ્વામી ગુરૂ છે. ગુરૂના પ્રભાવથી આ લોક ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. આ અંકના લોકોને કોઇપણ પ્રકારનો દબાવ પસંદ હોતો નથી. જો કામને લઇને તેમના પર દબાવ બનાવી રાખવામાં આવે તો તેમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.
22 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 22 તારીખે થયો છે, તે લોકો પોતાની આસપાસના લોકોમાં અલગ ઓળખાણ બનાવે છે. આ અંકના લોકોને તર્ક-વિતર્ક કરતા રહે છે. જેના કારણે તેમના ગુપ્ત દુશ્મનો પણ હોય છે. આ અંકના વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં વિશેષ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.
અંક 22 ના લોકો ઘણાં સંવેદનશીલ હોય છે. આ અંકના લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. નાની-નાની વાતો પર ખરાબ લાગી જાય છે. આ સ્વભાવના લીધે તેમના વધારે મિત્રો બની શકતાં નથી. મિત્ર ઓછા હોવાને કારણે આ લોકો મોટાભાગનો સમય એકલામાં વિતાવે છે. આ લોકો કોઇ અન્ય વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.
– અંક 22 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.
23 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોની જન્મ તારીખ 23 હોય છે, તે લોકો ઉત્તેજક કાર્ય કરવામાં વધારે વિશ્વાસ કરે છે. તેમનો ઝુકાવ પૈસા તરફ વધારે હોય છે. ધનની પ્રાપ્તિ માટે આ લોકો નવા-નવા રસ્તાઓની શોધ કરવામાં લાગેલાં રહે છે. આ કારણે આ અંકના લોકો ખૂબ જ ધન પ્રાપ્ત કરે છે.
અંક જ્યોતિષ મુજબ અંક 23નો સ્વામી બુધ ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિનો કારક છે. બુધના પ્રભાવથી આ અંકના લોકો ઘણાં બુદ્ધિમાન અને તરત નિર્ણય લેનાર હોય છે.
– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.
24 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોની જન્મ તારીખ 24 હોય છે, તેમને પોતાના પરિવાર અને શુભચિંતકોની કોઇપણ વાત કોઇ પણ આદેશ સમાન હોય છે. પ્રેમી અથવા જીવનસાથી પ્રત્યે આ લોકોનો સ્વભાવ ઘણો સમર્પિત રહે છે. પોતાના જીવનસાથીની કોઇપણ ઇચ્છાને પૂર્ણ કરવા માટે તેઓ સતત કોશિશ કરતાં રહે છે.
આ લોકોના ઇરાદા પાક્કા હોય છે અને જે કામ એક વાર વિચારી લે છે, તેને પૂર્ણ કરીને જ તેઓ ચેન લે છે. આ લોકોને સુંદર વસ્તુઓ વધારે આકર્ષિત કરે છે. માતા-પિતાની તરફ તેમનો ઝુકાવ ધણો વધારે હોય છે.
આ અંકનો સ્વામી શુક્ર છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત લોકો ઘણાં ગ્લેમરસ હોય છે. આવા લોકોથી કોઇપણ વ્યક્તિ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે.
– અંક 24 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.
25 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોની જન્મ તારીખ 25 છે, તે લોકો મોટાભાગે યાત્રા દરમિયાન અભ્યાસ કરવાનું પસંદ કરે છે. આ અંકના સ્વામી વરૂણ દેવ અટલે કે દેવતા હોય છે. જળ મૂળ રૂપથી ચંદ્ર સાથે સંબંધિત છે. આ કારણે આ અંકના લોકો પર ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે. આ લોકો વિદેશ યાત્રા પર જવાનો નિરંતર પ્રયાસ કરતાં રહે છે. આ લોકોને સમાની અલગ-અલગ પ્રકારની જાણકારી એકત્ર કરવી પણ પંસદ હોય છે.
અંક 25 ધરાવનાર લોકો સ્વતંત્ર વિચારો અને આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. આ લોકો કોઇપણ અન્ય વ્યક્તિને ખૂબ જ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. ચંદ્ર સાથે સંબંધિત હોવાને કારણે મનથી ખૂબ જ ચંચળ હોય છે. આ અંકના લોકોને મસ્તી-મજાક કરવા ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાના મિત્રોનું મનોરંજન હમેશાં કરતાં રહે છે. બધાને ખૂશ રાખે છે.
– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.
26 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
આ અંકનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષમાં શનિને ન્યાયાધીન માનવામાં આવે છે. શનિ કોઇપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલાં સારા-ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. આ કારણે શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિના પ્રભાવથી જ આ અંકના લોકો દઢ ઇચ્છાશક્તિ ધરાવનાર હોય છે. આ લોકોની અન્ય લોકો પણ ખૂબ જ ઉંડી અસર હોય છે. આ લોકો કોઇપણ કામની જવાબદારી લે છે તો તેને પૂર્ણ કરે છે.
આ અંકના લોકોમાં મનોબળ તથા આધ્યાત્મિક શક્તિ વધારે હોય છે. આ લોકોને પરમાત્મા પર વિશ્વાસ હમેશા બની રહે છે.
– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.
27 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
આ અંકના લોકો પરીશ્રમી અને સાહસી હોય છે. આ લોકો કોઇપણ કામને પ્રામાણિકતાની સાથે પૂર્ણ કરે છે અને આ કારણે તેમને ઓફિસમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ અંકના લોકોને જીવનમાં ઘણીવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે, પરંતુ સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.
આ અંકનો સ્વામી મંગળ છે. મંગળના પ્રભાવખી આ લોકો જલ્દી ગુસ્સે થઇ જાય છે. ક્યારેક-ક્યારેક ઉતાવળમાં નિર્ણય લે છે. આ લોકો પોતાના ઉત્સાહ અને સાહસથી મોટીમોટી પરેશાનીઓ સરળતાથી દૂર કરી લે છે.
– અંક 27 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.
28 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 28 તારીખના થયો છે, તે બધા જ વ્યક્તિઓનો લક્કી નંબર 1 હોય છે. અંક 28 નો કારક ગ્રહ સૂર્ય છે. આ માટે અંક 28 વાળા બધા જ લોકોને સૂર્ય વિશેષરૂપથી પ્રભાવિત કરે છે.
અંક જ્યોતિષ મુજબ 28 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.
– અંક 28 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.
29 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 29 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 29 માનવામાં આવે છે. આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 2વાળા લોકોમાં હોય છે.
જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 29 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.
– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 29 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.
30 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 30 તારીખે થયો હોય, તે અંક 30 ના વ્યક્તિ માનવામાં આવે છે. અંક 30 ધરાવનાર લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે.
અંક 30નો ગ્રહ સ્વામી ગુરૂ (બૃહસ્પતિ) છે, આ કારણે આ લોકોને બૃહસ્પતિ વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે. આ લોકો વધારે સમય સુધી કોઇપણ અન્ય વ્યક્તિને આધીન રહીને કામ કરી શકતાં નથી.
આ અંકના લોકોનું મુખ્ય લક્ષ્ય ઉન્નતિ કરતાં જવું હોય છે, વધારે સમય સુધી તેઓ એક જગ્યાએ કાર્ય કરી શકતાં નથી. આ અંકના વ્યક્તિઓને ખરાબ પરિસ્થિતિઓ સામે લડવું ખૂબ જ સારી રીતે આવડે છે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.
31 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-
જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 31 તારીખે થયો હોય છે, તે ગુપ્ત વિરોધીઓથી પરેશાન રહે છે. સામાન્ય રીતે તેમના સ્વભાવમાં તર્ક-વિતર્ક કરવું સામેલ હોય છે અને આ કારણે તેમના દુશ્મનોની સંખ્યા પણ વધારે હોય છે. આ અંકનો સ્વામી ગ્રહ યૂરેનસ હોય છે. આર્ માટે આ લોકો પર સૂર્યની સીધી અસર હોય છે.
થોડાં લોકો તેમના સ્વભાવને જોઇને અંદાજો લગાવી શકે છે કે આ લોકો ઝગડો કરનાર હશે પરંતુ એવું હોતું નથી, પોતાના તર્ક-વિતર્કને કારણે વાદ-વિવાદ અને કાનીની કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે.
– અંક 22 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.
સાભાર: દિવ્ય ભાસ્કર.
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
23.022505
72.571362