પિત્ત, ગેસ, અપચાની સમસ્યામાં ઝડપથી રાહત આપશે, સરળ ઘરેલૂ ઉપાય…!!!

acidity.jpg

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે આજકાલ મોટાભાગના ઘરમાં ગેસથી પરેશાન લોકો જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું.

જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન અને ઘરે જ તેનો દેશી ઈલાજ કરવો.

એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું ?

-ખોરાક સાથે પાણી ઓછું પીવું અથવા શક્ય હોય તો ન પીવું.

-વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.

-ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

-જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.

-ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.

-વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.

-ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.

ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓ

-જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.

-મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

-દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

-દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.

-ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.

– અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

-વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.

– ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.

-ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.

– કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.

– કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.

-પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.

– કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે.

– આમલી પિત્તશામક છે. ઉનાળામાં પિત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

– ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે.

– અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.

– આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક પલાળી, ઉકાળો પછી અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપમાં ઝડપથી રાહત મળે છે.

– ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્ત પ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તિ મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

– તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.

– પાકાં કેળાં અને ઘી ખાવાથી પિત્તરોગમાં લાભ થાય છે.

– જામફળનાં બીજ પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્ત વિકાર મટે છે.

– જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પિત્ત વિકારમાં રાહત મળે છે.

– આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.

– દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

મહેનત ને પૈસા વિના જ શરીર હમેશાં રહેશે નિરોગી, રોજ અપનાવો આ 15 નિયમ…!!!

આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ ધ્યાન રાખીએ તો બીમારીઓ અને દવાઓના ખર્ચાથી બચી શકીએ છીએ. પણ સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનમાં કેટલાક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી હોય છે. કારણ કે બેદરકારી અને અસ્ત-વ્યસ્ત જીવન જ રોગોનું કારણ બને છે. જો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેટલીક નાની-નાની બાબતોને અનુસરે અને નિયમોનું પાલન કરે તો તે શરીરને હમેશા સશક્ત અને નિરોગી રાખી શકે છે. તો તમારા માટે આજે પ્રસ્તુત છે 15 એવા સ્વાસ્થ્ય રક્ષાના નિયમો જે અપનાવવાથી તમારું આયુષ્ય અને આરોગ્ય લાંબા કાળ સુધી ટકી રહેશે.

health1

health2.jpg

health3.jpg

health4

health5.jpg

health6.jpg

health7.jpg

health8

health9.jpg

health10.jpg

health11.jpg

health12.jpg

health13.jpg

health14.jpg

health15

health17.jpg

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

એકધારી સફળતા+પ્રસિદ્ધિ મેળવવી હોય તો, શાંત મને વિચારો આ 15 વાતો!

jivan.jpg

બીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકલામાં સમય મળે છે ત્યારે અમુક સાચી વાતો પર આપણે વિચાર કરવો જોઈએ. આ વાતોની જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં આગળ વધવા લાગશે, તમે શાંત રહેશો તો તમને સારા પરિણામ મળશે. જાણો એવી 15 વાતો વિશે જે આપણે એકલામાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.

1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.

2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને હું સ્વીકારુ છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળુ છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.

3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.

4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.

5. જેટલી જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ તેટલી જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.

6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ મળે છે.

7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.

8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલાં માટે છે કે, મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.

9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.

10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.

11. જેવુ આજે છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.

12. સુખ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. સુખ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.

13. હું પોતાની છબિ એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.

14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલાં મોટા જ હોય. નાના પગલાં ભરવાથી પણ સફળતા મળે છે.

15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? આ રહી ચમત્કારી રત્નો પાછળની ખાસ વાત…!!

ratn2

આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ રત્નો અને મણિઓના સકારાત્મક ઊર્જાની હકીકતોની પુષ્ટિ કરે છે. રત્નોને આમ તો પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના અનેક પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે-

પ્રાચીન સમયમાં બલાપુર નામનો શક્તિશાળી દૈત્ય હતો. તેનાનાથી દેવતાઓ પણ પરાજિત થઈ ગયા હતા. ત્યારે દૈત્યના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે દૈત્ય પાસે નિવેદન કર્યું. બલાસુરે આ યજ્ઞ જેવા શુભ કાર્ય માટે પોતાના દેહને દાન કરી દીધું. આ પ્રકારે આ યજ્ઞની બલીથી બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્યો, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાને લીધે બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઈ ગયું. એટલુ જ નહીં, તેના દેહના દરેક અંગ ર્તોના બીજમાં ફેરવાઈ ગયું.

આ પ્રકારે બલાસુરના ઉપકારને લીધે જ્યારે દેવતાઓએ તેના દેહને આકાશમાર્ગેથી લઈ જવા લાગ્યા તો વાયુઅને વેગથી તેનું શરીર ટુકડે-ટુકડા થઈ સમુદ્ર, નદી, પર્વત, જંગલ વગેરે જગ્યાએ પડીને રત્નોની ખાણમાં ફેરવાઈ ગયું. સાથે જ તે સ્થાન પણ એ રત્નોના નામે જ ઓળખાવા લાગ્યા.

આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.

ગ્રહઃ- સૂર્ય
રત્નઃ-માણિક્ય

તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.

ગ્રહઃ- ચંદ્ર
રત્નઃ- મોતી

મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.

ગ્રહઃ-મંગળ
રત્નઃ- મૂંગા

મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.

ગ્રહઃ- બુધ
રત્નઃ- પન્ના

પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.

ગ્રહઃ-ગુરુ
રત્નઃ પુખરાજ

પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.

ગ્રહઃ- શુક્રવાર
રત્નઃ- હીરો

હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.

ગ્રહઃ- શનિ
રત્નઃ- નિલમ

આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.

ગ્રહઃ- રાહુ
રત્નઃ- ગોમોદ

ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.

ગ્રહઃ- કેતુ
રત્નઃ- લસણિયો

કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.

9 ગ્રહોનું શુભ ફળ મેળવવા મોંઘા રત્નો નહીં, સરળ વસ્તુથી કરો ઉપાયો!

જ્યોતિષ એક વિજ્ઞાન છે જે માત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણકરી આપી છે પરંતુ જીવનને સુખી અને સમૃદ્ધવાન બનાવવાનો અચૂક ઉપાય છે. જન્મપત્રિકાના આ ઘરમાં ગ્રહોની સારી-ખરાબ સ્થિતિ અનુસાર જ આપણું જીવન ચાલે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો તેના ઘણા પ્રકારની પરેશાનિઓનો સામનો કરવો પડે છે.

અશુભ ફળ આપનાર ગ્રહોને આપના પક્ષમાં કરવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરવા માટે ઘણા પ્રકારના ઉપયોગ બનાવવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોથી શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે સંબંધિત ગ્રહોના રત્ન પહેરવા પણ એક અચૂક ઉપાય છે.

સામાન્ય રીતે શુદ્ધ કે અસલી રત્ન ઘણા કિંમતી હોય છે જો કે સામાન્ય લોકો સુધી પહોંચતા ઘણા દૂર હોય છે. આવી રીતથી ઘણા લોકો રત્ન પહેરવા તો ઈચ્છે છે પણ ધનના અભાવમાં તેને ધારણ નથી કરી શકતા. જ્યોતિષ અનુસાર રત્નોથી પ્રાપ્ત થાર શુભ પ્રભાવ અલગ-અલગ ગ્રહોથી સંબંધિત ઝાડના મૂળને ધારણ કરવાથી પણ પ્રાપ્ત કરી શકાય છે.

બધા ગ્રહોના અલગ-અલગ ઝાડથી સીધો સંબંધ હોય છે. આથી આ ઝાડના મૂળને ધારણ કરવા માત્રથી અશુભ ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જશે અને ધન સંબંધી પરેશાનિઓ દૂર થવા લાગશે. સાથે જ પૈસા મેળવામાં આવતા વિઘ્નો પણ થશે દૂર.

– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યા હોય અને સૂર્ય માટે માણેક રત્ન જણાવવામાં આવે છે. માણેકના વિકલ્પના રૂપમાં બિલ્વપત્રના મૂળ લાલ કે ગુલાબી કપડામાં રવિવારના ધારણ કરો.

– ચંદ્રના શુભ પ્રભાવ માટે સોમવારના સફેદ વસ્ત્રમાં ખેરના મૂળ સફેદ દોરાની સાથે ધારણ કરો.

– મંગળને બળવાન બનાવા માટે અનંત મૂળ કે ખેરના મૂળને લાલ વસ્ત્રની સાથે લાલ ધાગામાં નાખીને મંગળવારના ધાકણ કરો.

– બુધવારના દિવસે લીલા વસ્ત્રની સાથે વિધારા (આંધીઝાડ)ના મૂળને લીલા કપડામાં પહેરવાથી બુધના અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે.

– ગુરુ ગ્રહ અશુભ હોય તો કેળાના મૂળને પીળા કપડામાં બાંધીને પીળા કપડામાં ગુરુવારના ધારણ કરો.

– શણના મૂળને સફેદ વસ્ત્રમાં લપેટીને શુક્રવારના સફેદ કપડાની સાથે ગળામાં ધારણ કરવાથી શુક્ર ગ્રહથી શુભ ફળ મળે છે.

– શનિ દેવને પ્રસન્ન કરવા માટે શીમળાના વૃક્ષના મૂળને શનિવારના દિવસે નીલા કપડામાં બાંધીને નીલા દોરો ધારણ કરવો જોઈએ.

– રાહુને બળ આપવા માટે સફેદ ચંદનનો ટુકડો નીલા દોરામાં બુધવારના દિવસે ધારણ કરો.

– કેતુના શુભ પ્રભાવ માટે અશ્વગંધાના મૂળ નીલા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરો.

આ બધા મૂળ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે જ્યોતિષ સંબંધી સામગ્રીઓના વેપારીઓને ત્યાંથી આ પ્રકકારના મૂળ. મળી જતા હોય છે. આ ઉપરાંત કેટલાક વૃદ્ધ લોકોને પણ આ મૂળની જાણકારી હોઈ શકે છે. આ સંબંધે તની પણ મદદ લઈ શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…લગ્નમાં મોડું થવા પાછળ જવાબદાર હોય છે આટલા કારણો, કરો ઉપાયો…!!!

lagan

જેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો તેઓને ચોક્કસ ચિંતા રહેતી હોય છે કે તેમના લગ્ન ક્યારે થશે. જો તમારા તમારા લગ્ન થઈ ન રહ્યા હોય કે તમારા યુવાન પુત્ર-પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેની માટે કયા કારણો જવાબદાર છે તે પહેલા જાણી લેવું જોઈએ અને ત્યારબાદ તેની માટે જરૂરી ઉપાયો કરવા જોઈએ.

કયા કારણસર થાય છે લગ્નમાં મોડું-

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ રહે છે તે સિવાય વર્ષમાં શિવપૂજાની શુભ તિથિઓ પણ શ્રેષ્ઠ છે.

કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-

-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.

-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.

-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.

-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઝડપથી લગ્ન ન થતા હોય તો વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે કરો આ ઉપાયઃ-

લગ્ન એ જીવનનું સૌથી મહત્વની ક્ષણ હોય છે.જેમાં ઘણીવાર લગ્નમાં અડચણો આવે છે.તેનાં ઘણાં કારણો હોઇ શકે છે.વાસ્તુદોષ પણ તેમાંથી એક કારણ હોઇ શકે છે.જો આ વાસ્તુદોષને દુર કરવામાં આવે તો લગ્નમાં જે અડચણો આવતી હોય તે દુર થઇ લગ્ન જલ્દી થઇ જાય છે.નીચે આવાં જ અમુક વાસ્તુ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.

1 – જો લગ્ન પ્રસ્તાવમાં જો અડચણો આવતી હોય તો લગ્ન માટે જ્યારે અતિથિઓ ઘરે આવે તો તેમને એ પ્રકારે બેસાડો કે તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે તેમને ઘરનાં દ્વાર નાં દેખાઇ દે.

2- જો મંગળ દોષનું કારણે લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો તેને તે રૂમનાં દરવાજાનો રંગ લાલ કે ગુલાબી રંગનો રાખવો જોઇએ.

3 – લગ્ન યોગ્ય યુવક –યુવતીનાં રૂમમાં કોઇ ખાલી ટાંકી,મોટું વાસણ બંધ કરીને રાખો.જો કોઇ વસ્તુ ભારે હોય તો તેને ત્યાંથી હટાવી દો.

4 – લગ્ન યોગ્ય યુવક- યુવતી જે પલંગ પર સુતા હોય તેની નીચે લોખંડનો કે વ્યર્થનો સામાન રાખવો નાં જોઇએ.

5 – જો લગ્નનાં પૂર્વે છોકરો-છોકરી જો ઘરનાં સભ્યોની પરનાવગી સાથે મળે તો ત્યાંની બેઠક વ્યવસ્થા એ પ્રકારે કરજો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ નાં હોય.

6 – જો ઘરનાં મુખ્ય દ્વારનાં સમીપે જો વાસ્તુદોષ હોય તો લગ્નની વાત અન્ય સ્થાન પર કરો.

ગુરુવારે કરો ઝડપથી લગ્ન થાય તે માટેનો ઉપાયઃ-

જો કોઈના લગ્નમાં મોડું થઈ જાય તો માતા-પિતાને ચિંતા સતાવવા લાગે છે. એવું નથી કે માત્ર પુત્રીના જ લગ્નમાં મોડું થતા માતા-પિતા ચિંતિત થાય. જો પુત્રના લગ્ન થવામાં મોડું થઈ રહ્યું હોય તો પણ માતા-પિતાને ચિંતા થવી સ્વાભાવિક હોય છે. અહીં અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જેનાથી લગ્ન આડેની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ઉપાયઃ-

-ગુરુવારના શુક્લપક્ષ હોય તે દિવસે સવારે સૂર્ય ઊગે ત્યારબાદ સ્નાન વગેરે કરી પૂજા કર્યા બાદ નવું પીળુ કપડું લો અને તેમાં પીળી ધાતુ(પીત્તળ કે સોનુ), ચણાની દાળ, પીળી મીઠાઈ અથવા પીળો ગોળ, પીળા રંગમાં રંગેલ યજ્ઞોપવિત, પીળા ફૂલ અને હળદરની સાબૂત(આખી) ગાંઠ લઈ બાંધી દો. ત્યારબાદ તેને ઈષ્ટદેવનું સ્મરણ કરી આ પોટલીને ઘરના એવા ભાગમાં રાખો જ્યાં કોઈની નજર ન પડે અને તેને કોઈ અડી પણ ન શકે.

-આ બાબતે કોઈને કંઈ બતાવવું પણ નહીં. દરરોજ આ પોટલીની પૂજા કરતા રહો. જે વ્યક્તિના લગ્ન માટે તમે ઉપાય કરી રહ્યા હોવ, તે વ્યક્તિના લગ્ન થઈ ગયા બાદ આ પોટલી પૂજા કરીને કોઈ પ્રવાહિત જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી લગ્નને લગતી સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જશે.

લગ્ન નથી થઇ રહ્યાં ને! દરવાજા પર લાલ રંગ લગાડોઃ-

લગ્ન કે વિવાહનાં સંબંધમાં એક જુની કહેવત બહુ જાણીતી છે કે લગ્નનો લાડવો જે ખાય તે પણ પછતાંય અને જે ના ખાય તે પણ પછતાંય.લગ્ન થાય તો પણ સમસ્યાઓ બની રહે છે અને લગ્ન નાં થતાં હોય તો પણ મુશ્કેલીઓ તેનો પીછો છોડતી નથી.મોટાભાગના લોકોનાં લગ્ન સમય પર થઇ જાય છે, જ્યારે ઘણા લોકોનાં લગ્નમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે જેનાથી વિલંબ થાય છે.

અન્ય દરેક પરિસ્થિતિઓ સામાન્ય રહેવા પર પણ લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો સંભવ છે કે તે વ્યક્તિની કુંડળીમાં ઘણાં ગ્રહદોષ છે.જ્યોતિષ અનુસાર જે લોકોની કુંડળી મંગળ ગ્રહથી પ્રભાવિત હોય છે અર્થાત જે લોકો માંગલિક હોય છે તેનાં લગ્ન વિલંબથી થાય છે.
મંગળ ગ્રહનાં દોષોનાં પ્રભાવને ઓછો કરવાં માટે જ્યોતિષમાં ઘણાં ઉપાય બતાવવામાં આવ્યા છે.પરંતુ વાસ્તુ અનુસાર જલ્દી લગ્ન થાય તે માટે અમુક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે.જે યુવક કે યુવતીનાં લગ્ન નાં થઇ રહ્યાં હોય તેમણે તેમનાં રૂમનાં દરવાજાને લાલ કે ગુલાબી રંગનાં કરાવવાં જોઇએ.મંગળ ગ્રહનો રંગ લાલ પણ છે અને આમ કરવા પર મંગળનાં ખરાબ પ્રભાવો ઓછા થશે અને જલ્દી જ યુવક કે યુવતીનાં લગ્નનાં યોગ બનશે.

અન્ય ઉપાયોઃ-

-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.

– દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.

– ગુરુવારનું વ્રત રાખવું.

– પુખરાજ રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા માટે, બેસ્ટ છે આ ઘરેલુ નુસખા..!!

lip.jpg

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે. જેના માટે બજારમાં જાત-જાતના પ્રસાધનો મળે છે જેને હોઠ પર લગાવી તમે તાત્કાલિક આરામ તો મેળવી લો છો પરંતુ આ પ્રસાધનોથી લાંબા ગાળે હોઠની સુંદરતા નષ્ટ કરી દે છે અને હોઠનો નેચરલ રંગ છીનવી હોઠને બેજાન અને કાળા બનાવી દે છે.જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું. જે તમારા હોઠને આખા શિયાળામાં ફાટવા નહીં દે અને સાથે જ તેને કોમળ અને નેચરલ ગુલાબી બનાવશે

દરરોજ દિવસમાં લગભગ બેવાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરીને સાત દિવસ સુધી સતત લગાવવાથી પણ હોઠ પર ચીરાં પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. ગુલાબના ફુલને વાટીને તેમાં થોડીક મલાઈ અથવા દૂધ મિક્ષ કરી હોઠ પર લેપ કરવાથી પણ ફાયદો થાય છે.

એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લિસરીન મિક્ષ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારાં થઈ જશે.

હોઠના રંગને ગુલાબી કે લાલ બનાવવા માટે લીંબૂના કેટલાક પ્રયોગ અજમાવો. લીંબૂના રસમાં પ્રાકૃતિક એસિડ હોય છે. જેથી સીધું હોઠ પર લીંબૂનો રસ લગાવવાથી તે હોઠને રૂક્ષ બનાવી દે છે જેથી તેમાં થોડું ગ્લિસરીન મિક્ષ કરીને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બને છે.

હોઠને મુલાયમ રાખવા માટે પ્રાચીન સમયથી તેની પર ઘી લગાવવામાં આવે છે. આનાથી હોઠનો રંગ પર બદલાતો નથી. પરંતુ વધુ સારા પરિણામ માટે રાતે ઘીમાં લીંબૂનો રસ નાખીને લગાવવું અને સવારે ધોઈ નાખવું. હોઠ વધુ ગુલાબી બનશે.

હોઠને નેચરલ રીતે ગુલાબી અને સ્વસ્થ રાખવા માટે લીંબૂના રસમાં ગુલાબજળ મિક્ષ કરીને લગાવવું. સારા પરિણામ માટે રોજ આ રીતે લગાવવું.

હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામિનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે 3-4 ટીંપા તેલના નાભિમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.

જો તમે ઠંડી સિવાય પણ તમારા હોઠ કોમળ અને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો દેશી ગુલાબની પલળેલી પાંદડીને થોડીકવાર સુધી તમારા હોઠ પર રાખવી ત્યારબાદ ધીરે-ધીરે હોઠ પર પાંદડી ઘસવી. આવું નિયમિતપણે કરવાથી તમારા હોઠ ગુલાબી અને મુલાયમ રહેશે. સાથે જ એવું લાગશે કે તમે લિપ્સ્ટિક લગાવી છે. આ નુસખો તમે ક્યારેય પણ અપનાવી શકો છો. ઠંડીમાં પણ આ રીતે કરવાથી તમે તમારા હોઠને કોમળ અને મુલાયમ રાખી શકો છો.

રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.

જો હોઠ વધુ ફાટી ગયા હોય તો તેના પરની મૃત ત્વચાને કાઢી નાખો, તેના માટે એક સૂતરાઉ કપડાંથી હળવાં હાથે ઘસો. આનાથી મૃત ત્વચા નિકળી જશે. પછી તેની પર ઘી કે માખણ લગાવી દો. આ પ્રયોગ રાતે સૂતી વખતે કરો.

હોઠને પોષણ મળે તે માટે તેના પર તાજું ક્રીમ અને લીંબુનો રસ મિક્ષ કરીને હળવા હાથે માલિશ કરતાં લગાવો. આ સિવાય ઓલિવ ઓઇલ અને વેસલિન મિક્સ કરીને દિવસમાં ત્રણ કે ચારવાર ફાટેલા હોઠો પર લગાવી શકો છો. હોઠ સ્વસ્થ અને મુલાયમ બનશે.

ઘીમાં થોડું મીઠું મિક્સ કરી તમારા હોઠ અને નાભિ પર લગાવવાથી લાભ થાય છે.

હોઠ ફાટવાની સમસ્યા રહેતી હોય તો હોઠ પર કોસ્મેટિક્સનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.

પુષ્કળ માત્રામાં પાણી પીઓ કારણ કે તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં સર્જાય અને તમારા હોઠ ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં બને.

ઠંડીમાં હોઠ ફાટી જવા અને ચીરાં પડી જવા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ દિવસમાં બે વાર હોઠ પર ગ્લિસરીન લગાવવાથી બહુ લાભ થાય છે. ગ્લિસરીન લગાવાથી હોઠને નમી મળે છે અને હોઠ ફાટતાં નથી.

કોઈપણ મોસમ હોય પરંતુ તેના પ્રભાવથી આપણા હોઠને નુકસાન ન થાય તે માટે તમારા શરીરમાં વિટામિન એ અને બી કોમ્પલેક્સની ઉણપ ન સર્જાવા દેવી. આ માટે તમારા દૈનિક ભોજનમાં લીલાં શાકભાજી, દૂધ, ઘી, માખણ, તાજા ફળ અને જ્યૂસને સામેલ કરવું જોઈએ. જેથી શરીરમાં આ વિટામિનની કમીને દૂર કરી શકાય. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારા હોઠને સદાય કોમળ અને ગુલાબી રાખી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

સર્જરી વિના આ આયુર્વેદિક ઉપાય, ચહેરા ને શરીર પરના મસાથી આપશે છુટકારો…!!!

masa.jpg

આજકાલની જીવનશૈલી અને બેદરકારીઓને કારણે આપણને અનેક નાની-મોટી સમસ્યાઓ ભોગવવી પડે છે. એમાંય સ્કિન સંબંધી સમસ્યાઓમાં તો સતત વધારો થઈ રહ્યો છો. જેમાં મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા ઝીણા-ઝીણા અથવા તો મોટા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. મસાના વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાઇ જઇ શરીરના અન્ય સ્થાનો પર પણ મસા ઉત્પન્ન કરે છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસને લીધે નાના, બરછટ અને કઠોર પિંડ જેવું બને છે. જેને મસા કહેવામાં આવે છે. મોટાભાગે સર્જરી દ્વારા તેને કાઢી નાખવામાં આવે છે. પરંતુ મોટાભાગની સર્જરી બાદ આ મસા ફરી-ફરીને થવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે.
જો તમે પણ મસાથી પરેશાન હોવ તો તો આજે અમે આયુર્વેદિક પદ્ધતિથી દૂર કરવાના ઉપાય જણાવીશું. જેની કોઈ જ આડઅસર થશે નહીં.

-તાજા અંજીરને મસળીને તેની થોડી માત્રા મસા ઉપર લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસા દૂર થઈ જશે.

-બેકિંગ સોડા અને એરંડીનું તેલ સરખી માત્રામાં મેળવીને મસા ઉપર લગાવવાથી મસા ધીરે ધીરે દૂર થવા લાગે છે.

-વડના પાનનો રસ મસાનો ઉપચાર કરવા માટે ખૂબ જ અસરદાર હોય છે. તેના રસને મસાવાળી ત્વચા ઉપર લગાવવાથી ત્વચા સૌમ્ય થઈ જાય છે અને મસા આપમેળે જ પડી જાય છે.

-બટાકાને છોલીને તેનો કટકો મસા ઉપર ઘસવાથી થોડાં દિવસમાં મસામાં ફાયદો થાય છે.

-લીલા ધાણાને પીસીને તેનું પેસ્ટ બનાવી લો અને તેને રોજ મસા ઉપર લગાવો.

-કાચું લસણ મસા ઉપર લગાવીને તેની ઉપર પટ્ટી બાંધી આખી રાત રહેવા દો. આવું એક મહિના સુધી રોજ કરો. મસો ખરી જશે.

-એક ડુંગળીનો રસ કાઢો. આ રસને નિયમિત રીતે દિવસમાં એકવાર મસા ઉપર લગાવો. તેના ઉપાયથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

-ખાટ્ટા સફરજનનો જ્યૂસ કાઢો. દિવસમાં એકથી ત્રણવાર મસા ઉપર લગાવો. મસા ધીરેધીરે ખરવા લાગશે.

-ચહેરાને સારી રીતે ધોઈ લો અને કોટનને સિરકા(વિનેગર)માં ભિંજવીને તલ-મસા ઉપર લગાવો. દસ મિનિટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસમાં જ મસા ગાયબ થવા લાગશે.

-મસાથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાના જેલનો પણ ઉપયોગ કરી શકાય છે.

– ફ્લાવરનો રસ કાઢી મસા પર ૧૦થી 15 મિનિટ સુધી ઘસો. આ પ્રયોગથી પણ મસામાં ખૂબ ફાયદો થશે.

-તાજો મોસંબીનો રસ મસા ઉપર લગાવો. એક દિવસમાં 3 કે ચાર વાર લગાવો, મસા ધીરે-ધીરે ગાયબ થવા લાગશે.

-કેળાની છાલને અંદર તરફથી મસા ઉપર રાખીને એક પટ્ટીથી બાંધી લો. એમ દિવસમાં બે વાર કરો અને રોજ કરતા રહો. જ્યાં સુધી મસા દૂર ન થાય ત્યાં સુધી કરો. ફાયદો થશે.

-મસા ઉપર નિયમિત રીતે ડુંગળી મસળવાથી પણ મસા ગાયબ થઈ જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

પાયરાવાસ્તુની ૧૬ સ્ટાર્ટ અપ યુક્તિઓ જે વ્યાવસાયિક નિયતિને બદલી શકે છે…!!!

paayra.jpg

સ્ટાર્ટ અપ… પાયરાવાસ્તુમાં તમારી કંપની/ફેક્ટરી માટે આધ્યાત્મિક કક્ષાની એક સંપૂર્ણ સ્ટાર્ટ-અપ યુક્તિ છે. ૧૬ કિંમતી યુક્તિઓ વ્યવસાયિક નિયતિને બદલે છે અને આ જ્ઞાાન સ્ટેપ બાય સ્ટેપ ચમત્કારો પણ સર્જી શકે છે. એક નવી વ્યક્તિ જ્યારે કંપની કે ફેક્ટરી શરૂ કરે ત્યારે નીચે મુજબના તબક્કાઓમાંથી તેને પસાર થવું પડે છે, આ વખતે શું કરવું જોઇએ? જાણીએ…

૦૧ યોગ્ય પ્રોજેક્ટ મેળવવા

પ્રોજેક્ટને કાગળ ઉપર મૂકવો એ ફેક્ટરી અથવા ધંધો શરૂ કરવાનું પ્રથમ પગલું છે. આ તબક્કે જ્યારે તમારી પાસે પ્લોટ અથવા ઈમારત નથી ત્યારે આ ફાઈલ ઘણી મહત્ત્વની મૂડી છે. જ્વલંત સફળતા માટે તમારી પ્રોજેક્ટ ફાઈલને ક્રિયાશીલ કરવાનું શરૂ કરો.

આટલું કરો

તમારે રજૂ કરવાની જરૂર હોય તેવી દરેક પ્રોજેકટ ફાઈલ પર એક પાયરા ચિપ મૂકો. બતાવ્યા પ્રમાણે કાં તો તમે તેને ઉપર અથવા અંદર ચોંટાડી શકો, આનાથી તમારા સ્વપ્નશીલ પ્રોજેક્ટને હકીકતમાં ફેરવવા ઉત્તેજન મળશે.
૦૨ નાણાં અને બેંકલોન મેળવવા

નાણાં એ આજની સૌથી મોટી મુશ્કેલી છે. યોગ્ય દરે અને યોગ્ય સમયે નાણાં મેળવવાં પણ અગત્યનાં છે. આધ્યાત્મિક શક્તિઓ દ્વારા નાણાપ્રવાહને ર્નિિવઘ્ને આગળ વધારી શકાય.

આટલું કરો

તમારી બેગ પર ડાબી બાજુના ખૂણામાં અથવા કામ કરવાનાં ટેબલ પર પિરામિડ યંત્રને ચોંટાડો કે ગોઠવો.
૦૩ પ્લોટ ક્રિયાશીલતા દ્વારા ઝડપી શરૂઆત

ફેક્ટરી માટેનું પ્રારંભબિદું પ્લોટ છે, તેને ક્રિયાશીલ કરવો અને ત્વરિત શરૂઆત કરવી!

આટલું કરો

તમારે પ્લોટનું કેન્દ્ર શોધવું. પ્લોટ નાનો હોય તો ૯ મલ્ટિયર અને મોટો હોય તો ૮૧ ગોઠવો, જો પ્લોટ ખૂબ મોટો હોય કે અવ્યવસ્થિત આકારનો હોય તો પણ તમારે ૮૧ના ગુણાંકમાં વધુ પિરામિડોની જરૂર પડશે. તમારી ફેક્ટરી પહેલેથી જ બંધાઈ ગયેલી હોય તો પણ પ્લોટ ક્રિયાશીલતા લાગુ પાડી શકાય છે. તમારે માત્ર પ્લોટ કે ઈમારતનું કેન્દ્ર જ શોધવું પડશે અને તેને મલ્ટિઅર પિરામિડોથી ચાર્જ કરવા પડશે.

૦૪ પ્લોટને વાતાવરણીય સ્પર્ધાથી બચાવવા

વાતાવરણીય સ્પર્ધા એટલે શું? આ આધ્યાત્મિક કક્ષાએ વિકસેલ તાણ છે; કારણ કે જેવા તમે એક પ્લોટ અથવા ઈમારત ખરીદો છો ત્યારે તમારી અને તેની વચ્ચે તથા આસપાસની ફેક્ટરીઓ અને વાતાવરણીય શક્તિઓની વચ્ચે પણ એકમેક પર તેની અસર થવાનો પ્રારંભ થાય છે.

આટલું કરો

એક વાસ્તવિક રક્ષણાત્મક દીવાલની જરૂરિયાત છે. બતાવ્યા પ્રમાણે હદની અંદર એક ફૂટ નીચે અને એકબીજાથી ૩ ફૂટના અંતેરે મલ્ટિઅર ગોઠવવું.

૦૫ ઝડપી વિકાસ

કેટલાંક ઔદ્યોગિક પ્લોટોમાં એવું જોવામાં આવ્યંુ છે કે કેટલાક ભાગ સામાન્ય સપાટી કરતાં ઊંચા અથવા નીચા હોય છે તે સલાહભર્યું નથી અને એને વાસ્તુ નડતરમુક્ત બનાવવો પણ જો તેમ ન થઈ શકે તો નીચે પ્રમાણે ઉપયોગ કરો.

આટલું કરો

ફકત ૯ મલ્ટિઅર પિરામિડ અને એલ આકારનો ૯ મલ્ટિઅર ગોઠવીને નીચેના ભાગના કેન્દ્રને ચાર્જ કરો. આ પદ્ધતિનો નીચી અને ઊંચી બંને સપાટીમાં ઉપયોગ કરી શકાય છે.
૦૬ આર્થિક બાબતો અને પ્લોટ વિસ્તરણ

તમારા પ્લોટને ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ તરફથી વધારવો કે ઘટાડવો ન જોઈએ, તેનાથી માનસિક અવ્યવસ્થિતતા, અકસ્માતથી ઈજા, આર્થિક મુશ્કેલીઓ આવે છે અને સ્થાન કે પ્રતિષ્ઠા ગુમાવવી પડે છે.

આટલું કરો

એક ફૂટ જમીનની અંદર એકબીજાથી ત્રણ ફૂટ એક લાઈનમાં ૯ પિરામિડો ગોઠવો. એ એક સીધી રેખામાં હોવા જોઈએ અને જો પ્લોટ આકારમાં મોટો હોય તો ૯ના ગુણાંકમાં એટલે કે ૧૮, ૨૭, ૩૬ અને તે કરતાં વધુ ગોઠવી શકાય છે.

૦૭ તમારી ઈમારત ક્રિયાશીલતા

તમે જ્યારે તમારી ઈમારતનું બાંધકામ શરૂ કરો ત્યારે તમારે તેની પ્લિન્થ અને કેન્દ્રને ક્રિયાશીલ કરવાં જોઈએ અને જો તમે તમારી ઈમારત પહેલેથી જ બાંધી હોય તો વાસ્તુની ખામીઓને દૂર કરવી જોઈએ.

આટલું કરો

ઈમારતની ક્રિયાશીલતા પ્લોટ જેટલી જ સરળ છે તમારે તમારી ઈમારતનું ગુરુત્ત્વ મધ્યબિંદુ શોધવું જોઈએ અને ઓછામાં ઓછા ૯ મલ્ટિઅર પિરામિડથી તેને ચાર્જ કરવું જોઈએ, જે બીજી કોઈ વાસ્તુ ખામીઓ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો.

૦૮ શક્તિશાળી પ્રવેશ

વાસ્તુ અને ફેંગ શુઈમાં પ્રવેશ એ સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. પ્રવેશમાંથી તમામ ઊર્જા વહેતી હોવાને કારણે જો તમે ઈમારત બાંધતા હો તો તમારે તેના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ અને તેને યોગ્ય સ્થાને ગોઠવવું જોઈએ. તમે પહેલેથી અયોગ્ય પ્રવેશદ્વાર સાથે ઈમારતનું બાંધકામ કર્યું હોત તો શું થાત?

આટલું કરો

મુખ્ય કમ્પાઉન્ડ પ્રવેશદ્વારને ચાર્જ કરવા માટે ગેટ પાસેના સ્થંભ પાસે ૯ મલ્ટિઅર પિરામિડના બે સેટ ગોઠવવા જોઈએ. દરવાજાને ચાર્જ કરવા માટે ત્રણ બીમોર પિરામિડને બારણા પર ચોંટાડવા, પરંતુ જો દરવાજો અથવા દ્વારા મોટાં હોય તો ૧૮ કરતાં વધુ પિરામિડોની જરૂર પડે

૦૯ સાથે સંકળાયેલ ફેક્ટરીઓથી રક્ષણ

તમારે તમારી ફેક્ટરી સાથે જોડાયેલ ફેક્ટરીઓથી રક્ષણ આપવું જોઈએ, તેને દીવાલે બનાવીને ભૌતિક રીતે અને વાસ્તવિક રીતે કરી શકાય છે.

આટલું કરો

બાજુમાં કોઈ ક્ષતિવાળી ફેક્ટરી કે કોઈ સ્થળ હોય તો તમારા પ્લોટમાં એક હદ બનાવવી. તેનાથી તમારા પ્લોટ તરફ આવતી નકારાત્મક ઊર્જા અટકશે અને તમારા પ્લોટને રક્ષણ મળશે.

૧૦ વિદ્યુત ક્યારે પણ ઉત્તર-પૂર્વમાં ન હોવી જોઈએ.

તમારા પ્લોટના ઉત્તરપૂર્વ ખૂણામાં કોઈ પણ વિદ્યુત ટ્રાન્સફોર્મર અને જંકશન ના હોય તેની કાળજી રાખવી પણ જો તે પ્રારંભથી જ ગોઠવાયેલાં હોય તો નીચેનો પ્રયત્ન કરવો.

આટલું કરો

ટ્રાન્સફોર્મરની આજુબાજુ ૮ મલ્ટિઅરથી અથવા જમીનની નીચે એક રેખા દ્વારા ઊર્જાને રોકો, જો ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધુ હોય તો વધારે પિરામિડોનો ઉપયોગ જરૂરી છે.

૧૧ યંત્ર મજૂર સંવાદિતા

યંત્રોથી ધમધમતી ફેક્ટરીમાં ઘણી યાંત્રિક સમસ્યા અવારનવાર ઊભી થતી હોય છે. નીચે દર્શાવ્યા પ્રમાણે તમે તેમનામાં સંવાદિતા લાવી શકો છો.

આટલું કરો

યંત્ર પાસેથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેને ગોઠવતાં પહેલાં તેની નીચે પિરામિડો મૂકવા જોઈએ અથવા યંત્ર ગોઠવ્યા પછી મુખ્ય કળ પર મૂકવાં જોઈએ.

૧૨ તમારા મેનેજરની કેબિનને ચાર્જ કરવા

યોગ્ય નિર્ણય લેવા માટે તમે મેનેજરની કેબિનમાં વધારે સંવાદિતાવાળી ઊર્જા લાવી શકો છો.

આટલું કરો

તમામ ઊર્જા કેબિનમાંથી આવે છે, પાયનર્જા પદ્ધતિ દ્વારા તમારે જોઈતી કેબિનને ઊર્જાનો પ્રવાહ આપી શકાય.

૧૩ ઉત્પાદન અને પેદાશ

ઉત્પાદન અને પેદાશ એ દરેક ફેક્ટરીનું હાર્દ છે. એક પરિપૂર્ણ અને વેચાણલાયક ઉત્પાદન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે. તમે તમને પિરામિડો દ્વારા ઊર્જાવંત કરી શકો.

આટલું કરો

તમારા ઉત્પાદનમાર્ગ પર અથવા જ્યાં ઉત્પાદન થતું હોય એ સ્થાન પર પિરામિડો ગોઠવવા અને એ પ્રમાણે આજ્ઞાા આપવી.

૧૪ તૈયાર જથ્થાને યોગ્ય જગ્યાએ રાખો

આ તમામ પછી તમારે માલને સારી કિંમતે વેચવો જોઈએ. વાસ્તુ પ્રમાણે તમારો તૈયાર જથ્થો તમારી ફેક્ટરીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હોવો જોઈએ તેથી તમે એક ફેક્ટરીની યોજના કરતા હો તો તમારા તૈયાર જથ્થાની વખાર ઉત્તર-પશ્ચિમમાં હોવી જોઈએ, જો તેમ ન હોય તો તેને વાસ્તવિક રીતે બનાવવી જોઈએ.

આટલું કરો

જો તમારો જથ્થો ખોટા સ્થાને હોય તો કાં તો દીવાલો ઉપર કે જમીનમાં મલ્ટિઅર પિરામિડો ગોઠવીને તેને ખસેડો.

૧૫ ભાગીદારો સાથે સંવાદિતા

જો તમારી ભાગીદારી પેઢી હોય તો તમારે જોવું જોઈએ કે તમામ ભાગીદારો એકબીજા સાથે સંપૂર્ણ સંવાદિતા સાથે કામ કરે.

આટલું કરો

પરિપૂર્ણ સંવાદિતાના હેતુ માટે ખિસ્સામાં કે બેગમાં પાયરા ચિપને મૂકવી અને તેને ચાર્જ કરવી. પેજ ન. ૨૧૨માં બતાવ્યા પ્રમાણે સંવાદિતા યંત્ર પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય અથવા વધુ ચોક્કસાઈ માટે બંને ભાગીદારોના ફોટા તેમાં હોય તેવા હાર્મની ૯/૯નો ઉપયોગ કરવો.

૧૬ તમારા માંદા એકમને ફરી શરૂ કરવા

માંદું એકમ ફરી શરૂ કરવા માટે પાયરાવાસ્તુ ચમત્કારિક પરિણામો અર્પણ કરે છે, કારણ કે તે ઈમારતના પ્લોટને પોતાની મેળે વધારે શક્તિ આપે છે.

આટલું કરો

પ્લોટને આઠ દિશાઓથી પિરામિડ યંત્ર દ્વારા એનર્જાઇઝ કરવો એ ખૂબ શક્તિશાળી પદ્ધતિ છે. તમે ૯ અથવા ૮૧ મલ્ટિઅર પિરામિડો દ્વારા અને કેન્દ્ર ક્રિયાશીલ પદ્ધતિ દ્વારા પણ ઈમારતને ક્રિયાશીલ બનાવી શકાય.

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો…મૃત સંબંધોમાં પણ પ્રાણ પૂરવાનું કામ કરશે આ 8 ટિપ્સ, તૂટેલા સંબંધો જોડાશે ધીમે-ધીમે…!!!

sambandh

સંબંધો ખૂબ જ નાજુક હોય છે. ખૂબ જ નાનકડી વાત પણ કોઈને દુઃખ પહોંચાડી શકે છે. ભલે તેમાં કંઈ ખોટું ન હોય પરંતુ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. સંબંધો માત્ર તૂટતા જ નથી, પરંતુ જોડાય પણ છે. તેના માટે જોઈએ માત્ર ઇમાનદાર પ્રયાસ અને ધીરજ.

સંબંધોનું જોડાવું જેટલું મુશ્કેલ છે તેને સાંચવીને રાખવું એટલું જ કઠિન. તેના વિપરીત તોડવા માટે એક આંચકો જ પૂરતો છે. આ આંચકો કંઈ પણ હોઈ શકે છે – કોઈ કડવી વાત, કોઈ બાબતે ઉપેક્ષા, કોઈ નાનકડી ભૂલ, ગેરસમજ અથવા અન્ય. મુશ્કેલ એ છે કે આવું જ્યારે પણ થાય છે તો તેનો પહેલાથી કોઈ અહેસાસ નથી થતો. ખબર ત્યારે પડે છે જ્યારે બનાવ બની ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં સમજદાર લોકો વાતને સાંચવવાના પ્રયાસ પણ કરે છે. કેટલીક વખત વાત બની પણ જાય છે, પરંતુ કેટલીક વખત પ્રયાસ વ્યર્થ સાબિત થાય છે. કવિ રહીમે કહ્યું છે –

રહિમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય
તૂટે સે ફિર ના જુડે, જુડે તો ગાંઠ પડ જાય

કાયમ એવું જોવા મળ્યું છે કે આવા સંબંધોમાં જોડાયા પછી પણ ક્યાંક સળક રહી જાય છે. જોકે આધુનિક મનોવિજ્ઞાનનું માનવું છે કે આ મુશ્કેલ છે, અશક્ય નથી. જો સંબંધોમાં આવેલી તિરાડનું કારણ સમજીને યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો સળક દૂર કરવી અશક્ય નથી. તેના પહેલા કે કોઈ તૂટેલા સંબંધોને નવેસરથી શરૂ કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવે જરૂરી છે કે તેના વાસ્તવિક કારણની શોધ કરવામાં આવે.

પોતાની ભૂલ જુઓ

એવું જરૂરી નથી કે સંબંધ તૂટવાની બાબતમાં ભૂલ દરેક વખતે તમારી જ હોય પણ આવી સ્થિતિમાં સૌથી પહેલા પોતાની તરફ જ જોવું જોઈએ. મોટભાગે એવું થાય છે કે આપણે સ્થિતિઓને સમજ્યાં વિના જ બીજા પક્ષને જવાબદાર માની લેતા હોઈએ છીએ. એવું વિચાર્યા વિના જ કે આવું કર્યું તો પણ કઈ પરિસ્થિતિમાં. આપણે જે કર્યું તે શું યોગ્ય હતું? એવું જો નહોતું કે આપણે તેમની વાત સમજ્યાં વિના જ પ્રતિક્રિયા આપી દીધી અને તેમના દિલને ઠેસ પહોંચાડી. આવું કંઈક લાગે તો પોતાની ભૂલ સ્વીકારની, માફી માંગવામાં કોઈ વાંધો નથી. મોટભાગે માફી માંગવાથી જ બગડેલી વાત બની જાય છે. આ સમસ્યા તમારી સાથે વારંવાર આવતી હોય તો જરૂરી છે કે તમારા વ્યવહાર પર વિચાર કરો.

બીજાને સ્વીકારો

બીજામાં જ ભૂલ શોધવાનું એક કારણ એ પણ છે કે મોટાભાગે લોકો બીજાના વ્યક્તિત્વને સ્વીકારી નથી શકતા. દરેક વ્યક્તિ બીજાથી પોતાની ઉમ્મીદ ઉપર ખરા ઉતરવાની અપેક્ષા રાખે છે. ખાસ કરીને સંબંધોની બાબતમાં દરેકના મનમાં પોતાની એક ફ્રેમ હોય છે. બધા ઈચ્છે છે કે સંબંધિત વ્યક્તિ એ જ ફ્રેમમાં ફિટ બેસે. કેટલાક લોકો કોઈનું પણ આ ફ્રેમની બહાર જવું સહન નથી કરી શકતા. કેટલીક વખત તો તેઓ આવી વાતો પર ટોકવાનું પણ નથી ચૂકતા, જે ખોટી નથી હોતી. હા, એવું ચોક્કસ બની શકે છે કે તેઓ તેમની અપેક્ષા મુજબ ન હોય, પરંતુ દુનિયામાં બધું જ કોઈની અપેક્ષા મુજબ જ થાય એવું શક્ય નથી. આપણે વાત સમજવી જોઈએ કે દરેક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ છે. કોઈ પાસે પોતાના જેવું બનવાની અપેક્ષા અથવા તેને પોતાના મુજબ ઢળવાના પ્રયાસ ખતકરનાક સાબિત થઈ શકે છે. બહેતર રહેશે કે જે જેવા છે તેને તેવા જ સ્વીકાર કરો.

વ્યક્તિનું સન્માન

કોઈ પણ સંબંધ તૂટવાનું કારણ મોટભાગે અંહકાર જ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હોય છે શું? તેનું એક કારણ તો એ જ હોય છે કે આપણે બીજાના વ્યક્તિત્વને એવી રીતે નથી સ્વીકારી શકતા જેવા તે છે. બીજું એ કે કોઈ ઉપર પોતાના વ્યક્તિત્વ અને પોતાની અપેક્ષાઓને લાદવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. આવી સ્થિતિમાં જો બીજી વ્યક્તિ તમારા કરતા મજબૂત હોય તો તે પોતાને સાબિત કરવામાં લાગી જાય છે અને નબળો હોય તો સમર્પણ જેવી સ્થિતિમાં આવી જાય છે. આ બંને સ્થિતિ યોગ્ય નથી. બંને સ્થિતિમાં અહમ આવવો નક્કી છે. જો તમારી આવી કોઈ પ્રવૃતિને લીધે સંબંધ તૂટવાની તરફ આગળ વધી રહ્યો છે તો સાવચેત થઈ જાવ. પહેલા તો બીજા ઉપર તમારી અપેક્ષાઓ અને તમારું વ્યક્તિત્વ લાદવાનું બંધ કરો. ધીમે-ધીમે એ અહેસાસ કરાવો કે તમે સ્વયંને બદલવાનું શરૂ કર્યું છે. તમે હવે તેનાથી એવી કોઈ અપેક્ષા નથી કરતા જેને તેઓ પૂરી ન કરી શકે. સમય અને મૂડ જોઈને તેની સાથે વાત કરો જો હજુ પણ તેમને એવું લાગે છે કે તમે તેમના ઉપર પોતાની કોઈ અપેક્ષા અથવા વ્યક્તિત્વ લાદી રહ્યા છો તો તેઓ તે સ્પષ્ટ જણાવી દે.

પ્રશંસા છે જરૂરી

સંબંધો અંગત હોય કે પ્રોફેશનલ, બધા છોડ જેવા જ હોય છે. તે મજબૂત થતા રહે તેના માટે તેનું સિંચન જરૂરી છે અને સંબંધોનાં સિંચન માટે સારા કાર્યોની પ્રશંસા કરતા બહેતર પાણી બીજું કંઈ નથી હોઈ શકતું. કોઈ જ્યારે સારું કામ કરે છે તો તે પ્રશંસા ઈચ્છે છે. કોઈથી ભૂલ થઈ જવા પર તો આપણે સંભળાવી દેતા હોઈએ છીએ, પરંતુ સારા કામને તેની ફરજ માનીને ટાળી દેતા હોઈએ છીએ. આ વાત તેના મનમાં હતાશા ઉત્પન્ન કરે છે અને જ્યારે ભૂલ પર તેની આલોચના કરવામાં આવે છે તો તેનો ગુસ્સો નીકળવો સ્વાભાવિક છે. તેના વિપરીત જો સારું કામ કરવા પર કોઈની પ્રશંસા કરવામાં આવે તો ભૂલો પર ટોકવા પર પણ તેને ખરાબ નથી લાગતું. સારા કામની પ્રશંસા તેને હજુ સારા કામ કરવા પર પ્રેરિત પણ કરે છે. જો કોઈની પ્રશંસા કરવી મુશ્કેલ લાગતી હોય તો તેના વ્યક્તિત્વની નબળાઈ છે. તેનાથી બહાર નીકળવાના પ્રયાસ કરવા જોઈએ.

આભાર વ્યક્ત કરો

જે રીતે અપેક્ષાઓ સ્વાભાવિક છે એવી જ રીતે તેમના પૂરા થવા પર આભાર પણ દર્શાવો. કેટલીક વખત સંબંધો એટલે તૂટી જતા હોય છે કે આપણે પોતાનું કામ થઈ ગયા પછી સંબંધિત વ્યક્તિનો આભાર વ્યક્ત નથી કરતા. હા, જો તેમાં કોઈ કસર રહી ગઈ હોય તો ફરિયાદ જરૂર કરો. આપણને જે કંઈ મળ્યું છે, તેના પ્રત્યે આપણે ઈશ્વરનો આભાર નથી વ્યક્ત કરતા અને જે નથી મળ્યું તેના માટે ફરિયાદ કરતા રહીએ છીએ. સંબંધો બન્યાં રહે, તેના માટે આ માનસિકતાથઈ બહાર નીકળવું ખૂબ જરૂરી છે.

આ સંકેતો સમજો

જે રીતે કોઈ સંબંધ અચાનક જોડાતા નથી એવી જ રીતે એકાએક તૂટતા પણ નથી. સંબંધોને તૂટવામાં સમય લાગે છે અને તે પહેલા કે તે તૂટી જાય આ સંકેતો સમજવા જોઈએ.

ખામોશી – જો તમારી કોઈ અંગત વ્યક્તિ જેની સાથએ તમારી કાયમ વાત થતી રહેતી હોય છે તે અચાનક તમારી સાથે ખામોશ થઈ જાય તો સમજો કે સ્થિતિઓ સામાન્ય નથી. બની શકે છે તમારી કોઈ વાતથી તકલીફ પહોંચી હોય.

દરેક વાત માની લેવી – દરેક વ્યક્તિની પોતાની સમજ હોય છે. કોઈની વાતને સમજી વિચારીને માનવી એક સારી વાત છે, પરંતુ ચૂપચાપ માની લેવાનો અર્થ છે કે સામેવાળો વ્યર્થની દલીલમાં પડવા નથી ઈચ્છતો. આ સંકેત સારા નથી.

પીઠ પાછળ આલોચના – જો તમને કોઈ અંગત વ્યક્તિના વિશે એ જાણ થાય કે તેણે તમારા વિશે કોઈ અન્ય સામે નકારાત્મક ટિપ્પણી કરી તો બહેતર છે કે તેની સાથે સીધે વિનમ્રતાપૂર્વક વાત કરો. આ સ્થિતિ ત્યારે જ આવે છે જ્યારે તમે પોતાની આલોચના સાંભળવી સહન ન કરી શકતા હોવ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

sasu

ટીવી સિરિયલ્સમાં તો તમે સાસુમાના જલવા જોયા જ હશે, પરંતુ રિયલ લાઇફમાં પણ તેમના આવા જ જલવા બરકરાર રહે છે. ભારતીય પરિવારોમાં સાસુમાની ભૂમિકા બહુ અગત્યની હોય છે. એવામાં તેમને ખુશ કરવા એક વહુ માટે ખૂબ જરૂરી છે. ઘરમાં સાસુની સાથે સુમેળ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે પરિવારનો આધારસ્તંભ હોય છે અને તેમની સાથે સારા સંબંધ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ બનાવી રાખે છે, તો ચાલો જાણીએ સાસુમાને ખુશ કરવાની અમુક ટિપ્સ…

ગિફ્ટ આપો

મહિલાઓ કોઈ પણ ઉંમરની હોય, ગિફ્ટ બધાને ગમતી હોય છે. એટલે તમારી સાસુમાને પ્રસંગોપાત ગિફ્ટ આપતા રહો, જેથી તેમને પોતીકી લાગણી અનુભવાતી રહે.

તેમના પરિવાર સાથે વાત કરો

દરેક સાસુને એવી વહુ પસંદ આવતી હોય છે જે તેમના પિયરવાળાને સન્માન આપે અને તેમની સાથે સમયે-સમયે વાત કરતી રહે. બની શકે કે તમને એવું કરવું પસંદ ન હોય, પરંતુ તમે એવું કરો. થોડા દિવસોમાં તમને પણ સારું લાગશે અને તેમની સાથે તમારા સંબંધ મધુર બની રહેશે.

તેમની મિત્રો સાથે સારો વ્યવહાર કરો

તમે તમારી સાસુમાની સખીઓ સાથે સારો વ્યવહાર કરો અને કાયમ તેમની સાથે વાતચીત કરતાં રહો. સોશિયલ રહો અને તેમની આગતા-સ્વાગતા કરતાં રહો.

સમય આપો

તમારી સાસુમાથી દૂર ન ભાગો. તેમને સમય આપો અને તેમની સાથે વાતચીત કરો. તેનાથી તેમને એવું નહીં લાગે કે તમે પોતાનામાં જ વ્યસ્ત રહો છો. આવું કરવાથી તેમની અંદર સુરક્ષાની ભાવના પણ ઉત્પન્ન થશે.

સારી રસોઈ બનાવો

પુરુષોનો જ નહીં, પરંતુ સાસુઓનાં દિલનો રસ્તો પણ પેટ પાસે થઈને જાય છે. તમે તમારી સાસુમાને પૂછીને તેમની પસંદની રસોઈ બનાવો. તેનાથી તેમને સ્વાદની સાથે-સાથે તમારા ગુણો વિશે પણ જાણ થશે.

તુલના કરવાથી બચો

તમારી સાસુની તમારાં મમ્મી, બા, નાની અથવા અન્ય કોઈ મહિલા સાથે સરખામણી ન કરો. મહિલાઓને તેમની સરખામણી કરવી પસંદ નથી હોતી. જો તમે આવું કરતા હોવ તો અત્યારે જ સાવધાન થઈ જાવ. સાસુની સરખામણી તમારા બંનેના સંબંધો ઉપર નકારાત્મક અસર પાડશે.

તેમના દીકરાને પેમ્પર કરો

સાસુની સામે ક્યારેય તેમના દીકરા ઉપર પોતાનો અધિકાર ન જતાવો. તેમની સામે તેની સાથે પ્રેમ અને સન્માનથી વાત કરો. આવું કરવાથી તેમને લાગશે કે તેમનો દીકરો તેમનો જ છે.

તેમની ભાવનાઓની કદર કરો

જો તમને તમારાં સાસુમાની કોઈ આદત પસંદ નથી અને તેનો પ્રભાવ તમારા ઉપર નથી પડવાનો તો તે આદતને લઈને તેમની સાથે દલીલ ન કરો. તેમની ઉંમરને જોતાં તેમની ભાવનાઓની કદર કરો.

તેમને મહત્વ આપો

સાસુમાને કાયમ મહત્ત્વ આપો. તેમને શું પસંદ છે, તેઓ કેવા ફેરફાર ઇચ્છે છે અથવા આગળ કયા હિસાબે કામ કરવા ઇચ્છે છે એ બધું જ પૂછી લો અને તેને મહત્વ આપો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है