Category Archives: HEALTH : आरोग्य

હમેશાં હરતાં-ફરતાં અને તંદુરસ્ત રહેવા બધાં અપનાવો, માત્ર આ 1 ખાસ ફોર્મ્યૂલા…!!!

body12

આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું, આ ફોર્મ્યૂલા છે 5-4-3-2-1. આ ફોર્મ્યૂલાને તમે રોજ તમારા રોજિંદા જીવનમાં ભુલ્યા વિના અપનાવશો તો રોગો તમારી આસપાસ આવતા ગભરાશે.

ફોર્મ્યૂલા નંબર-1 દરરોજ એક કલાક કસરત કરવી

જો તમારે આજીવન શરીર હરતું-ફરતું અને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ એક કલાકનો સમય કસરત માટે કાઢવો જ પડે. રોજ એક કલાક કસરત કરવાનો નિયમ જ બનાવી લેવાનો, જેથી આદત પડી જાય. સવારે કે સાંજે એક ફિટનેસ રૂટિન બનાવવું. જો તમારી પાસે સમય ન હોય તો સમય કાઢીને ઘરે પણ સ્કિપિંગ કે યોગા પણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે કસરતનો સમય એક કલાકથી ઓછો થાય નહીં કારણ કે નિયમિત કસરત કરવાથી હાડકાં અને માંસપેશીઓ તો મજબૂત બને જ છે સાથે સાથે શરીર પર તંદુરસ્ત રહે છે.

ફોર્મ્યૂલા નંબર-2 આખા દિવસ દરમિયાન સતત બે કલાક સ્ક્રિન સામે જોવું નહીં

આખા દિવસ દરમિયાન તમે ઓફિસમાં હોવ ત્યારે કોમ્પ્યૂટર પર તો કામ કરતાં જ હશો અને ઘરે આવીને પણ લેપટોપ પર કામ અથવા ટીવી જોતા હશો, તો તમને જણાવી દઈએ કે ક્યારેય સતત બે કલાક કોઈપણ સ્ક્રિનને ન જોવી કારણ કે લાંબા સમય પછી આ એક લત બની જશે જે ધીરે ધીરે તમારા સ્વાસ્થ્ય અને ખાસ તો આંખો માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. જો તમારે એવું કરવું પણ પડે તો એક-એક કલાકના અંતરે તમારી જગ્યાએથી ઉઠીને બીજે જવું. આ સિવાય આખા દિવસમાં 3 વાર તો તમારી આંખો પર ઠંડા પાણીની છાલક અવશ્ય મારવી જેથી તમારી આંખો નિરોગી રહેશે અને તમારો થાક પણ ઉતરી જશે.

ફોર્મ્યૂલા નંબર-3 ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલા ઉત્પાદોનું સેવન

દૂધ આપણા માટે કેટલું ગુણકારી છે એ તો મોટાભાગના લોકો જાણતા જ હશે. ડોક્ટરો પણ રોજ દૂધ પીવાની સલાહ આપે છે. બાળકોથી લઈ વૃદ્ધો એમ દરેક ઉંમરના લોકોએ દૂધનું સેવન તો કરવું જ જોઈએ પરંતુ આ ચમત્કારી ફોર્મ્યૂલા મુજબ આખા દિવસમાં ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટનું ભલે ઓછી માત્રામાં અથવા થોડી-થોડી માત્રામાં સેવન જરૂર કરવું, આનાથી શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન સરળતાથી મળી રહે છે. આનાથી શરીરને કેલ્શિયમ પણ ભરપૂર મળે છે જેનાથી આપણા હાડકા મજબૂત થાય છે દાંત સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી રહે છે.

ફોર્મ્યૂલા નંબર 4- આખા દિવસમાં ઓછામાં ઓછું ચાર લીટર પાણી પીવું

એવું કહેવાય છે કે તમે જેટલું વધારે પાણી પીશો એટલા જ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નિકળી જશે. આમ તો રોજ 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડોક્ટર્સ પણ રોજ 4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. શરીર યોગ્ય રીતે કાર્યરત રહે અને શરીરનો બિનજરૂરી કચરો બહાર નિકળતો રહે તો શરીરમાં રોગો પ્રવેશતા નથી, પરંતુ શિયાળામાં લોકો વધુ પાણી પીવાનું ટાળતા હોય છે. જેનો નુકસાન તમારા શરીરને થાય છે. રોજ 4 લીટર પાણી પીવાનું નિયમ બનાવી લો. તમારા ડેસ્ક પર એક બોટલ પાણીની ભરી જ રાખવી. પોતાને હાઈડ્રેટ કરતાં રહેવું જેથી શરીરમાં તાજગી અને ઊર્જાનું સ્તર સતત વધતું રહેશે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે.

ફોર્મ્યૂલા નંબર 5- દિવસમાં પાંચ વાર ફળ કે શાકભાજી ખાવી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ હમેશાં રોગમુક્ત અને ઊર્જાવાન રહેવા માટે દિવસમાં ત્રણથી પાંચ વાર શાકભાજી અને ફળોનું થોડી-થોડી માત્રામાં આખા દિવસ દરમિયાન સેવન કરવું જોઈએ. આ રીતે ફળ અને શાકભાજીઓ ખાવાથી કેન્સર અને હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે. તમે રોજ તમને ભાવતા ફળ કે શાકભાજી દિવસમાં વધારેમાં વધારે પાંચ વખત ખાઓ અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે અને જુઓ પછી સ્વાસ્થ્યની કોઈ ચિંતા રહેશે નહીં.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…યૌન સંબંધી સમસ્યાઓને ઝડપથી દૂર કરવા અજમાવો આ 15 આયુર્વેદિક પ્રયોગ…!!!

couple20

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધિઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

લસણ:

200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

સૂંઠ:

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

અજમો:

100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

સફેદ મૂસળી:

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

હળદર:

1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.

ત્રિફળા:

એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.

સફરજન:

એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

અશ્વગંધા:

અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધી), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા

આમળા:

-2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે.

-સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું.

-આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.

એલચી:

એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ પ્રયોગ વીર્ય સંબંધી સમસ્યાઓમાં લાભકારી છે અને નબળાઈને દૂર કરે છે.

છુહારા (ખારેક):

ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.

આમલી:

અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે.

કૌવચના બીજ:

100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

ડુંગળી:

-અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.

-સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ

જાયફળ:

15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.

તુલસી:

15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

 

પિત્ત, ગેસ, અપચાની સમસ્યામાં ઝડપથી રાહત આપશે, સરળ ઘરેલૂ ઉપાય…!!!

acidity.jpg

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે આજકાલ મોટાભાગના ઘરમાં ગેસથી પરેશાન લોકો જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું.

જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન અને ઘરે જ તેનો દેશી ઈલાજ કરવો.

એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું ?

-ખોરાક સાથે પાણી ઓછું પીવું અથવા શક્ય હોય તો ન પીવું.

-વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.

-ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

-જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.

-ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.

-વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.

-ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.

ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓ

-જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.

-મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

-દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

-દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.

-ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.

– અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

-વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.

– ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.

-ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.

– કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.

– કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.

-પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.

– કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે.

– આમલી પિત્તશામક છે. ઉનાળામાં પિત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

– ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે.

– અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.

– આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક પલાળી, ઉકાળો પછી અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપમાં ઝડપથી રાહત મળે છે.

– ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્ત પ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તિ મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

– તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.

– પાકાં કેળાં અને ઘી ખાવાથી પિત્તરોગમાં લાભ થાય છે.

– જામફળનાં બીજ પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્ત વિકાર મટે છે.

– જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પિત્ત વિકારમાં રાહત મળે છે.

– આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.

– દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

મહેનત ને પૈસા વિના જ શરીર હમેશાં રહેશે નિરોગી, રોજ અપનાવો આ 15 નિયમ…!!!

આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ ધ્યાન રાખીએ તો બીમારીઓ અને દવાઓના ખર્ચાથી બચી શકીએ છીએ. પણ સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનમાં કેટલાક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી હોય છે. કારણ કે બેદરકારી અને અસ્ત-વ્યસ્ત જીવન જ રોગોનું કારણ બને છે. જો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેટલીક નાની-નાની બાબતોને અનુસરે અને નિયમોનું પાલન કરે તો તે શરીરને હમેશા સશક્ત અને નિરોગી રાખી શકે છે. તો તમારા માટે આજે પ્રસ્તુત છે 15 એવા સ્વાસ્થ્ય રક્ષાના નિયમો જે અપનાવવાથી તમારું આયુષ્ય અને આરોગ્ય લાંબા કાળ સુધી ટકી રહેશે.

health1

health2.jpg

health3.jpg

health4

health5.jpg

health6.jpg

health7.jpg

health8

health9.jpg

health10.jpg

health11.jpg

health12.jpg

health13.jpg

health14.jpg

health15

health17.jpg

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા માટે, બેસ્ટ છે આ ઘરેલુ નુસખા..!!

lip.jpg

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે. જેના માટે બજારમાં જાત-જાતના પ્રસાધનો મળે છે જેને હોઠ પર લગાવી તમે તાત્કાલિક આરામ તો મેળવી લો છો પરંતુ આ પ્રસાધનોથી લાંબા ગાળે હોઠની સુંદરતા નષ્ટ કરી દે છે અને હોઠનો નેચરલ રંગ છીનવી હોઠને બેજાન અને કાળા બનાવી દે છે.જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું. જે તમારા હોઠને આખા શિયાળામાં ફાટવા નહીં દે અને સાથે જ તેને કોમળ અને નેચરલ ગુલાબી બનાવશે

દરરોજ દિવસમાં લગભગ બેવાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરીને સાત દિવસ સુધી સતત લગાવવાથી પણ હોઠ પર ચીરાં પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. ગુલાબના ફુલને વાટીને તેમાં થોડીક મલાઈ અથવા દૂધ મિક્ષ કરી હોઠ પર લેપ કરવાથી પણ ફાયદો થાય છે.

એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લિસરીન મિક્ષ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારાં થઈ જશે.

હોઠના રંગને ગુલાબી કે લાલ બનાવવા માટે લીંબૂના કેટલાક પ્રયોગ અજમાવો. લીંબૂના રસમાં પ્રાકૃતિક એસિડ હોય છે. જેથી સીધું હોઠ પર લીંબૂનો રસ લગાવવાથી તે હોઠને રૂક્ષ બનાવી દે છે જેથી તેમાં થોડું ગ્લિસરીન મિક્ષ કરીને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બને છે.

હોઠને મુલાયમ રાખવા માટે પ્રાચીન સમયથી તેની પર ઘી લગાવવામાં આવે છે. આનાથી હોઠનો રંગ પર બદલાતો નથી. પરંતુ વધુ સારા પરિણામ માટે રાતે ઘીમાં લીંબૂનો રસ નાખીને લગાવવું અને સવારે ધોઈ નાખવું. હોઠ વધુ ગુલાબી બનશે.

હોઠને નેચરલ રીતે ગુલાબી અને સ્વસ્થ રાખવા માટે લીંબૂના રસમાં ગુલાબજળ મિક્ષ કરીને લગાવવું. સારા પરિણામ માટે રોજ આ રીતે લગાવવું.

હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામિનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે 3-4 ટીંપા તેલના નાભિમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.

જો તમે ઠંડી સિવાય પણ તમારા હોઠ કોમળ અને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો દેશી ગુલાબની પલળેલી પાંદડીને થોડીકવાર સુધી તમારા હોઠ પર રાખવી ત્યારબાદ ધીરે-ધીરે હોઠ પર પાંદડી ઘસવી. આવું નિયમિતપણે કરવાથી તમારા હોઠ ગુલાબી અને મુલાયમ રહેશે. સાથે જ એવું લાગશે કે તમે લિપ્સ્ટિક લગાવી છે. આ નુસખો તમે ક્યારેય પણ અપનાવી શકો છો. ઠંડીમાં પણ આ રીતે કરવાથી તમે તમારા હોઠને કોમળ અને મુલાયમ રાખી શકો છો.

રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.

જો હોઠ વધુ ફાટી ગયા હોય તો તેના પરની મૃત ત્વચાને કાઢી નાખો, તેના માટે એક સૂતરાઉ કપડાંથી હળવાં હાથે ઘસો. આનાથી મૃત ત્વચા નિકળી જશે. પછી તેની પર ઘી કે માખણ લગાવી દો. આ પ્રયોગ રાતે સૂતી વખતે કરો.

હોઠને પોષણ મળે તે માટે તેના પર તાજું ક્રીમ અને લીંબુનો રસ મિક્ષ કરીને હળવા હાથે માલિશ કરતાં લગાવો. આ સિવાય ઓલિવ ઓઇલ અને વેસલિન મિક્સ કરીને દિવસમાં ત્રણ કે ચારવાર ફાટેલા હોઠો પર લગાવી શકો છો. હોઠ સ્વસ્થ અને મુલાયમ બનશે.

ઘીમાં થોડું મીઠું મિક્સ કરી તમારા હોઠ અને નાભિ પર લગાવવાથી લાભ થાય છે.

હોઠ ફાટવાની સમસ્યા રહેતી હોય તો હોઠ પર કોસ્મેટિક્સનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.

પુષ્કળ માત્રામાં પાણી પીઓ કારણ કે તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં સર્જાય અને તમારા હોઠ ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં બને.

ઠંડીમાં હોઠ ફાટી જવા અને ચીરાં પડી જવા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ દિવસમાં બે વાર હોઠ પર ગ્લિસરીન લગાવવાથી બહુ લાભ થાય છે. ગ્લિસરીન લગાવાથી હોઠને નમી મળે છે અને હોઠ ફાટતાં નથી.

કોઈપણ મોસમ હોય પરંતુ તેના પ્રભાવથી આપણા હોઠને નુકસાન ન થાય તે માટે તમારા શરીરમાં વિટામિન એ અને બી કોમ્પલેક્સની ઉણપ ન સર્જાવા દેવી. આ માટે તમારા દૈનિક ભોજનમાં લીલાં શાકભાજી, દૂધ, ઘી, માખણ, તાજા ફળ અને જ્યૂસને સામેલ કરવું જોઈએ. જેથી શરીરમાં આ વિટામિનની કમીને દૂર કરી શકાય. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારા હોઠને સદાય કોમળ અને ગુલાબી રાખી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

સર્જરી વિના આ આયુર્વેદિક ઉપાય, ચહેરા ને શરીર પરના મસાથી આપશે છુટકારો…!!!

masa.jpg

આજકાલની જીવનશૈલી અને બેદરકારીઓને કારણે આપણને અનેક નાની-મોટી સમસ્યાઓ ભોગવવી પડે છે. એમાંય સ્કિન સંબંધી સમસ્યાઓમાં તો સતત વધારો થઈ રહ્યો છો. જેમાં મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા ઝીણા-ઝીણા અથવા તો મોટા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. મસાના વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાઇ જઇ શરીરના અન્ય સ્થાનો પર પણ મસા ઉત્પન્ન કરે છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસને લીધે નાના, બરછટ અને કઠોર પિંડ જેવું બને છે. જેને મસા કહેવામાં આવે છે. મોટાભાગે સર્જરી દ્વારા તેને કાઢી નાખવામાં આવે છે. પરંતુ મોટાભાગની સર્જરી બાદ આ મસા ફરી-ફરીને થવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે.
જો તમે પણ મસાથી પરેશાન હોવ તો તો આજે અમે આયુર્વેદિક પદ્ધતિથી દૂર કરવાના ઉપાય જણાવીશું. જેની કોઈ જ આડઅસર થશે નહીં.

-તાજા અંજીરને મસળીને તેની થોડી માત્રા મસા ઉપર લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસા દૂર થઈ જશે.

-બેકિંગ સોડા અને એરંડીનું તેલ સરખી માત્રામાં મેળવીને મસા ઉપર લગાવવાથી મસા ધીરે ધીરે દૂર થવા લાગે છે.

-વડના પાનનો રસ મસાનો ઉપચાર કરવા માટે ખૂબ જ અસરદાર હોય છે. તેના રસને મસાવાળી ત્વચા ઉપર લગાવવાથી ત્વચા સૌમ્ય થઈ જાય છે અને મસા આપમેળે જ પડી જાય છે.

-બટાકાને છોલીને તેનો કટકો મસા ઉપર ઘસવાથી થોડાં દિવસમાં મસામાં ફાયદો થાય છે.

-લીલા ધાણાને પીસીને તેનું પેસ્ટ બનાવી લો અને તેને રોજ મસા ઉપર લગાવો.

-કાચું લસણ મસા ઉપર લગાવીને તેની ઉપર પટ્ટી બાંધી આખી રાત રહેવા દો. આવું એક મહિના સુધી રોજ કરો. મસો ખરી જશે.

-એક ડુંગળીનો રસ કાઢો. આ રસને નિયમિત રીતે દિવસમાં એકવાર મસા ઉપર લગાવો. તેના ઉપાયથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

-ખાટ્ટા સફરજનનો જ્યૂસ કાઢો. દિવસમાં એકથી ત્રણવાર મસા ઉપર લગાવો. મસા ધીરેધીરે ખરવા લાગશે.

-ચહેરાને સારી રીતે ધોઈ લો અને કોટનને સિરકા(વિનેગર)માં ભિંજવીને તલ-મસા ઉપર લગાવો. દસ મિનિટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસમાં જ મસા ગાયબ થવા લાગશે.

-મસાથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાના જેલનો પણ ઉપયોગ કરી શકાય છે.

– ફ્લાવરનો રસ કાઢી મસા પર ૧૦થી 15 મિનિટ સુધી ઘસો. આ પ્રયોગથી પણ મસામાં ખૂબ ફાયદો થશે.

-તાજો મોસંબીનો રસ મસા ઉપર લગાવો. એક દિવસમાં 3 કે ચાર વાર લગાવો, મસા ધીરે-ધીરે ગાયબ થવા લાગશે.

-કેળાની છાલને અંદર તરફથી મસા ઉપર રાખીને એક પટ્ટીથી બાંધી લો. એમ દિવસમાં બે વાર કરો અને રોજ કરતા રહો. જ્યાં સુધી મસા દૂર ન થાય ત્યાં સુધી કરો. ફાયદો થશે.

-મસા ઉપર નિયમિત રીતે ડુંગળી મસળવાથી પણ મસા ગાયબ થઈ જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

આંખમાં નંબર, ઈન્ફેક્શન, નબળાઈથી બચવા, આ 8 વસ્તુઓ ખાવી છે જરૂરી

eye

આંખો આપણા શરીરનું સૌથી અણમોલ અંગ છે. જેની પાસે સ્વસ્થ આંખો ન હોય તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ, કારણ કે યોગ્ય આહાર અને યોગ્ય દેખભાળથી આંખો આખી જિંદગી સ્વસ્થ રહે છે. કેટલીક વસ્તુઓના નિયમિત સેવનથી ચશ્મા નથી આવતા અને આંખો સ્વસ્થ રહે છે. કેટલાક વિટામિન, મિનરલ અને અનેક પ્રકારના પોષક તત્વોની આપણા શરીરને બહુ જ જરૂર હોય છે. જો તમારે તમારી ભાગમભાગ ભરેલી જિંદગીમાં તમારી આંખોની રોશની તેજ અને આંખોને અનેક રોગોથી બચાવીને રાખવી હોય તો તમારે આ 10 વસ્તુઓનું સેવન ચોક્કસ કરવું.

વરિયાળીથી આંખોને રાખે છે સ્વસ્થ-

વરિયાળી અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં મોજુદ ઔષધીય ગુણો આંખ માટે ખૂબ જ લાભદાયક હોય છે. વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવીને પીસી લો. તેની એક ચમચી સવાર-સાંજ દૂધની સાથે લો. તેનાથી આંખની નબળાઈ દૂર થઈ જાય છે અને નેત્ર જ્યોતિ પણ વધે છે.

લીલા શાકભાજી હોય છે ફાયદાકારકઃ-

આંખોને સ્વસ્થ રાખવા માટે ફળો અને લીલા પત્તાવાળી શાકભાજીનું સેવન ખૂબ જ જરૂરી છે. નિયમિત લીલા શાકભાજી અને સાથે ફણગાવેલા કઠોળનું સેવનથી શરીરને કેરોટીનાઈડ મળે છે, જે આંખોની કિકીને હંમેશા સ્વસ્થ રાખે છે.

વિટામિન્સથી ભરપૂર વસ્તુઓઃ-

શરીરને તંદુરસ્ત રાખવા માટે વિટામીન એ, બી, સી અને ઈ યુક્ત વસ્તુઓનું સેવન કરવું જ જોઈએ. આ વિટામિન્સના સેવનથી આંખો સ્વસ્થ રહે છે અને મોતિયાબિંદની બીમારી પણ દૂર રહે છે. આ બધાં વિટામિન્સની પૂર્તિ થઈ શકે એવા ભોજન લેવા જોઈએ. જેમાં દૂધમાંથી બનતી વસ્તુઓ, લીલા શાકભાજી, દૂધ, સોયા, અનાજ, ફળ, ડ્રાયફ્રુટ્સ વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

ઝિંકયુક્ત વસ્તુઓનું સેવન કરવું-

આંખો સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચીને રહેવા માટે તમારા ખોરાકમાં ઝિંકયુક્ત વસ્તુઓ જરૂર સામેલ કરવી. મગફળી, દહીં, ડાર્ક ચોકલેટ, તલ અને કોકો પાવડર વગેરેમાં ભરપૂર માત્રામાં ઝિંક હોય છે. જેથી નિયમિત રીતે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

સલ્ફરવાળી વસ્તુઓને ભોજનમાં સામેલ કરોઃ-

તમારી દ્રષ્ટિ અને જોવાની ક્ષમતા આખી જિંદગી ટકી રહે તેની માટે ડુંગળી અને લસણને પોતાના ભોજનમાં સામેલ કરવા જોઈએ. રોજ કોચી ડુંગળી ખાવી જોઈએ અને લસણયુક્ત ભોજનનું પણ સેવન કરવું જોઈએ. એવી જ રીતે કોઈ વ્યક્તિને મોતિયાબિંદની સમસ્યા હોય તો તેને સેલેનિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

સોયા મિલ્કઃ-

સોયા મિલ્ક સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ આંખો માટે તો તે વરદાન સમાન છે. સોયા મિલ્કમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. સાથે જ તેમાં વિટામિન, ફેટી એસિડ્સ અને વિટામિન-ઈ જેવા ખનિજ તત્વો પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. જે આંખોને નબળાઈને તરત જ દૂર કરી આંખોને જીવનભર સ્વસ્થ રાખે છે.

ફળો પણ હોય છે આંખો માટે ફાયદાકારક-

કેરી, પપૈયા જેવા ફળોમાં કેરોટીન જેવા તત્વો મળે છે. તેના સેવનથી આંખોની નીચે કાળા કુંડાળા કે સર્કલ દૂર થઈ જાય છે. આંખો હંમેશા સ્વસ્થ રહે છે. આંખોની રોશની જળવાઈ રહે છે.

બદામ ખાવાથી પણ થાય છે ફાયદોઃ-

બદામમાં વિટામીન ઈ જોવા મળે છે. રોજ રાતે બદામ પાણીમાં ભીંજવી રાખો અને સવારે તેને ખાઓ. તેનાથી આંખો હંમેશા સ્વસ્થ રહે છે અને આંખોનું તેજ વધે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

આ રીતે ઓળખો તમારા શરીરમાં વિટામિન્સની ઉણપને, બચવા ખાઓ આ ખોરાક

vitamin

આપણા દેશમાં લગભગ 70 ટકા લોકો એવા છે જેમના શરીરમાં કોઈને કોઈ વિટામિનની ઉણપ હોય છે, પરંતુ તેમને ખબર જ નથી હોતી. જેના કારણે તેઓ અનેક પ્રકારની બીમારીઓના શિકાર થાય છે. જ્યારે શરીરમાં વિટામિન્સની ઉણપ સર્જાય છે ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે જેને પણ ઓળખવાની જરૂર હોય છે અને તે પ્રમાણેના કેટલાક ખોરાક ડાયટમાં સામેલ કરવાની જરૂર હોય છે. જેથી શરીરમાં આ ઉણપને દૂર કરી શકાય. તો ચાલો આજે તમને જણાવી દઈએ.

1- ચહેરા પર સફેદ રંગના દાણા થવા

કેટલાક લોકોના ચહેરા પર તમે જોયું હશે કે તેમને સફેદ અને લાલ રંગના દાણા થઈ જતાં હોય છે. જે વિટામિન એ, ડી અને અન્ય જરૂરી ફેટી એસિડ્સની શરીરમાં ઉણપ હોવાને કારણે આવું થાય છે. ચહેરા સિવાય આવા દાણા હાથ અને જાંઘ પર પણ જોવા મળે છે. આવામાં શરીરને હેલ્ધી ફેટની વધારે જરૂર હોય છે.

શું ખાવું- સાર્ડિન અને ટ્યૂના જેવી માછલી, ઈંડા, લીલા પાનવાળી શાકભાજીઓને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. આ સિવાય પપૈયું, ગાજર અને શક્કરિયામાં સારી માત્રામાં વિટામિન ઈ હોય છે તો તમે તેનું પણ સેવન કરી શકો છો. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

2- હાથ-પગ સુન્ન થઈ જવા

આ સમસ્યા ફોલેટ (બી9), બી6 અને બી12 જેવા વિટામિન બીની ઉણપને દર્શાવે છે. આનાથી શરીરમાં ઝનઝનાટી અનુભવાય છે. ઘણાં લોકોને આવી સમસ્યા રહેતી હોય છે જેમાં અચાનક હાથ-પગ વારંવાર નિષ્ક્રિય થઈ જતાં હોય છે. આ સિવાય આ વિટામિન્સની ઉણપને કારણે અવસાદ, એનીમિયા, થાક અને હોર્મોન્સમાં અસંતુલન જેવી સમસ્યાઓ પણ થાય છે.

શું ખાવું- બ્રાઉન રાઈસ, બાજરો, દળિયા, ફળીઓ, ફણગાવેલું અનાજ વગેરે આહારને તમારા નાસ્તામાં સામેલ કરો. આ સિવાય ઈંડા, ચિકન, મટન, કોબીજ, રાજમા, ફુલાવર અને લીલા શાકભાજીને તમારા રોજિંદા ડાયટમાં સામેલ કરો.

3-કિનારેથી હોઠ ફાટી જવા

જો તમારા હોઠ કોર્નરથી વારંવાર ફાટી જાય છે તો આ સમસ્યાને નજરઅંદાજ ન કરતાં કારણ કે આ તમારા શરીરમાં વિટામિન બી3, બી2, આયર્ન, ઝિંક જેવા ન્યૂટ્રિશનની ઉણપનો સંકેત હોઈ શકે છે. આની ઉણપ ત્યારે સર્જાય છે જ્યારે તમે વધુ પડતી ડાયટિંગ કરતાં હોવ.

શું ખાવું- માછલી, ચિકન, ટામેટા, મગફળી અને દાળનું સેવન કરવું. શરીરમાં આયર્નની ઉણપ ન સર્જાય તે માટે વિટામિન સી જરૂરી છે જેથી તમારા ડાયટમાં નારંગી, દ્રાક્ષ, પાઈનેપલ જેવા ફળોને સામેલ કરી શકો છો.

4- માંસપેશીઓમાં દુખાવો

પગની આંગળીઓ, પગની પિંડી અને પાછળના ભાગમાં દુખાવો કે ખેંચાણ મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમની ઉણપને કારણે થઈ શકે છે. જો શરીરમાં લાંબા સમય સુધી આ ઉણપ રહે તો તમારા શરીરમાં વિટામિન બીની ઉણપ હોઈ શકે છે.

શું ખાવું- પોટેશિયમ માટે સંતરા, કેળા, મગફળી અને નારિયેળ પાણીનું સેવન કરવું. મેગ્નશિયમ માટે લીલા શાકભાજી અને કેલ્શિયમ માટે બદામ અને બ્રાઉન રાઈસ, દૂધ વગેરેનું સેવન કરવું.

5- વાળ ખરવા

આ પરેશાની બાયોટીન એટલે કે વિટામિન બી7ની ઉણપને કારણે થાય છે. જેને હેયર વિટામિનના નામથી પણ ઓળખવામાં આવે છે. આની ઉણપને કારણે વાળ વધુ ખરવા લાગે છે અને ચહેરા પર કેટલીકવાર લાલ રંગના ચકામા પણ પડી જાય છે. કાચાં ઈંડા ખાવાથી આ સમસ્યા થઈ શકે છે.

શું ખાવું- વાળ ખરવાની સમસ્યાથી બચવા અને બાયોટીનની ઉણપને દૂર કરવા માટે પકાવેલા ઈંડા, માછલી, એવાકાડો, મશરૂમ, ફ્લાવર અને કેળાને તમારી ડાયટમાં સામેલ કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

ભોજન કર્યા બાદ ભૂલથી પણ ન પીતા આવું પાણી, નહિતર થશે ગંભીર નુકસાન…!!

water1

ગરમી હોય કે ઠંડી ચિલ્ડ પાણી પીવું દરેકને ગમતું હોય છે અને ઠંડુ પાણી પીવાથી તાજગી પણ આવે છે પરંતુ શું તમે જાણો છો કે ભોજ કર્યા બાદ ઠંડા પાણીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને કેવા નુકસાન થઈ શકે છે? જો નથી જાણતા તો અમે તમને જણાવીશું અને ચોક્કસ એ જાણ્યા બાદ તમે ભોજન બાદ ભુલથી પણ ઠંડુ પાણી નહીં પીઓ.

ઠંડા પાણીનું સેવન કરવાથી તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટે છે. કેટલાક લોકો એવું માને છે કે ભોજન કર્યા બાદ પાણી પીવું જરૂરી છે પણ તેઓ આ વાતનું ધ્યાન નથી રાખતા કે ભોજન બાદ ઠંડુ પાણી પીવું કે સામાન્ય. ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી પિત્તાશયને ભારે નુકસાન થાય છે. તો ચાલો આજે જાણો ભોજન બાદ ચિલ્ડ પાણી પીવાના નુકસાન.

આપણે જ્યારે પણ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે ઠંડુ પાણી પીવામાં સામાન્ય કરતાં થોડો વધારે સમય લાગે છે કારણ કે ચિલ્ડ વોટર સામાન્ય ન થાય ત્યાં સુધી મોઢામાં રહે છે અને પછી ગળાથી નીચે ઉતરે છે. જો આપણે ઠંડુ પાણી પીએ છીએ તો શરીરને તેને પચાવવામાં વધુ સમય લાગે છે. વધુ સમય સુધી ઠંડુ પાણી પીવાથી કાકડા એટલે કે ટોન્સિલની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.

કબજિયાતની સમસ્યા વધે છે

ઠંડુ પાણી શરીરમાં જઈને પાચક રસનું તાપમાન પણ ઓછું કરી દે છે. જેના કારણે આપણે ભોજન કર્યા બાદ જે ચિલ્ડ વોટર પીએ છીએ તેના કારણે ભોજન પચવામાં મુશ્કેલી થાય છે અને ઠંડા પાણીનું સેવન કરવાથી મોટું આંતરડું પણ સંકોચાઈ જાય છે. જે કબજિયાતનું મુખ્ય કારણ છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે ઠંડા પાણીનું સેવન ટાળવું જોઈએ અને ભોજન કર્યા બાદ તો ભુલથી પણ ઠંડુ પાણી ન પીવું જોઈએ.

હાર્ટ એટેકનો ખતરો

કેટલાક લોકોને એવી આદત હોય છે કે જમતી વખતે અથવા જમ્યાના તરત બાદ ઠંડુ પાણી પીવે છે પરંતુ આ આદત તમારા હૃદય માટે ઘાતકી સાબિત થઈ શકે છે. હાર્ટ એટેક અને પાણી વચ્ચે ગાઢ સંબંધ છે. એક વૈજ્ઞાનિક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ચીન અને જાપાનના લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યાંના લોકો જમ્યા બાદ ઠંડુ પાણી નથી પીતા, જેથી ત્યાંના લોકોમાં હાર્ટએટેકની સમસ્યા નહિવત્ જોવા મળી હતી.

ઈમ્યૂન સિસ્ટમને નુકસાન

બરફનું ઠંડુ પાણી પીવાથી સૌથી વધારે નુકસાન ઈમ્યૂન સિસ્ટમને થાય છે. જેના કારણે શરીર બીમારીઓ સામે લડી સકતું નથી. આ સિવાય ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી આંતરડા સંબંધી રોગ પણ શરીરને ઘેરી લે છે અને પાઈલ્સ થવાનો ખતરો પણ રહે છે.

ફેટ બને છે

એક સંશોધન પ્રમાણે ભોજન બાદ ઠંડા પાણીનું સેવન પાચનક્રિયાને ધીમી કરી દે છે. જેથી કબજિયાત અને અપચાની સમસ્યા વધવા લાગે છે. આ સિવાય ઠંડુ પાણી ભોજનની સાથે મળીને પેટમાં રહેલાં એસિડના સંપર્કમાં આવીને ફેટમાં પરિવર્તિત થઈ જાય છે. જે કેટલીસ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ હોઈ શકે છે.

કફ અને ગળફાની સમસ્યા

ભોજન બાદ ઠંડુ પાણી પીવાથી શરીરમાં કફ બને છે. જ્યારે શરીરમાં વધુ કફ બનવા લાગે છે ત્યારે રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે. જેના કારણે શરદી અને ગળફાની સમસ્યા થવાનો ખતરો વધી જાય છે. જેથી ભોજન કર્યા બાદ ક્યારેય ઠંડા પાણીનું સેવન ન કરવું અને માત્ર સામાન્ય માટલાનું પાણી જ પીવું.

જો તમે ભોજન બાદ પાણી પીઓ છો તો ફટાફટ પીવાની જગ્યાએ ધીરે-ધીરે પાણી પીઓ. ભોજનને યોગ્ય રીતે ચાવીને જ ખાવું અને શાંત વાતાવરણમાં ભોજન કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો સાદો ઉપચાર …વાળ ખરવા ને ટાલની સમસ્યામાંને ઝડપથી દૂર કરશે, આ 10 ઘરેલૂ હેયર માસ્ક…!!!

hair

બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યાઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. વાળનું ખરવું, સમયથી પહેલા વાળ સફેદ થવા અને ટાલ પડવી આ સમસ્યા ઘર-ઘરમાં જોવા મળે છે. અનેક પ્રયત્નો અને દવાઓ પછી પણ ટાલ પર વાળ ઉગતા નથી અને ખરવા અને સફેદ થાવાની સમસ્યાઓ અટકતી નથી, કારણકે વાળ ખરવા, સફેદ થવા અને નાની ઉંમરમાં ટાલ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. માત્ર દવાઓથી જો વાળની સમસ્યા ઉકેલાતી હોત તો, દુનિયાના ધનવાન વર્ગના દરેક લોકોને ચાવી મળી જાત,પરંતુ એવું નથી.

જોકે ટાલ પડવાની સમસ્યા સ્ત્રી-પુરૂષ બન્નેમાં જોવા મળે છે. વાળ ખરવાની સમસ્યા જે રીતે વધી રહી છે તે મુજબ તો નાની ઉંમરમાં ટાલ પડવાનો ખતરો પણ વધી રહ્યો છે. જેથી જો તમારી સાથે પણ આ સમસ્યા રહેતી હોય, પુષ્કળ વાળ કરતાં હોય કે ટાલ દેખાવા લાગી હોય તો અહીં જણાવેલા નેચરલ હેયર માસ્ક તમારા ઘરે જ બનાવીને લગાવો. આનાથી તમને બહુ ફાયદો થશે.

સ્ટ્રોબેરી માસ્ક

સ્ટ્રોબેરીનું ફળ મોટાભાગના ઘરમાં મળી રહે છે કારણ કે આ ફળ બધાંને ભાવતું હોય છે. પણ તમારા વાળ માટે તેનો ઉપયોગ બહુ જ ફાયદાકારી રહે છે. સ્ટ્રોબેરી, નારિયેળ તેલ અને મધને મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને માથા અને વાળમાં સારી રીતે લગાવવી. ત્યારબાદ તેને 20 મિનિટ માટે રહેવા દેવું. પછી ઠંડા પાણીથી માથું ધોઈ લેવું. ટાલ પડવાની સમસ્યા દૂર થશે.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

મીઠો લીમડો અને નારિયેળ તેલ

મીઠા લીમડા અને નારિયેળ તેલના ગુણો અપાર છે.વાળ માટે તો અઢળક લાભ આપે છે. જો તમે વાળ સંબંધી સમસ્યાઓથી બચવા માગતા હોવ તો નારિયેળ તેલમાં મીઠો લીમડો કાળો પડે ત્યાં સુધી ઉકાળી લેવું. ત્યારબાદ આ તેલ થોડું ઠંડું થાય પછી તેમાં રહેલાં લીમડાના પાન મસળીને તેને વાળમાં લગાવવું. 20 મિનિટ બાદ માથું ધોઈ લેવું. આવું સપ્તાહમાં બે વાર કરવું. ફાયદો થશે.

ઈંડા અને ગ્રીન ટીનો માસ્ક

ઈંડા વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે, બસ જરૂર છે તો તેના ઉપયોગ વિશે જાણવાની, વાળ ખરવા અને ટાલની સમસ્યા માટે એક ઈંડાનો પીળો ભાગ અને 2 ચમચી ગ્રીન ટી લઈને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને માથામાં સરખી રીતે લગાવીને 30 મિનિટ બાદ માથું ધોઈ નાખવું. આ પેસ્ટનો ઉપયોગ સપ્તાહમાં 3 વખત કરવો. આનાથી તમારા ખરતાં વાળ અટકી જશે.

હેયર ઓઈલ અને વિટામિન ઈ

વાળમાં તેલ લગાવવાથી વાળને પોષણ મળે છે આ વાતો તો મોટા ભાગના લોકો જાણતા હશે. પણ તમારા તેલમાં વિટામિન ઈ મિક્ષ કરવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે. તેના માટે નારિયેળ તેલ, બદામ, ઓલિવ ઓઈલ અને જોજોબા તેલને મિક્ષ કરવું અને તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્ષ કરવી. આ મિક્ષણથી માથામાં 10 મિનટ મસાજ કરવું અને આખી રાત આને માથામાં લાગેલું રહેવા દેવું અને સવારે માથું ધોઈ લેવું. આવું સપ્તાહમાં બે વાર કરવાથી ફરક તમે જાતે અનુભવશો.

જાણો…શ્વાસ, અનિદ્રા, શીઘ્રપતન, નપુંસકતા, હૃદય, કફ સંબંધી રોગોમાં આ રીતે ઉપયોગી છે જાયફળ…!!

ડુંગળીનો રસ

ડુંગળી કોઈ ઔષધથી કમ નથી. વાળ સંબંધી સમસ્યાઓમાં ડુંગળીનો ઉપયોગ લાભકારી સાબિત થઈ શકે છે. તેના માટે ડુંગળીનો રસ કાઢીને તેને સરખી રીતે ટાલવાળા ભાગ પર અથવા આખા માથામાં સ્કેલ્પમાં લગાવો. આ રીતે સપ્તાહમાં બે વાર લગાવવું. જે ભાગે ટાલ પડી હશે અથવા વાળ વધારે ખરતાં હશે તો સમસ્યા દૂર થશે. આ એક કારગર અને સરળ ઉપાય છે.

કેળા અને મધ

કેળા અને મધમાં અનેક પોષક તત્વો રહેલાં છે જે તમારા વાળને પોષણ પૂરું પાડી શકે છે. પાકેલું કેળું લઈને તેમાં મધ મિક્ષ કરો, મિશ્રણ એવું રાખો કે વાળમાં સરળતાથી લાગે એવી પેસ્ટ તૈયાર થાય. આ પેસ્ટને આખા માથામાં લગાવવી. 15 મિનિટ બાદ માથું હળવા ગરમ પાણીથી ધોઈ લેવું. આવું સપ્તાહમાં એકવાર કરી શકો છો. ચોક્કસ ફાયદો થશે.

જાણો…મુલતાની માટીના 9 ચમત્કારી પ્રયોગ, ત્વચાની અનેક સમસ્યા કરશે જડથી દૂર…!!!

દહીં અને વિનેગર

દહીંને વાળ માટે વરદાન માનવામાં આવે છે. વિનેગરના પણ અનેક લાભ છે, જેથી આ બન્ને વસ્તુઓ વાળ સંબંધી સમસ્યાઓમાં કારગર સાબિત થઈ શકે છે. તેના માટે એક કપ દહીંમાં થોડુંક વિનેગર અને મધના કેટલાક ટીપાં નાખીને બરાબર મિક્ષ કરી લેવું. આ પેસ્ટને આખા માથામાં બરાબર લગાવવું અને 15 મિનિટ માટે રહેવા દેવું. ત્યારબાદ માથું પાણીથી ધોઈ નાખવું. આ માસ્ક લગાવવાથી વાળ ખરતાં અટકશે સાથે જ વાળ મુલાયમ અને ચમકીલા બનશે.

કરો ઉપાય…ત્વચાને કરચલીઓથી હમેશાં બચાવીને રાખવા, અજમાવો આ મેજિકલ ટિપ્સ…!!

એવાકાડો માસ્ક

એવાકાડોને આપણે સુપરફૂડ કહી શકીએ કારણ કે આ ફળના અનેક ફાયદાઓ છે. જોકે મોટાભાગના લોકો આ ફળ વિશે એટલું જાણતા નથી અથવા તો તેને બહુ મહત્વ આપતાં નથી, પણ તમને જણાવી દઈએ કે તમારા વાળ માટે આ ફળ બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે. જી હાં, તેના ઉપયોગ માટે પાકેલું એવાકાડો લઈને તેમાં અડધો કપ દૂધ અને 1 ચમચી ઓલિવ ઓઈ અને બદામનું તેલ મિક્ષ કરવું. આ પેસ્ટને માથામાં હળવા હાથે લગાવીને 15 મિનિટ માટે રહેવા દેવું. ત્યારબાદ ઠંડા પાણીથી માથું ધોઈ લેવું.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

હની માસ્ક

મધને ગુણોની ખાણ કહેવાય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ હોવાની સાથે અને તત્વો હોય છે. જે તમારા વાળ માટે ફાયદાકારક રહે છે. 1 ચમચી મધ, 1 ચમચી દીવેલ, 1 ચમચી ઈંડાનો પીળો ભાગ, વિટામિન એ અને વિટામિન ઈની કેપ્સ્યૂલને બરાબર મિક્ષ કરો. પછી આ મિશ્રણને માથામાં લગાવો. 1 કલાક બાદ માથું શેમ્પૂથી ધોઈ લેવું. આનાથી વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મળશે અને ટાલ પડવાનો ખતરો દૂર થશે.

ઓટમીલ હેયર માસ્ક

આજકાલ ઓટમીલનું સેવન ખૂબ જ વધી રહ્યું છે. લોકો પોતાના ડાયટમાં ઓટમીલને સામેલ કરે છે. પણ તમને જણાવી દઈએ કે તમારા સ્વાસ્થ્યની સાથે તમારા વાળ માટે પણ તે એટલું જ ગુણકારી છે. ઓટ્સને મિક્ષ્સરમાં પીસી લેવું.પછી તેમાં એક કપ દૂધ મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને માથામાં 20 મિનિટ માટે લગાવીને રાખવી. ત્યારબાદ હળવા શેમ્પૂથી માથું ધોઈ લેવું.

ઉપર જણાવેલા તમામ હેયર માસ્ક હર્બલ છે અને તેનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યામાં ઝડપથી રાહત મળશે. આ ઉપાય સસ્તા હોવાથી તમે ઘરે જ આનો ઉપયોગ કરી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.