ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!

ghar1

આજે વધતી જતી મોંઘવારીને કારણે મોટાભાગના લોકો ઘર ખરીદવાનું સપનું જ માત્ર જુએ છે. એવા ઘણાં લોકો છે જેમનું પોતાનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે. જો અનેક પ્રયાસો કરવા છતાં તમે પોતાનું ઘર ખરીદી ન શકી રહ્યા હોવ તો અહિંયા એવા સચોટ અને ચમત્કારી ઉપાય આજે બતાયા છે જેનાથી તમારી આ ઈચ્છા ચોક્કસ પુરી થશે.

જ્યોતિષ મુજબ જો કુંડળીમાં મંગળ અથવા શનિ સંબંધી કોઈ ગ્રહ દોષ હોય તો પોતાના ઘરનું સપનું પૂરું કરવામાં અનેક સમસ્યાઓ આવે છે. જેથી વા દોષને દૂર કરવા અને ઘરથી જોડાયેલી તમામ પરેશાનીઓથી મુક્તિ મેળવવા શાસ્ત્રોમાં ચમત્કારી ઉપાય બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી તમારું ઘરના ઘરનું સપનું સાકાર થઈ જશે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહ દોષ હોવાને કારણે પોતાનું ઘર લેવામાં અડચણો આવે છે. જેથી જ્યોતિષીય ટોટકાની મદદથી આ દોષોનો દુષ્પ્રભાવ દૂર કરી શકાય છે. જો કોઈ કારણસર તમે પોતાનું ઘર બનાવી ન શકી રહ્યા હોવ અથવા ખરીદી ન શકી રહ્યા હોવ તો લીમડાની એક નાની લાકડીનું ઘર બનાવી કોઈ ગરીબ બાળકને દાન કરો અથવા કોઈ મંદિરમાં મૂકી આવો.

આવું કરવાથી બહુ જલ્દી તમારું ઘર લેવાનું સપનું પૂરું થશે. ધ્યાન રાખજો કે આ સાથે તમે પોતાના પ્રયાસો પણ પ્રમાણિકતાથી કરવા.

એક અન્ય ઉપાય મુજબ કોઈપણ સિદ્ધ મંદિરના પરિસરમાં નાના-નાના પત્થરોથી ઘરની આકૃતિ બનાવવી. ત્યારબાદ તે ઘરમાં ભગવાનની પૂજા કરવી અને ઘરનું ઘર થાય તે માટે પ્રાર્થના કરવી. આ એક પ્રચીન અને ચમત્કારી ઉપાય છે. આ ઉપાયથી ઝડપથી સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ કોઈ સિદ્ધ મંદિરમાં જાઓ તો આ ઉપાય ચોક્કસ કરવો.

એક અન્ય ઉપાય મુજબ જો ઘરમાં ચકલી અથવા ખિસકોલી પોતાનો માળો બનાવી લે તો સમજવું કે તે ઘરમાં સુખ અને શાંતિની સાથે ધનની કમી ક્યારેય નહી સર્જાય. ઘરમાં ચકલીનો માળો બનવો તે શુભ શુકન માનવામાં આવે છે.

જે ઘરમાં ચકલીનો માળો હોય છે તે ઘરમાં બધાં દેવી દેવતાઓની કૃપા રહે છે. ઘરમાં નકારાત્મક ઊર્જા નાશ પામે છે. આવા ઘરમાં રહેનારા લોકોના સપના પૂરા થવાના યોગ બને છે. જે ઘરમાં ચકલીનો માળો હોય છે ત્યાં બધાં દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. ઘરના વાતાવરણમાં નકારાત્મક ઊર્જા સક્રીય થતી નથી. આવા ઘરમાં રહેનારા લોકોના સપના પૂરા થવાના યોગ બને છે.

જે તમે સતત મુશ્કેલીઓમાં ઘેરાયેલા છો અને સખત મહેનત કરવા છતાં સફળ ન થઈ રહ્યા હોવ તો અહિંયા એક અન્ય ઉપાય બતાવવામાં આવ્યો છે. જે કોઈ શુભ મુહુર્તમાં કરવો.

ટોટકા મુજબ તમારા ઘરની પાસે આવેલા કુંવા અથવા કોઈ જળ સ્ત્રોતમાં કાચું દૂધ નાખી ઘર આવી જવું. આ દરમિયાન પાછળ વળીને જોવું નહીં. આ એક સચોટ ટોટકો છે જે કરવાથી શુભ ફળ પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે. ધ્યાન રાખવું કે આ પ્રકારના ઉપાય સંપૂર્ણ આસ્થા અને વિશ્વાસ સાથે કરવો. કોઈપણ પ્રકારની શંકા મનમાં રાખવી નહીં. નહિતર ઉપાય નિષ્ફળ થઈ જશે.

જે લોકોને ઘર બનાવવામાં અથવા ખરીદવામાં મોળું થઈ રહ્યું હોય, લોન ન મળી રહી હોય અથવા અન્ય બાધાઓ નળી રહી હોય તો આ ઉપાય રવિવારે શરૂ કરવો જોઈએ.

ઉપાય મુજબ દરરોજ સવારે ગાયને ગોળ ખવડાવું. બધાં જાણે છે કે ગાય માતાની સેવા કરવાથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ ઉપાય કરવાથી ઘર સંબંધી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને ઘરનું ઘર લેવાની તમારી ઈચ્છા ઝડપથી પૂર્ણ થશે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!

alshi
-અળસીમાં સેક્સ સમસ્યાથી લઈને ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા તમામ ઘાતક રોગોને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે

અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે. આ બીજ શરીરના પ્રત્યેક કોષને પોષણ આપે છે. છે. આ બીજનું તેલ પણ અનેક રીતે ઉપયોગી છે. અળસીના બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ કે લીનસીડ્સના નામે ઓળખવામાં આવે છે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.

ભોજન બાદ માવા મસાલા મસળતાં લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે. માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો.
અળસીના બીજમાં રહેલા ગુણો અને પોષક તત્ત્વો નીચે દર્શાવ્યા પ્રમાણે છે

ઓમેગા-૩ ફેટી-એસિડ્સ

આલ્ફા-લીનોલેનિક એસિડનો તે સારો સ્રોત છે. શરીરને આ એસિડની જરૂર હોય છે, પરંતુ તેને તે જાતે બનાવી શકતું નથી. આ એસિડમાંથી શરીર ઓમેગા-૩ ફેટી-એસિડ્સ જેવા જરૂરી તત્વો બનાવે છે.
શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે.

લીગ્નન્સ અને ફાઈબર-પ્રોટીન

અળસીનાં બીજમાં લીગ્નન્સ અને રેસાં સારા પ્રમાણમાં રહેલા હોય છે. આખા બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના રેસાં હોય છે. પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં સારું હોય છે.

ખનિજ તત્ત્વો અને વિટામિન્સ

અળસીના બીજમાં ફોલિયેટ, વિટામિન બી-૬, વિટામિન ‘ઈ’ અને બીજાં ફીનોલિક કમ્પાઉન્ડ્સ હોય છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ, લોહ, મેગનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને જસત જેવા ખનિજ તત્ત્વો સારા પ્રમાણમાં હોય છે.

અળસીનાં બીજ આખા સ્વરૂપે, પાઉડર સ્વરૂપે કે તેલ સ્વરૂપે (કેપ્સ્યૂલમાં પણ) ઉપલબ્ધ છે. આખા બીજ કે પાઉડરમાં બધાં જ તત્વો હોય છે, પરંતુ તેના તેલમાં રેસાંની ખામી હોય છે. તમે તેને આખા કે પાઉડર સ્વરૂપે બજારમાંથી ખરીદી શકો છો. આખા બીજ પાઉડરની તુલનાએ લાંબો સમય સારા રહે છે.

આ બીજને સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તેને ઘેરા રંગની બોટલ કે કંટેનરમાં રાખો. ફ્રીજમાં તે સારા રહે છે. પાઉડરને પણ ફ્રીજમાં રાખી શકાય છે.

બીમારી અનુસાર અળસીનું સેવન-

– જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.

– દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે.

– ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.

– કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.

-અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.

– જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.

– રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.

alshi1

કઈ રીતે કરી શકાય અળસીનો ઉપયોગ

અળસીનાં બીજનો પૂરો લાભ મેળવવા માટે નિષ્ણાતો તેનો પાઉડર સ્વરૂપે ઉપયોગ કરવાની સલાહ આપે છે. આખા બીજ સખત અને ચાવવા અઘરા હોય છે. પાઉડર સ્વરૂપને પચાવવું સરળ હોય છે. સારી રીતે ચાવ્યા વિના ખાધેલા બીજ પચ્યા વિના મળ સાથે બહાર નીકળી જાય છે. જેથી બીજને ગ્રાઈન્ડરમાં વાટીને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવા.

– કચુંબર કે દહીંમાં અળસી-બીજનો પાઉડર ઉમેરીને ખાઓ.

-બ્રેકફાસ્ટ-કોર્ન ફ્લેક્સ પર પાઉડર છાંટીને ખાઓ.

– રાંધેલા શાકમાં પણ આ પાઉડર ઉપરથી ઉમેરીને ખાઈ શકાય છે.

– બ્રેડ, મફીન કે કેકની ઉપર આ પાઉડર છાંટી શકાય છે.

– સ્મૂધીઝ કે સ્નેક્સમાં આ પાઉડર નાખો.

– અળસીના તેલમાં સમાન ભાગનું ઓલિવ ઓઈલ તેમ જ થોડો લીંબુનો રસ મેળવીને સલાડ-ડ્રેસિંગ બનાવો.

અળસીનું તેલ પણ ગુણકારી છે-

અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.

અળસીના તેલ અને બીજમાં અસંખ્ય ગુણો રહેલા છે. આ ગુણો આપણા નખ, વાળ, ત્વચાથી માંડીને હૃદયને લાભ આપે છે. તેમાં ઊંચું કોલેસ્ટેરોલ, ઊંચું બી.પી., હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, મેનોપોઝની સમસ્યાઓ, દાહ-બળતરા, આર્થ્રાઈટિસ, સ્મૃતિલોપ અને સૂકી આંખો જેવી સમસ્યાઓનો સામનો કરવાના ગુણો રહેલા છે.

તે ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજન આપે છે અને વજન જાળવવામાં મદદ કરે છે. બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ અને ઊંચી માત્રાના રેસાં ડાયાબિટીસ સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. વર્ષોથી આ બીજ કબજિયાતને દૂર કરવા માટે વપરાતા આવ્યા છે.

સ્વાસ્થ્યને સુધારવાનું કામ તે કેવી રીતે કરે છે તે જોઈએ

કોલેસ્ટેરોલને દૂર કરીને હૃદયરોગ સામે રક્ષણ આપે છે. તેમાંનું ઓમેગા-૩ ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તે નીચે દર્શાવ્યા પ્રમાણે કાર્ય કરીને લાભ આપે છે.

– બી.પી.ને નીચું રાખે છે.

– કુલ કોલેસ્ટેરોલ અને હાનકિરાક કોલેસ્ટેરોલને ઘટાડે છે.

– રક્તમાંના ટ્રાઈ ગ્લિસરાઈડ્સને નીચા લાવે છે.

– નસોમાં છારીની જમાવટ અને નસોની સખત થવાની ક્રિયાને રોકીને હાર્ટ-એટેક કે સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.

– નસોમાં ક્લોટિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે.

– રક્તને પાતળું બનાવે છે અને પરિભ્રમણને સુધારે છે.

કેન્સર સામે રક્ષણ

પ્રયોગશાળામાં થયેલા અભ્યાસના તારણો દર્શાવે છે કે, અળસીના બીજનું સેવન હોર્મોનને કારણે થતાં પ્રોસ્ટેટ, કોલન (મોટું આંતરડું) અને મેલાનોમા (ત્વચાનું કેન્સર) જેવા કેન્સરની શરૂઆત અને વૃદ્ધિને રોકવાના ગુણો ધરાવે છે.

સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સુધારે છે

– અળસીના બીજમાં રહેલા લીગ્નન્સ એ વાસ્તવમાં વનસ્પતિજન્ય ઇસ્ટ્રોજન છે. જે બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવાનો ગુણ ધરાવે છે. આ ફાઈટો ઇસ્ટ્રોજન શરીરના ઇસ્ટ્રોજનની જેમ વર્તીને લાભ આપે છે.

– અળસીના બીજનું નિયમિત સેવન મેનોપોઝ સાથે સંકળાયેલી નાઈટ-સ્વેટ્સ, ડિપ્રેશન, મૂડ-સ્વીન્ગ્સ અને હોટ-ફ્લશીસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

મગજને પોષણ આપે છે

– અળસીના બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ યાદશક્તિને સુધારે છે, મજ્જાતંતુઓના કોષોની વચ્ચેના સંદેશા-વ્યવહારને સુધારીને મગજને તીક્ષ્ણ અને હોશિયાર બનાવે છે.

– તેનું નિયમિત સેવન ડિપ્રેશન, સ્મૃતિભ્રંશ, માનસિક તકલીફો અને અલ્ઝાઈમર્સ-ડિસીઝને દૂર રાખે છે. સૌંદર્યને વધારે છે

– અળસીના બીજનું સેવન ત્વચાને તંદુરસ્ત બનાવે છે, વાળની વૃદ્ધિને ઉત્તેજન આપે છે તેમ જ નખને સ્વસ્થ, સુંદર રાખે છે.

– ત્વચાને ભેજ આપીને તાજગીસભર બનાવે છે.

– નખને તૂટવાથી કે તિરાડ પડવાથી બચાવે છે.

– માથાની ત્વચાની શુષ્કતા અને ખોડા સામે રક્ષણ આપે છે.

દાહ-બળતરાનો સામનો કરવાની શક્તિ આપે છે

– આર્થ્રાઈટિસ, ગાઉટ જેવી બીમારીઓમાં અળસીનું તેલ રાહત આપે છે. દમ, ઓસ્ટિયો-આર્થ્રાઈટિસ અને રૂમેટોઈડ આર્થ્રાઈટિસ જેવી દાહજન્ય તકલીફોમાં તેનું ઓમેગા-૩ રાહત આપે છે.

– સાંધાના દુખાવાની તીવ્રતાને ઘટાડે છે.

ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે

– અળસીના બીજ શરીરમાં રક્ત શર્કરાના પ્રમાણને જાળવવામાં મદદ કરે છે. સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે, અળસીના બીજમાંથી બનાવેલી બ્રેડનું નિયમિત સેવન રક્ત શર્કરાના પ્રમાણને ઘટાડે છે.

વજન ઉતારવામાં ઉપયોગી છે

ઓછા કાર્બોહાઈડ્રેટ્સ, વધારે રેસાં અને ઓમેગા-૩ ફેટ્સ જેવા ગુણો અળસીના બીજને વજન ઉતારવા કે જાળવવા માટે આદર્શ આહાર બનાવે છે. રેસાં ભૂખ સંતોષાવાની લાગણી ઉત્પન્ન કરે છે. તેથી વારંવાર ખાવાની ઇચ્છા થતી નથી.

કબજિયાતને દૂર કરે છે

અળસીના બીજના પાઉડરનું નિયમિત સેવન કબજિયાતને દૂર કરે છે. તેનું સેવન કરતી વખતે અને તે પછી પણ પાણી પીવું જરૂરી છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બને છે.

અન્ય ઉપચારો

સ્ક્રબ : અડધા કપ જેટલા વાટેલાં અળસીના બીજને ક્રીમ કે દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવો. રોજ આ સ્ક્રબને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા નરમ અને સુંવાળી બનીને શુષ્કતા દૂર થશે.

મોઈશ્ચરાઈઝર : બ્લેન્ડરમાં ચાર ચમચી અળસીના બીજનો પાઉડર, ચાર ચમચી તાજી મલાઈ, એવાકોડોની એક ચીર અને એક ચમચી મધ લઈને મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા, ડોક અને હાથ પર લગાવો. આ પેસ્ટ તમારી ત્વચાને ભીનાશ આપીને કરચલીઓ દૂર કરશે. થોડા સમય પછી હૂંફાળા પાણીથી ત્વચાને ધોઈ લો.

ટોપિકલ ક્રીમ : અળસીના બીજનું તેલ દાઝ્યાના નિશાન, ખીલ તેમ જ ખરજવામાં રાહત આપે છે. રુઝાવાની પ્રક્રિયાને તે વેગ આપે છે.

– ત્વચા પરના મસાને દૂર કરવા માટે આ પ્રમાણે કરો. અળસીના બીજના પાઉડરમાં અળસીનું તેલ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને રોજ મસા પર લગાવો. થોડા દિવસમાં મસો ખરી પડશે.

– માથાની સૂકી ત્વચાને સ્વસ્થ બનાવવા અળસીના બીજના તેલનું માલિશ કરો. પંદર મિનિટ પછી વાળ ધોઈ નાખો. ઓમેગા-૩ ચરબી અને વિટામિનો માથાની ત્વચાને ભેજ અને પોષણ આપીને વાળને ગાઢા બનાવશે.

– સંધિવા કે આર્થ્રાઈટિસના દુખાવામાં અળસીના બીજ ઉપયોગી છે. અળસીના બીજના પાઉડરમાં પાણી મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુખાવાવાળા ભાગ પર લગાવીને તેના પર કપડું ઢાંકી દો. ત્રણ-ચાર કલાક બાદ કપડું હટાવીને તે ભાગ ધોઈ નાખો.

આટલું ધ્યાન રાખો

– અળસીના બીજનું સેવન કરો ત્યારે પાણી વધારે પ્રમાણમાં પીઓ.

– વાટેલા બીજને પંદરેક દિવસમાં વાપરી નાખો જેથી તે ખોરા ના થઈ જાય.

– કોઈ રોગની દવા લેતાં હોવ તો અળસીના બીજ લેતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લો.

-જેઓ હોર્મોન-થેરપી કરતાં હોય તેઓએ વ્યાવસાયિકના માર્ગદર્શન હેઠળ જ અળસીના બીજ ખાવા જોઈએ. અળસીના બીજ હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે.

-સગર્ભા કે પ્રસૂતા સ્ત્રીઓએ અળસીના બીજનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

– દવાઓની સાથે અળસીના બીજનું સેવન દવાઓના શોષણ પર વિપરિત અસર કરી શકે છે. તેથી બંનેના સેવન વચ્ચે એકાદ કલાકનો ગાળો રાખો.

– રક્તસ્રાવની સમસ્યા ધરાવતાં લોકોએ અળસીના બીજનું સેવન ના કરવું જોઈએ.

માન્યતા –

કેટલાક લોકોનું માનવું છે કે અળસી ગરમ હોય છે માટે ગરમીની ઋતુમાં તેનું સેવન ન કરવું જોઇએ. પણ આ એક માત્ર ભ્રમ છે. અળસી તમે કોઇપણ ઋતુમાં ખાઇ શકો છો. તે ગરમ નથી હોતી. બની શકે કે શરૂઆતમાં તમને તેના સેવનથી પાળતા ઝાડા થાય પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં બધુ સુવ્યવસ્થિત થઇ જશે.

દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

રૂપિયા એ દરેક માણસના જીવનની જરૂરિયાત હોય છે પરંતુ તે દરેકના કિસ્મતમાં હોતા નથી. પરંતુ કેટલાક લોકો ખૂબ જ મહેનત કરવા છતાં પણ રૂપિયા ન મળતા હોય તો કેટલાક તાંત્રિક ઉપાય અજમાવે છે. જો કઠોર મહેનત પછી પણ તમને રૂપિયાની ખોટ દૂર ન થતી હોય કે તમે વધુ રૂપિયા કમાવા માગતા હોવ તો અહીં કેટલાક તાંત્રિક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોને કરવાથી રૂપિયાની તંગી દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે તંત્રશાસ્ત્રના ઉપાય ખૂબ જ ઝડપથી અસર બતાવવાનું શરૂ કરી દે છે. જો તમે પણ આ ઉપાય કરશો તો ચોક્કસ જ લાભ પ્રાપ્ત કરી શકશો.

kodi

માલામાલ થવાની ઈચ્છા ધરાવનાતા વ્યક્તિ બુધવારે આ ઉપાય કરો. ઉપાય પ્રમાણે બુધવારના દિવસે સાત સાબૂત કોડીઓ લો. કોડિયો બજારમાં પૂજા સામગ્રીની દુકાને આસાનીથી મળી જાય છે. તેની સાથે જ એક મુઠ્ઠીમાં લીલા મગ લો. બંનેને એક લીલા કપડાંમાં બાંધી લો અન કોઈ મંદિરની સીડીઓ ઉપર ચૂપચાર મૂકી આવો.

ધ્યાન રાખો કે આ વાત કોઈને ન બતાવશો. નહીંતર ઉપાય નિષ્ફળ થઈ જશે.

dudh1

કોઈપણ સપ્તાહના રવિવારે એક ગ્લાસ દૂધના તાંત્રિક ઉપાય કરશો તો તમે રૂપિયાનું સુખ પ્રાપ્ત કરવા લાગશો. આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે રવિવારની રાત્રે સૂતી વખતે 1 ગ્લાસમાં દૂધ ભરીને પોતાના માથા ઉપરના ભાગે રાખીને સૂવાનું છે. તેની માટે ધ્યાન રાખવું કે ઊંઘમાં દૂધ ઢળવું ન જોઈએ. સવારે નિત્ય કામ પછી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ આ દૂધને કોઈ બાવળિયાના ઝાડની જડમાં નાંખી દો. એમ દર રવિવારની રાતે કરો.

અહીં એક તાંત્રિક બીજો તાંત્રિક ઉપાય છે જેનાથી તમારા ઉપર લાગેલી ખરાબ નજર દૂર થઈ જશે. નકારાત્મક શક્તિઓની અસર દૂર થઈ જશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે. રૂપિયાની ખોટ પણ દૂર થઈ જશે.

khili

જો તમે રૂપાયની તંગીથી પરેશાન હોવ અને ઈમાનદારીથી મહેનત કરવા છતાં પણ ફળ ન મળી રહ્યું હોય તો કોઈ પણ સોમવારે આ ઉપાય કરો.
ઉપાય પ્રમાણે સોમવારની રાત્રે ચંદ્રોદય થઈ જાય તો ત્યાર પછી પોતાના પલંગની ચારેય ખૂણામાં ચાંદીની ખીલી ઠોકી દો. ચાંદીની ખીલી નાની-નાની પણ લગાવી શકાય છે. આ એક ચમત્કારી તાંત્રિક ઉપાય છે અને તેનાથી તમારા ઘરન આસપાસની નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જાય છે. રૂપિયાની સમસ્યા પણ દૂર થવા લાગે છે.
dudh2
માલામાલ થવા માટે કાચા દૂધનો એક બીજો ઉપાય કરો. દર સોમવારના દિવસે સવારે વહેલા ઊઠો. ઊઠ્યા પછી નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જાઓ. ત્યારબાદ તમારા ઘરની આસપાસસ કોઈપણ શિવમંદિરમા જાઓ અને ત્યાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ ચઢાવો.
જો એવું દર સોમવારે કરવામાં આવે તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. આ ખૂબ જ સરળ અને ચમત્કારી ઉપાય છે.
shirt
ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે અઠવાડિયાન દર ગુરુવારે આ તાંત્રિક ઉપાય કરો. ઉપાય પ્રમાણે દર ગુરુવારે તમે પીળા વસ્ત્ર પહેરો. ખાવામાં પીળા રંગની મિઠાઈ ખાઓ. તેની સથે જ પીળા રંગની વસ્તુઓનું દાન કરો. પીળા રંગની વસ્તુ જેવા કે પીળા કપડાં, પીળા ફળ, કેરી, હળદર વગેરે.આ ઉપાયથી પણ ધનની ખોટ દૂર થઈ જાય છે.
જો કોઈ વ્યક્તિ દેવાને લીધે પરેશાન હોય અને દેવાની ચૂકવણી ન કરી શકતો હોય તો તેને આ તાંત્રિક ઉપાય કરવો જોઈએ. દેવાના હપ્તાઓની ચૂકવણી મંગળવારે જ કરો. તે સિવાય એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બુધવારે અને ગુરુવારે કોઈને પણ દેવાના રૂપિયા ન આપવા જોઈએ. મંગળવારના દિવસે દેવાના હપ્તા ચૂકવવાનું શ્રેષ્ઠ રહે છે. આ વાતનું ધ્યાન રાખસો તો દેવું ઝડપથી દૂર થઈ જશે.
pani2
એક અન્ય ચમત્કારી ટોટકા પ્રમાણે જો શક્ય હોય તો હંમેશા ચાંદીના વાસણમાં પાણી પીવો. ચાંદીના વાસણ ન હોય તો ગ્લાસમા પાણી ભરો અને તેમાં ચાંદીની અંગૂઠી નાખીને પાણી પીવો. આ પ્રાચીન, સરળ અને ખૂબ જ ચમત્કારી તાંત્રિક ઉપાય છે. તેનાથી ચોક્કસસપણે ધન સંબંધી મામલાઓમાં રાહત મળે છે.
અહીં આપેલ બધા ઉપાય તંત્ર શાસ્ત્રમાં આપવામાં આવેલ છે. આ ઉપાય ચુપચાપ કોઈને બતાવ્યા વગર કરવામાં આવે તો વધુ પ્રભાવશાળી સિદ્ધ થાય છે. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે જ આ ઉપાય સંબંધે કોઈપણ પ્રકારની શંકા કે સંદેહ મનમાં ન રાખવો. તે પૂરી આસ્થા અને વિશ્વાસથી જ કરવા.

आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!

હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?

heartattak2

30 વર્ષે યુવાનો આવે છે હાર્ટ એટેકની ઝપટમાં, એકવાર જાણો આ સંકેતો

ભારતમાં દર વર્ષે 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. એવું માનવામાં આવે છે કે, 1990માં 24ટકા મૃત્યુની તુલનામાં ભારતમાં હ્રદય રોગને કારણે 2020 સુધી 40ટકા મૃત્યુ થઇ શકે છે. પહેલાં હ્રદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી, પરંતુ આજકાલ યુવાઓમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

કેમ યુવાઓને થાય છે હાર્ટ અટેકઃ-

-સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે. લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે.

-આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે. જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી, ઇંડા અને માંસનું સેવન કરે છે, તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે.

-આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ, તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે.

એવા માં, હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે થે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. જેના કારણે તે સમયે તેનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. જો પ્રારંભમાં જ હ્રદય સાથે સંબંધિત બીમારીઓનો ખ્યાલ આવી જાય, તો આ બીમારીનો ઇલાજ સંભવ છે. આ માટે આજે અમે તમને 7 એવા લક્ષ્ણ બતાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે, તમને હ્રદય રોગ છે કે નહીં.

1-હ્રદયમાં અવસ્થતાનો અનુભવ થવોઃ-

હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.

2-શ્વાસ લેવામાં તકલીફ થવીઃ-

જો તમને શ્વાસ લેવામાં બળ લગાવવો પડે છે અથવા થોડું વધારે ચાલવામાં પણ તમે હાંફી જાવ છો તો આ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સંકેતો પણ તમારી હ્રદયની બીમારીને આવકારવાના જ છે.

3-વધારે પ્રમાણમાં પરસેવો આવવોઃ-

મે અને જૂનની ભીષણ ગરમીમાં પસરેવો આવે તો આ વાતને સ્વાભાવિક માની શકાય છે, પરંતુ જો તમને ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પણ પરસેવો આવી રહ્યો છે તો તમારે તરત જ મેડિકલ પરામર્શ લેવાની જરૂર છે.

4- જીવ મચલવોઃ-

નિયમિક રૂપથી જો તમારો જીવ મચલી રહ્યો હોય તો તે હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું, કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે.

5- હાથનું સુન્ન પડી જવુઃ-

જો તમારા હાથ વારં-વાર સુન્ન પડી જાય છે તો આ એક હ્રદય રોગનું કારણ બની શકે છે. આ સંકેતને તમે જો અણદેખો કરશો તો તમને પેરાલાઇસિસનો અટેક પણ આવી શકે છે, જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઇ જાય છે.

6- જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દેઃ-

જો શરીરનો કોઇ ભાગ કામ નથી કરી રહ્યો તો આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડોક્ટરથી સલાહ લઇ લેવી. શરીરના અંગો જેવા કે ખંભો, હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વગેરે હોય શકે છે.

7- બોલતી સમયે અસ્પસ્ટ ઉચ્ચારણ કરવુઃ-

જો તમે બોલવા મુશ્કેલી અનુભવી રહ્યા છો તો આ હાર્ટ અટેકની ચેતાવણી બની શકે છે. જો તમે એવું અનુભવી રહ્યા છો કે તમે આ બીમારીથી પીડિત છો તો પોતાના કોઇ મિત્ર કે સંબંધીથી પૂછપરછ કરીને તેમની મદદ લેવી અને તેમને પુછવું કે શુ તેમને તમારી વાત સમજવામાં મુશ્કેલી થઇ રહી છે.

heartattak3

WORLD HEART DAY: દિલની બિમારીના 12 કારણો, બચવાના 10 ઉપાય

આજની અસ્ત-વ્યસ્ત અને ભાગદોડવાળી લાઈફમાં જો સૌથી વધુ કોઈને શ્રમ પડે છે તો તે છે આપણું દિલ. જેમ-જેમ લાઈફસ્ટાઈલમાં બદલાવ આવે છે તેમ-તેમ દિલથી સંબંધિત પરેશાનીઓ પણ વધતી જાય છે. એક સર્વે મુજબ, ભારતમાં 2030 સુધી 35.9 ટકા લોકો દિલની બીમારીને કારણે મૃત્યુ પામી શકે છે. દિલની બીમારી આપણી ખાન-પાનની ખોટી આદતો અને સ્ટ્રેસને કારણે થાય છે. આ જ કારણથી સમય રહેતાં તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓ વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે. અમે તમને 12 એવા રિસ્ક ફેક્ટર બતાવવાના છે જેને જાણીને તમે યોગ્ય સમયે સાવધાન થઈ શકો છો અને દિલની બીમારીઓથી બચી શકો છો.

1- વધતી ઉંમરના કારણે

દિલની બીમારીઓ થવા પાછળ ઉંમર બહુ મહત્વ રાખે છે. 60થી વધારે ઉંમર થવા પર કે તેનાથી પહેલાં 40 ટકા લોકોની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે. જ્યારે સ્ત્રી-પુરૂષ 40ની ઉંમર વટાવે છે ત્યારે દિલની બીમારી થવાનો ખતરો વધી જાય છે. જો સ્ત્રીઓને દિલની બીમારી સિવાય કોઈ અન્ય બીમારી ન હોય તો 55 વર્ષની ઉંમર બાદ રાહત થવાની સંભાવના રહે છે.

2-પારિવારિક ઈતિહાસ

જો તમારા ઘરમાં કોઈને પણ દિલની બીમારી હોય તો સંભવ છે કે તમે પણ આ બીમારીના શિકાર થઈ શકો છો, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. છતાં પણ થોડું જોખમ તો રહે છે. જેથી ડોક્ટર સૌથી પહેલાં તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછે છે. જો તમારા ઘરમાં કોઈને પણ 55 વર્ષથી પહેલાં હાર્ટએટેક આવે છે તો ખતરો વધી જાય છે. જેથી ફેમિલીમાં આવી સમસ્યાઓને અવગણના ન કરવી.

3-લિંગ પરિબળ

સ્ત્રી હોય કે પુરૂષ બન્નેમાં દિલની બીમારી થવાનો એક જ કારણ હોય છે પરંતુ બન્નેમાં આ બીમારીથી મૃત્યુદર અને હેલ્થ પ્રોબ્લમ્સ બન્ને અલગ હોય છે. વધતી ઉંમરમાં પુરૂષોને દિલની બીમારી જલ્દી થાય છે. સ્ત્રીઓમાં 55 વર્ષ બાદ મોટાભાગે દિલની બીમારીઓ થાય છે. પુરૂષોની તુલનામાં લગભગ 9 વર્ષ બાદ સ્ત્રીઓને આ બીમારી થઈ શકે છે.

4-અનુવંશિક પરિબળ

અનુવાંશિક અને વાતાવરણનું પરિબળ પણ દિલની બીમારીમાં મહત્વનો સ્થાન ધરાવે છે. કારણ કે આ દિલની બીમારીના કારણોને અલગ કરી દે છે. આમ તો ભારતમાં દિલથી જોડાયેલી બીમારીઓનું સ્તર વધારે છે.

ઉંમર, ફેમિલી હિસ્ટ્રી અને લિંગ પરિબળને કંટ્રોલ ન કરી શકાય, પરંતુ આ કેટલાક પરિબળો એવા છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.

5- હાઈ બ્લડપ્રેશર

હાઈપરટેન્શનનો મતલબ થાય છે કે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ, જો આને સમય રહેતાં કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતાં પ્રેશરને કારણે બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. આનાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જેના કારણે દિલની બીમારીઓનો ખરતો રહે છે. જેથી આ કારણે હાર્ટએટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે.

6-ડાયાબિટીસ

જે લોકોને શૂગરની સમસ્યા હોય છે, તે લોકોમાં દિલની બીમારીનો ખતરો બે ગણો વધી જાય છે. આ લોકોને દિલની બીમારીથી મોતનો ખતરો વધારે રહે છે. ડાયાબિટીસની સમસ્યા થવાથી મેટાબોલિઝ્મનું વિકાર થવાને કારણે ઈન્સ્યુલિન વધી જાય છે અને ઈન્સ્યુલિન શરીરની અન્ય સમસ્યાઓથી જોડાયેલું હોય છે જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ, મોટાપા અને હાઈપરટેન્શન. આ કારણોથી દિલની બીમારીનો ખરતો વધી જાય છે.

7- કોલેસ્ટ્રોલ વધવાના કારણથી

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ વેસલ્સમાં ફેટ જમા થઈ જાય છે. જેના કારણે બ્લડ વેસલ્સ બ્લોક થઈ જાય છે અને બ્લડમાં પરિભ્રમણ ઘટવાથી દિલ પર વધુ ભાર પડે છે. જેના કારણે દિલની બીમારીઓ શરૂ થઈ જાય છે.

8- ટ્રાઈગ્લિસરાઈડ (ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસિડ)નું લેવલ વધવાથી

જીવનભર દિલની બીમારીઓને દૂર રાખવા માટે ડોક્ટર તમને ટ્રાઈગ્લિસરાઈડના સ્તરને કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે. પરંતુ ભારતમાં વધતા ટ્રાઈગ્લિસરાઈડનું ઉચ્ચ સ્તર ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને વર્લ્ડ હાર્ટ ફેડરેશનના ડોક્ટર કે, શ્રીસંત રેડ્ડી મુજબ વધતાં ટ્રાઈગ્લિસરાઈડને સારા કોલેસ્ટ્રોલમાં બદલવા માટે વિચાર કરવો જોઈએ, કારણ કે તેના વધવાથી દિલની બીમારીઓ વધવાની સંભાવના વધી જાય છે.

9-સ્મોકિંગ

જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો જાણી લો કે તમને દિલની બીમારી થવાનો ખતરો સામાન્ય લોકો કરતાં વધારે છે. સ્મોકિંગનો પ્રભાવ કોલેસ્ટ્રોલ પર પડે છે અને બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. જેનાથી પ્લેટલેટ્સના કારણે બ્લડ જામી જવાનો ભય રહે છે. શરીરમાં પ્લેટલેટ્સને ડેમેજ થવાથી બ્લડ ક્લોટ થવા લાગે છે. તમે જેટલું વધારે સ્મોકિંગ કરશો, એટલું દિલ માટે ખતરો વધતો જશે.

10-ડ્રિંક કરવું

હદથી વધારે દારૂનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડપ્રેશર વધવા લાગે છે. બ્લડ ક્લોટ થવા લાગે છે, જેનવા કારણે હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે.

11- તણાવ રહેવો

લાંબા સમય સુધી તણાવ રહેવાથી ડિપ્રેશન થવા લાગે છે, જે તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓને જન્મ આપે છે. સ્ટ્રેસ વધવાથી હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર બન્ને થઈ શકે છે. તણાવ રહેવાથી લોકો સ્મોકિંગ અને ડ્રિંક વધારે કરવા લાગે છે અને દિલ માટે આ બન્ને વસ્તુઓ ખતરનાક છે.

12-સ્થૂળતામાં વધારો થવો

જો તમે ઓવર વેઈટ હોવ તો સામાન્ય લોકોની તુલનામાં તમને દિલની બીમારી થવાનો ખતરો છ ગણો વધી જાય છે. સ્થૂળતાથી શરીરમાં અનેક સમસ્યાઓ થવા લાગે છે. હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ ટ્રાઈગ્લિસરાઈડ, ડાયાબિટીસ અને સ્ટ્રેસ વધવાને કારણે દિલ ગંભીર સમસ્યાઓથી ઘેરાય જાય છે.

એક હેલ્ધી લાઈફ અને દિલની સમસ્યાઓને ઘટાડવા માટે જેટલું બને આ પરિબળોને ધ્યાનમાં રાખવા અને સાથે ખાન-પાન પર પણ આટલું જ ધ્યાન રાખવું. જેથી અમે તમને ડાયટ વિશે પણ સલાહ આપી રહ્યા છે જેથી તમે હમેશાં હેલ્ધી અને સ્વસ્થ દિલના માલિક બનીને રહો.

દિલની બીમારીઓને દૂર કરવા માટે તમારે એક્સરસાઈઝ અને ડાયટ બન્નેનું બેલેન્સ રાખવું જરૂરી છે. જે ગંદી આદતો અને કારણોથી તમારા દિલને ખતરો છે તેને પહેલાં દૂર કરો.

1-કસરત કરવી

દિલને સ્વસ્થ રાખવા માટે પહેલાં ખુદને ફિટ રાખો. સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગા કે કસરત કરવી. કસરત કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. જે દિલ માટે બહુ જરૂરી છે.

2- રેડ વાઈન

જો તમે બિયર કે વ્હિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઈન પીવાનું શરૂ કરી દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેને પોલિફેનોલ્સ કહેવાય છે. આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે.

3- રોજ સફરજન ખાઓ

સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે. સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ.

4-બદામ

જો તમે બદામ ગરમ છે એવું માનીને ખાતા નથી તો તમે દિલની બીમારીઓ માટે તૈયાર થઈ રહ્યા છો. કારણ કે બદામમાં જે તેલ હોય છે તે દિલ માટે ફાયદાકારક હોય છે. બદામમાં વિટામિન ઈ, ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. દિવસમાં 4-5 બદામ જરૂર ખાવી. રાતે પલાળીને પણ બદામ ખાઈ સકો છો.

5-સોયા

આ ખાવામાં ટેસ્ટી નથી હોતા, પરંતુ દિલ માટે સારું હોય છે. સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા. સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે. આ બોડીમાં એક્સટ્રા સેચુરેટેડ ફેટને ઘટાડે છે. સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્ષ કરીને ખાઈ શકો છો. સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છે. જે દિલ માટે બહુ લાભકારક હોય છે.

6-બેરીઝ

સ્ટ્રોબેરી, કેનબેરીજ, બ્લુબેરી, મલબેરી, હક્લબેરી, ગૂઝબેરી અને અન્ય બેરીઝમાં વિટામિન સી, કેલ્શિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તમે બેરી ખાવાથી ક્યારેય કંટાળશો નહીં. જેથી દિલ ખોલીને બેરી ખાવી જોઈએ. આ રીતે ફાઈબર ફ્રુટ્સ સવારે નાસ્તામાં ઓટ્સ અને દહીં પણ ખાવું જોઈએ. દિલને હેલ્ઝી રાખવા માટે બેરીઝ ખાવાનું શરૂ કરી દો.

7-સોલ્મન

સોલ્મન ફિશ ખાઈને દિલ ખુશ થઈ જાય છે. ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ ક્લોટિંગ થવા નથી દેતું. જો તમને ફિશ પસંદ છે તો અઢવાડિયામાં બે વાર ફિશ જરૂર ખાવી. પરંતુ બહુ સ્પાઈસી ફિશ ન ખાવી.

8-ટામેટા

ટામેટામાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને કેન્સર કે દિલથી જોડાયેલી બીમારીઓ માટે ખતરો રહેતો નથી. શોધ મુજબ જે લોકો દરરોજ ટામેટું ખાય છે, તેમને દિલની બીમારીઓ અને કેન્સરની બીમારીનો ખતરો ઘટી જાય છે. જો તમે ટામેટા નથી ખાતા તો હવે ખાવાનું શરૂ કરી દો. ટામેટાનું સલાડ અથવા શાકમાં નાખીને ખાવું. ટામેટા મેમરી અને એન્ટી એજિંગ માટે પણ ફાયદાકારક હોય છે.

9-લીલાં શાકભાજી

લીલા શાકભાજી અને ઓલિવ ઓઈલ બન્ને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમા છે. ડાયટમાં લીલાં શાકભાજી લેવાથી દિલ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી.

10-આખું અનાજ

દિવસની શરૂઆત આખા અનાજ કે દળિયાથી કરવી. જેથી તમારું દિલ આખો દિવસ હેલ્ધી રહેશે. રોજ આખા અનાજના દળિયા ખાવાથી હાર્ટ ફેઈલ થવાની સંભાવના ઘટી જાય છે કારણ કે તે દિલને કોરોનેરી બીમારીઓથી બચાવે છે.

11-ઓટ્સ

ઓટ્સ પણ દિલને હેલ્ધી રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે. ઓટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે. સાથે ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને બ્લડ વેસલ્સને સાફ રાખે છે.

12-બ્રાઉન બ્રેડ

વ્હાઈટ રાઈસ કરતાં વધુ સારું છે કે તમે બ્રાઉન રાઈસ ખાઓ. બ્રાઉન રાઈસ હાઈ બ્લડપ્રેશર અને એથરોસ્ક્લેરોસિસને કંટ્રોલ કરે છે. આ ફાઈબરનો સારો સ્ત્રોત અને કોલેસ્ટ્રોલના લેવલનવે ઘટાડવામાં મદદ કરે છે.

heartattak4

HEART DAY: આ ખાસ રીતે જાણો, તમને દિલની બીમારી છે કે નહી?

બદલતી દિનચર્યા અને કામના વધતા તણાવની જેને સૌથી વધારે પ્રભાવિત કરી રહ્યુ છે તે છે આપણું હ્રદય. આશ્ચર્યની વાત તો એ છે કે, 20-40 વર્ષની મહિલાઓ અને યુવાઓ પણ આ બીમારીના શિકાર બન્યા છે. દેશના ત્રણ વિખ્યાત હાર્ટ-સ્પેશયાલિસ્ટ જણાવી રહ્યા છે કે, એવું શું છે જેના દ્વારા તમારા હ્રદયને પરેશાનિઓ થાય.

દેશના વિખ્યાત ત્રણ સ્પેશયાલિસ્ટ ડોક્ટર

એશિયનહાર્ટ ઇસ્ટીટ્યૂટ મુંબઈના રીહેબ ડિપાર્ટમેન્ટના હેડ- ડો. અમલ લુઈસ
અપોલો હોસ્પિટલ ચેન્નઈના સિનિયર ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ- ડો. સુધીર વૈષ્ણવ
હિંદુજા, હેલ્થકેયર સર્જિકલ્સ, મુંબઈના સીનિયર કાર્ડિયોલોજિસ્ટ- ડો. હરિન વ્યાસ

ખતરો છે કે નહીં, જાણો એક મિનિટમાં
જો તમને નીચે જણાવેલ સમસ્યાઓમાંથી કોઇ બે પણ લાગુ પડતી હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.

ફેમિલી હિસ્ટ્રીઃ- મારા પપ્પા અથવા ભાઈને 55 વર્ષની ઉમર પહેલાં અથવા બહેનને 65 વર્ષ પહેલાં હાર્ટ અટેક આવ્યો હતો. અથવા આમાંથી કોઇપણને કે દાદા-દાદી/નાના-નાનીને સ્ટ્રોક આવ્યો હતો.

બ્લડપ્રેશરઃ- મારું બ્લડ પ્રેશર 140/90એમએમએચજી અથવા તેનાથી વધારે છે. અથવા ખબર નથી.

ટોટલ કોલેસ્ટ્રોસઃ- મારા શરીરમાં તેની માત્રા 240એમજી/ડીએલ અથવા તેનાથી વધારે છે. અથવા ખબર નથી.

એચડીએલ કોલેસ્ટ્રોલઃ- મારા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ 40એમજી/ડીએલથી ઓછું છે.

ફિઝિકલ એક્ટિવિટીઃ- રોજની એક્ટિવિટી 30મિનિટ પણ નથી

ઓવરવેટઃ- મારા શરીર અને હાઈટના હિસાબથી જે સંતુલિત વજન હોવું જોઇએ તેનાથી 9 કિલો વધારે છે.

ડાયાબિટીઝઃ- મારું બ્લડ શુગર લેવલ 126એમજી/ડીએલ અથવા તેનાથી વધારે છે અથવા તેને કંટ્રોલ કરવા માટે દવાઓ લઇ રહ્યો છું.

હાર્ટડિઝીઝ મેડિકલ હિસ્ટ્રીઃ- મને રક્તવાહિનિઓમાં બ્લોકેજ, હ્રદયના ધબકારાઓની લયમાં ગડબડી અથવા અન્ય કોઇ સમસ્યા અથવા અટેક આવી ચુક્યો છે.

સ્ટ્રોકમેડિકલ હિસ્ટ્રીઃ- મને જણાવવામાં આવ્યુ છે કે, મારી રક્ત વાહિનીઓમાં બ્લોકેજ છે. અથવા ટીઆઈએ(હળવો અટેક) આવ્યો હતો. મને પગની વાહિનીઓની બીમારી અથવા લાલ રક્ત કણિકાઓની પરેશાની અથવા સિકલ સેલએનીમિયા છે.

આઈફોનની નકલ કરવી, ડાઇટની નહી

અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ ડો. ડીન ઓર્નિશનું માનવું છે કે પશ્ચિમના ‘ટેક અવે કલ્ચર’ અને ‘પુશ બટન’ જીવનશૈલીની નકલને કારણે જ ભારતમાં લાઇફસ્ટાઇલ બીમારીઓ ખૂબ જ વધી ગઇ છે. ડો. ઓર્નિશ કહે છે કે, ભારતીઓએ અમેરિતાના લોકોની જેમ જીવવાનું છોડી દેવું જોઇએ. આજથી 20-30 વર્ષ પહેલાં અહીં ડાયાબિટીઝની બીમારી થોડા ક જ લોકોમાં હતી, પરંતુ આજે આ બીમારીએ મોટાભાગના લોકોને પોતાનો શિકાર બનાવી લીધો છે. આ બધી જ સમસ્યાનું કારણ છે તેમની આધુનિક જીવનશૈલી.

સારા સમાચાર એ છે કે, તમે તેને બદલી શકો છો. બસ તમારે અમેરિકી લાઇફસ્ટાઇલ છોડવી પડશે. પોતાની ભારતીય પારંપરિક ભારતીય ડાયટ અપનાવી જોઇએ. શાકભાજી, લીલા શાકભાજી, સાબુદાણા, અનાજ અને સોયા પ્રોડક્ટનું સેવન કરવું જોઇએ. મારી આ જ સલાહ છે કે, અમારી સફળતાઓને તમને ગ્રહણ કરી શકો છો પરંતુ અમારી ભૂલોને અપનાવો નહીં. અમારા આઈફોનની નકલ કરો ડાયટની નહીં.

મહિલાઓ માટે શુ સાચું છે અને શું ખોટું?

-હમેશાં ખુશ મિજાજ રહેવુ હ્રદયને તંદુરસ્ત રાખે છે. પરિવારમાં હ્રદયની બીમારીઓનો ઇતિહાસ હોય તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

– પતિ અને મહેમાનોને ખૂબ જ ચા પીવડાવો છો, પોતે પણ પી લેશો તો ખરાબ કોલેસ્ટ્રોલને લિમિટમાં રાખી શકશો. ધ્યાન રાખવું- ગ્રીન અથવા બ્લેક ટી જ લેવી.

– મહિલાઓની માટે રોજ 310 મિગ્રા મેગ્નેશિયમ લ્યો છો. અનાજ, ડ્રાયફૂટ્સ અને પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમના સુપરસ્ટાર છે, જે આપણા ધબકારને લયમાં રાખે છે.

– એસ્ટ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન જેમ કે હાર્મોન ગડબડીથી જોખમ વધી જાય છે. અનિયમિત માસિક આવવો, અચાનક વજન વધવા લાગવુ અથવા શરીર વધારે પ્રમાણમાં વાળ જોવા મળે તો ડોક્ટરથી મળવું.

– તમે એવી જગ્યાએ કામ કરો છો અથવા રહો છો જ્યાં સતત અવાજ થઇ રહ્યો છે તો બ્લડ પ્રેશર વધવાથી જોખમ વધી શકે છે.

– હવાના પ્રદૂષણથી દૂર રહેવું. શોધમાં જાણવા મળ્યુ છે કે, દર વર્ષે 8 હજાર હાર્ડ ફૈલ્યોર રોકી શકાય છે.

નંબર્સ જેને યાદ રાખવા પડશે જ

એક નજર તમારી હાર્ટ હેલ્થની આદર્શ સ્થિતિ પર. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમે હમેશાં સ્થિતિને કાબૂમાં રાખી શકો છો.

-2400 મિગ્રા થી ઓછુ મીઠુ દરરોજ

150 મિગ્રા/ડીએલ અથવા તેનાથી ઓછુ ટ્રાઇગ્લિસરાઇડ લેવલ

– 23 કિગ્રા/મિગ્રા અથવા તેનાથી ઓછુ બીએમઆઈ

– 33 ઇંચ અથવા તેનાથી પાતલી કમરના પુરૂષોની માટે અને 31 ઇંચથી ઓછી મહિલાઓની માટે

– 0 ઇન્ટેક તંબાકૂ ઉત્પાદોનું

– 100 મિગ્રા/ડીએલ અથવા તેનાથી ઓછું ફાસ્ટિંગ ગ્લૂકોઝ લેવલ

– 50 મિગ્રા/ડીએલથી વધારે કોલેસ્ટ્રોલ મહિલાઓમાં

– 30 મિનિટ અથવા તેનાથી વધારે એક્સરસાઇઝ

– 03 વાર ઓછામાં ઓછી દિવસભરમાં ફળ અને શાકભાજીનું સેવન

– 120/180 એમએમએચજી અથવા તેનાથી ઓછુ બ્લડ પ્રેશર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!

om9

દરેક કામ આપણી મહેનત ઉપર આધારિત છે અને મહેનત દ્વારા જે કંઈ મળે છે તે આપણુ નસીબ છે. પરંતુ આ નસીબ બધા માટે સારું હોય તે જરૂરી નથી તેથી જ આજે અમીરી-ગરીબીની ખાઈ જોવા મળે છે પરંતુ જો તમે ધારો તો આ ગરીબીની ખાઈમાંથી ચોક્કસપણે બહાર આવી શકો છો. હા, બસ જ્યોતિષ ઉપર વિશ્વાસ રાખીને તમારે કેટલાક ઉપયો અજમાવવાની જરૂર છે તો તમે પણ ચોક્કસ લાખપતિ, કે કરોડપતિ બની શકો છો.

જો તમે જ્યોતિષશાસ્ત્ર ઉપર વિશ્વાસ કરો છો તો અહીં તમારા માટે ખાસ જ્યોતિષિય ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોથી તમે પોતાની કુંડળીનાગ્રહો દોષોની શાંતિ કરી શકો છો અને ખરાબ સમયને દૂર કરી શકો છો. અહીં આપેલ રાશિઓ ઉપર ક્લિક કરો અને જાણો તમારા માટે કયા-કયા ખાસ ઉપાય છે જે તમારી કિસ્મત ચમકાવી શકે છે….

મેષ રાશિ માટે ધનલાભ વધારવાના ઉપાયોઃ

મેષ રાશિવાળાને જો કોઈ કાર્યમાં અડચણ આવતી હોય કે કોઈ દુઃખ પરેશાન કરી રહ્યા હોય કે ધન સંબંધી કોઈ સમસ્યા હો.ય તો અહીં આવેલ ઉપાય કરો ચોક્કસ લાભ થશેઃ

-પોતાના હાથમાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખો.
-સાંજના સમયે ઘઉં-ગોળ જરૂરિયાતમંદ બાળકોને દાન કરો.
-ડાબા હાથમાં ચાંદીની વિંટી પહેરો
-ગુરુ, માતા-પિતા અને વડીલોની ક્યારેય બદુઆ ન લો, તેમને હંમેશા ખુશ રાખો.
-ગળી વસ્તુઓન કારબારથી બચવું.
-ઘરમાં લીંમડાનું ઝાડ વાવો.

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

મેષ રાશિવાળા માટે દુઃખો દૂર કરવાના નાના ઉપાયો –

-રાતના સમયે માથાની પાસે ગ્લાસ પાણી ભરીને રાખો અને સવારે તે પાણીને કુંડામાં નાખી દો.
-ધર્મ-કર્મમાં મન લગાવો.
-બહેન, ફોઈ, પુત્રીને ઉપહાર આપતા રહો.
-રોજ એક ગળી રોટલી ગાયને ખવડાવો.
-હાથી દાંતથી બનેલી વસ્તુ ઘરમાં ન રાખો.
-સદાચારનું પાલન કરો.
-અધાર્મિક કૃત્યથી બચવું.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

વૃષભ રાશિ માટે ધનલાભ વધારવાના ઉપાયોઃ

સમસ્યાઓ બધાના જીવનમાં નિરંતર ચાલતી રહે છે. કોઈના જીવનમાં ઓછી સમસ્યાઓ હોય છે તો કોઈના જીવનમાં વધુ. જો તમારી રાશિ વૃષભ છે અને તમારા જીવનમાં થોડી વધુ સમસ્યા હોય અને તમે તેને ઓછી કરવા માગતા હોવ તો આ ઉપાય કરોઃ

-શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
-સરસિયા અને તલના તેલનું દાન કરો.
-મગની દાળ તથા ગાયનું દાન કરો કે ગાયને રોજ ઘાસ ખવડાવો.
-કોઈપણ મંદિરમાં ઘીનો દીવો દરરોજ પ્રગટાવો.
-ચાંદીની વીંટી પહેરો.

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

વૃષભ રાશિ માટેના અન્ય ઉપાયોઃ-

-હંમેશા થોડા ચોખા પોતાની પાસે રાખો.
-ઘરમાં મની પ્લાન્ટ લગાવો.
-દરરોજ કોઈ જરૂરિયાતમંદને કંઈને કંઈ દાન કરતા રહો.
-બુરાઈઓથી બચો.
-મહિલાઓની પ્રત્યે બુરી ભાવનાઓ મનમાંથી કાઢી નાંખો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-આ ઉપાય શ્રદ્ધાપૂર્વક નિયમિત કરવાથી ચોક્કસપણે થોડા દિવસોમાં આશ્ચર્યજક પરિણામ પ્રાપ્ત થશે.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

મિથુન રાશિ દુઃખો દૂર કરી લક્ષ્મીના લાભ મેળવવાના ઉપાયોઃ

-મિથુન રાશિન લોકોને જો સમસ્યાઓ ઘેરી રહી હોય તો તેઓ પોતાનો સમય સુધારવા માટે આ ઉપાય કરો.
-માંસ મદિરાથી દૂર રહેવું.
-દરરોજ ફટકડીથી દાંત સાફ કરો.
-માતા દૂર્ગાની પૂજા આરાધના કરો.
-દરરોજ માછાલીઓને લોટની ગોળી બનાવી ખવડાવો.
-ડાબા હાથમાં ચાંદીની વિંટી પહેરો.
-મટકીમાં દૂધ ભરીને કોઈ સુનસાન જગ્યાએ ગાડી આવો.
-લેધરના બેલ્ટનો ઉપયોગ ન કરો.

મિથુન રાશિના અન્ય નાના ઉપાયોઃ-

-મગ કબૂતરોને ખવડાવો.
-ચોખા અને દૂધ મંદિરોમાં દાન કરો.
-ગરીબોનો ભોજન કરાવો.
-સૂર્યદેવ સંબંધી પૂજા કરો.
-સૂર્યદેને રોજ જળ ચઢાવો.
-સૂર્યનમસ્કાર આસન રોજ કરો.
-દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો.

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

કર્ક રાશિવાળા માટે સુખ અને સમૃદ્ધિ સાથે ધનવાન બનવાના ઉપાયોઃ-

-કર્ક રાશિવાળા વ્યક્તિઓ માટે કેટલાક જ્યોતિષિય ટોટકા બતાવ્યા છે તેને કરવાથી એશ્વર્યવાન અને ધનવાન તો થશો જ સાથે સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે.
-પોતાના પલંગમાં હંમેશા એક તાંબાનો ટુકડો લગાવી દો.
-પોતાની સાથે ચાંદી અને ચોખાને હંમેશા રાખો.
-ચંદાના વાસણમાં દૂધ પીવો.
-માતા દુર્ગાનો પાઠ તથા પૂજા કરો.
-માતા-પિતાનો ક્યારેય અનાદન ન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ બનાવી રાખો.

કર્ક રાશિવાળા માટેના નાના ઉપાયોઃ –

-પરિવારના લોકોને તીર્થ યાત્રા કરાવો.
-પક્ષીઓને અન્ન ખવડાવો.
-ગરીબોની નિઃશુલ્ક મદદ કરો.
-નદીમાં તાંબાને પ્રવાહિત કરો.
-ચોખા, ચાંદી અને દૂધ પોતાની પુત્રી અને બહેનોને આપો.
-શિવજીની પૂજા કરો.
-રોજ મંદિર જાઓ અને દાન કરો.
-કોઈની પણ સાથે અસમાનતાપૂર્ણ વ્યવહાર ન કરો.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!

સિંહ રાશિવાળા માટે જ્યોતિષિય ઉપાયો જે લક્ષ્મી માટે દરવાજા ખોલે છેઃ-

-જો કોઈ વ્યક્તિ સિંહ રાશિનો છે અને તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો અહીં કેટલાક ઉપાય આપવામાં આવ્યા છે. તેને અપનાવીને સમસ્યાઓનો ચોક્કસપણે નિરાકરણ લાવી શકે છે.
-આ રાશિના લોકોને ચોખા, ચાંદી તથા દૂધનું દાન કરવું જોઈએ.
-ક્યારેય પણ કોઈ વસ્તુ મફતમાં કે વગર કારણે ન લો.
-દરરોજ માતા તથા દાદીના ચરણને સ્પર્શ કરો.
-કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને સમયે-સમયે ભોજન કરાવો.
-માંસ, મદિરાનું સેવન ન કરો.
-સત્ય બોલો તથા પોતાના દ્વારા કરવામાં આવેલ વચનોનું પાલન કરો.

સિંહ રાશિના અન્ય ઉપાયોઃ-

-જો તમારો કોઈ સાળો, જમાઈ કે ભાણેજ હોય તો તેને કોઈ ઉપહાર આપો.
-વાંદરાઓને ચણા-ગોળ ખવડવો.
-દરરોજ સૂર્યને જળ ચઢાવો.
-દરરોજ ગળી વસ્તુ ખાઈ ઘરેથી નિકળો.
-ગાય તથા કૂતરાને રોટલી ખવડાવો.
-કોઈ બ્રાહ્ણને પીળા વસ્ત્ર દાન કરો.
-કોઈ મંગિરમાં ગુપ્ત દાન કરો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.

બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

કન્યા રાશિવાળાને કરવા જોઈએ આ જ્યોતિષિય ઉપાયાઃ-

જ્યોતિષ પ્રમાણે કન્યા રાશિનો સ્વામી બુધ બતાવ્યો છે અને તેને દ્વિસ્વભાવ રાશિ પણ માનવામાં આવે છે. આ રાશિના લોકની પરેશાનીઓને દૂર કરવા માટે આ પ્રમાણે ઉપાય કરો.

-પોતાની માતા, બહેન, પુત્રી અને અન્ય સ્ત્રીઓને સદૈવ સન્માન કરો.
-શનિવાર અને શનિદેવની વિશેષ પૂજા કરો.
-શનિનું દાન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

કન્યા રાશિવાળા માટે નાના ઉપાયોઃ-

-પોતાની પાસે લીલા રંગનો રૂમાલ રાખો.
-માંસ-મદિરાથી દૂર રહેવું.
-એક માટલી ઢાકણા સહિત નદીમાં પ્રવાહિત કરી દો.
-શનિ સંબંધી વસ્તુ ઉપહાર કે દાનમાં સ્વીકાર ન કરો.
-કાળા ઘોડાની નાળની વિંટી બનાવી જમણા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરો.
-મંગળવારે વ્રત રાખો.
-દરરોજ મંદિર જાઓ અને બ્રાહ્મણને ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને ધન વગેરે દાન કરો.
-પીપળાના ઝાડ ઉપર રોજ જળ ચઢાવો અને 7 પરિક્રમા કરો.

તુલા રાશિના ધનલાભ માટે જ્યોતિષિય ઉપાયોઃ-

-જો તુલા રાશિના લોકો પોતોના જીવનને વધુ સુખમય અને સમૃદ્ધશાળી બનવવા માગતા હોય તો આ પ્રમાણે જ્યોતિષિય ઉપાય કરો.
-ગાય તથા અન્ય પુશુ-પક્ષિઓને ભોજન કરાવો.
-સાસરીપક્ષથી આપવામાં આવેલ ચાંદીનો સિક્કો પોતાની પાસે રાખો.
-ગાયને ઘાસ ખવડાવો અને ગોમુત્રનું પાન કરો.
-સરસિયાનું દાન કરો.
-માખણ, બટાકા અને દહીંનું દાન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-માતા-પિતા તથા અન્ય લોકોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરો.
-સ્ત્રીઓને હંમેશા સન્માનની નજરે જુઓ.

માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!

તુલા રાશિના નાના ઉપાયોઃ-

-ધ્યાન રાખવું કે પરિવારની કોઈ સ્ત્રી ઉઘાડા પગે ન ચાલે.
-દરરોજ મંદિર જાઓ.
-બ્રાહ્મણ તથા જરૂરિયાત લોકોને ભોજન કરાવો.
-નદીમાં ફૂલ અને તાંબાના સિક્કા પ્રવાહિત કરો.
-માંસ-મદિરાનો ત્યાગ કરો.
-ઘરના પશ્ચિમ દિવાલ અન્ય દિવાલોથી કાચી રાખો.
-તવો, ચીમટો, ચકલો ને વેલણ બ્રાહ્મણને દાન કરો.

વૃશ્ચિક રાશિના ધનલાભ માટે જ્યોતિષિય ઉપાયોઃ-

-આજને આપણા જીવનમાં જેટલી સુવિધાઓ વધેલી છે, એટલી વદુ પરેશાનીઓ વધી ગઈ છે. આ પરેશાનીઓને લીધે માનસિક તણાવ થાય છે અને આ તણાવને લીધે આપણે ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ નથી મેળવી શકતા. જો તમારી રાશિ વૃશ્ચિક હોય તો આ પરેશાનીઓથી છુટકારો મેળવવા નીચે પ્રમાણે ઉપાય કરો.
-પીપળાના ઝાડને રોજ જળ ચઢાવો અને પીપળાની સાત પરિક્રમા કરો.
-દરરોજ સૂતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરો.
-પરિવારના કોઈપણ સદસ્ય કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ દુખ ન પહોંચાડો.
-લાલ રંગના રૂમાલ સદૈવ પોતાની પાસે રાખો.
-દરરોદ સવારે મધનું સેવન કરો.

વૃશ્ચિક રાશિના અન્ય નાના ઉપાયોઃ-

-મંગળવારે હનુમાનજીને સિંદૂ અને ચમેલીનું તેલ ચઢાવો.
-દરરોજ મંદિર જાઓ અને બ્રાહ્મને કો કોઈ ગરીબને જરૂરિયાતમંદને દાન કરો.
-અઠવાડિયામાં એકવાર લાલ ગુલાબ, મધ, સિંદૂર અને મસૂરની દાળને નદીમાં પ્રવાહિત કરો.
-શનિવારે શનિનું દાન કરો.
-ઘરમાં દૂધ બળવા ન દો.
-માંસ-મદિરાનો ત્યાગ કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.

આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

ધન રાશિના ધનલાભ માટેના જ્યોતિષિય ઉપાયોઃ-

-જો તમારી ધન રાશિ હોય તો પોતાના જીવની સમસ્યાઓને દૂર કરવા માટે આ પ્રમાણે ઉપાય કરો.
-43 દિવસો સુધી દરરોજ એક તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિતકરો. ચમત્કારી પરિણામ મળશે.
-પીળા રૂમાલને સદૈવ પોતાની પાસે રાખો.
-દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
-ઘરમાં પીળા રંગના ફૂલનો છોડ વાવો.

ધન રાશિના નાના ઉપાયોઃ-

-દરરોજ શિવ મંદિર જાઓ અને બ્રાહ્ણણ કે અન્ય કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને ધનનું દાન કરો.
-ગુરુવારનું વ્રત કરો.
-માંસ મદિરાનો ત્યાગ કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-દહીં, ઘી, બટાકા અને કર્પૂરનું દાન કરો.
-માતા-પિતા અને અય કોઈ વ્યક્તિનો નિરાદર ન કરો.

મકર રાશિવાળા ધન મેળવવા માટેના જ્યોતિષિય ઉપાયો

-મકર રાશિવાળાને કેટલાક ઉપાય કરવાથી તરત જ તેમના જીવન સાથે જોડાયેલી પરેશાનીઓ ઓછી થઈ શકે છે. ધન, પ્રેમ અને ખુશહાલી પ્રાપ્ત કરવા માટે આ જ્યોતિષિય ઉપાય કરો….
-વાંદરાઓને ચણા કે અન્ય વસ્તુઓ ખાવા આપો.
-ભીની માટીથી તિલક કરો.
-દૂધમાં ખાંડ મેળવીને બરગદને ચઢાવો.
-દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને પરિક્રમા કરો.
-બ્રહ્મ મૂહુર્તમાં સૂર્યને જળ ચઢાવો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-સ્ત્રીઓનું સન્માન કરો.
-ઘરના કોઈ રૂમમાં અંધારું ન રાખો.
-કૂવામાં દૂધ નાખો.

મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!

મકર રાશિના ઉપાયોઃ-

-બ્રાહ્મણ કે અન્ય જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો અથવા દાન કરો.
-નદીમાં દારુ પ્રવાહિત કરો.
-માંસમદિરાનો ત્યાગ કરો.
-કાળા, વાદળી અને ફિરોજી રંગના કપડા ન પહેરો.
-દરરોજ કેસરનું તિલ કરો.
-માટલીમાં મધ ભરીને કોઈ વિરાન જગ્યાએ જમીનમાં ગાડી આવો.
-દરરોજ શિવમંદિરમાં શિવ આરાધના કરો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-ઘરેથી નિકળતા પહેલા કોઈ ગળી વસ્તુ ખાઈ લો.

કુંભ રાશિના ધનલાભ વધારવનાના જ્યોતિષિય ઉપાયોઃ-

કુંભ રાશિવાળા માટે શનિની પ્રસન્નતા ખૂબ જરૂરી છે કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. શનિની કૃપાથી જ બધા બગડેલા કાર્ય સારા થઈ જાય છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.

-મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-દરરોજ શનિદવેને તેલ ચઢાવો.
-હંમેશા પોતાની સાથે ચાંદીનો 1 નાનો સિક્કો રાખો.
-ઘરની છત ઉપર કોઈ જૂનો સામનો ન રાખો.
-ઘરના અંતિમ ખંડમાં બારી ન લગાવો. ત્યાં બારી હોય તો પડદો રાખી દો.

કુંભ રાશિના ઉપાયોઃ-

-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-સ્ત્રીઓને સન્માન આપો.
-પરિવારના સદસ્યોને ખુશ રાખો.
-રોટલી ઉપર સરસિયાનું તેલ લગાવી ગાયને ખવડાવો.
-દરરોજ ઘરેથી નિકળતા પહેલા કેસરનું તિલક કરો.
-દરરોજ શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ ઉપર જળ ચઢાવો.
-બ્રહ્ણણ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપો.

મીન રાશિ માટે સુખ-સમૃદ્ધિ અને ધનલાભ જ્યોતિષિય ઉપાયોઃ-

-મીન રાશિવાળા માટે કેટલાક એવા ઉપાય છે જેને ધન સંબંદી સમસ્યાઓ તો દૂર થાય જ છે. સાથ જ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.
-દરરોજ પીપળાના ઝાડની પૂજા કરો, જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
-મંદિરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીને વસ્ત્રદાન કરો.
-ગરીબ અને જરિયાતમંદને દાન કરો.
-દેવ ગુરુ બૃહસ્પતિની વસ્તુઓ દાન કરો.
-દરરોજ પક્ષીઓને દાણા નાંખો.
-ગાયને ઘાસ ખવડાવો.
-સોનાના સિક્કાને પીળા વસ્ત્રમાં લપેટીને સદૈવ પોતાની પાસે રાખો.

મીન રાશિઃ-

-દરરોજ તુલસીના પત્તાનું સેવન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો અને બુરાઈઓથી બચો.
-સ્ત્રીઓનું અપમાન ન કરો.
-દરરોજ શિવમંદિરમાં જાઓ અને શિવલિંગ ઉપર જળ, પુષ્પ, અક્ષત વગેરે ચઢાવો.
-રોજ કેસરનું તિલક કરો.
-ઘરેથી નિકળતા પહેલા ગળી વસ્તુ ખાઈને નિકળો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

men

आज के समय अनियमित दिनचर्या के चलते काफी पुरुषों को कम उम्र में ही कमजोरी और बुढ़ापे से संबंधित रोगों की शिकायत हो जाती है। इन चीजों से बचने के लिए गरुड़ पुराण में खाने-पीने की चीजों से जुड़े कुछ उपाय बताए गए हैं। इन उपायों को नियमित रूप से करते रहने पर कमजोरी जैसी शिकायत में काफी कमी आ सकती है। पुरुष ऊर्जावान बने रह सकते हैं।

यहां बताए जा रहे उपाय संक्षिप्त गरुड़ पुराण अंक के आचारकांड में बताए गए हैं। उपायों में उपयोग की जाने वाली औषधियां बाजार में किसी भी औषधि की दुकान से प्राप्त की जा सकती हैं।

– गरुड़ पुराण के अनुसार यदि कोई पुरुष हर रोज भोजन के पश्चात् थोड़े से गुड़ का सेवन करता है तो उसे शारीरिक रूप से काफी शक्ति प्राप्त होती है। गुड़ पुराना होगा, अधिक फायदेमंद रहता है।

– खाना खाने के बाद मिश्री और मक्खन का सेवन करना भी लाभदायक होता है। इस उपाय से पुरुषों की बुद्धि बढ़ती है और शरीर को ऊर्जा प्राप्त होती है। यदि गाय के दूध से बना मक्खन होगा तो ज्यादा बेहतर रहता है।

– गरुड़ पुराण के अनुसार जो पुरुष अधिक बलवान होना चाहते हैं, उन्हें हर रोज मिश्री, शहद और मक्खन को एक साथ मिलाकर सेवन करना चाहिए।

– तिल, अश्वगंधा, मूसली, काली तुलसी और गुड़ को परस्पर समान भाग में मिलाएं और इसके छोटी-छोटी गोलियां बनाएं। इन गोलियों को सेवन करने पर भी शरीर का ताकत मिलती है।

– हींग, काला नमक और सोंठ का काढ़ा बनाकर पीने से पेट से संबंधित कई रोग दूर होते हैं। पेट साफ और स्वस्थ रहेगा तो शरीर ऊर्जावान और शक्तिशाली बना रहता है।

– अलसी, उड़द, गेहूं और पिप्पली को पीसकर उसमें घी मिलाएं और शरीर पर लगाएं। ऐसा नियमित रूप से करने पर त्वचा लंबे समय तक चमकदार और स्वस्थ बनी रहती है।

– पिप्पली, लौहचूर्ण, सोंठ, आंवला, सेंधा नमक, शहद और मिश्री को समान मात्रा में एक साथ मिलाएं। इस मिश्रण का सेवन करते रहेंगे तो व्यक्ति लंबे समय तक बलवान बने रह सकता है।

– हर रोज सोने से पहले शहद और घी का सेवन करने से शरीर को शक्ति प्राप्त होती है।

– यदि कोई पुरुष लंबे समय तक बुढ़ापे के रोगों से बचना चाहता है और कमजोरी को दूर रखना चाहता है तो नियमित रूप से गाय के दूध का सेवन करना चाहिए। यदि दूध में घी और शहद भी मिला लिया जाए यह आयु बढ़ाने वाला होता है।

– त्रिफला चूर्ण और शहद का सेवन किया जाए तो लंबे समय तक नेत्र स्वस्थ रहते हैं और आंखों से संबंधित कई छोटी-छोटी बीमारियां दूर ही रहती हैं।

– घी के साथ त्रिफला चूर्ण का सेवन, आंखों के लिए बहुत फायदेमंद होता है।

========================

और भी पढ़े… और रोचक और जान ने लायक मजेदार लेख…!!!

स्त्री हो या पुरुष, ऐसे बन सकते हैं सबके चहेते या सबसे बड़े धोखेबाज…!!!

इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!

100 WAYS TO LIVE TO 100…!!!

क्या ईश्वर का अस्तित्व है?

god

‘कई संत ईश्वर को उस आकार में स्वीकार करते हैं, जिसमें वे उन्हें स्वीकार करना चाहते हैं। यदि हम ईश्वर की अवधारणा को विस्तार देकर समन्वित करें, हम भी हर जगह ईश्वर को महसूस कर सकते हैं।’
– गीता कृष्ण राज

मेरे एक प्रिय मित्र ने मुझसे सवाल किया- ‘आप हर वस्तु में ईश्वर को लेकर क्यों आ जाते हो? क्या आपको नहीं पता कि हकीकत तो सिर्फ ऊर्जा का क्षेत्र है? हम सभी को अपने विचारों में शुद्धता लाने का प्रयास करना चाहिए, ताकि हम सही ऊर्जा को आकर्षित कर सकें।’ दूसरी ओर, एक अन्य मित्र ने मुझे चेताया, ‘कृपया बच्चों को सही ऊर्जा के बारे में जानकारी मत दो। उन्हें अपने बढ़ते वर्षों में ‘ईश्वर’ के साथ दोस्ताना होने के अवसर से वंचित मत करो!’ दोनों ही संदेश इतने व्यापक थे कि मैं उनकी अनदेखी नहीं कर सकती थी। मैं चकित थी कि वे किस ‘ईश्वर’ की बात कर रहे हैं – विविध धर्मों के लाखों असंख्य प्रकारों की या एकमात्र सर्वशक्तिमान ताकत की? ऐसा लगा कि उनके ‘ईश्वर’ की परिभाषा सीमित प्रकार से असीमित अस्तित्व की ओर बदल गई है। मेरे लिए, मेरा ईश्वर ही समग्र है, लेकिन फिर भी गहराई से घोर व्यक्तिगत।

शुरुआती मनुष्य ने ईश्वर को कैसे प्राप्त किया? जन्म के साथ ही मनुष्य अपने लिए लक्ष्य निर्धारित करता रहा। शारीरिक विकास और स्वावलंबन का लक्ष्य; बौद्धिक समझ का लक्ष्य; भौतिक प्रचुरता का लक्ष्य; भावनात्मक महत्व का लक्ष्य – भविष्य के लक्ष्यों की सूची तो एक अंतहीन सिलसिला है। मनुष्य के लिए तरक्की के मायने वह सब प्राप्त करने के हैं, जो उनके पास फिलहाल नहीं है। हालांकि, कुछ संत प्रवृत्ति के लोग इनमें शामिल नहीं हैं। मनुष्य को इस बात का आश्चर्य होता है कि अंतिम लक्ष्य क्या है, जिसे हासिल करने के बाद आपको और तरक्की की जरूरत नहीं होगी; वह अंतिम लक्ष्य जिस पर पहुंचने पर उसे महसूस होगा कि वह वहां पहुंच गया है! उस अंतिम लक्ष्य को वह ‘ईश्वर’ नाम देता है। अब उस लक्ष्य को परिभाषित करने में व्यक्ति को यह महसूस होता है कि मृत्यु ही जिंदगी का जैविक अंत है, लेकिन जन्म का उद्देश्य मृत्यु नहीं था। यदि विनाश ही हमारी जिंदगी का लक्ष्य है तो जिए ही क्यों? मनुष्य को महसूस हुआ कि ‘अस्तित्व’ ही जिंदगी का उद्देश्य है। उसे यह भी अहसास हुआ कि ऊंघने वाला अस्तित्व उसे पसंद नहीं था। वह अपने अस्तित्व को अस्तित्व के प्रति जागरुक भाव से लेना चाहता था। अचेतनता में नहीं। इस वजह से उसने महसूस किया कि उसकी जिंदगी का दोगुना लक्ष्य ‘चेतना’ और ‘अस्तित्व’ है।

god

मनुष्य का यह अंतिम लक्ष्य होने के बाद भी कुछ लोग आत्महत्या करने का कदम उठाते हैं और अस्तित्व को खो देते हैं। कई लोग अल्कोहल और मादक पदार्थों की ओर ले जाते हैं, ताकि अपनी चेतना से ओझल हो सके। यदि चेतन अस्तित्व ही मनुष्य का अंतिम लक्ष्य है तो कुछ लोग इस लक्ष्य को छोड़ क्यों देते हैं? मनुष्य को महसूस होता है कि यदि वह ‘खुश’ नहीं है तो उसका अस्तित्व और चेतना बेकार है। वह अपनी परेशानियों के साथ जीने के बजाय मरना या नाखुशी की चेतना को दूर करना पसंद करता है। वह तभी चेतन अस्तित्व चाहेगा, जब उसे पैकेज डील में लगातार मजा या खुशी मिलती रहेगी। इसलिए हम अपने ईश्वर को ‘सत-चित-आनंद’ कहकर परिभाषित करते हैं। इसका अर्थ है ‘अस्तित्व-चेतना-खुशी’। मनुष्य का अंतिम लक्ष्य होना चाहिए- ‘खुशी में चेतना के साथ जीना।’

जब मेरी चेतना मेरी भूमिका एक पत्नी के रूप में सीमित रखती है, तो मैं मेरे पति के साथ मेरे रिश्ते में बेहतर सामंजस्य और शांति बनाकर रख पाती हूं। मेरे ‘ससुराल’ के लोगों को मैं बाहरी मानती हूं और मेरे पति के साथ मेरे अस्तित्व में उनकी कोई हिस्सेदारी नहीं है। लेकिन जिस क्षण मैं एक अच्छी पत्नी और एक अच्छी बहू बनने का सोचती हूं, मैं दोनों भूमिकाओं में सामंजस्य बनाने की कोशिश करती हूं। उस समय दोनों भूमिकाओं के लिए ईश्वर की मेरी परिभाषा ‘सत-चित-आनंद’ हो जाती है। इसी तरह, हर बार मैं मेरे व्यक्तित्व में नई दिशा जोड़ती हूं। एक दोस्त, एक विश्वासपात्र, एक शिक्षक, एक मां, एक सास, एक दादी-नानी और इसी तरह की अन्य भूमिकाएं… मेरी जिंदगी की हर नई भूमिका से मेरा ईश्वर नए सिरे से परिभाषित होता है। मैं इन सभी भूमिकाओं को सही तरीके से निभाने की कोशिश करती हूं। यह व्यक्ति आधारित ‘सत-चित-आनंद’ विस्तार पाता रहेगा, जब तक कि मैं मेरे अंदर ही खुशहाल अस्तित्व को नहीं पा लेती।

यथार्थ में, ईश्वर ‘प्राण’ या ‘जीवन ऊर्जा’ है। हम सभी जानते हैं कि मनुष्य को जीवित रहने के लिए भोजन, पानी, ऑक्सीजन और सूर्य प्रकाश की जरूरत होती है। लेकिन हम यह भी जानते हैं कि एक लाश को बहुत सारे खाने और पानी के बीच हम धूप में ऑक्सीजन टैंक में रखेंगे तो उसमें जान नहीं आने वाली। विज्ञान ने खोज निकाला है कि पूरा ब्रह्मांड अणुओं और उनसे भी छोटे कणों से मिलकर बना है। लेकिन यह क्या अद्भुत है कि एक अणुओं के समूह से लकड़ी का टुकड़ा बना है और दूसरे अणुओं के समूह से मेरा हाथ। इसी तरह अणुओं के एक सेट से धातु बनी है और अणुओं के दूसरे सेट से दांत? हकीकत में यह बुद्धिमत्ता ही जीवन ऊर्जा है जिसे हम ईश्वर कहते हैं। लेकिन हम इस दुनिया को अणुओं के ढेर की तरह नहीं देखते। जब तक हम किसी अणुओं के समूह को अलग-अलग कर फिर से उन अणुओं के समूह को जोड़कर बताए हुए प्रकार में नहीं ला सकते, तब मनुष्य ‘ईश्वर’ को परिभाषित नहीं कर सकता। या उसकी ‘जीवन ऊर्जा’ पर काबू नहीं पा सकता।

यदि किसी कमल के पत्ते को माइक्रोस्कोप के जरिए देखा जाए, वह अपने प्रकार से टूटकर सिर्फ अणुओं के समूह के तौर पर दिखता है। उसे कमल के पत्ते के तौर पर देखने के लिए हमें उससे निश्चित दूरी से देखना होता है। वह भी निश्चित फोकस के साथ। अन्यथा हम उस पत्ते की खूबसूरती को असीमितता में खो देंगे। जब हम तारों को धरती से देखते हैं तो वे स्थिर दिखाई देते हैं; लेकिन विज्ञान ने साबित कर दिया है कि पूरा ब्रह्मांड हमेशा परिवर्तनशील रहता है और फैलता रहता है। सितारे दिन में गायब नहीं होते- सूर्य की रोशनी हमें उन्हें देखने से रोकती है। दिखाई नहीं देते, इसलिए क्या यह कहा जा सकता है कि दिन में तारे नहीं होते? या उस मामले में क्या हम अपने आंखों देखे तथ्य को झूठला सकते हैं- कि रात को हमारे खूबसूरत आकाश में तारे स्थिर होते हैं? हमारा ग्रह पृथ्वी उध्र्वाकार है। लेकिन मेरे लिए जब मैं जमीन पर चलती हूं, तब समुद्री तट की रेत मेरे पैरों के नीचे होती है, बंगाल की खाड़ी से सूर्य उदय होता है, दूर-दूर तक नीला पानी दिखाई देता है, पृथ्वी पूरी तरह समतल और सीधी दिखाई देती है।

रबीन्द्रनाथ ठाकुर ने लिखा है, ‘एक ऐसा बिंदू है, जहां अस्तित्व के सभी विरोधाभास के रहस्य मिलते हैं; जहां गतिशीलता, गतिशीलता नहीं है और स्थिर होना स्थिरता नहीं है; जहां विचार और प्रकार, अंदर और उसके बिना, भी मिले हुए हैं; जहां असीमित भी अपनी असीमितता खोए बिना सीमित हो जाता है। यदि यह मीटिंग खत्म हो जाए तो बाकी सब बातें अवास्तविक लगने लगती है।’ जब हम तारों को पास से देखते हैं तो वह परिवर्तनशील लगते हैं, लेकिन जब हम दूर से देखते हैं तो स्थिर नजर आते हैं। दूर से देखने पर पृथ्वी भी अन्य ग्रहों की तरह गोल नजर आती है, लेकिन मेरे पैरों की पृथ्वी मुझे तो समतल ही दिखाई देती है। जहां सूर्य नीले समुद्र को चूमने को बेकरार है। ईश्वर असीमित ऊर्जा है। जैसा कि हम मनुष्यों को कमल के पत्ते को कमल के पत्ते के तौर पर देखने के लिए कुछ दूरी से एक निश्चित फोकस के साथ देखना जरूरी है, वरना वह हमें अणुओं का समूह ही नजर आएगा। इसी तरह हमें हमारी समझ के अनुसार ईश्वर को सीमित आकार में देखना होगा और निराकार असीमित के तौर पर नहीं। हमें दिमाग की उत्तेजना को सकारात्मक भावना के तौर पर देखना होगा। सिर्फ एक महत्वपूर्ण विचार के तौर पर नहीं।

श्री परमहंस योगानंदजी ने लिखा है, ‘कई विचारकों ने बताया है कि ईश्वर असीमित और भाववाचक होता है। उसे सीमाओं में बांधकर और व्यक्तिगत परिभाषित नहीं किया जा सकता। यह धारणा ईश्वर के सर्वशक्तिमान होने को सीमित करती है। जैसे अदृश्य हाइड्रोजन, ऑक्सीजन गैस को वाष्प में संघनित किया जा सकता है। उसे पानी की तरह तरल या बर्फ की तरह ठोस आकार दिया जा सकता है। इसी तरह ईश्वर को भी अव्यक्तिगत आत्मा और अदृश्य आलौकिक चेतना को महान रोशनी, किसी भी भाषा की आवाज, किसी भी चाहे गए प्रकार और किसी भी सीमित व्यक्तिगत शरीर में ढाला जा सकता है। ईश्वर किसी नए भौतिक शरीर का निर्माण कर सकता है… कोई भी यह सच कह सकता है कि ईश्वर उस नए भौतिक शरीर में वाइब्रेट और मैनिफेस्ट हो रहे हैं, लेकिन यह कहना सबसे बड़ी मेटाफिजिकल गलती होगी कि ईश्वर किसी शरीर में सीमित है… ईश्वर उस प्रकार तक सीमित नहीं है, न ही उसने अपनी कोई व्यक्तिगत छवि कायम की है। अपने एक्सप्रेशन में असीमित ही असीमित है; इसी वजह से ईश्वर का कभी भी कोई स्थायी निश्चित प्रकार नहीं रहा।’

कई संत ईश्वर को उस आकार में स्वीकार करते हैं, जिसमें वे उन्हें स्वीकार करना चाहते हैं। यदि हम ईश्वर की अवधारणा को विस्तार देकर समन्वित करें, हम भी हर जगह ईश्वर को महसूस कर सकते हैं। जैसा कि रबीन्द्र नाथ ठाकुर ने अपने काव्य में समझाने की कोशिश की है: ‘तारों के दृश्य को क्लासरूम में डायग्राम की मदद से समझाया जा सकता है, लेकिन तारों का काव्य तो आत्मा की आत्मा से गुपचुप मुलाकात करवाता है। रौशनी और अंधकार के संगम पर, जहां असीमित, सीमित के माथे पर अपना चुंबन देता है, जहां हम महान संगीत को सुन सकते हैं। मैं उसकी कभी न खत्म होने वाली सामंजस्य की असीमित बांसुरी की धुन में सृजन के सबसे बड़े अंग से शोर मचा रहा हूं।’

ईश्वर को असीमित बताकर जिंदगी के क्लासरूम में पढ़ाना आसान है; लेकिन उसकी लौकिक मौजूदगी को महसूस करने के लिए काव्य के सीमित प्रकारों तक जाना ही पड़ता है। उपनिषद कहते हैं, ‘नाशवान का पीछा करने वाले ही अंधकार के क्षेत्र में प्रवेश करते हैं। लेकिन अविनाशी का पीछा करने वालों का क्षेत्र तो और भी अंधकार भरा हो जाता है। जो नाशवान और अविनाशी दोनों को जानता है, समझता है, वहीं मृत्यु के कदम पार करता है। वह नाशवान की मदद से अविनाशी तक पहुंचता है और अमरत्व पा जाता है।’

श्री परमहंस योगानंद जी ने कहा है, ‘एक छोटे कप में सागर का पानी नहीं समा सकता, इसलिए मनुष्य का छोटा सा दिमाग दुनिया की सारी चेतनता को नहीं समा सकता। लेकिन जब, अध्यात्मक के जरिए कोई व्यक्ति अपने दिमाग को विस्तार देता है, वह सर्वज्ञ हो जाता है। वह लौकिक बुद्धिमत्ता के साथ एकाकार हो जाता है। वह सृजन के अणुओं में जगह बना लेता है।’ जब तक हमारी चेतना विकास पाकर सीमा-रहित असीमितता को अनुभव नहीं कर लेती, तब तक हम इस खूबसूरत ईश्वर की सीमित समझ को नष्ट कर दें। जो हमारे अस्तित्व और हमारी सभी धारणाओं की वजह है। आइये हम उसे किसी निश्चित प्रकार में न बांधे, लेकिन असीमितता में खो भी न दें। आइये हम ईश्वर को उसके असीमित स्वरूप में स्वीकार करें। मेरे लिए, ईश्वर मेरा प्रिय मित्र रहेगा। मेरे अंदर मौजूद एक दोस्त। स्वयं के प्रति मेरी यह चेतना हमेशा जागृत रहे।

इंफीनीमैगजीन-

इंफीनीमैगजीन प्रेरक कहानियों, उद्धरणों, विकासोन्मुख पोस्टरों और महान व्यक्तियों के विचारों से बनी है। दुनिया पर अमिट छाप छोड़ने वाले अलग-अलग पृष्ठभूमि के महान लोगों और बिना कुछ बोले विपरीत हालात में महान ऊंचाइयां छूने वाले लोगों पर नियमित कॉलम्स हैं। यह मैगजीन पाठकों को विपरीत हालात से जूझने के लिए प्रेरित करती है। इंफीनीमैगजीन के माध्‍यम से महात्रया रा लोगों को अपनी पूरी क्षमता और वो ऊंचाइयां हासिल करने के लिए प्रोत्साहित करते हैं, जहां तक वे अधिकारपूर्वक पहुंच सकते हैं। http://infinimagazine.com/

स्त्री हो या पुरुष, ऐसे बन सकते हैं सबके चहेते या सबसे बड़े धोखेबाज…!!!

life

सालों पहले एक महान कलाकार को एक कैथेड्रल की दीवार पर भित्तिचित्र बनाने का काम सौंपा गया था। पेंटिंग का विषय था- ‘क्राइस्ट का जीवन।’ उन्हें मॉडल ढूंढने में काफी परेशानी का सामना करना पड़ा। खासकर क्राइस्ट और उन्हें धोखा देने वाले जूडास का मॉडल तलाशने में।
एक दिन शहर के पुराने इलाके में टहलते हुए उनका सामना बच्चों के एक समूह से हुआ। उनमें से एक 12 साल के बच्चे का चेहरा कलाकार को अच्छा लगा। उन्हें वह चेहरा बिल्कुल किसी एंजिल की तरह लगा। बहुत ही गंदा, लेकिन उन्हें इसी चेहरे की तो तलाश थी। उन्हें क्राइस्ट बच्चे का मॉडल मिल गया था। क्राइस्ट बच्चे का चित्र बनने तक वह बच्चा रोज-रोज बेहद संयम के साथ बैठता।

पेंटर को जूडा के मॉडल के तौर पर कोई नहीं मिला। कई वर्षों बाद भी उन्हें यह ही डर सता रहा था कि उनका मास्टरपीस अभी तैयार नहीं हुआ है। उन्होंने अपनी खोज जारी रखी। उन्हें ऐसा चेहरा कहीं नहीं मिला, जिसे जूडा के तौर पर वह पेश कर सके। उन्हें ऐसा चेहरा चाहिए था जिस पर पूरी तरह हवस और लालच दिखाई दें।

एक दिन पेंटर अपने वरांडे में बैठा चाय पी रहा था। एक जीर्ण-शीर्ण सी छवि सड़क पर दिखाई दी, जो अचानक ही पेंटर के सामने आकर गिर गई। पेंटर ने उसे ऊपर उठाया। उसके चेहरे की ओर देखा। उस पर दुनिया का हर तरह का पाप दिख रहा था।

पेंटर ने उत्साहित होकर उस शराबी को अपने पैरों पर खड़ा किया। उसे आखिर जूडा का मॉडल मिल गया था। पेंटर अपने नए मॉडल के साथ फुर्ती से काम में लग गया। वह जल्द से जल्द अपना मास्टरपीस पूरा करना चाहता था।

जैसे-जैसे काम आगे बढ़ा, मॉडल में बदलाव आने लगे। मॉडल की सूर्ख लाल आंखों में डर बैठने लगा। उसके उबड़-खाबड़ चेहरे पर आंसू बह निकले। मॉडल के इस रुख को देखते हुए पेंटर रुक गया। उसने पूछा, ‘मेरे बच्चे, तुम्हें क्या परेशान कर रहा है? क्या मैं तुम्हारी कोई मदद कर सकता हूं।’

मॉडल ने सुबकते हुए अपने चेहरे को अपने हाथों में छिपा लिया। थोड़ी देर बाद उसने अपनी आंखें खोली। पेंटर से पूछा- ‘क्या आपने मुझे नहीं पहचाना? कई साल पहले मैं ही आपके लिए क्राइस्ट बच्चे का मॉडल बना था। मैं ही सबका चहेता और सबसे बड़ा धोखेबाज।’

यहां दी गई कहानी की ही तरह हम सभी में क्राइस्ट और जूडा के गुण होते हैं। लेकिन उनकी मात्रा अलग-अलग होती है। हम सभी में एक उजला पक्ष होता है और एक अंधेरा पक्ष। अच्छी और बुरी क्वालिटी होती है। पूरा सफेद या काला कभी नहीं होता; सामान्य तौर पर ग्रे के सभी शेड्स होते हैं।

इस प्रतिशत मात्रा में विविधता ही व्यक्तित्व में अंतर लाती है। यह सहज ही है कि जिस व्यक्ति की मुस्कराहट में अच्छाई ज्यादा है, वह अन्य लोगों के मुकाबले ज्यादा खुश और शांत रहता है।

रईस हो या गरीब, बूढ़ा हो या युवा, बुद्धिमान या मूर्ख, हम सभी खुश रहना चाहते हैं। खुश रहने के लिए हम धीरे-धीरे अपने अंदर के नकारात्मक गुणों को दूर करने की कोशिश करते हैं। इसी तरह हम अपने दिमाग और गतिविधियों में अच्छाई लाने की कोशिश करते हैं।

अब इससे मूल प्रश्न खड़ा होता है: अच्छा क्या है और बुरा क्या है? सही क्या है और गलत क्या है? यह संस्कृति-दर-संस्कृति और व्यक्ति-दर-व्यक्ति बदलता रहता है। हमारे घर में जूते पहनकर घर में आना एक अपराध है, लेकिन मेरे पड़ोसी के घर में यह अपने पैरों को साफ-सुथरा और स्वस्थ रखने का तरीका है।

हो सकता है कि आज कुछ गलत हो, जो कल सही साबित हो। बातचीत भी शायद सच हो। गैलिलियो ने जब तक साबित नहीं किया कि पृथ्वी गोल है, तब तक हम मानते थे कि पृथ्वी समतल है। मर्सी किलिंग कुछ देशों में कानूनी तौर पर वैध है, जबकि भारत में ऐसा करने पर किसी को फांसी पर लटकाया जा सकता है। यह भी भविष्य में बदल सकता है। इस वजह से हम किसी भी काम को सही या गलत के चश्मे से नहीं देख सकते।

जागरुकता में की गई एक्शन सही है और जो एक्शन जागरुकता के बिना हो, वह गलत है। एक्शन पर ही सबसे ज्यादा जोर दिया जाता है।

क्या हम ये नहीं सोचते कि रौशनी करने से चोरो को दूर रखा जा सकता है? जागरुकता ही रौशनी है, जिससे हम चोरों जैसे शैतानों को दूर रख सकते हैं। जागरुकता का मतलब है कोई व्यक्ति पल-पल सजग रहता है। हर गतिविधि और विचार में चेतना होती है। कुछ भी नहीं छूटता; कुछ भी मिस नहीं होता। जागरुकता के साथ जीना यांत्रिक कामकाज रोकने की दिशा में पहला कदम है। कुशल प्रशिक्षित मशीन की तरह व्यवहार करने के बजाय हम थोड़ी ज्यादा देखभाल के साथ काम करने पर जोर दे सकते हैं। अपनी भागीदारी को बढ़ाते हुए। जब कोई काम हम शरीर, दिल और बुद्धि से करते हैं तो कह सकते हैं कि उस काम को हमने पूरी जागरुकता के साथ किया।

हम छोटी-छोटी बातों से शुरू कर सकते हैं। हमें सुबह-सुबह टूथपेस्ट के रंग को महसूस करना होगा। फिर जमीन पर गिरी ओस की बूंदों को सूंघना होगा। बच्चे के गीले गालों को महसूस करना होगा। आप दफ्तर जाते समय अपने वाहन की घुरघुराहट महसूस करें। हमें इस बात का आश्चर्य होगा कि हमने इसे पहले कभी महसूस क्यों नहीं किया? हमने जिन वस्तुओं या बातों को कभी भी खूबसूरत महसूस नहीं किया, उनमें भी हमें खूबसूरती नजर आएगी।

कुछ प्रैक्टिस के बाद हम अपनी भावनाओं को भी समझने लगेंगे, जो हमारे अंदर ही होती हैं। यदि कोई ऐसी परिस्थिति बनती है, जिससे आपको गुस्सा आए, क्या यह संभव है कि हम सोचे कि गुस्सा होना है या उस स्थिति को वैसे ही छोड़ देना है। हम भावना के काबू में न आएं और उसे अपने काबू में रखें। लालच और नफरत जैसी नकरात्मकता हमसे दूर होती चली जाएगी, जैसे-जैसे हम उनके बारे में ज्यादा जागरुक होते जाएंगे। किसी भी व्यक्ति को अपने आप में ज्यादा से ज्यादा प्रेमी की तरह के गुणों को प्रोत्साहित करना चाहिए। जूडा अपने आप पीछे रह जाएगा। जागरुकता में हम जूडा को पीछे छोड़ सकते हैं।

जिंदगी के सभी तालों की मास्टर की है जागरुकता। हालांकि ताला जितना बड़ा है, जागरुकता की उतनी ही छोटी चाबी से उसे आसानी से खोला जा सकता है। आखिर चाबी हमेशा छोटी ही होती है, सही है न?

महात्रया रा-

महात्रया रा आध्‍यात्‍मिक गुरु हैं। वे देश-विदेश में अपने आध्‍यात्‍मिक व्‍याख्‍यानों के माध्‍यम से लोगों को सेल्‍फ रियलाइजेशन के लिए मार्गदर्शित करते हैं। उनके प्रभावी संदेश व्‍यक्‍ति की नकारात्‍मक ऊर्जा को सकारात्‍मक ऊर्जा में परिवर्तित करके जीवन की दिशा बदल देते हैं। उनके व्‍याख्‍यान सुनकर कई प्रसिद्ध हस्‍तियां, बिजनेसमैन, स्‍पोटर्सपर्सन और स्‍टूडेंट़स अपनी आंतरिक ऊर्जा की मदद से नई ऊंचाइयां प्राप्‍त कर चुके हैं। महात्रया रा जीवन जीने का एक नया रास्‍ता बताते हैं – ‘इंफीनीथीज्‍म’, जिसके माध्‍यम से मनुष्‍य को अपनी असीम क्षमता का अहसास हो सकता है।

इंफीनीमैगजीन-

इंफीनीमैगजीन प्रेरक कहानियों, उद्धरणों, विकासोन्मुख पोस्टरों और महान व्यक्तियों के विचारों से बनी है। दुनिया पर अमिट छाप छोड़ने वाले अलग-अलग पृष्ठभूमि के महान लोगों और बिना कुछ बोले विपरीत हालात में महान ऊंचाइयां छूने वाले लोगों पर नियमित कॉलम्स हैं। यह मैगजीन पाठकों को विपरीत हालात से जूझने के लिए प्रेरित करती है। इंफीनीमैगजीन के माध्‍यम से महात्रया रा लोगों को अपनी पूरी क्षमता और वो ऊंचाइयां हासिल करने के लिए प्रोत्साहित करते हैं, जहां तक वे अधिकारपूर्वक पहुंच सकते हैं। http://infinimagazine.com/

जब सिकंदर का घमंड तोड़ दिया एक नागा साधु ने…!!!

sikandar

एलेक्जेंडर (सिकंदर) जब भारत आया तो वह कई इलाकों को जीतने और साम्राज्य को विस्तार देने के बाद भी संतुष्ट नहीं था। उसे एक ज्ञानी व्यक्ति की तलाश थी। वह चाहता था कि वह भारत से किसी ज्ञानी व्यक्ति को अपने साथ ले जाए। कुछ लोगों के बताने पर वह एक संत की खोज में अपनी फौज के साथ एक नगर में पहुंचा। वहां उसने देखा कि एक संत बिना कपड़ों के पेड़ के नीचे ध्यान कर रहा है। एलेक्जेंडर और उसकी फौज ने संत के ध्यान से बाहर आने तक इंतजार किया। जैसे ही संत का ध्यान टूटा, पूरी फौज एक स्वर में नारे लगाने लगी- ‘एलेक्जेंडर द ग्रेट! एलेक्जेंडर द ग्रेट!’ संत उन्हें देखकर मुस्कराया।

एलेक्जेंडर ने संत को बताया कि वह उन्हें अपने साथ अपने देश लेकर जाना चाहता है। संत ने बेहद धीमे स्वर में जवाब दिया, ‘तुम्हारे पास ऐसा कुछ नहीं है, जो तुम मुझे दे सको। जो मेरे पास न हो। मैं जहां-जैसा हूं, खुश हूं। मुझे यहीं रहना है। मैं तुम्हारे साथ नहीं आ रहा।’ एलेक्जेंडर की फौज को इस बात से गुस्सा आ गया। उनके राजा की इच्छा को एक मामूली संत ने खारिज जो कर दिया था।

एलेक्जेंडर ने अपनी फौज को शांत किया और संत से बोला, ‘मुझे जवाब में ‘नहीं’ सुनने की आदत नहीं है।’ उसने जोर देकर कहा- ‘आपको आना ही होगा।’ इस पर संत ने जवाब दिया, ‘तुम मेरी जिंदगी के फैसले नहीं ले सकते। मैंने फैसला किया है कि मैं यहीं रहूंगा तो मैं यहीं रहूंगा। तुम जा सकते हो।’ इतना सुनकर एलेक्जेंडर गुस्से से आगबबूला हो गया। उसने अपनी तलवार निकाली। संत की गर्दन पर रखकर बोला- ‘अब मुझे बताओ, जिंदगी चाहिए या मौत!’

संत अपनी बात पर अड़े हुए थे। उन्होंने एलेक्जेंडर से कहा, ‘मैं नहीं आ रहा। हालांकि, यदि तुम मुझे मार दो तो अपने आपको फिर कभी एलेक्जेंडर द ग्रेट मत कहना। क्योंकि तुम्हारे में महान जैसी कोई बात नहीं है। तुम तो मेरे गुलाम के गुलाम हो।’

एलेक्जेंडर को यह सुनकर झटका लगा। यहां एक ऐसा व्यक्ति है जिसने पूरी दुनिया को जीता और एक नंगा व्यक्ति उसे अपने दास का दास बता रहा है। एलेक्जेंडर ने पूछा, ‘तुम कहना क्या चाहते हो?’

संत ने जवाब दिया, ‘मैं जब तक नहीं चाहता, तब तक मुझे गुस्सा नहीं आता। गुस्सा मेरा गुलाम है। जबकि गुस्से को जब लगता है, वह तुम पर हावी हो जाता है। तुम अपने गुस्से के गुलाम हो। भले ही तुमने पूरी दुनिया को जीता हो, लेकिन रहोगे तो मेरे दास के दास।’ यह सुनकर एलेक्जेंडर दंग रह गया। उसने श्रद्धा के साथ संत के आगे सिर झुकाया। अपनी फौज के साथ वापस लौट गया।

हममें से कितने ही लोग गुस्से के गुलाम हैं? गुस्से की वजह से हमने कितने रिश्ते और अवसर गुस्से की वजह से गंवाएं हैं? गुस्से की वजह से हमने अपने आपको कितनी बार परेशानी में डाला है? कितनी बार चिंता में डाला है? हमारे कितने ही करीबियों ने हमारे गुस्से की वजह से शांतिपूर्वक बिताए जा सकने वाले पल गंवाएं हैं?

लोगों को इस बात का बहुत गर्व होता है कि उन्हें कितना गुस्सा आता है और उनके गुस्से से लोग कितना डरते हैं। मुझे नहीं पता कि लोगों को गुस्से से डराने में गर्व महसूस करने जैसा क्या है। आखिरकार लोग तो कुत्ते के गुस्से से भी डर जाते हैं।

जो लोग हमारे गुस्से का शिकार होते हैं, वे हमसे डरने लगते हैं। दूर रहने लगते हैं। डर और प्यार कभी एक साथ नहीं रहता। लोग हमसे दूर होते हैं तो हम सिर्फ उन्हें ही नहीं बल्कि उनके प्यार को भी खोते हैं। भले ही दूसरों पर गुस्सा करके हमारे ईगो को तात्कालिक जीत मिलती हो, लेकिन हकीकत तो यह है कि इस प्रक्रिया में हमारी हार सबसे बड़ी होती है।

हम जितनी बार गुस्सा होते हैं, उतनी बार हमारे शरीर में एसिड बनता है। क्या हम यह नहीं जानते कि एसिड जिस बर्तन में होता है, उसे नष्ट कर देता है! हम हर बार गुस्सा करके अपनी ही सेहत को नुकसान पहुंचाते हैं। हमारी सेहत को नुकसान इस बात से ज्यादा नहीं होता कि हमने क्या खाया है, बल्कि इस बात से होता है कि हमें क्या खा रहा है। गौतम बुद्ध ने कहा है, ‘आपके गुस्से के लिए कोई सजा नहीं है, लेकिन आपको अपने गुस्से की वजह से सजा भुगतनी पड़ेगी।’

हम भले ही अपने गुस्से के दम पर अपने हिसाब से दुनिया चलाने में कामयाब हो जाए, लेकिन इसके लिए जो कीमत चुकानी पड़ती है, वह हमारे लिए बहुत भारी पड़ती है। हमारी अपनी शांति, अपनी सेहत और सबसे ऊपर अपनी जिंदगी को प्रभावित करती है। गुस्से से मिलने वाले नतीजों की तुलना जब हम इस प्रक्रिया में हुए नुकसान से करते हैं तो अपेक्षाकृत काफी कम होते हैं। उसका कोई मतलब नहीं रह जाता।

हकीकत तो यह है कि आपके कई मूल्यवान सुझाव और संदेश इस वजह से बेकार हो जाते हैं, क्योंकि आपने उन्हें गुस्से के दौरान दिया था। आप क्या कहते हैं, यह भूला दिया जाएगा। लोगों को सिर्फ इतना ही याद रहेगा कि आप हमेशा शोर मचाते हैं। आप जो कह रहे हैं, भले ही वह सही हो लेकिन यदि आपने उसे गलत तरीके से कहा है तो उसका कोई फर्क नहीं पडऩे वाला।

क्या हमने उस बच्चे की कहानी नहीं सुनी, जो बहुत ज्यादा गुस्सा करता था? उसके पिता ने उसे कीलों का एक डिब्बा दिया और उससे कहा कि जब भी उसे गुस्सा आए तो वह एक कील दीवार पर ठोंक दें। पहले ही दिन बच्चे ने 37 कीलें उस दीवार पर ठोंक दी। धीरे-धीरे इनकी संख्या कम होती गई। बच्चे को यह समझ आ गया था कि दीवार में कील ठोंकने के मुकाबले गुस्से पर काबू करना ज्यादा आसान है। आखिरकार एक दिन ऐसा आया जब बच्चे ने दिनभर में एक बार भी गुस्सा नहीं किया। उसने अपने पिता को इस बारे में बताया। पिता ने उससे कहा कि दिन में एक बार भी गुस्सा न करें, तो वह दीवार पर ठोंकी गई कीलों में से एक कील निकाल लें।

दिन गुजरते गए और एक दिन बच्चा अपने पिता के पास गया और बोला कि दीवार पर अब एक भी कील नहीं है। पिता उसका हाथ पकड़कर दीवार के सामने ले गया। उससे कहा, ‘तुमने बहुत अच्छा काम किया। लेकिन मेरे बेटे जरा इस दीवार को तो देखो। उस पर कितने छेद हैं। यह दीवार कभी भी पहले जैसी नहीं हो सकेगी। जब आप गुस्से में कोई बात कह जाते हैं तो वह इसी की तरह एक दाग लगा जाती है। आप किसी व्यक्ति में चाकू भोंपकर उसे फिर निकाल सकते हो। लेकिन उसके बाद इस बात से कोई फर्क नहीं पड़ता कि आपने कितनी बार उसे ‘आई एम सॉरी’ कहा। उसका घाव तो वहां बना रहता है।’

तो आखिर हम कब तक इस गैरजरूरी गुस्से को अपने पास रखेंगे? इसमें किसी को भी कुछ मिलने वाला नहीं है। इस प्रक्रिया में हर एक कुछ न कुछ गंवाएगा। गुस्से के फायदों की ओर देखें। आपको उससे होने वाले नुकसान की तुलना में काफी कम फायदा होगा। तो फिर आप उससे मुक्ति क्यों नहीं पाते?

तो क्या किया जाए? जब भी गुस्सा आए तो उसे थाम लेना चाहिए? क्या मुझे दस तक गिनती गिनने की पुरानी तकनीक को आजमाना चाहिए? क्या मुझे रोज मंत्र पढऩे चाहिए? क्या मुझे कमर पर कोई लाल या काला धागा बांधना चाहिए? क्या मुझे कोई मोती पहनना चाहिए? क्या मुझे गुस्सा आने पर हर बार दीवार पर एक कील ठोंकनी चाहिए?

नहीं। गुस्से को दबाना तो हल नहीं है। हकीकत तो यह है कि अपनी भावना को अभिव्यक्त करने के बजाय उसे अपने पास संजोकर रखने में ज्यादा ऊर्जा की आवश्यकता होती है। हमारे मन में पैदा होने वाली भावनाओं को यदि अभिव्यक्त नहीं किया और दबा दिया तो वह खत्म नहीं होती बल्कि जिंदा रहती है। दबाई हुई सभी भावनाएं अंदर ही अंदर सुलगती रहती है। तथ्य तो यह भी है कि लोग अपने गुस्से को जाहिर नहीं करते, इसी वजह से तनाव में रहते हैं। डिप्रेशन में चले जाते हैं। यदि भावनाओं को सही समय पर अभिव्यक्त नहीं किया गया तो उनका ढेर लगता रहता है। यदि अनपेक्षित हालात में वह जाहिर होती है तो उन्हें संभालना मुश्किल हो जाता है। उसमें नुकसान होने की आशंका कई गुना ज्यादा रहती है।

तो, गुस्से को दबाना कोई हल नहीं है। बल्कि उससे ऊपर उठना होगा।

सबसे पहले गुस्से को समझना होगा। दुनिया ने हमारे साथ क्या किया, उसका नतीजा गुस्सा नहीं है। हालात को काबू में न रख पाने पर अभिव्यक्त होने वाली नाकामी की भावना है गुस्सा। जब भी हालात हमारे काबू से बाहर हो जाते हैं, हमें गुस्सा आ जाता है। जब किसी भी हालात पर काबू पाने में जाहिर होने वाली हमारी अक्षमता ही गुस्सा है।

जंगल के कानून में आप किसी और से आहत होने से बचने के लिए गुस्सा दिखाते हैं। ‘और करीब मत आओ; यह मुझे पीड़ा देता है; यह मेरी जगह है; मैं नहीं चाहता कि कोई मुझे परेशान करें।’ इसी तरह की काफी सारी भावनाओं को हम सिर्फ गुस्से से ही जता सकते हैं। गुस्सा उनका डिफेंस मैकेनिज्म है। मनुष्यों में जो गुस्सा है, उसे जानवर दिखाते रहते हैं। जब हम हालात पर मानवीय तरीकों से काबू नहीं कर पाते तो हमारे अंदर बैठा जानवर जाग जाता है।

सबसे पहले आपको यह समझना होगा कि गुस्सा किसी बाहरी व्यक्ति की किसी हरकत या परिस्थिति की वजह से नहीं आता, बल्कि जब हालात पर आपका नियंत्रण नहीं रहता तब आपकी अक्षमता ही गुस्से के तौर पर सामने आती है। ऐसा नहीं है कि हम जैसा चाहते हैं वह वैसा काम नहीं कर रहा है, बल्कि हम उससे वैसा काम नहीं करा पा रहे हैं जो हम चाहते हैं। इसी वजह से मैं गुस्सा हो जाता हूं। ऐसा नहीं है कि वह मेरे कहे अनुसार बर्ताव नहीं कर रही है, लेकिन मैं उससे वैसा नाच नहीं करवा पा रहा हूं जैसा मैं चाहता हूं, इसी वजह से मुझे गुस्सा आ रहा है। ऐसा नहीं है कि मैं जैसा चाहता हूं वैसा हो नहीं रहा है, बल्कि मैं जैसा चाहता हूं वैसा मैं कुछ भी करवा नहीं पा रहा हूं। इसी वजह से मुझे गुस्सा आ रहा है।

गुस्सा दुनिया के लिए नहीं, बल्कि आपके लिए एक संदेश है। गुस्सा आपको बताता है कि आपमें कुछ अक्षमताएं हैं, जिन्हें दूर करना जरूरी है। तो मैं गुस्से से कैसे उबर सकता हूं?

जागरुकता! जागरुकता से और सिर्फ जागरुकता से ही आप गुस्से से उबर सकते हैं। हमेशा अपने गुस्से के प्रति सजग रहे। जब भी आपको गुस्सा आए, तब आपको उसकी जानकारी होनी चाहिए। खुद से सवाल पूछो कि इस प्रक्रिया में तबाह कौन हो रहा है? क्या खुद को तो नुकसान नहीं पहुंचा रहे? गुस्सा आने पर अपने आप से पूछें कि इस गुस्से के क्या हासिल हो जाएगा? काम तो छोटा ही होगा, लेकिन उसके बदले में आप अपने शरीर को एसिड से भर दोगे। खुद से पूछो कि क्या ये कोई मायने रखता है? अपने आप से पूछो कि ऐसी क्या व्यक्तिगत अक्षमता थी, जिसकी वजह से गुस्सा आया? क्या आप उस पर काम कर उसमें सुधार ला सकते हो? अपने आप से पूछो कि क्या उस परिस्थिति को आप जानवरों के तरीके के बजाय किसी दूसरे तरीके से या ज्यादा मानवीय तरीके से निपट सकते थे? इस समय एक पॉकेट बुक मेंटेन करने की जरूरत है। ताकि आप उसमें अपनी जागरूकता और अनुभवों को लिख सकें। यह आपको बड़े पैमाने पर काम आएगा।

आप अपने गुस्से को जितना ज्यादा समझते जाओगे, आपको जितने ज्यादा सवालों के जवाब मिलते चले जाएंगे, उतना ही आपका गुस्सा कम होता जाएगा। कुछ ही समय में गुस्सा आपके व्यक्तित्व से ही छू-मंतर हो जाएगा। समय के साथ आप न केवल अपने गुस्से पर जीत हासिल कर लेंगे, बल्कि एक ऐसे व्यक्ति के तौर पर विकसित होते जाएंगे, जिसके पास हर परिस्थिति को हल करने का कोई मानवीय तरीका है। एक दिन गुस्सा आपका गुलाम हो जाएगा और आप सभी जीवित एलेक्जेंडरों को कह सकेंगे कि ‘तू मेरे गुलाम का गुलाम है।’

जैसा कि साधु वासवानी कहते थे, ‘गुस्सा आपको जला दे, उससे पहले अपने गुस्से को जला दो।’

महात्रया रा-

महात्रया रा आध्‍यात्‍मिक गुरु हैं। वे देश-विदेश में अपने आध्‍यात्‍मिक व्‍याख्‍यानों के माध्‍यम से लोगों को सेल्‍फ रियलाइजेशन के लिए मार्गदर्शित करते हैं। उनके प्रभावी संदेश व्‍यक्‍ति की नकारात्‍मक ऊर्जा को सकारात्‍मक ऊर्जा में परिवर्तित करके जीवन की दिशा बदल देते हैं। उनके व्‍याख्‍यान सुनकर कई प्रसिद्ध हस्‍तियां, बिजनेसमैन, स्‍पोटर्सपर्सन और स्‍टूडेंट़स अपनी आंतरिक ऊर्जा की मदद से नई ऊंचाइयां प्राप्‍त कर चुके हैं। महात्रया रा जीवन जीने का एक नया रास्‍ता बताते हैं – ‘इंफीनीथीज्‍म’, जिसके माध्‍यम से मनुष्‍य को अपनी असीम क्षमता का अहसास हो सकता है।

इंफीनीमैगजीन-

इंफीनीमैगजीन प्रेरक कहानियों, उद्धरणों, विकासोन्मुख पोस्टरों और महान व्यक्तियों के विचारों से बनी है। दुनिया पर अमिट छाप छोड़ने वाले अलग-अलग पृष्ठभूमि के महान लोगों और बिना कुछ बोले विपरीत हालात में महान ऊंचाइयां छूने वाले लोगों पर नियमित कॉलम्स हैं। यह मैगजीन पाठकों को विपरीत हालात से जूझने के लिए प्रेरित करती है। इंफीनीमैगजीन के माध्‍यम से महात्रया रा लोगों को अपनी पूरी क्षमता और वो ऊंचाइयां हासिल करने के लिए प्रोत्साहित करते हैं, जहां तक वे अधिकारपूर्वक पहुंच सकते हैं। http://infinimagazine.com/

ज्योतिष से जाने बच्चों का स्वभाव…!!!

baby2

धनु लग्न के इन बच्चों में घूमने का बेहद शौक रहता है। शैतान, उधमी, जिद्दी, योग्य-अयोग्य का विचार किए बिना अति साहस दिखाने वाले होते हैं। पढ़ाई में विशेष रुचि नहीं होती। इनके ऊपर नियंत्रण रखना आवश्यक है, क्योंकि ये भावनाओं के फेर में कम पड़ते हैं।

जब बच्चे सुनते नहीं हैं, बात नहीं मानते, जिद करते हैं या पढ़ाई में रुचि नहीं लेते हैं तो माता-पिता को चिंता होना स्वाभाविक है। मगर बच्चे की कुंडली के भाव विशेषकर लग्न का अध्ययन किया जाए तो न केवल बच्चे के स्वभाव की व्यवस्थित जानकारी हो सकती है वरन्‌ उन्हें कैसे समझाया जाए, यह भी जाना जा सकता है।

लग्न द्वारा स्वभाव की जानकारी
मेष लग्न : इस लग्न के बच्चे शैतान, उधमी, झगड़ालु और उग्र होते हैं। मारपीट करना और चोट खाना इनके लिए आम बात होती है। सिर में चोट लगने की आशंका रहती है। इन बच्चों को समझाते समय माता-पिता को उग्र नहीं होना चाहिए। संयम से, धीरज से काम लेना चाहिए।

वृषभ लग्न : इन बच्चों में स्वभावतः ही सुंदरता की तरफ झुकाव होता है। अच्छा रहना, खाना, सुविधायुक्त जीवन जीने की इच्छा होती है। प्रायः कला क्षेत्र में अच्छे होते हैं, परंतु जिद्दी भी होते हैं। इन्हें भी प्यार से ही समझाया जा सकता है।

मिथुन लग्न : ये बच्चे हर नई वस्तु, जानकारी के प्रति उत्सुक रहते हैं, मगर चित्त चंचल होने से एकाग्रता का अभाव रहता है और लक्ष्य तक जाने में कठिनाई होती है। ये बच्चे वाचाल होते हैं, प्रश्न अधिक पूछते हैं। इन्हें एकाग्रता बढ़ाने का प्रयास करवाना चाहिए।

कर्क लग्न : शांत स्वभाव के, भावुक, तीव्र बुद्धि के व स्नेहिल होते हैं। कई बार अति भावुकता से एकाग्रता में कमी आती है। इनके साथ बेहद शांति से, सही शब्दों का चयन कर बात की जानी चाहिए।

सिंह लग्न : इन बच्चों के ढेर सारे मित्र होते हैं। दूसरों के लिए अपना नुकसान तक कर सकते हैं। नेतृत्व कौशल होता है। प्रेम करते हैं मगर दिखा नहीं सकते। इनके मित्रों की निंदा करके आप इनसे नहीं जीत पाएँगे, वरन्‌ दूर होते जाएँगे।

कन्या लग्न : शांत, मितभाषी और पढ़ाई की तरफ ध्यान देने वाले, मेहनती होते हैं। अव्वल तो परेशान करते ही नहीं, करें भी तो एक डाँट से समझ जाते हैं। तनिक डरपोक होते हैं।

तुला लग्न : शांत, संयमी, आज्ञाकारी व पढ़ाकू होते हैं। बातों को मन से लगा लेते हैं। एक बार समझाने से ही बात समझ जाते हैं।

वृश्चिक लग्न : समझदार, तीव्र बुद्धि के होते हैं। स्वतंत्र निर्णय लेने की योग्यता व इच्छा होती है। मंगल की अच्छी-बुरी स्थिति इन्हें साहसी या डरपोक बना सकती है। इन पर काबू पाने के लिए इन्हें विश्वास दिखाना, भरोसे में लेना जरूरी है।

धनु लग्न : इन बच्चों में घूमने का बेहद शौक रहता है। शैतान, उधमी, जिद्दी, योग्य-अयोग्य का विचार किए बिना अति साहस दिखाने वाले होते हैं। पढ़ाई में विशेष रुचि नहीं होती। इनके ऊपर नियंत्रण रखना आवश्यक है, क्योंकि ये भावनाओं के फेर में कम पड़ते हैं।

मकर लग्न : ये बच्चे उदासीन प्रकृति के होते हैं। ‘जो मिला ठीक है’ इस सोच के रहते प्रगति की, जीतने की इच्छा कम रहती है। हीनभावना घर कर जाती है। इन्हें सतत प्रेरित करने की बेहद आवश्यकता होती है।

कुंभ लग्न : होशियार, खोजी प्रवृत्ति के विषय-अध्ययन में रुचि लेने वाले और शिक्षक-पालकों का मन जीतने वाले इन बच्चों को शायद ही कभी कुछ कहना पड़ता हो।

मीन लग्न : इनमें एकाग्रता की बेहद कमी होती है। कल्पना शक्ति बेहद अच्छी होती है, भावुक भी होते हैं। उपयुक्त मार्गदर्शन मिलने पर पढ़ाई में प्रगति कर सकते हैं।

लग्न के अलावा लग्न में बैठे ग्रह भी बच्चों के स्वभाव को प्रभावित करते हैं। लग्न का गुरु बच्चों को शांत, समझदार बनाता है। सूर्य जिद्दी व क्रोधी बनाता है। मंगल झगड़ालु व अति साहसी बनाता है। बुध कुशाग्र बुद्धि का, अति वाचाल बनाता है। चन्द्रमा भावुक व डरपोक बनाता है। शुक्र कलात्मक अभिरुचि देता है। शनि आलसी, नीरसताहीन मानसिकता देता है। केतु लक्ष्यहीन, उदासीन वृत्ति देता है।

राहु उग्रता, झूठ बोलना, छिपकर काम करने की मानसिकता देता है। लग्न पर विभिन्न ग्रहों की दृष्टि के भी ऐसे ही प्रभाव दृष्टिगोचर होते हैं।
अतः कुंडली के ग्रहों पर विचार कर उनका उचित उपाय, समाधान किया जाए तो बच्चे के स्वभाव की विषमताओं पर नियंत्रण पाया जा सकता है।

******************************************

और भी पढ़िए….!!! 

आपका जन्मदिन बताए और जानिए कौन सी चिड़िया हैं आप..!!! ( जानिए कुच्छ नया )

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!

ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ