Category Archives: Emergency Tips

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

numerology5

જ્યોતિષ એક કામધેનુ ગાય જેવું છે. જેનાથી લોકો પોતાના જીવનને સમૃદ્ધ બનાવવાની અને દુઃખોને ઓછા કરવાની કામના કરે છે. એવા લોકો ક્યારેય જન્મકુંડળી બતાવીને, ક્યારેક હાથની રેખાઓ બતાવીને કે ક્યારેક અંક શાસ્ત્રની મદદ લઈને પોતાની જિજ્ઞાસાઓને સંતોષવાનો પ્રયાસ કરે છે. જીવનમાં દુઃખ ન હોય, અશુભ ઘટનાઓ તેમની સાથે ન બને અને કોઈ એક્સિડેન્ટ કે દુર્ઘટનાઓ ન થાય તેવું ઈચ્છે છે. આવી આશાની નજરથી જ દરેક વ્યક્તિ જ્યોતિષની મદદથી ઉકેલ મેળવવાની આશા રાખે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

અંકશાસ્ત્ર આ વિષે મદદ કરી શકે છે. કેવી રીતે જાણો-

કોઈપણ વ્યક્તિના જીવનનો સંબંધ અંકો અને શબ્દો સાથે એટલો જ છે જેટલો લોહી, માંસ અને મજ્જા સાથે હોય છે. ઘનાત્મક અને ઋણાત્મક અંકોની અસરથી વ્યક્તિના મન ઉપર પણ અસર થાય છે અને તેવ્યક્તિ એ અસરથી વશીભૂત થઈને જીવનમાં સુકર્મ કે કુકર્મ કરી પોતાના માટે શુભ કે અશુભ ફળ પ્રાપ્ત કરે છે.

જે રીતે વૈજ્ઞાનિકો ÷ કેલેરીના માધ્યમથી એવું બતાવી દે છે કે કોઈ વિશેષ ભોજન વ્યક્તિ માટે શક્તિવર્ધક છે કે નહીં.

આ જ રીતે આપણા ઋષિ મુનિઓએ પણ પોતાના સંશોધનોથી એવું બતાવી દીધું હતું કે કયો અંક કઈ વ્યક્તિ માટે કેલેરીની માફક તેના જીવન માટે શક્તિશાળી છે કે નહીં. શુભ અંક સાથે સંબંધિત નામ, કારોબાર વગેરે અપનાવીને વ્યક્તિ પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે તથા જો તે અશુભ અંકોની સાથે કરે તો દુર્ઘટનાઓને આમંત્રિત કરી શકે છે. કે અશુભ અંકોથી દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

ભાગ્યાંકઃ-

દરેક વ્યક્તિનો એક શુભ અંક હોય છે અને તે તેના જીવન માટે સુખદાયી હોય છે, તેને ભાગ્યાંક કહે છે. આ ભાગ્યાંકને જો વ્યક્તિ પોતાના જીવનમાં ઓળખીને તેની સાથે જોડાયેલી વસ્તુઓને પોતાના જીવનમાં સ્થાન આપે તો પછી તે વ્યક્તિને પ્રગતિના પંથે ચાલવામાં કોઈ જ રોકી શકતું નથી.

જે પ્રકારે દાણા નાંખવાથી કબૂતર આવે છે, ખાંડ નાંખવાથી કિડીઓ આવે છે, એ જ રીતે વિશેષ વ્યક્તિ જો ભાગ્યાંક સાથે સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરી ભાગ્યશાળી ફળ આપમેળે જ મળવાનું શરૂ થઈ જાય છે.

કોઈપણ વ્યક્તિનો ભાગ્યાંક જાણવા માટે નીચે પ્રમાણે આસાનીથી ભાગ્યાંક પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિની જન્મ તારીખ = 7/8/1966 બધા અંકોનો સરવાળો 7+8+1+9+6+6 = 3+7 = 10 =1+0= 1 આથી વ્યક્તિનો ભાગ્યાંક 1 ગણાશે.

અહીં આપેલ તાલિકાની મદદથી જાણો કે અંક 1 વાળાના દુશ્મનો અંકો 5 અને 6 છે. જો વ્યક્તિ 1 અંક સાથે સંબંધિત વસ્તુઓ અપનાવશે તો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને જો તે 5 અને 6 અંકોની વસ્તુઓ અપનાવશે તો તે વ્યક્તિ દુઃખ અને દુર્ઘટનાઓને પ્રાપ્ત કરશે.

અંકશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાના દુશ્મન અંકોને કારણે જ આકસ્મિક દુર્ઘટનાઓનો શિકાર થાય છે. આવી આકસ્મિક દુર્ઘટનાઓ પાંચ પ્રકારની હોઈ શકે છે. જેનું વિવરણ ઉપર પ્રમાણે આપવામાં આવ્યું છે.
આથી તમે પોતાના ભાગ્યાંકને ઓળખીને નિમ્મનલિખિત સંભાવિત આકસ્મિક ઘટનાઓથી બચી શકો છો-

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

મૂળાંક હોય કે ભાગ્યાંક દરેક અંક પ્રમાણે નીચે આપ્યા પ્રમાણે દુશ્મન અંકો ગણાય છેઃ-

અંક-1- માટે 5 અને 6 અંકો દુશ્મનો અંકો છે.

અંક-2- માટે 5 અને 8 દુશ્મન અંકો છે.

અંક-3- માટે 4 અને 8 અંક દુશ્મન અંકો છે.

અંક-4- માટે 3 અને 5 અંક દુશ્મન અંકો છે.

અંક-5- માટે 2 અને 4 અંક દુશ્મન અંકો છે.

અંક-6- માટે 1 અને 8 અંક દુશ્મન અંકો છે.

અંક-7- માટે 1 અને 9 અંકો દુશ્મન અંકો છે.

અંક-8- માટે 3 અને 6 અંકો દુશ્મન અંકો છે.

અંક-9- માટે 1 અને 7 અંકો દુશ્મન અંકો છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

જમીની-દુર્ઘટનાઃ-

તેમાં સડક અકસ્માત, રેલ દુર્ઘટના, સીડીઓથી પડી જવું અને ભૂ-સંખલન વગેરેને સામેલ કરવામાં આવે છે. આ દુર્ઘટનાનો કારક અંક છે-5 આથી જો કોઈ વ્યક્તિના ભાગ્યાંકની દુશ્મની અંક 5 સાથે હોય તો તેને ભૂ-દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. 9 ભાગ્યાંકવાળાઓ મોટાભાગે આ દુર્ઘટનાથી પ્રભાવિત થતા રહે છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

જળ દુર્ઘટનાઃ-

તેમાં પાણી ડૂબવું, વરસાદમાં વધુ ભીંજાઈ જવું કે ન્યૂમોનિયા થવો, ડાયેરિયા થવો વગેરે લેવામાં આવે છે. આ દુર્ઘનાનો કારક અંક-2 અને 6 છે. આથી 3, 4, 5, 7 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને જળ દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

આગ દુર્ઘટનાઃ-

તેમાં આગમાં બળીને મરવું, પ્રચંડ ગરમીથી મરવું, લૂ લાગવી વગેરે દુર્ઘટનાઓ લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક માત્ર 1 અને 9 આવે છે. આથી 4, 6, 7, 8 ભાગ્યાંકવાળા વ્યક્તિએ આગ દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

વાયુ દુર્ઘટનાઃ-

તેમાં વાયુમાં થતી દુર્ઘટનાઓ, કોઈ ઊંચાઈ ઉપરથી પડવું, વાત રોગથી પીડિત થવું, વગેરે લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક 3 અને 8 છે. આથી 1, 2, 6, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિને દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

અન્ય દુર્ઘટનાઓઃ-

જેમાં વીજળીથી થતી દુર્ઘટનાઓ, શોક અને દુઃખથી થતા મૃત્યુ અને પ્રાણઘાત વગેરેને લેવામાં આવે છે. તેનાથી કારક અંક 4 અને 7 છે. આથી 1, 2, 3, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને આ પ્રકારની દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

આથી ભાગ્યાંક સાથે સંબંધિત ઉપર પ્રમાણે આપેલ વસ્તુઓને જીવનમાં અપનાવીને દુશ્મન અંક સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરીને આકસ્મિક દુર્ઘટનાઓથી બચી શકાય છે. જેમ કે ઉપર બતાવ્યા પ્રમાણે વ્યક્તિના ભાગ્યાંક 1 સાથે સંબંધિત વસ્તુઓ સોનેરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કે પિતાની સેવા કરવી જોઈએ કે માણિક્ય ધારણ કરવો જોઈએ અને દુશ્મન અંક 4, 7 અને 8ની વસ્તુઓ જેવા કે તલ, તેલ અને કામળા વગેરેનું દાન કરવું જોઈએ અને તેનાથી થતી આકસ્મિક દુર્ઘટનાઓથી બચવું જોઈએ.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!

bank5

બેન્ક પોતાની દરેક સેવા માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે. સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાથી માંડીને બેન્ક એકાઉન્ટને બંધ કરવા સુધી બેન્ક આપના ખાતામાંથી ચાર્જ કાપી લે છે. બેન્કના નિયમો તેમજ શરતોમાં બેશક આ ચીજો હોય છે. પરંતુ, ખાતુ ખોલતી વખતે સામાન્ય રીતે આ જાણકારી ગ્રાહકોને નથી આપવામાં આવતી. મનીભાસ્કર આપને આવા જ કેટલાક ચાર્જિસ અંગે જણાવી રહ્યું છે, જેને બેન્ક આપની પાસેથી વસૂલે તો છે પરંતુ તેની જાણકારી સામાન્ય રીતે આપને નથી આપતી.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

૧. એકાઉન્ટ બંધ કરતી વખતે લાગે છે ચાર્જ

જો આપે ઘણાં બેન્ક એકાઉન્ટ ખોલી રાખ્યા છે અને હવે કેટલાક એકાઉન્ટ બંધ કરવા માંગો છો, તો ધ્યાન રાખો કે તેમાં પણ નાણાં ખર્ચ થાય છે. જો આપને એકાઉન્ટ ખોલ્યાને છ મહિના પણ નથી થયા તો મોટાભાગની બેન્ક તેને બંધ કરવાના બદલામાં ૫૦ થી ૨૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. જો આપના એકાઉન્ટમાંથી છેલ્લા છ મહિનામાં કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝેકશન નથી થયું તો આના માટે પણ તમારે દંડ ભરવો પડી શકે છે. જેમાં સરકારી અને ખાનગી બેન્કોના અલગ-અલગ નિયમો છે.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

૨. ૧૨ વખત બ્રાન્ચ જવા પર લાગે છે ચાર્જ

જો આપ માનતા હો કે ઇલેકટ્રોનિક ટ્રાન્ઝેકશન અને એટીએમનો ઉપયોગ કરવાના બદલે બેન્ક જઇને ટ્રાન્ઝેકશન કરવું સરળ છે અને તેનો કોઇ ચાર્જ આપની પાસેથી નથી વસૂલાતો, તો તે આપની ખોટીમાન્યતા છે. જો તમે એક કવાર્ટર દરમ્યાન પોતાની બ્રાન્ચમાંથી ૧૨ કરતાં વધારે વખત લેવડ-દેવડ કરી છે, તો આપના એકાઉન્ટમાંથી ૫૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન્સના હિસાબે રકમ કાપી લેવામાં આવે છે. આ ચાર્જ મોટાભાગે ખાનગી બેન્કો વસૂલે છે. આપ ભલે તેને બેન્કોની મનમાની કહો પરંતુ બેન્કની પાસે આ ચાર્જ વસૂલવાનો પોતાનો તર્ક છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

૩. બીજી બ્રાન્ચમાં જવાનો પણ લાગે છે ચાર્જ

આપનું એકાઉન્ટ જે બ્રાન્ચમાં છે, તેનાથી અલગ કોઇ બીજી બ્રાન્ચમાં જઇને આપ ટ્રાન્ઝેકશન કરો છો તો તેના માટે પણ નાણાં ચૂકવવા પડશે. ખાનગી બેન્ક પ્રથમ વાર આવા ટ્રાન્ઝેકશનનો ચાર્જ નથી લેતી પરંતુ ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેકશન પર પ્રતિ હજારે પાંચ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

૪. એક મહિનામાં બીજી વાર રોકડ વિથડ્રોઅલ પર લાગે છે ચાર્જ

નોન બેઝ બ્રાન્ચમાંથી એક મહિનામાં બીજી વાર રોકડ વિથડ્રોઅલનો પણ ચાર્જ ગ્રાહકે જ ચૂકવવો પડશે. આના દરેક બેન્કના અલગ-અલગ ચાર્જ છે. જો કે, પ્રાઇવેટ બેન્ક આના માટે ૧૫૦ રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે.

૫. એક મહિનામાં બીજી વાર રોકડ ડિપોઝિટ કરવા પર પણ છે ચાર્જ

નોન બેઝ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વાર રોકડ ડિપોઝિટ કરવા પર પણ બેન્ક આપનાં ખિસ્સામાંથી જ ચાર્જ વસૂલે છે. આના માટે પણ અલગ-અલગ બેન્કે પોતાની અલગ ફી નક્કી કરી છે. આના માટે આઈસીઆઇસીઆઇ બેન્ક ૧૫૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

૬. માસિક સ્ટેટમેન્ટ ચાર્જ

આપના ખિસ્સામાંથી વસૂલાતા ચાર્જમાં બેન્ક સ્ટેટમેન્ટ પણ સામેલ છે. જો આપ ઇચ્છો છો કે દર મહિને આપના ઘરે બેન્ક સ્ટેટમેન્ટ આવી જાય, તો તેના માટે બેન્કને ચાર્જ આપવો પડશે. દરેક બેન્ક પોતાની રીતે આની કિંમત નક્કી કરે છે. મોટાભાગની બેન્કોમાં આ કિંમત ૨૦૦ રૂપિયા સુધી છે. જો કે, ઇમેલથી સ્ટેટમેન્ટ મંગાવો તો કોઇ ચાર્જ નથી લાગતો. રિઝર્વ બેન્કના નિર્દેશ અનુસાર, બેન્કોએ દર ૩ મહિને ગ્રાહકોને સ્ટેટમેન્ટ મોકલવાનું હોય છે, જેના માટે બેન્ક કોઇ ફી નથી વસૂલી શકતી.

૭. ચેકનું સ્ટેટસ જાણવા પણ લાગે છે નાણાં

જો આપ આપના ચેકનું સ્ટેટસ જાણવા માંગો છો, તો કોઇ ખાનગી બેન્ક આના માટે પણ આપનાં ખિસ્સામાંથી જ ચાર્જ વસૂલે છે. આ સર્વિસ માટે બેન્ક ૨૫ રૂપિયા સુધી વસૂલે છે. સામાન્ય રીતે આ ફી રનિંગ ચેકનું સ્ટેટસ જાણવા પર નથી ચૂકવવાની થતી પરંતુ જો આપ કોઇ જુના ચેકનું સ્ટેટસ જાણો ત્યારે આ ફી આપવાની થાય છે.

૮. એડ્રેસ કન્ફર્મેશનનો પણ લાગે છે ચાર્જ

સરકારી બેન્કોથી ઉલટું, ખાનગી બેન્ક કોઇ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ,બેલેન્સ સર્ટિફિકેટ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, એડ્રેસ કન્ફર્મેશન, અટેસ્ટેડ સિગ્નેચર, અટેસ્ટેડ ફોટો વગેરેના બદલે ૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી વસૂલે છે. બેન્કોની પાસે આનો પણ તર્ક છે. બેન્કના જણાવ્યા અનુસાર આ બધા પર લાગનારો ચાર્જ યોગ્ય છે. જો આ જ સર્ટિફિકેટ લેવા માટે આપ વકીલની પાસે જાઓ તો તે પણ આની ફી વસૂલ કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

પૅકિંગ ફુડથી સાવધાન: ઘરમાં કે બહારની આ વસ્તુઓમાં વપરાતાં લીંબૂના ફુલના આ છે ગંભીર નુકસાન…!!!

limbu full

આર્ટિફિશ્યલ ખટાશ તરીકે હવે સિટ્રિક એસિડનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. હવે તો દરેક પેક્ડ અને કેન્ડ ફૂડમાં પણ આ વપરાય છે જે હકીકતમાં શરીર માટે ધીમા ઝેર સમું છે. એનાથી પાચનશક્તિ ખોરવાય છે ને આર્થરાઇટિસ થાય છે

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

હવે તો નાની કરિયાણાની દુકાન હોય કે મોટા સુપરમાર્કેટ જેવો સ્ટોર, જાતજાતની વેફર્સ, ઇન્સ્ટન્ટ સ્નેક્સ, રેડી ટુ મેક અથવા તો રેડી ટુ ઇટ જૂસ, સૂપ અને કોલ્ડ ડ્રિન્ક્સના અઢળક વેરાઇટીનાં પડીકાં બહાર જ લટકતાં જોવા મળે છે. આપણે પણ આવાં રેડીમેડ ફ્રૂટ જૂસ કે સૂપ પીને સંતોષ માનીએ કે હાશ, આપણે જન્ક-ફૂડને બદલે થોડુંક હેલ્ધી ખાવાનું ખાધું. પણ કોઈ પણ પ્રકારનાં પેક્ડ કે કેન્ડ ફૂડમાં એક એવું ખતરનાક અને ધીમું ઝેર સમાયેલું છે, જે તરત તો ખાસ માઠી અસર નથી કરતું, પણ લાંબા ગાળે એની આડઅસરો ઘણી ઊંડી અને શરીરને અંદરથી ખોખલું કરી નાખનારી હોય છે. આ ધીમું ઝેર એટલે સિટ્રિક એસિડ. મોટા ભાગે વેક્યુમ પેક્ડ દરેક ચીજમાં એડિટિવ્સ કે પ્રિઝર્વેટિવ તરીકે એનો ઉપયોગ થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે આર્ટિફિશ્યલ ખટાશ એટલે કે લીંબૂના ફુલ વાપરવાથી થતાં નુકસાન અને કઈ ખાદ્ય વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

વર્ષોથી વપરાતાં લીંબુનાં ફૂલ

આ કેમિકલ માત્ર બહારના પેક્ડ ફૂડમાં જ નથી, એ આપણા ઘર-ઘરમાં ઘૂસી ગયું છે. ટ્રેડિશન ગુજરાતીમાં આપણે જેને આપણે લીંબુનાં ફૂલ તરીકે ઓળખીએ છીએ એ બીજું કંઈ નહીં, પણ આ સિટ્રિક એસિડ જ છે. ઘણીય ગૃહિણીઓ રસોઈમાં છૂટથી લીંબુનાં ફૂલનો ઉપયોગ કરે છે. ઘરમાં લીંબુ ન હોય તો દાળમાં ચપટીક લીંબુનાં ફૂલ નાખી દે. પાણીપૂરીમાં લીંબુ, આમલી, કે આમચૂરની અવેજીમાં પણ લીંબુનાં ફૂલ ચાલી જાય. પૌંઆ કે મકાઈનો સૂકો ચેવડો ખટમીઠો બનાવવા અને લાંબો સમય ટકી રહે એ માટે એમાં ઉપરથી લીંબુનાં ફૂલ ભભરાવી દેવાય. ટોમેટો ટેન્ગી ફ્લેવરની કોઈ પણ ચીજ બનાવવી હોય અને ઘરમાં ટમેટાં, લીંબુ ન હોય તો લીંબુનાં ફૂલથી તમારી ડિશ ચાલી જાય.

મૂત્રમાર્ગ અને પેશાબ સંબંધી રોગોને મટાડવા અપનાવો, 20 ઘરગથ્થુ ઈલાજ…!!!

ડ્રાય અને સૂકા નાસ્તામાં ખટાશ માટે અને લિક્વિડ શરબતોમાં પ્રિઝર્વેટિવ તરીકે લીંબુનાં ફૂલનો વપરાશ છૂટથી થાય છે. આજે તો દરેક સ્ટેશનોની બહાર લીંબુ શરબતના થેલા લઈને બેઠેલા લોકોની લારીમાં લીંબુ દેખાવનાં જ પડ્યાં હોય છે. શરબતમાં તો લીંબુનાં ફૂલ જ વપરાય છે. એ સસ્તું પણ પડે છે અને સહેલું પણ, કેમ કે એક નાની ચમચી લીંબુનાં ફૂલથી એક લિટર પાણી ખાટું બનાવી શકાય છે. આ આદતો શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જ્યાં પણ કુદરતી ચીજોની ખટાશને બદલે લીંબુનાં ફૂલની ખટાશ વાપરવામાં આવે છે ત્યારે એનાથી ખોરાક પ્રિઝર્વ કરવાની ક્ષમતા વધે છે, પણ એ ચીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

લીંબુનાં ફૂલ શું છે?

સિટ્રિક એસિડ એટલે કે લીંબુનાં ફૂલને ખરેખર લીંબુના છોડ કે લીંબુના વૃક્ષ પર ઊગતા ફૂલ સાથે કોઈ જ લેવાદેવા નથી. સફેદ, પાસાદાર, કરકરી ચમકદાર દળેલી ખાંડ જેવાં દેખાતાં લીંબુનાં ફૂલ એ સિટ્રિક એસિડનું ઘન સ્વરૂપ છે. લીંબુ જેવી ખટાશ હોવાથી અને લીંબુની અવેજીમાં વાપરી શકાય એવી ચીજ હોવાથી એનું નામ લીંબુનાં ફૂલ પડી ગયું છે.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

તમે વિચારશો કે મોટા ભાગનાં ખાટાં ફળો જેમ કે લીંબુ, સંતરાં કે નારંગીમાં તો સિટ્રિક એસિડ સારી એવી માત્રામાં હોય છે. એ જ કારણોસર આ ફળોને હેલ્ધી પણ ગણવામાં આવે છે. એનું કારણ છે કુદરતી રીતે લીંબું, સંતરાંમાંથી મળી આવતા સિટ્રિક એસિડથી શરીરમાં યુરિન બનવાની પ્રક્રિયા સરળ બને છે. તો પછી એનું ઘન સ્વરૂપ એટલે કે લીંબુનાં ફૂલ શરીર માટે નુકસાનકારક કેવી રીતે બને તે વાંચો આગળ.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

કેમિકલ બનાવટ

એક બહુ મોટી અને ખોટી માન્યતા છે કે સાઇટ્રિક એસિડ એ લીંબુ-સંતરાં જેવાં ખાટાં ફળોના રસને સૂકવીને બનાવાય છે. ખરેખર લીંબુનો રસ સુકાઈ જાય ત્યારે એમાંથી ખટાશ ખૂબ જ ઓછી થઈ જાય છે. જ્યારે આપણે લીંબુનાં ફૂલ વાપરીએ છીએ એ એ સિન્થેટિક કેમિકલ્સમાંથી જ બનાવાય છે અને એટલે એમાં અતિશય ખટાશ હોય છે. એ શરીર માટે ખૂબ એસિડિક પુરવાર થાય છે અને એને કારણે જઠર અને આંતરડાંની અંત:ત્વચાને ઇરિટેટ કરે છે અને વારંવારના વપરાશને કારણે અંત:ત્વચા પર્મનન્ટ ડેમેજ થાય છે.

શું નુકસાન થાય?

અતિશય એસિડિટીને કારણે સૌથી પહેલાં જઠર-આંતરડાંને અસર કરતું આ કેમિકલ એનાં લક્ષણો ધીમે-ધીમે દેખાડે છે. સિટ્રિક એસિડવાળી ચીજો ખાવાને કારણે હાર્ટબર્ન, પાચનમાં તકલીફ, ઉબકા, ઊલટી, ડાયેરિયા, પેટ ભારે લાગવું જેવી સામાન્ય તકલીફો દેખાય છે. પાચનની તકલીફો વધે. મ્યુકસ કોલાઇટિસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, અલ્સરેટિવ કોલાઇટિસ જેવા રોગોની શક્યતાઓ વધે. જોકે આ કેમિકલને શરીરમાંથી બહાર ફેંકવા માટે કિડનીને વધુ કામ કરવું પડે છે એને કારણે લાંબા ગાળે ત્વચા ડલ થઈ જવી, વાળ રુક્ષ થઈ જવા, બ્લડ-પ્રેશર વધવું, વારંવાર યુરિન પાસ કરવા જવું, યુરિનમાં બળતરા થવી જેવી તકલીફો દેખાય.

સાયન્ટિસ્ટોએ કરેલાં નિરીક્ષણો

બ્રિટિશ ન્યુટિશન જરનલ મુજબ સિટ્રિક એસિડના વધુ પડતા સેવનને કારણે શરીરમાં નીચે મુજબનાંપરિવર્તનો થાય અને સ્વસ્થ્ય પર જોખમકારક સિદ્ધ થાય છે.

હાથ-પગમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, હાથ-પગમાં હળવું કંપન, કિડનીની કાર્યક્ષમતા ઘટવી, સ્નાયુઓમાં નબળાઈ અને સાંધાના દુખાવા, કેલ્શિયમની કમીને કારણે નાની ઉંમરે ઓસ્ટિયોઆથ્રાઇટિસ, દાંતની ઉપરનું ઇનેમલ ઓગળવાથી, ઝાડા, કબજિયાત, ગેસની તકલીફ અને પેટમાં દુખાવો, હાર્ટબીટ્સમાં અનિયમિતતા, લિવરની કાર્યક્ષમતા ઘટે, અન્ય દવા લેતા હો તો એની અસરકારકતા ઘટે

કઈ ચીજોમાં સિટ્રિક એસિડ હોય?

રેડી ટુ મેક શરબતો, જૂસ, સૂપ

ઇન્સ્ટન્ટ નૂડલ્સ

સૂકાં ખટમીઠાં નાસ્તા

પાણીપૂરીનું પાણી

રસ્તા પરના લીંબુ-પાણી

વેફર્સ, ચેવડા, ચિપ્સ, જાતજાતનાં સ્નેક્સનાં પડીકાં

ટેન્ગી પાઉડર્સ

તમામ પ્રકારનાં સોફ્ટ-ડ્રિન્ક્સ

પેક્ડ કે કેન્ડ ફ્રૂટ્સ, વેજિટેબલ્સ, દહીં, યોગર્ટ

ઇન્સ્ટન્ટ આઇસ ટી

અથાણાં

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

અસરકારક ઉપચાર….નસકોરા બોલાવવાની સમસ્યાથી કાયમી છુટકારા માટે, રોજ કરો આ 4 કામ…!!!

snoring

ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોને કારણે આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે એ તો સામાન્ય વાત છે પરંતુ નસકોરા બોલાવનાર વ્યક્તિ માટે પણ એ જોખમી સાબિત થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો પર જીવલેણ સ્ટ્રોકનું જોખમ બમણું થઇ જાય છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોના લોહીમાં ગઠ્ઠા જામવાની શક્યતા બમણી થઇ જાય છે. ઉપરાંત નસકોરા બોલાવતા લોકોમાં હૃદયરોગ થવાની સંભાવના પણ ૮૦% જેટલી વધી જાય છે.

નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં હોય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ માન્યતા ખોટી તથા ભૂલભરેલી છે. નસકોરાં બોલાવવાની પ્રક્રિયાને તબીબી દૃષ્ટિએ બે પ્રકારે જોવામાં આવે છે. જેમાંથી એક છે સામાન્ય નસકોરાં (Simple snoring) જે ઘણી વખત વધારે પડતા શ્રમ અથવા થાક્યા પછી ઊંઘમાં બોલે છે, તેને મોટે ભાગે નિર્દોષ માનવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારને snoring તથા ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆ OSA (obstructive sleep apnoea) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ઊંઘમાં નસકોરાં સતત બોલતાં નથી, પણ તેની સાથે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા વારંવાર બદલાય છે અને ઘણી વાર શ્વાસ થોડી સેકંડ માટે બંધ પણ થઈ જાય છે. થોડી વાર બાદ વ્યક્તિ ઝબકીને જાગી જાય તેમ મોટા અવાજે શ્વાસ ફરીથી શરૂ થાય છે. આ પ્રકારે નસકોરાં બોલાવવાની પ્રક્રિયાને sleep disordered breathing (SDB) તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌથી પ્રાથમિક ઈલાજ નિયમિત કસરત તથા વજન ઘટાડવું છે.

નસકોરાં માટેના કારણભૂત રોગ જેવા કે થાઇરોઇડ, સાઈનસ તથા ટોન્સિલ અને એડિનોઇડ વગેરેનો ઈલાજ કરાવવો જોઈએ.

ઊંઘ દરમિયાન સીપીએપી (CPAP-centennial positive air pressure) મશીન દ્વારા જરૂરી પ્રેશર વડે નાકમાં હવા (Air) પંપ કરવામાં આવે છે. જેનાથી નસકોરાં તથા એપ્નિક એટેક ઓછા થઈ જાય છે. તેને ઉત્તમ સારવાર ગણવામાં આવે છે પણ ઊંઘ દરમ્યાન માસ્ક પહેરીને સૂઈ જવું એ ઘણા બધા દર્દીઓને માફ્ક આવતું નથી.

આ રોગને કારણે વધારે મુશ્કેલી અનુભવતા દર્દીમાં ટ્રેકીઓસ્ટોમી (શ્વાસનળીમાં કાણું પાડવું) કરવામાં આવે છે. ઘણી વાર તાળવાનો ભાગ તથા ટોન્સિલ કાઢી નાખવામાં આવે છે. જો જીભ વધુ પડતી મોટી હોય તો તેને નાની કરવામાં આવે છે તથા નીચેના જડબાંનો ભાગ આગળ લાવવાની સર્જરી કરવામાં આવે છે.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં હોય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ માન્યતા ખોટી તથા ભૂલભરેલી છે. મોટી ઉંમરે નસકોરાં બોલે એ સામાન્ય બાબત છે. નસકોરાં સાથે સૂવાની બાબતને ઊંઘના એક રોગ તરીકે ગણવામાં આવે છે. નસકોરા બોલાવનાર વ્યક્તિને હાઈ બીપી, હાઇપરટેન્શન, હૃદયરોગ તથા લકવાના હુમલાનું પ્રમાણ વધારે જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં તો નસકોરાં બોલવા એ છૂટાછેડા માટેનું એક મોટું કારણ બન્યું છે. જેથી આજે અમે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા કેટલાક શ્રેષ્ઠ ઉપાય જણાવીશું.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

નસકોરાનાં કારણે તમને અકળામણ થાય છે. તો નિયમિત રીતે આ આસન અને પ્રાણાયમ કરવાથી નસકોરાથી હંમેશા માટે દૂર થઇ જશે. નસકોરાને દૂર કરવા માટે નિયમિત રીતે પ્રાણાયમ કરો.

પ્રાણાયામ:

નસકોરા બોલાવવાની સમસ્યાને ખતમ કરવા માટે નિયમિત રીતે પ્રાણાયામ કરવું જોઈએ. પદ્માસન કે સુખાસનમાં બેસીને, આંખો બંદ કરીને ઉંડા શ્વાસ લેવા અને બહાર કાઢવા. આનાથી ફેફસાથી લઈ શ્વાસનળી સુધીની કસરત થઈ જાય છે. સૂતા પહેલાં આ રીતે કરવાથી ઝડપથી ફાયદો થાય છે અને ધીરે ધીરે નસકોરાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

મૂત્રમાર્ગ અને પેશાબ સંબંધી રોગોને મટાડવા અપનાવો, 20 ઘરગથ્થુ ઈલાજ…!!!

ભ્રામરી પ્રાણાયામ:

આ પ્રાણાયામ રાતના સમયે કરવું જોઈએ. આ આસન કરવાથી નસકોરા બોલાવવાની તકલીફ દૂર થાય છે. જેના માટે બંને હાથોની આંગળીઓને કાન અને આંખો ઉપર લગાવી પેટ પર બળ આપતા ઉંડા શ્વાસ અંદર લો અને શ્વાસને રોકો. આમાં કાન બંધ થવા પર ભમરા જેવો શબ્દ સંભળાવા લાગે છે. પછી શ્વાસ બહાર કાઢો.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

સિંહ ગર્જન આસન:

સિંહ ગર્જન આસનથી પણ નસકોરાં બંધ કરી શકાય છે. જેમાં તમે ઘૂંટણ પર બેસી જાવ. બંને હાથને પગની વચ્ચે સીધા રાખો. તમે ઇચ્છો તો સુખાસનમાં પણ બેસી શકો છો. હવે મોને બંધ કરી ઊંડો શ્વાસ લો અનો છોડો જેટલી શક્ય બને તેટલી જીબ બહાર કાઢો. નસકોરાની સમસ્યા માટે બેસ્ટ છે.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

અનુલોમ પ્રતિલોમ પ્રાણાયમ:

અનુલોમ પ્રતિલોમ પ્રાણાયમથી પણ નસકોરામાં આરામ મળે છે. પહેલા તમે સુખાસનમાં બેસી જાવ. નાકને એક બાજુને દબાવો. બીજી બાજુથી શ્વાસ લો, ફરી બીજી બાજુ નાકને દબાવો, પહેલી બાજુથી શ્વાસ લો, આ પ્રક્રિયા પાંચથી દસ મિનિટ કરવાથી નસકોરામાં ફાયદો થાય છે.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

નસકોરાંના પ્રકાર:

નસકોરાં બોલાવવાની પ્રક્રિયાને તબીબી દૃષ્ટિએ બે પ્રકારે જોવામાં આવે છે. જેમાંથી એક છે સામાન્ય નસકોરાં (Simple snoring) જે ઘણી વખત વધારે પડતા શ્રમ અથવા થાક્યા પછી ઊંઘમાં બોલે છે, તેને મોટે ભાગે નિર્દોષ માનવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારને snoring તથા ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆ OSA (obstructive sleep apnea) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ઊંઘમાં નસકોરાં સતત બોલતાં નથી, પણ તેની સાથે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા વારંવાર બદલાય છે અને ઘણી વાર શ્વાસ થોડી સેકન્ડ માટે બંધ પણ થઈ જાય છે. થોડી વાર બાદ વ્યક્તિ ઝબકીને જાગી જાય તેમ મોટા અવાજે શ્વાસ ફરીથી શરૂ થાય છે. આ પ્રકારે નસકોરાં બોલાવવાની પ્રક્રિયાને sleep disordered breathing (SDB) તરીકે પણ ઓળખવામાં આવે છે.

નસકોરાંનું ચોક્કસ કારણ જાણવા માટે દર્દીનું વજન, થાઇરોઇડના ટેસ્ટ તથા સાઇનસની તકલીફ માટે એક્સ-રે કે સીટીસ્કેન કરાવવામાં આવે છે.

ઊંઘ દરમિયાન ઓક્સિજન કેટલો ઘટી જાય છે તથા તેની તીવ્રતા જાણવા માટે દર્દી ઊંઘતા હોય ત્યારે સ્લીપ સ્ટડી કરાવવામાં આવે છે. તેની મદદથી ઊંઘ દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ કેટલી વખત અને કેટલા પ્રમાણમાં ઘટી ગયું તથા નાડી વગેરેમાં થતા ફેરફાર, મગજની ઈલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં થતા ફેરફાર વગેરે જાણી શકાય છે.

કારણો:

નસકોરાંનાં અનેક કારણો છે, પરંતુ સૌથી મહત્વનું કારણ મેદસ્વીપણું છે.

હાઈપો થાઇરોડિઝમ (થાઇરોઇડનો રોગ), વધારે પડતા મોટા ટોન્સિલ્સ (કાકડા), નાકના મસા, એર્લિજક

સાઇનુસાઇટીસ, જડબાંનો અમુક પ્રકારનો વિકાસ વગેરે હોઈ શકે છે.

નાનાં બાળકોમાં એડિનોઈડસ (નાકની પાછળ રહેલ ટોન્સિલ જેવા ટિસ્યૂ અથવા નાકની પાછળના મસા)ને કારણે નસકોરાં બોલતાં હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

ukalo

આજકાલ સિઝનનું કોઈ ઠેકાણું રહેતું નથી. ગરમી, ભેજ, ઠંડક બધું ભેગું થાય છે. જેના કારણે રોગો ઝડપથી પ્રસરે છે. એવામાં સૌથી ઝડપથી જો કોઈ સમસ્યા થતી હોય તો તે છે તાવ આવી જવો. આમ તો ઘણાં પ્રકારના તાવ હોય છે પણ જો સહેજ તાવ આવ્યો હોય ત્યારે જ ઘરમાં કેટલાક ઉપાયથી તેનો ઈલાજ કરવામાં આવે તો તાવને વધતાં અટકાવી શકાય છે.

તાવમાં સામાન્ય રીતે આપણે એલોપેથી દવા લઈને ઝડપથી તાવ ઉતારી દેવા માગતા હોઈએ છીએ, પરંતુ આ દવાઓની ઘણી આડઅસર પણ થતી હોય છે. તેથી તાવમાંથી બચવા ઘણા આયુર્વેદિક ઉપચારો પણ છે, જેનાથી ખૂબ ઝડપથી તાવ ઉતારી શકાય છે અને તેના કોઈ ગેરફાયદા પણ નથી હોતા. જેથી આજે અમે તમને સામાન્ય તાવ, ઝીણો તાવ સહિત કોઈપણ પ્રકારના તાવને મટાડવા માટે ખાસ ઉકાળા અને આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

તાવ મટાડવાના આર્યુવેદિક ઉપચારો

-આઠ ઔષધોનો એક ઉકાળો કોઈ પણ જાતના તાવમાં ખાસ કરીને વારંવાર થતો અથવા ઉથલો મારતો મેલેરીયા, આંત્રજ્વર (ટાઈફોઈડ), મંદજ્વર, ત્વચા વિકાર અને લોહીબગાડના રોગોમાં ઉત્તમ પરીણામ આપે છે. આ આઠે ઔષધો કડુ, કરીયાતું, કાળીજીરી, કલંભો, કાંચકા, કડાછાલ, કડવી પટોળ અને કાળી દ્રાક્ષ સરખા ભાગે લઈ અધકચરા ખાંડી આ ભુકો એકથી દોઢ ચમચી જેટલો એક ગ્લાસ પાણીમાં નાખીને મંદ તાપે ઉકાળી અડધું રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. સવાર-સાંજ તાજેતાજો બનાવેલો આ ઉકાળો પીવાથી સર્વ પ્રકારના તાવ મટે છે.

-વારંવાર મટી ગયા પછી પણ ફરીથી તાવ આવતો રહેતો હોય તો, જ્યારે તાવ ન આવતો હોય તે દરમ્યાન દર બે કલાકે એક નંગ મરી અને એક નાનો ટુકડો નવસાર વાટી હુંફાળા પાણી સાથે લેવું. તાવ ચડે ત્યારે ઉપચાર બંધ કરવો. તાવ ઉતરી ગયા બાદ બીજે દિવસે ઉપચાર શરૂ કરવો. આમ કરતા રહેવાથી તાવ જડમૂળથી મટી જાય છે.

-તાવ ઉતરતો ન હોય તો પગના તળીયામાં ઘી અને મીઠું લગાડી એના પર કાંસાનો વાડકો ઘસવાથી ફાયદો થાય છે.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

-ઝીણો તાવ રહેતો હોય તો આમળાનો તાજો રસ, આમળાનું શરબત કે આમળાનો પાઉડર જરૂરી પ્રમાણમાં સાદા પાણીમાં મેળવી નિયમિત દિવસમાં ત્રણ વાર લેવાથી ફાયદો થાય છે.

– તાવના રોગીનું શરીર કળતું હોય, આંખો બળતી હોય, માથું દુખતું હોય તો વડના પાનનો ઉકાળો કરીને પીવાથી રાહત થાય છે.

-કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે. તાવ ઉતર્યા પછી બે દિવસ સુધી મીઠાવાળું ગરમ પાણી પીવાથી તાવ પાછો આવતો નથી

-કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.

-સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.

મૂત્રમાર્ગ અને પેશાબ સંબંધી રોગોને મટાડવા અપનાવો, 20 ઘરગથ્થુ ઈલાજ…!!!

-કોફી બનાવતી વખતે તેમાં તુલસીના અને ફુદીનાના પાન નાંખી ઉકાળો નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાંખીને પીવાથી તાવ મટે છે.

-તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.

-ફ્લૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.

-તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખીને લેવાથી ફ્લૂનો તાવ મટે છે.

– ખુબ ઉકાળીને બનાવેલો અજમાનો ઉકાળો ગરમ ગરમ પીવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરે છે. પાણી તથા અજમાનું પ્રમાણ અને કેટલો ઉકાળો પીવો તેનો આધાર તાવના પ્રમાણ અને પ્રકાર પર રહે છે. અજમાનો ઉકાળો જીર્ણ તાવ પણ મટાડે છે.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

-પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ એક ગ્રામ લવિંગનું ચુર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાંખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લૂનો તાવ બેચેની મટે છે.

-૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લૂનો તાવ મટે છે.

-એક ચમચી પીપરીમૂળના ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢીયો તાવ મટે છે.

-ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢીયો તાવ મટે છે.

-જીરૂ વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢીયો તાવ મટે છે.

-ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.

-તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાંખીને ગરમા ગરમ પીવાથી મેલેરીયાનો તાવ મટે છે.

-તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી તાવ મટે છે.

-ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.

-મેલેરીયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી ગાળી થોડે થોડે વારે પીવાથી ઉલટી મટે છે.

-ફુદીના અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.

-એલચી નંગ ૩ તથા મરીના ૪ દાણા રાત્રે પાણીમાં પલાળી સવારે તે બરાબર ચોળીને પાણીમાં ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.

-વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાંખી પીવાથી પિત્તનો તાવ મટે છે.

-શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.

-જીરુનું ૫ ગ્રામ જેટલું ચુર્ણ જુના ગોળમાં કાલવી ૧૦-૧૦ ગ્રામની ગોળીઓ બનાવી ખાવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

insect1

તમે કામ કરતાં હોવ કે બહાર ક્યાંક ફરવા ગયા હોવ અથવા તો વરસાદની સિઝનમાં ખાસ અચાનક કોઈ જીવડું કરડી જાય, અથવા તો કાનમાં કોઈ જીવજંતુ પેસી જાય, ડંખ મારી દે તો તેના માટે શું કરવું? આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવું શક્ય નથી હોતું અથવા તો ડોક્ટર પાસે જવાની રાહમાં ઘણીવાર મોડું પણ થઈ જાય છે. સાપ, વીંછી, ગરોડી જેવા જીવ કરડે તો શરીરમાં ઝેર ફેલાવાનો પણ ખતરો રહે છે. આ સમયે ઉપચાર માટે કેટલાક ખાસ ઘરેલૂ ઉપાય અપનાવવા બહુ જ જરૂરી બની જાય છે. જી હાં, આ ખાસ ઉપચારને તરત જ કરવામાં આવે તો જીવજંતુઓના કરડવાથી થતો દુઃખાવો, સોજો, ઝેર ફેલાવવું, કાનમાં જંતુ જતું રહેવું વગેરે સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે.

-વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.

-કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.

-મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.

-મધમાખીના ડંખ ઉપર સુવા ને સિંધવ મીઠું પાણી સાથે વાટી લગાવવાથી ફાયદો થાય છે.

-મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.

-ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.

-કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને લગાવવાથી દર્દ દૂર થાય છે.

-કાનખજુરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.

-સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.

-કાનખજુરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે.

-કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.

-કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.

-મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ લગાવવાથી દર્દ દૂર થાય છે.

-સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા ચોખ્ખું ઘી પીવું પછી પંદર મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલ્ટી થઈને ઝેર બહાર નીકળી જશે.

-કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.

-વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

-વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

-વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીના પાન ખાવાથી ઝેર ઉતરે છે.

-વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

-તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

-આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીંચોડો વીંછીના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે.

-મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.

-કીડી-મકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાડવાથી પીડા મટે છે.

-ગરોળી કરડે તો સરસિયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર દૂર થાય છે.

-મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.

-ઉંદર કરડ્યો હોય તો ખોરૂ કોપરુ મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!

pagar44

પીએફની રકમ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપાડી શકાય છે. 7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે PFની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો અને કેટલીક પરિસ્થિતિમાં પીએફની કુલ રકમનો કેટલોક ભાગ ઉપાડી શકો છો. આવો જાણીએ કઈ છે 7 પરિસ્થિતિ જેમાં પીએફની રકમ ઉપાડી શકાય છે.

1. મેડિકલ ટ્રીટમેન્ટ

– તમે તમારી, પત્નીની, બાળકોની કે પછી માતા-પિતાની સારવાર માટે પીએફ ઉપાડ કરી શકો છો.
– આ સ્થિતિમાં તમે ગમે ત્યારે પીએફ ઉપાડ કરી શકો છો, એટલે કે એ જરૂરી નથી કે તમારી સર્વિસને કેટલો સમય થયો છે.
– તેના માટે એક મહિનો અથવા તેનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં ભરતી થયાની સાબિતી આપવી પડે છે.
– સાથે જ એ સમય માટે એમ્પ્લોયર દ્વારા એપ્રૂવ લીવ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે.
– પીએફના રૂપિયા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે વ્યક્તિએ પોતાના એમ્પ્લોયર અથવા ઈએસઆઇ દ્વારા એપ્રૂવ એક સર્ટિફિકેટ પણ આપવાનું હોય છે. આ સર્ટિફિકેટમાં જાહેર કરવામાં આવે છે કે, જે વ્યક્તિને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે, તેના સુધી ઈએસઆઇ સુવિધા પહોંચી નહીં શકે અથવા ઈએસાઇની સુવિધા તેના આપી શકાશે નહીં.
-તેના માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 31 અનુસાર અરજી કરવાની સાથે સાતે બીમારીનું સર્ટિફિકેટ અથવા અન્ય તેને સંલગ્ન અન્ય કોઈ ડોક્યુમેન્ટ આપવાનું રહે છે.
– મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીના છ ગણી રકમ અથવા સંપૂર્ણ પીએફની રકમ (બન્નેમાંથી જે રકમ ઓછી હોય થે) ઉપાડી શકે છે.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

2. શિક્ષણ/લગ્ન

– તમારા અથવા ભાઈ-બહેના અથવા તમારા બાળકોના લગ્ન માટે પણ પીએફની રકમ ઉપાડી શકાય છે.
– તમે તમારો અભ્યાસ અથવા બાળકોના શિક્ષણ માટે પણ પીએફની રકમ ઉપાડી શકો છો.
– તેના માટે નોકરીમાં ઓછામાં ઓછા 7 વર્ષ થયા હોવા જોઇએ.
– સંબંધિત કારણની સાબિતી તમારે આપવી પડશે.
– શિક્ષમના મામલે તમારે તમારા એમ્પ્લોયર દ્વારા ફોર્મ 31 અનુસાર અરજી કરવાની રહેશે. તમે પીએફ ઉપાડવાની તારીખ સુધી કુલ જમા રકમના માત્ર 50 ટકા રકમ જ ઉપાડી શકો છો.
– શિક્ષણ માટે પીએફની રકમનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ તેના સંપૂર્ણ સેવાકાર્ય દરમિયાન માત્ર ત્રણ વખત જ કરી શકે છે.

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

3. પ્લોટ ખરીદવા માટે

– પ્લોટ ખરીદવા માટે પીએફના રૂપિયાનો ઉપોયગ કરવા માટે તમારી નોકરીને ઓછામાં ઓછા 5 વર્ષ પૂરા થયા હોવા જોઈએ.
– પ્લોટ તમારા, તમારી પત્ની અથવા બન્નેના નામ પર રજિસ્ટર્ડ હોવો જોઈએ.
– પ્લોટ અથવા પ્રોપર્ટી કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાયેલી હોવી ન જોઈએ અને ન તેના પર કોઈ કાયદેસરની કાર્યવાહી ચાલતી હોવી જોઈએ.
– પ્લોટ ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીની વધુમાં વધુ 24 ગણી રકમ સુધી પીએફમાંથી રૂપિયા ઉપાડી શકે છે.
– આ પ્રકારની સ્થિતિમાં તમે તમારી નોકરીના કુલ સમય દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમ ઉપાડી શકો છો.

4. ઘર બનાવવા અથવા ફ્લેટ માટે

આ પ્રકારની પરિસ્થિતિમાં માટે તમે નોકરીમાં 5 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ તેની સેલેરીના વધુમાંવધુ 36 ગણી રકમ પીએફમાંથી
ઉપાડી શકે છે. તેના માટે નોકરીના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમનો ઉપયોગ કરી શકાય છે.

5. રી-પેમેન્ટ ઓફ હોમ લોન

આ પરિસ્થિતિમાં નોકરીમાં 10 વર્ષ પૂરા કર્યા હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ તેની સેલેરીના વધુમાંવધુ 36 ગણી રકમ પીએફમાંથી ઉપાડી શકે છે. તેના
માટે નોકરીના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમનો ઉપયોગ કરી શકાય છે.

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?

6. હાઉસ રીનોવેશન

આ પરિસ્થિતિમાં તમારી નોકરીને ઓછામાં ઓછા 5 વર્ષ પૂરા થયેલા હોવા જોઇએ. તેના દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાની સેલેરીના વધુમાં વદુ 12 ગણી રકમ પીએફમાંથી
ઉપાડી શકે છે. સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમનો ઉપયોગ કરી શકાય છે.

7. પ્રી-રિટાયરમેન્ટ

તેના માટે તમારી ઉંમર 54 વર્ષ હોવી જોઇએ. આ સ્થિતિમાં તમે કુલ પીએફ બેલેન્સમાંથી 90 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો, પરંતુ આ ઉપાડ માત્ર એક વખત જ કરી શકાય છે.

પીએફ ઉપાડ કરપાત્ર છે કે નહીં

જો તમે સતત નોકરી દરમિયાન 5 વર્ષ પહેલા પીએફ ઉપાડ કરો છો તો તે કરપાત્ર ગણાશે. અહીં સતત નોકરીનો મતલબ એ નથીં કે એક જ સંસ્થામાં 5 વર્ષ સુધી નોકરી કરવી. તમે નોકરી બદલી શકો છો અને બીજી કોઈ પણ સંસ્થામાં જોડાઈ શકો છો. તમે તમારા પીએફ એકાઉન્ટને નવા એમ્પ્લોયરને ટ્રાન્સફર કરી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!

passbook

મોટાભાગે લોકો પોતાની જરૂરીયાતના હિસાબથી અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણ ઇન્શ્યોરન્સ પોલિસી, ફિકસ્ડ ડિપોઝિટ, કિસાન વિકાસપત્ર, મ્યુચ્યુઅલ ફન્ડ, પ્રોપર્ટી વગેરેમાં હોઇ શકે છે. રોકાણ કરતી વખતે ડોક્યુમેન્ટ્સ મળે છે, જેને દરેક વ્યક્તિ સંભાળીને રાખે છે, પરંતુ બેન્ક ડોક્યુમેન્ટ અને પ્રોપર્ટી પેપર જેવા જરૂરી દસ્તાવેજ જો ખોવાઇ જાય તો શું કરવું, એ લોકોને કદાચ ખબર નથી પડતી. મનીભાસ્કર આજે આપને જણાવી રહ્યું છે કે જો આપના બેન્ક ડોક્યુમેન્ટ કે અન્ય જરૂરી કાગળિયા ખોવાઇ જાય તો તેને પાછા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.

આવો જાણીએ શું છે અલગ-અલગ ડોક્યુમેન્ટ્સને પાછા પ્રાપ્ત કરવાની રીતો…

૧. કેવી રીતે મળશે પ્રોપર્ટીના ડુપ્લીકેટ દસ્તાવેજ

પ્રોપર્ટીના ડુપ્લીકેટ દસ્તાવેજ મહત્વના હોય છે. જો આપ ક્યારેય પણ આ પ્રકારની મુશ્કેલીમાં આવી જાઓ, સૌથી પહેલા પોલિસની પાસે ફરિયાદ રજિસ્ટર કરાવો. ત્યાર બાદ બે નેશનલ ન્યૂઝપેપરમાં જાહેરાતો આપો. ત્યાર બાદ એફઆઇઆરની કોપી, છાપામાં આપેલી જાહેરાતનું કટિંગને સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં જમા કરાવો. સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા બાદ આપને પ્રોપર્ટીના ડુપ્લિકેટ પેપરના બદલામાં આપવી પડતી ફી ભરવી પડશે. રજિસ્ટ્રાર ઓફિસમાં કાગળની પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રોપર્ટી ડોક્યુમેન્ટની ડુપ્લીકેટ કોપી આપને ઇશ્યૂ કરી દેવાશે.

૨. ખોવાઇ ગયેલી બેન્ક પાસબુક પાછી મેળવવાના ઉપાય

બેન્ક પાસબુક ખોવાઇ જાય કે ગુમ થઇ જાય તો ડુપ્લીકેટ પાસબુક માટે સૌથી પહેલા બેન્કને સૂચિત કરવામાં આવે છે. ડુપ્લીકેટ પાસબુક માટે બેન્કમાં અરજી આપો. અરજીનું એક નિશ્ચિત ફોર્મેટ હોય છે. જેમાં તમારે તમારા ખાતા અને પર્સનલ જાણકારી આપવાની હોય છે. ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરવામાં ઘણી બેન્ક સામાન્ય ચાર્જ વસૂલ કરે છે. તો ઘણી બેન્ક ચાર્જ વિના જ ડુપ્લીકેટ પાસબુક ફરી ઇશ્યૂ કરી દે છે. તો ઘણી સરકારી બેન્ક ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરવા માટે એફઆઇઆરની કોપી પણ માંગે છે. જો કે, આ અનિવાર્ય નથી. ત્યાર બાદ બેન્ક આપની ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરે છે.

૩. ઇન્શ્યોરન્સ પોલિસીના ડુપ્લીકેટ પેપર

ઇન્શ્યોરન્સ પોલિસીના ડુપ્લીકેટ દસ્તાવેજ પ્રાપ્ત કરવા માટે તમારે વીમા કંપનીમાં ડુપ્લીકેટ પેપર માટે અરજી કરવી પડશે.

૫. મ્યુચ્યુઅલ ફન્ડના ડુપ્લીકેટ પેપર

મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણના ડુપ્લીકેટ પેપર પ્રાપ્ત કરવા માટે તમારે એસેટ મેનેજમેન્ટ કંપની પાસે અરજી આપવાની રહેશે. ત્યાર બાદ એએમસી આપની પાસેથી બેન્ક ડિટેલ, પર્સનલ જાણકારી રોકાણ ખાતા નંબર માંગશે. પાન કાર્ડની એક કોપી પણ જમા કરાવવાની રહેશે. ત્યાર બાદ એએમસી આપને દસ્તાવેજ પૂરા પાડશે. સાથે જ દસ્તાવેજની એક કોપી આપ આપના રજિસ્ટર્ડ ઇમેલ પર મોકલી આપશે.

અહીં જાણો ડોક્યુમેન્ટ્સ ખોવાઇ જવાની ટેન્શનથી કેવી રીતે રહો દૂર

ડિજિટલ યુગમાં જાતને હાઇટેક રાખવાની સાથે જ ઇલેક્ટ્રોનિક ફોર્મેટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. જેનાથી ડોક્યુમેન્ટ ખોવાઇ જવા કે ગુમ થઇ જવાનું ટેન્શન નહીં રહે. ડોક્યુમેન્ટ્સને ઇલેકટ્રોનિક ફોર્મેટમાં સુરક્ષિત રાખી શકાય છે. બધા સર્વિસ પ્રોવાઇડર કંપની રોકાણના ડોક્યુમેન્ટ્સને ઇલેકટ્રોનિક ફોર્મેટમાં રાખવાની સુવિધા આપે છે. આના બીજા ઘણાં ફાયદા છે. જેમ કે એડ્રેસ બદલવું, બેન્ક એકાઉન્ટ બદલવાનું કે નોમિનીનું નામ આપ સીધા બેન્ક એકાઉન્ટમાં બદલી શકો છો. આ કામો માટે કોઇ પરેશાની નહીં થાય. આ ઉપરાંત, જો આપની પાસે અગાઉથી કોઇ હાર્ડ કોપી હશે, તો તેને સ્કેન કરીને આપ તેને ઇમેલ પર સુરક્ષિત રાખી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

જાણી જ લો…વિદેશમાં તમારો Passport ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

passport10

પાસપોર્ટ માત્ર વિદેશ ફરવા જવા માટે જ નથી, પરંતુ એક એવો દસ્તાવેજ છે જે નાગરિકની ઓળખ માટે મુખ્ય ગણાય છે. ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં એજ્યુકેશન, પર્યટન અને બિઝનેસ માટે લોકો વિદેશ જાય છે. પરંતુ, શું ક્યારેય વિચાર્યું છે કે, જો વિદેશમાં ક્યાંય પાસપોર્ટ ખોવાઈ જાય તો શું થશે. જો ના તો ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે, કેવી રીતે વિદેશમાં ખોવાઈ ગયેલ અથવા ચોરાઈ ગયેલ પાસપોર્ટ મેળવી શકો છો.

જો વિદેશમાં ખોવાઈ જાય તો

તમે જો વિદેશમાં છો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે.
– ભારત આવતા સમયે રસ્તામાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ત્યારે જ ત્યાંથી ઇમરજન્સી સર્ટિફિકેટ લેવાનું રહેશે.
– આ સર્ટિફિકેટને મેળવવા માટે તમારે ત્યાં સ્થિત એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરવાનો રહેશે.
– પાસપોર્ટ ખોવાઈ જવા, ડેમેજ થવા અથવા ચોરી થવાની સ્થિતિમાં તમને જૂના પાસપોર્ટની ફોટોકોપી જમા કરાવવી જરૂરી નથી.
– પ્રવાસી પોતાના આધાર કાર્ડની જાણકારી એમ્બેસીને ઉપલબ્ધ કરાવી શકે છે. જ્યાંથી તેની વિગતો કોપી કરી શકાય છે.
– જોકે, ઇમરજન્સી સર્ટિફિકેટ લેવા માટે તમારે જુના પાસપોર્ટની તમામ વિગતો જેમ કે પાસપોર્ટ નંબર, ઈશ્યુની તારીખ, એક્સપાયરીની તારીખ અને ઈશ્યુનું સ્થળ વગેરે માહિતી આપવાની રહેશે.
– જો તમારી પાસે આ જાણકારી ન હોય તો પછી તમારે તે દેશમાં એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરીને પરત આવવાનું સર્ટિફિકેટ લેવાનું રહેશે.

આ ઉપાયો દ્વારા તમારા ખોવાયેલો અથવા ચોરી થયેલ પાસપોર્ટના દુરૂપયોગ રોકવામાં મદદ મળશે.

વિદેશમાં- જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો, તમે ઓનલાઇન http://www.passports.gov.in પર અથવા સૌથી નજીકના રાજનાયિક મિશન અથવા વાણિજ્ય એમ્બેસીમાં તેની જાણકારી આપી શકો છો.

ભારતમાં- જો તમારો પાસપોર્ટ ભારતમાં જ ક્યાંય ખોવાઈ જાયતો તમે ઓનલાઇન http://www.passports.gov.in પર પાસપોર્ટની સૂચના સેવાને 1-877-487-2778 પર ફોન કરીને તેની જાણકારી આપી શકો છો.

દેશમાં પાસપોર્ટ ખોવાઈ જાય તો આ કરો….

– જો પાસપોર્ટ દેશમાં ક્યાંય ખોવાઈ જાયતો સૌથી પહેલા પાસપોર્ટ ઓફિસને તેની જાણકારી આપો.
– પાસપોર્ટ ખોવાઈ ગયા બાદ તરત જ તમે નજીકના પોલિસ સ્ટેશને જઇને તેની એફઆઇઆર જરૂર નોંધાવો.
– સાતે જ એમ્બેસીને પણ તેની જામકારી આપી શકાય છે. તેનાથી તમારા પાસપોર્ટનો કોઈ દૂરપયોગ નહીં કરી શકે.
– ફરી અરજી કરવા માટે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પીએસકે પર જઇને રિ-ઇશ્યૂ માટે અરજી કરો.
– પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મની સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવો.
– પાસપોર્ટ ડેમેજ થવો અને ગુમ થવો તે બે અલગ અલગ વાત છે. તમે બન્ને માટે રિ-ઇશ્યુ ફોર્મ દ્વારા અરજી કરવાની રહેશે.

કેવી રીતે બનાવશો ડુપ્લીકેટ પાસપોર્ટ

– સૌથી પહેલા પાસપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/docAdvisor/caseReissueAction પર જઇને તમારી વિગતો ભરવાની રહેશે.
– અહીં વિગતો ભર્યા બાદ આગળના પેજ પર તમારે એ જાણકારી આપવાની રહેશે કે કઈ કેટેગરીમાં તમારો પાસપોર્ટ બનાવવાનો છે. મતલબ ગુમ અથવા ચોરીવાળા પોઇન્ટ પર ક્લિક કરો.
– આગળના પેજ પર તમારે ક્યા ડોક્યુમેન્ટ આપવાના છે તેની જાણકારી મળશે.

ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે

– તમે જ્યાં હાલમાં રહો છો ત્યાંનો રહેઠાણનો પુરાવો
– જન્મનું પ્રમાણપત્ર
– બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
– તમારો પાસપોર્ટ ક્યાં ખોવાઈ ગયો છે અને કેવી રીતે ખોવાઈ ગયો છે તેનું એક સોગંદનામુ
– ઓરિજનલ પોલિસ રિપોર્ટ
– એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટની ફોટોકોપી
– જુના પાસપોર્ટના પ્રથમ બે અને છેલ્લા બે પેજની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી ઈસીઆર/નોન ઈસીઆર પેજની સાથે જો શક્ય હોય તો.

કેટલી ફી આપવી પડશે

– ડુપ્લીકેટ પાસપોર્ટ (36 પાના) – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
– ડુપ્લીકેટ પાસપોર્ટ (60 પાના) – 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ડુપ્લીકેટ પાસપોર્ટ (તત્કાલ)

1. અરજીની તારીખથી 1-7 દિવસની અંદર 2500 રૂપિયા અને 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટની ફી મળીને કુલ 5000 રૂપિયા.
2. અરજીની તારીખથી 8-14 દિવસની અંદર 1500 રૂપિયા પ્લસ 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટ ફી મળીને કુલ 4000 રૂપિયા.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

ચેતજો…મોડું થાય તે પહેલા…Wi-Fi ખતરનાક બીમારીઓનું મફત કનેક્શન…સાવધાન…!!!

wifi5
– દુનિયાભરના 200 વૈજ્ઞાનિકોનું સંશોધન
– યુનાઈટેડ નેશન્સ એનવાયરમેન્ટલ પ્રોગ્રામને માર્ગદર્શિકા જારી કરવા અપીલ કરાઇ

જો તમે Wi-Fi થકી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હોય તો સાવધાન થઇ જાઓ. તેમાંથી નિકળતા કિરણો એટલે રેડિએશન કેન્સર સહિત ડઝનો ખતરનાક બીમારીઓનું કારણ બની રહ્યું છે. દુનિયાભરના 200થી વધારે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં દાવો કર્યો છે કે Wi-Fi આરોગ્ય, દિમાગ પર અને ખાસ કરીને બાળકો પર ખુબ ખરાબ અસર પાડી રહ્યું છે.

Wi-Fi કેન્સર સહિત કેટલીય ગંભીર બીમારીઓનું મફત કનેક્શન છે. આવનારા સમયમાં સૌથી ગંભીર પરિણામ આનાથી જ થશે. આ વૈજ્ઞાનીકોએ તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ એનવાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે (યૂનેપ)ને અપીલ કરી છે કે Wi-Fi, મોબાઇલ ફોનના ઉપયોગને લઇને નવા ધોરણો સુયોજિત કરે. વૈજ્ઞાનિકોએ ખાસ કરીને Wi-Fiના ઉપયોગને સુરક્ષિત કરવાની માંગ કરી છે.

JNUના વૈજ્ઞાનિકો પણ શામેલ

200 વૈજ્ઞાનિકોમાં જેએનયૂ, આઇઆઈટી, એમ્સ, દિલ્હી વિવિ, યૂનિવર્સિટી કોલેજ ઓફ મેડિલ સાઇન્સના પ્રોફેસર શામેલ છે.

કેટલું ખતરનાક છે Wi-Fi

– વિચારવાની ક્ષમતામાં ઘડાડો

4જી રેડિએશનના મગજ પર પ્રભાવને આંકવા માટે એમઆરઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું કે રેડિએશન એકાગ્રતા, મગજના કેટલાય ભાગોમાં કાર્ય કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.

– અનિદ્રા-ડિપ્રેશન

લાંબા સમય સુધી ઇલેક્ટ્રોમેગ્નેટ રેડિએશનના સંપર્કથી મગજના કામ કરવાની રીતમાં પરિવર્તન આવી શકે છે. અનિદ્રા, ડિપ્રેશન, હાઇ બ્લડ પ્રેશર વધી શકે છે.

– DNAમાં પરિવર્તન

Wi-Fiના સીધા સંપર્કથી ડીએનએ અને સ્પર્મ બન્ને પર ખરાબ અસર પડી શકે છે.

– હાર્ટએટેક

રેડિએશનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી હ્રદયની ગતિ ઝડપથી વધી શકે છે જેના કારણે હાર્ટએટેકનો ભય વધી શકે છે.

– કેન્સરનું કારણ

ઇલેક્ટ્રોમેગ્નેટ રેડિએશનના સંપર્કમાં આવાથી કેન્સરના પણ ભય ઘણો વધારો થાય છે.

– મહિલાઓ પર વિપરીત અસર

પુરૂષોની સરખામણીએ મહિલાઓના મગજ પર વધારે ખરાબ પ્રભાવ પડે છે. મહિલાઓને ગર્ભધારણમાં તકલીફ ઉભી થાય છે. ભ્રૂણને વિકસિત થવામાં રોકે છે.

– બાળકો પર અસર

બાળકોમાં કોશિકાઓ(સેલ્સ)ના વિકાસને રોકે છે. પ્રોટીન સંશ્લેષણના પણ વિકાસને અવરોધિત કરે છે. લાંબા સમય સુધી વધારે સંપર્કમાં રહેવાથી કિડની પણ સંપૂર્ણપણે વિકસિત થતી નથી.

આવી રીતે કરે છે કામ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે રીતથી માઇક્રોવેવ ઓવન કામ કરે છે. કંઇક તેવી રીતેથી જ Wi-Fiની નિકળતા રેડિએશન પણ કામ કરે છે. વાયરલેસ કનેક્ટિવિટી માટે Wi-Fi નેટવર્ક, 2.4GHz અને 5GHzની ફ્રિક્વન્સી પર તરંગો છોડે છે.

– … તો પેસમેકર પણ નહી કરે કામ

જો તમે હૃદય સંબંધી ઉપકરણ જેમ કે પેસમેકર લગાવી છે તો સ્માર્ટ ફોન દૂર રાખો. પેસમેકર સ્માર્ટ ફોનના વિધ્યુત ચુંબકીય સિગ્નલોને હૃદયમાંથી નિકળતા સમજીને કામ કરવાનું બંધ કરી શકે છે. મ્યુનિક સ્થિત જર્મની હાર્ટ સેન્ટરના સંશોધક કાર્સટન લેનર્ઝના તાજેતરના સંશોધન અનુસાર પેસમેકર અને મોબાઇલ ફોનની વચ્ચે ઓછામાં ઓછું 15 થી 20 સેમીનું અંતર જરૂરી છે.

ફ્રાન્સ પાસેથી શીખો Wi-Fiનો ઉપયોગ

– Wi-Fiનો કાયદો

Wi-Fiથી સ્વાસ્થ્યનો વધતો ભયને આંકતા ફ્રાન્સે તાજેતરમાં જ નવો કાયદો પણ લાગૂ કરી દિધો છે.

– અહીંયા પ્રતિબંધિત છે Wi-Fi

ડે-કેર સેન્ટર, ક્રેચ, બાલમંદિર, બાળકોની હોસ્પિટલમાં Wi-Fi પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. પ્રાઇમરી શાળાઓમાં પણ ફક્ત કોમ્પ્યુટર લેબમાં જ Wi-Fi રહેશે.

– સુરક્ષા પર ભાર

ફ્રાન્સમાં Wi-Fiથી નિકળાતા રેડિએશનની મર્યદા નિશ્ચિત કરવામાં આવી છે. ફ્રાન્સ નેશનલ ફ્રિક્વેન્સી એજન્સી રેડિએશનના ભય વાળી જગ્યાની સમીક્ષા કરશે.

– લેવી પડશે પરવાનગી

Wi-Fiના એન્ટીના લગાવતા પહેલા મેયર અને નગર નિગમના પ્રમુખની પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત સરકાર તરફથી ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.

Wi-Fiના રેડિએશનથી આવી રીતે બચો

– લેપટોપને ટેબલ પર રાખીને જ કામ કરો.

– તમારા અને રાઉટરની વચ્ચે ઓછામાં ઓછા 3 ફૂટનું અંતર રાખો.

– ઘરમાં Wi-Fi જરૂર હોય તો વાપરો.

– રાતે સુતી વખતે Wi-Fi અને મોડેમ અવશ્ય બંધ કરી દો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો