જ્યોતિષ એક કામધેનુ ગાય જેવું છે. જેનાથી લોકો પોતાના જીવનને સમૃદ્ધ બનાવવાની અને દુઃખોને ઓછા કરવાની કામના કરે છે. એવા લોકો ક્યારેય જન્મકુંડળી બતાવીને, ક્યારેક હાથની રેખાઓ બતાવીને કે ક્યારેક અંક શાસ્ત્રની મદદ લઈને પોતાની જિજ્ઞાસાઓને સંતોષવાનો પ્રયાસ કરે છે. જીવનમાં દુઃખ ન હોય, અશુભ ઘટનાઓ તેમની સાથે ન બને અને કોઈ એક્સિડેન્ટ કે દુર્ઘટનાઓ ન થાય તેવું ઈચ્છે છે. આવી આશાની નજરથી જ દરેક વ્યક્તિ જ્યોતિષની મદદથી ઉકેલ મેળવવાની આશા રાખે છે.
તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો
અંકશાસ્ત્ર આ વિષે મદદ કરી શકે છે. કેવી રીતે જાણો-
કોઈપણ વ્યક્તિના જીવનનો સંબંધ અંકો અને શબ્દો સાથે એટલો જ છે જેટલો લોહી, માંસ અને મજ્જા સાથે હોય છે. ઘનાત્મક અને ઋણાત્મક અંકોની અસરથી વ્યક્તિના મન ઉપર પણ અસર થાય છે અને તેવ્યક્તિ એ અસરથી વશીભૂત થઈને જીવનમાં સુકર્મ કે કુકર્મ કરી પોતાના માટે શુભ કે અશુભ ફળ પ્રાપ્ત કરે છે.
જે રીતે વૈજ્ઞાનિકો ÷ કેલેરીના માધ્યમથી એવું બતાવી દે છે કે કોઈ વિશેષ ભોજન વ્યક્તિ માટે શક્તિવર્ધક છે કે નહીં.
આ જ રીતે આપણા ઋષિ મુનિઓએ પણ પોતાના સંશોધનોથી એવું બતાવી દીધું હતું કે કયો અંક કઈ વ્યક્તિ માટે કેલેરીની માફક તેના જીવન માટે શક્તિશાળી છે કે નહીં. શુભ અંક સાથે સંબંધિત નામ, કારોબાર વગેરે અપનાવીને વ્યક્તિ પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે તથા જો તે અશુભ અંકોની સાથે કરે તો દુર્ઘટનાઓને આમંત્રિત કરી શકે છે. કે અશુભ અંકોથી દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
ભાગ્યાંકઃ-
દરેક વ્યક્તિનો એક શુભ અંક હોય છે અને તે તેના જીવન માટે સુખદાયી હોય છે, તેને ભાગ્યાંક કહે છે. આ ભાગ્યાંકને જો વ્યક્તિ પોતાના જીવનમાં ઓળખીને તેની સાથે જોડાયેલી વસ્તુઓને પોતાના જીવનમાં સ્થાન આપે તો પછી તે વ્યક્તિને પ્રગતિના પંથે ચાલવામાં કોઈ જ રોકી શકતું નથી.
જે પ્રકારે દાણા નાંખવાથી કબૂતર આવે છે, ખાંડ નાંખવાથી કિડીઓ આવે છે, એ જ રીતે વિશેષ વ્યક્તિ જો ભાગ્યાંક સાથે સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરી ભાગ્યશાળી ફળ આપમેળે જ મળવાનું શરૂ થઈ જાય છે.
કોઈપણ વ્યક્તિનો ભાગ્યાંક જાણવા માટે નીચે પ્રમાણે આસાનીથી ભાગ્યાંક પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિની જન્મ તારીખ = 7/8/1966 બધા અંકોનો સરવાળો 7+8+1+9+6+6 = 3+7 = 10 =1+0= 1 આથી વ્યક્તિનો ભાગ્યાંક 1 ગણાશે.
અહીં આપેલ તાલિકાની મદદથી જાણો કે અંક 1 વાળાના દુશ્મનો અંકો 5 અને 6 છે. જો વ્યક્તિ 1 અંક સાથે સંબંધિત વસ્તુઓ અપનાવશે તો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને જો તે 5 અને 6 અંકોની વસ્તુઓ અપનાવશે તો તે વ્યક્તિ દુઃખ અને દુર્ઘટનાઓને પ્રાપ્ત કરશે.
અંકશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાના દુશ્મન અંકોને કારણે જ આકસ્મિક દુર્ઘટનાઓનો શિકાર થાય છે. આવી આકસ્મિક દુર્ઘટનાઓ પાંચ પ્રકારની હોઈ શકે છે. જેનું વિવરણ ઉપર પ્રમાણે આપવામાં આવ્યું છે.
આથી તમે પોતાના ભાગ્યાંકને ઓળખીને નિમ્મનલિખિત સંભાવિત આકસ્મિક ઘટનાઓથી બચી શકો છો-
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
મૂળાંક હોય કે ભાગ્યાંક દરેક અંક પ્રમાણે નીચે આપ્યા પ્રમાણે દુશ્મન અંકો ગણાય છેઃ-
અંક-1- માટે 5 અને 6 અંકો દુશ્મનો અંકો છે.
અંક-2- માટે 5 અને 8 દુશ્મન અંકો છે.
અંક-3- માટે 4 અને 8 અંક દુશ્મન અંકો છે.
અંક-4- માટે 3 અને 5 અંક દુશ્મન અંકો છે.
અંક-5- માટે 2 અને 4 અંક દુશ્મન અંકો છે.
અંક-6- માટે 1 અને 8 અંક દુશ્મન અંકો છે.
અંક-7- માટે 1 અને 9 અંકો દુશ્મન અંકો છે.
અંક-8- માટે 3 અને 6 અંકો દુશ્મન અંકો છે.
અંક-9- માટે 1 અને 7 અંકો દુશ્મન અંકો છે.
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
જમીની-દુર્ઘટનાઃ-
તેમાં સડક અકસ્માત, રેલ દુર્ઘટના, સીડીઓથી પડી જવું અને ભૂ-સંખલન વગેરેને સામેલ કરવામાં આવે છે. આ દુર્ઘટનાનો કારક અંક છે-5 આથી જો કોઈ વ્યક્તિના ભાગ્યાંકની દુશ્મની અંક 5 સાથે હોય તો તેને ભૂ-દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. 9 ભાગ્યાંકવાળાઓ મોટાભાગે આ દુર્ઘટનાથી પ્રભાવિત થતા રહે છે.
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
જળ દુર્ઘટનાઃ-
તેમાં પાણી ડૂબવું, વરસાદમાં વધુ ભીંજાઈ જવું કે ન્યૂમોનિયા થવો, ડાયેરિયા થવો વગેરે લેવામાં આવે છે. આ દુર્ઘનાનો કારક અંક-2 અને 6 છે. આથી 3, 4, 5, 7 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને જળ દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
આગ દુર્ઘટનાઃ-
તેમાં આગમાં બળીને મરવું, પ્રચંડ ગરમીથી મરવું, લૂ લાગવી વગેરે દુર્ઘટનાઓ લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક માત્ર 1 અને 9 આવે છે. આથી 4, 6, 7, 8 ભાગ્યાંકવાળા વ્યક્તિએ આગ દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
વાયુ દુર્ઘટનાઃ-
તેમાં વાયુમાં થતી દુર્ઘટનાઓ, કોઈ ઊંચાઈ ઉપરથી પડવું, વાત રોગથી પીડિત થવું, વગેરે લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક 3 અને 8 છે. આથી 1, 2, 6, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિને દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
અન્ય દુર્ઘટનાઓઃ-
જેમાં વીજળીથી થતી દુર્ઘટનાઓ, શોક અને દુઃખથી થતા મૃત્યુ અને પ્રાણઘાત વગેરેને લેવામાં આવે છે. તેનાથી કારક અંક 4 અને 7 છે. આથી 1, 2, 3, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને આ પ્રકારની દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.
આથી ભાગ્યાંક સાથે સંબંધિત ઉપર પ્રમાણે આપેલ વસ્તુઓને જીવનમાં અપનાવીને દુશ્મન અંક સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરીને આકસ્મિક દુર્ઘટનાઓથી બચી શકાય છે. જેમ કે ઉપર બતાવ્યા પ્રમાણે વ્યક્તિના ભાગ્યાંક 1 સાથે સંબંધિત વસ્તુઓ સોનેરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કે પિતાની સેવા કરવી જોઈએ કે માણિક્ય ધારણ કરવો જોઈએ અને દુશ્મન અંક 4, 7 અને 8ની વસ્તુઓ જેવા કે તલ, તેલ અને કામળા વગેરેનું દાન કરવું જોઈએ અને તેનાથી થતી આકસ્મિક દુર્ઘટનાઓથી બચવું જોઈએ.
અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!
સાભાર: દિવ્ય ભાસ્કર.
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!