Category Archives: પર્સનાલિટીના રહસ્યો Personality Test

જાણો…જે લોકો હસ્તાક્ષરમાં લખે છે પોતાનું નામ, કંઇક આવી હોય છે તેમની પ્રતિભા!

sign1

સિગ્નેચર એટલે હસ્તાક્ષર ઘણાં મહત્વપૂર્ણ હોય છે, આ માટે દરેક વ્યક્તિએ હસ્તાક્ષર કરતી સમયે પૂર્ણ સાવધાની રાખવી જોઇએ. બધા જ વ્યક્તિઓના સિગ્નિચર અલગ-અલગ હોય છે. જ્યોતિષ માન્યતા છે કે જે વ્યક્તિનો જેવો સ્વભાવ હોય છે, તેમની સિગ્નેચર પણ તેવી જ હોય છે. આ કારણે આપણે સિગ્નેચર જોઇને પણ લોકોના સ્વભાવ અને આદતો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અહીં જાણો હસ્તાક્ષર જોઇને પોતાની અને બીજાની ખાસ વાતો કેવી રીતે જાણી શકાય છે.

1. જે લોકો હસ્તાક્ષરમાં માત્ર પોતાનું નામ લખે છે, સરનેમ નથી લખતાં, તે પોતાને સિદ્ધાંતો ઉપર કામ કરનાર માને છે. મોટાભાગે આવા લોકો કોઇ અન્યની સલાહ નથી માનતાં, આવા લોકો બધાને સાંભળે તો છે પણ કરે છે પોતાના મન મુજબ જ.

2. જે લોકો ખરાબ રીતે, ફટાફટ અને અસ્પષ્ટ હસ્તાક્ષર કરે છે તેઓ જીવનમાં ઘણાં પ્રકારની પરેશાનીઓનો સામનો કરે છે. આવા લોકો સુખી જીવન નથી જીવી શકતાં. આવા લોકોમાં સફળ થવાની ઇચ્છા વધારે હોય છે અને તેના માટે તેઓ શ્રમ પણ કરે છે. આવા લોકો કોઈને પણ દગો આપી શકે છે. આ લોકો ચતુર હોવાથી તેમને કોઈ દગો નથી આપી શકતું.

3. ઘણાં લોકો પોતાના હસ્તાક્ષર તૂટતાં અક્ષરમાં કરે છે, હસ્તાક્ષરના શબ્દ નાના અને અસ્પષ્ટ હોય છે જે સરળતાથી સમજી શકાતાં નથી. આવા લોકો સામાન્ય રીતે ખૂબ જ ચાલાક હોય છે. આવા લોકો પોતાના કામ સાથે જોડાયેલ કોઈ પણ રહસ્ય જાહેર થવા દેતા નથી. કયારેક આ લોકો ખોટા માર્ગે પણ ચાલે છે અને નુકસાન પણ પહોચાડી શકે છે.

4. જે લોકો કલાત્મક અને આકર્ષક હસ્તાક્ષર કરે છે, તેઓ રચનાત્મક સ્વભાવ ધરાવતા હોય છે. તેઓ કોઈ પણ કાર્ય કલાત્મક રીતે કરવાનુ પસંદ કરે છે. આવા લોકો કોઈને કોઈ કાર્યમાં કુશળ હોય છે. આ લોકોની કામ કરવાની રીત અન્ય લોકો કરતાં એકદમ અલગ હોય છે. આવા હસ્તાક્ષર કરનારા લોકો પેઈન્ટર કે કોઈ કલાકાર હોય છે.

5. ઘણાં લોકો હસ્તાક્ષર નીચે બે લાઈન કરે છે. આવા સિગ્નેચર કરનારા વ્યક્તિઓમાં અસુરક્ષાની ભાવના વધારે હોય છે. આવા લોકો કોઈ પણ કાર્યમાં સફળતાને લઈને શંકામાં રહે છે. ખર્ચ કરવો તેમને બીલકુલ પસંદ નથી હોતો. આવા લોકો વધારે કંજુસ હોય છે.

6. જે લોકો હસ્તાક્ષર કરતી સમયે નામનો પહેલો અક્ષર થોડો મોટો અને ઉપનામ આખું લખે છે તે અદભૂત પ્રતિભાના ધની હોય છે. આવા લોકો જીવનમાં તમામ સુખ સુવિધા પ્રાપ્ત કરે છે. ઈશ્વરમાં આસ્થા રાખનારા અને ધાર્મિક કાર્ય કરનારા હોય છો. આવા લોકોનું લગ્નજીવન સુખી હોય છે.

7. જે લોકોના હસ્તાક્ષર મધ્યમ આકારના અક્ષરવાળા, જેવું તેમનું લખાણ છે, એ જ રીતે હસ્તાક્ષર હોય તો તે વ્યક્તિ કાર્યને ખૂબ સારી રીતે કરે છે. તે દરેક કાર્યમાં સમતોલ બનાવી રાખે છે. આ લોકો અન્ય લોકોની સામે બનાવટી સ્વભાવ રાખતાં નથી. વાસ્તવિકમાં આ લોકો જેવા હોય છે તે જ રીતે પોતાની જાતને પ્રદર્શિત કરે છે.

8. જે લોકો પોતાના હસ્તાક્ષરને નીચેથી ઉપરની તરફ લઈ જાય છે, તેઓ આશાવાદી હોય છે. નિરાશાનો ભાવ આ લોકોના સ્વભાવમાં હોતો નથી. આવા લોકો ભગવાનમાં આસ્થા રાખે છે. આ લોકોનો ઉદ્દેશ્ય જીવનમાં આગળ વધવાનો હોય છે. આ રીતે હસ્તાક્ષર કરનારા વ્યક્તિ અન્ય લોકોનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા ધરાવે છે.

9. જે લોકોના હસ્તાક્ષર ઉપરથી નીચે તરફ જાય છે, તેવા લોકો નકારાત્મક વિચાર ધરાવનાર હોઈ શકે છે. આવા લોકો કોઈપણ કાર્યમાં નિષ્ફળતાની વાત પહેલાં વિચારે છે.

10. જે લોકોના હસ્તાક્ષર લયબદ્ધ ન હોય તે લોકો માનસિક રીતે અસ્થિર હોય છે. તેમને માનસિક કાર્યોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકોના હસ્તાક્ષર સામાન્યરૂપે કપાતા જોવા મળે તેઓ નકારાત્મક વિચારો વાળા હોય છે. તેઓને કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા પહેલા દેખાય છે.

11. જે લોકોના હસ્તાક્ષર સામાન્ય રૂપથી કપાયેલાં હોય છે, તે નકારાત્મક વિચારો ધરાવનાર હોય છે. તેમને કોઇપણ કાર્યમાં અસફળતા પહેલાં દેખાય છે. આ કારણે તેમને નવું કામ કરવામાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

12. જો કોઇ વ્યક્તિ હસ્તાક્ષરના અંતમાં લાંબી લાઇને ખેંચે છે તો તે ઉર્જાવાન હોય છે. આવા લોકો અન્ય લોકોની મદદ માટે હમેશાં તત્પર રહે છે. કોઇપણ કામને પૂરા મનથી કરે છે અને સફળતા પણ પ્રાપ્ત કરે છે.

13. જે લોકો હસ્તાક્ષર કરતી સમયે પોતાનું મિડલ નેમ પહેલાં લખે છે, તે પોતાની પસંદ-નાપસંદને વધારે મહત્વ આપે છે. ત્યાર પછી કાર્યોને પૂરા કરવામાં લાગી જાય છે.

14. જે લોકો હસ્તાક્ષરનો પહેલો અક્ષર મોટો લખે છે તે વિલક્ષણ પ્રતિભાના ધની હોય છે. આવા લોકો કોઈ પણ કાર્ય પોતાના અલગ અંદાજથી પૂરા કરે છે. પહેલો અક્ષર મોટો અને અન્ય નાના તથા સુંદર હોય તો તે વ્યકિત ધીરે ધીરે કોઈ ખાસ મુકામ પર પહોંચી જાય છે. આવા લોકો જીવનમાં તમામ સુખ-સુવિધા પ્રાપ્ત કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

જાણો…તમારી અંદર છુપાયેલી આ વાતોથી જાતે જ પારખો, તમે કેવા વ્યક્તિ છો?

personality

આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે સમજ્યાં-વિચાર્યા વિના કોઈ પણ વાત કરી લે છે, જે ખૂબ બોલે છે, પોતાની કોઈ પણ વાત દિલમાં નથી રાખી શકતા. આ લોકો કંઈક એવા હોય છે જેમને હરવું-ફરવું તો ખૂબ પસંદ હોય છે સાથે જ નવા લોકોને મળવું, મિત્રો બનાવવા પણ તેમને ખૂબ પસંદ હોય છે. અને બીજા પ્રકારના લોકો એ હોય છે જે તેનાથી બિલ્કુલ વિપરીત, ઓછું બોલવાવાળા અને બીજા સાથે ખૂબ જ ઓછા સંબંધ રાખવાવાળા હોય છે. આ લોકો પોતાની વાતો અને વિચારો માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખવું પસંદ કરે છે, તેમને વધુ હળવું-મળવું પસંદ નથી હોતું. આવા લોકોને તમે અંતર્મુખી કહી શકો છો.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

શ્રેણી:

અમુક લોકો એ નથી સમજી શકતા કે તેઓ ઓછું બોલવા અને ઓછા સંબંધ રાખવાવાળા લોકોની શ્રેણીમાં આવે છે કે પછી તે લોકોની શ્રેણીમાં જે બોલ્યાં વિના રહી નથી શકતા. ચાલો આજે જાણીએ તમારી આ સમસ્યા વિશે…

ભીડવાળી જગ્યા જોઈને તમારું રિએક્શન:

અંતર્મુખી અથવા ઇંટ્રોવર્ટ પ્રકારના લોકો જે વધુ બોલવું પસંદ નથી કરતા તેમના માટે ભીડવાળી જગ્યા કોઈ ડરામણાં સપના કરતા ઓછી નથી. કોઈ પણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમ, મેળા અથવા પછી કોઈ એવું સ્થાન જ્યાં જનમેદની ભેગી થઈ હોય, ત્યાં અંતર્મુખી લોકો ખૂબ સહજ મહેસુસ નથી કરી શકતા.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

નવા લોકોને મળવા પર રિએક્શન:

જ્યાં એક તરફ એક્સ્ટ્રોવર્ટ અથવા બાહ્યમુખી વ્યક્તિ નવા લોકોને મળવા, પાર્ટીમાં જવા માટે કાયમ એક્સાઇટેડ રહે છે તો અંતર્મુખી લોકોને આ બધુ ખૂબ અઘરૂ કામ લાગે છે. આ લોકોને લાગે છે કે નવા લોકો સાથે હળવું-મળવું તેમની શારીરિક ઉર્જાનો ક્ષય છે. તેમને નવા લોકો સાથે વાત કરવી પણ કઠિન લાગે છે.

તમે સારા વક્તા છો પણ…

તમે સ્પીચ અથવા ભાષણ તો સારી રીતે આપી શકો છો, પરંતુ તેના પછી લોકોના પ્રશ્નોના જવાબ આપવા પરેશાન કરે છે. તમે કોઈ લગ્ન-પ્રસંગમાં જઈને સરખી રીતે મળી શકો છો, પરંતુ તેમની સાથે વાતો કરવી તમારા વશની વાત નથી.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

તમને બાહ્યમુખી મિત્રો બનાવવા પસંદ છે:

વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, વિરોધી વસ્તુઓ એક-બીજાના પ્રત્યે આકર્ષિત થાય છે. જો તમને બાહ્યમુખી મિત્રોની સાથે રહેવું પસંદ છે તો આ એ વાતનું સૂચક છે કે તમે સ્વયં અંતર્મુખી છો એટલે તમને બાહ્યમુખી મિત્રો સાથે રહેવું ખૂબ સારું લાગે છે.

ઈન્ટરવ્યૂ આપવું તમને જરાય પસંદ નથી:

ઈન્ટરવ્યૂ દરમિયાન પણ તમને લોકો સાથે વાતો કરવી પડે છે, ઈન્ટરવ્યૂ લેવાવાળી વ્યક્તિને તમારી વાતો સમજાવવી પડે છે અને એ તમારા માટે કઈ રીતે શક્ય હોઈ શકે છે.

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

એક સમર્પિત મિત્ર:

અંતર્મુખી લોકો સારા અને વિશ્વાસપાત્ર મિત્ર સાબિત થાય છે. આ લોકો ઓછું બોલે છે એટલે તેઓ આજુબાજુની વાતો નથી કરી શકતા. લોકો તેમની ઉપર વિશ્વાસ કરી લે છે.

ખાલી બેસવું પસંદ છે:

ઇંટ્રોવર્ટ લોકોને ખાલી બેસવું, કંઈ ન કરવું ખૂબ પસંદ હોય છે. તેમના ફંડા માત્ર એ જ છે કે જે રીતે તેઓ જીવવા ઈચ્છે છે તેમને એવી રીતે જ જીવવા દો.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

મેસેજ કરવામાં મોડું:

કોઈએ તમને મેસેજ કર્યો પરંતુ તમે એટલા આળસું છો કે તેનો રિપ્લાઈ કરવા માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો. આવું એટલા માટે કારણ કે તમને સંવાદ વધારવા પસંદ નથી કરતા. તમને બોલવામાં જ નહીં મેસેજ પર વાત કરવામાં પણ પ્રોબ્લેમ હોય છે.

તમે જલ્દી વિશ્વાસ નથી કરતા:

અંતર્મુખી લોકોની આ કમી કહી લો અથવા વિશેષતા, પરંતુ તેમના માટે કોઈ પર વિશ્વાસ કરવો અઘરી વાત છે. આ લોકો જલ્દી કોઈને ન તો પોતાના બનાવે છે અને ન તો કોઈ પર આંખ મીચીને જલ્દી વિશ્વાસ કરે છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

લખવાની આદત:

આ લોકો જે વધુ નથી બોલતા તેમનામાં લખવાની આદત ખૂબ વધુ હોય છે. ડાયરી એન્ટ્રી કરવી, પોતાના આખા દિવસનો હિસાબ લખવો તેમની રોજિંદી જીવનશૈલીમાં શામેલ છે કારણ કે તેમને લોકો સાથે વાત કરવી અથવા તેમને પોતાની વાત કહેવી પસંદ નથી હોતી.

વિનમ્રતાની મૂરત:

જલ્દી અથવા વધુ ન હળવા-મળવાવાળા વ્યક્તિને લોકો જિદ્દી સમજી બેસે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આવા લોકો ખૂબ નમ્ર અને સોફ્ટ હોય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પ્લાન બનાવવા:

વધુ બોલવાવાળા લોકો પોતાની બધી વાત બીજાને બતાવે છે અને સાથે જ બીજાના હસ્તક્ષેપને લીધે પ્લાન બનાવે અને બગાડે છે. પરંતુ અંતર્મુખી લોકો પોતાની વાત કોઈને નથી કહેતા, જ્યાં સુધી વસ્તુ ફાઇનલ ન થઈ જાય ત્યાં સુધી આ લોકો કોઈને કંઈ નથી બતાવતા, ત્યારે જ તેમના બધા પ્લાન કાયમ પૂરા થાય છે.

પોતાની પસંદ ખબર છે:

બાહ્યમુખી લોકોને બધી વસ્તુઓમાં રસપ્રદ હોય છે એટલે તેમને આ દુવિધા કાયમ રહે છે કે તેમની પસંદ અને નાપસંદ વાસ્તવમાં છે કઈ. પરંતુ તમારા કેસમાં એવું નથી, તમે એ ખૂબ સારી રીતે જાણો છો કે તમે કઈ વસ્તુઓ પસંદ કરો છો અને કંઈ જરાય નહીં.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

સંતુલિત જીવન:

તમને વધુ ઘોંઘાટ, હળવું-મળવું પસંદ નથી. તમારી જીવનશૈલી ખૂબ બેલેંસ્ડ છે. તમે તમારી દુનિયામાં જ મસ્ત છો અને તમને તેમાં જ મજા આવે છે.

વધુ બોલવું:

જે લોકોને વધુ બોલવાની આદત હોય છે, તેઓ બોલતા-બોલતા પોતાના દિલના રાજ પણ કહી જાય છે. સમજ્યાં-વિચાર્યા વિના બોલવાને લીધે આ લોકો કેટલીય વખત એવી વાતો પણ બોલી જાય છે જે કોઈ અન્યને પરેશાન કરી શકે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

સ્વભાવ:

જોકે કેટલીય વખત અંતર્મુખી લોકોને પણ ખોટાં જજ કરી લેવામાં આવે છે, જેના લીધે તેમને જિદ્દી અથવા અહંકારી માની લેવામાં આવે છે, પરંતુ જે રીતે બાહ્યમુખી લોકોને બોલવું-ચાલવું પસંદ છે, એવી જ રીતે અંતર્મુખી લોકોને ઓછું બોલવું અને વધુ હળવું-મળવું પસંદ નથી આવતું. માત્ર સ્વભાવની વાત છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!

chankya2

-ચાણક્યએ ૨૦૦૦ વર્ષ પહેલા બતાવેલી સ્ત્રી અને પુરુષો વિશેની ચાર વાતો જે આજે પણ એટલી જ લાગું પડે છે

આચાર્ય ચાણક્યએ આપણા જીવનને સુખી બનાવી રાખવા માટે અનેક નીતિઓ બનાવી છે. આ નીતીઓમાં અનેક રહસ્ય છુપાયેલા છે, જેનાથી આપણે સુખ અને દુઃખની પણ જાણકારી પ્રાપ્ત થાય છે. આચાર્યએ વિશેષ કરીને પુરુષો માટે ત્રણ એવી સ્થિતિઓ બતાવી છે જે કોઈપણ પુરુષને ભયંકર દુઃખ આપે છે.

આચાર્ય ચાણક્ય કહે છે…..

वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

-શાસ્ત્રો પ્રમાણે પતિ અને પત્નીનો સાથ સાત જન્મોનો માનવામાં આવે છે. ઘણીવાર દુર્ભાગ્યવશ એક જ જન્મમાં પતિ-પત્ની મૃત્યુના કારણે અલગ થઈ જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે. વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ અભાગ્ય જ હોય છે. એ રીતે આપણુ ધન કોઈ બીજાના હાથમાં ચાલી જાય અને કોઈના ગુલામ બનાવી જીવન યાપન કરવાની વાતો વ્યક્તિ માટે અભાગ્ય કે દુર્ભાગ્ય છે.

-આચાર્ય ચાણક્ય પ્રમાણે પતિ-પત્ની એકબીજા માટે સૌથી મોટો સહારો હોય છે. લગ્ન પછી બંનેનું જીવન આપસી તાલમેળ અને પ્રેમથી જ આગળ વધે છે. જો કોઈ પણ કારણસર તેમને અલગ થવું પડે તો આ સ્થિતિ અનેક પરેશાનીઓનો જન્મ આપે છે. પતિ-પત્ની એકબીજાના સૌથી વધુ જરૂરિયાત વૃ્દ્ધાવસ્થાનો સમય હોય છે. આ સમયે પત્ની મૃત્યુ પામે તો નિઃસંદેહ આ અભાગ્યની વાત છે. આ રીતે જો આપણુ કમાયેલ ધન કોઈ બીજાને મળી જાય કે કોઈ કારણે તે કોઈ બીજાના હાથમાં ચાલી જાય તો તે પણ ભાગ્યહીન હોવાની નિશાની છે. સાથે જ કોઈ પણ વ્યક્તિ માટે મોટું નરકથી ગુલામીનું જીવન. ગુલામ વ્યક્તિ પોતાની માટે ક્યારેય કંઈ કરી શકતો નથી.

-આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ જ છે જે દરેક વિષમ પરિસ્થિતિઓમાં પણ સહજ રહે, સમાન્ય રહે. પછી ગમે તેવી સમસ્યા હોય, તેનું નિરાકરણ આસાનીથી કાઢી લે. કોઈપણ પ્રકારની વિષમ પરિસ્થિતિઓને દૂર કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય, તે સમજદાર હોય છે. જે વ્યક્તિ હાલાત અને સમયમાં છુપાયેલા સંકેતોને સમજી લે છ, તે જ સમજદાર છે.

-જો કોઈ માણસ અહીં બતાવેલ ગુણ નથી તો તેને શું કરવું જોઈએ? આ બાબતમાં આચાર્ય ચાણક્યએ સટીક ઉપાય બતાવ્યા છે. ચાણક્યના કહેવા પ્રમામે જે પ્રકારે જો કોઈ સાપ ઝેરીલો ન હોય. તો પણ તેને પોતાને ઝેરીલો બતાવવો જોઈએ. એ જ રીતે કોઈ વ્યક્તિ સમજદાર ન હોય કે વિદ્વાન ન હોય તો પણ તેને બીજાની સામે સમજદાર બનીને રહેવું જોઈએ. એમા જ ભલાઈ છે.

-ચાણક્ય કહે છેકે જે જગ્યાએ આપણને આદર-સન્માન ન મળે, જે જગ્યાએ રૂપિયા કમાવાનું કોઈ સાધન ન હોય, જ્યાં આપણો કોઈ મિત્ર કે સંબંધીઓ ન હોય, જ્યાં કોઈ જ્ઞાનની વાતો ન થતી હોય કે જ્યાં કોઈ ગુણ કે સારા કાર્ય ન હોય, એ સ્થાનને તરત જ છોડી દેવું જોઈએ. એમાં સમજદાર માણસની ભલાઈ છે.

-આચાર્ય ચાણક્ય નીતિમાં એવા કામ બતાવ્યા છે જે માણસ પોતે જ શીખે છે. અને આ કામ કરવા કોઈ બીજા વ્યક્તિ આપણને નથી શીખવતો. ચાણક્ય દ્વારા રચિત ચાણક્ય નીતિ ગ્રંથમાં એવી નીતીઓ બતાવી છે જે સુખી અને શ્રેષ્ઠ જીવનનું નિર્માણ કરે છે. આ નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો.

-ચાણક્યના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ ગમે એટલા દાનવીર હોય, તેના સ્વભાવમાં જ નિહિત હોય છે. કોઈપણ માણસને દાનશક્તિને ઓછી કરવી કે વધારવાનું કામ જ મુશ્કેલ કામ છે. જો આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે.

-બીજાની વાત, મીઠું બોલવું, જો કોઈ વ્યક્તિ કડવું બોલનાર હોય તો તેને લાખ સમજાવી લો તે ક્યારેય મીઠું બોલે, પરંતુ પોતાના સ્વભાવમાં લાંબા સમય સુધી નથી બદલી શકતો. જે વ્યક્તિ જન્મથી જ કડવું બોલતો આવ્યો હોય, તેને મીઠું બોલવાનું શીખવી નથી શકાતું. આ આદત પણ વ્યક્તિના જન્મની સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

-ત્રીજી વાત, ધૈર્ય ધારણ કરવું, ધૈર્ય એક એવો ગુણ છે જે વ્યક્તિની દરેક વિષમ પરિસ્થિતિઓમાંથી બચાવવામાં સક્ષમ છે. વિપરિત પરિસ્થિતિઓમાં ધૈર્ય ધારણ કરીને જ ખરાબ સમયને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરેક કાર્ય ઉતાવળમાં કરે છે, વગર વિચાર્યે જ તરત જ નિર્ણય કરી લે તો તે પાછળથી નુકસાન ઊઠાવે છે. એવા લોકોને ધૈર્યનું જ્ઞાન આપવાનું પણ સમયની બરબાદી જ છે. કારણ કે આ ગુણ પણ વ્યક્તિને જન્મની સાથે જ તેના સ્વભાવમાં રહે છે.

-ચોથી વાત છે સમય ઉપર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, કોઈ પણ વ્યક્તિને એ નથી શીખવી શકાતું કે તે કયા સમયે કેવો નિર્ણય લે. જીવનમાં દરેક પળે અલગ-અલગ પરિસ્થિતિઓ નિર્મિત થાય છે. એવી વખતે સારા અને ખોટાનો નિર્ણય વ્યક્તિએ પોતે જ કરવો પડતો હોય છે. જે પણ વ્યક્તિ સમયસર યોગ્ય અને અનુચિત નિર્ણય સમજી લે છે, તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ આવે છે અને સ્વભાવમાં જ સામેલ રહે છે.

સ્ત્રી અને પુરુષ બંને માટે સારી નથી આ 4 વાતો-

ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આચર્ય ચાણક્યની આવી જ સારી વાતો અને કૂટનીતિથી મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત રાજા તૈયાર કર્યો અને તેને

-જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે.

-સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાદ થઈ જાય છે.

-આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ.

-કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈરહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે.

-જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે.

-જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

સાવધાન: સ્ત્રી-પુરૂષના મનમાં દબાયેલાં આ 26 દોષ કરાવે છે, ન કરવાના ખરાબ કામ!

dosh1

આજના સ્પર્ધાત્મક જમાનામાં મોટાભાગે જોવામાં આવે છે કે ઘર-પરિવાર, સમાજ કે કાર્યક્ષેત્રમાં આગળ રહેવા, સ્વાર્થ વશ કે પછી શ્રેય લેવાની સ્પર્ધા પરસ્પર સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને સહયોગની ભાવના ઓછી કરે તથા તણાવ લાવે છે. ત્યાં સુધી કે કોઈ વ્યક્તિને પાછા પાડવા માટે એવા શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવે છે કે તે કોઈ ગુણી કે સક્ષમ વ્યક્તિને વિચલિત કરી શકે છે.

હિન્દુ ધર્મગ્રંથમાં ભવિષ્યપુરાણમાં સ્ત્રી હોય કે પુરુષ, તેના સ્વભાવ સાથે જોડાયેલી એવી 26 ગુપ્ત વાતો ઉજાગર છે, જે સચ્ચાઈ, નૈતિકતા તથા સારપથી દૂર થાય છે અને આખરે ભયાનક પરિણામનું કારણ બને છે. આજે અમે આ લેખમાં તમને જણાવીશું મનુષ્યના સ્વભાવના 26 દોષ અને આવા લોકોને શું કહેવામાં આવે છે. જેનાથી તમે તમારા સ્વભાવની કસોટી પણ કરી શકો છો. સાથે જ, કોઈ પણ સ્ત્રી કે પુરુષથી સાવધાન પણ થઈ શકો છો..

જાણો સ્ત્રી-પુરૂષના મનમાં છુપાયેલી આ 26 વાતો જે કરાવે છે કૃત્ય…….

વિષમ – સામે મિઠું અને પ્રિય બોલનારા, પરંતુ હૃદયમાં ખૂબ કડવાશ રાખનારા. એટલે એવા લોકો જે કહે છે કંઈક અને કરે છે કંઈક. એવા સ્ત્રી કે પુરુષ વિષમ કહેવાય છે.

પિશુન (દુષ્ટ) – શક્તિ કે વિશ્વાસઘાતથી, બનાવટી કે ખોટો સ્નેહ દેખાડીને ધૂત્ત કરનારા વ્યક્તિ. એવા વ્યક્તિ પિશુન હોય છે.

ખલ (લુચ્ચું) – ગુણી અને સજ્જનોમાં જે બિનજરૂરી ખામી કે દોષ શોધે છે, તે વ્યક્તિ ખલ હોય છે.

રૂષ્ટ – જેનું મન હંમેશા ક્રોધથી ભરેલું રહેતું હોય કે પોતાની નબળાઈ જોઈ ગુસ્સો કરે છે, જેના નેણ ધૂર્તતાથી ખેંચાયેલા રહે છે કે પછી તે ક્રોધી કે ખિન્ન રહેતા હોય. એવા વ્યક્તિઓને રૂષ્ટ કહેવામાં આવે છે.

દુષ્ટ – જે લોકોની રૂચી ખરાબ કામ કરવાની, સૂવાની, શરાબ પીવાની, પરાઈ સ્ત્રી સથે પ્રેમ પ્રસંગ કરવો, ખરાબ લત અપનાવવી અને ખરાબ લોકોની સાથે રહેવા અને વાતચીત કરવામાં હોય છે. એવા લોકો દુષ્ટ હોય છે.

વાચાળ – સસજ્જનો કે દુર્ભાગ્ય વાળા વ્યક્તિની મજાક કરનાર અને ચાંડાળો કે દુર્શનો સાથે શરમ વગરના થઈ વાતચીત કરનાર વાચાળ કહેવાય છે.

અધમ – ગુરુ તથા દેવતાઓની સામે બુટ કે છત્રી રાખનાર, ગુરુથી ઊંચા સ્થાને કે આસન પર બેસનાર, યાન (આજે પ્લેન)માં બેસીને તીર્થયાત્રઆ કરનાર તથા તીર્થમાં સ્થાન અનુસાર ધર્મ પાસન ન કરનાર વ્યક્તિ અધમ હોય છે.

ઉદ્દંડ – રાજા કે અધિકારી ન હોય તો પણ ખોટો ગુસ્સો દેખાડીને દંડ આપનાર કે ભય આપનારા વ્યક્તિ ઉદ્દંડ કહેવાય છે.

નીચ – બ્રાહ્મણ, રાજા અને દેવતાઓથી સંબંધિત કામનું ધન દબાવનારા, તે પૈસાથી પોતે દેવ કાર્ય કરનારા કે બ્રાહ્મણોની સેવા કરનાર કે ભોજન કે અનાજ બીજાને આપનારા નીચ કહેવાય છે. એટલું જ નહીં વાંચે પણ સમજે નહીં, વ્યાકરણ, શાસ્ત્ર શૂન્ય વ્યક્તિ, ગુરુ તથા દેવતાની સામે કહે કંઈક અને કરે કંઈક તેવા લોકોને દુરાચારી કે નીચ કહે છે.

સ્તેયી – ખોટી રીતે તથા નિયતથી બીજાના ઘરના પૈસા લાવનારા, અન્યાયથી ધન વહેંચનારા શાસ્ત્રોમાં વર્જિત સંપત્તિ કોઈની પાસેથી લે, કોઈ દેવી – પુસ્તક, ઘોડો, ગાય, જમીન, રત્ન કે સોનાનું હરણ કરનાર સ્તેયી કે ચોર હોય છે. માતા-પિતા તથા ગુરુની સેવા કે કર્તવ્યોને પૂરાં ન કરનાર તથા જે વ્યક્તિને ઉપકાર છે, તેનાથી ખોટું વર્તન કરનાર પણ સ્તેયી હોય છે.

ચપળ – માંસાહારી, પરાઈ સ્ત્રીમાં આસક્ત રહેનાર, પક્ષીઓના પાલનમાં રૂચી રાખનાર, આપનું હિત સાધવા માટે ખોટી નીતિથી બીજાને નુક્શાન પહોંચાડનાર ચપળ કહેવાય છે.

મલીમસ – નિત્યકર્મ પણ ન કરનાર, તેલ કે ઔષધી ન લગાડનાર, સુગંધ કે ચંદન રહિત વ્યક્તિ મસીમસ કહેવાય છે.

કૃપણ – દેવ અને પિતૃ સંબંધી કામમાં સારું અન્ન હોવાથી ખરાબ ભોજન કરાવો. નાખુશ થઈને દાન કરો, દેવ પૂજામાં ક્રોધ કરો, શુભને ત્યાગે તે વ્યક્તિ કૃપણ હોય છે.

નષ્ટ – સજ્જનતાનો દેખાડો કરનાર, બનાવટી સેવા કરનાર, વેશ્યાગમન કરનાર, દેવ દન, સ્ત્રી ધન, પત્નીના વ્યભિચાર કે કોઈને કન્યાને વેચનાર મળે ધનથી જિંદગી પસાર કરનાર વ્યક્તિનો નાશ કહેવામાં આવે છે.

પશુ – માત્ર સાંસારિક જરૂરિયાત માટે કામ કરનાર, ભગવાનની સેવા ન કરનાર, પ્રયાગમાં રહેને પણ સ્નાન ન કરનાર, શાસ્ત્રોના સાર ન જાણનાર વ્યક્તિ પશુ કહેવામાં આવે છે.

પુષ્ટ – એકલી જ મિઠાઈ ખાનારા, સજ્જનોનું ખરાબ બોલનારા, સૂઅરની જેવા અપવિત્ર રહેવાનું પસંદ કરનાર વ્યક્તિ પુષ્ટ કહેવાય છે.

હૃષ્ટ – જે વેદ કે તંત્રોને નથી વાંચતા, નથી સાંભળતા, તે હૃષ્ટ છે.

કંજૂસ – ગુરુ કે ગુણીજનોની વૃત્તિ કે આજીવિકાનું હરણ કરી કે નુક્શાન કરવાની ચેષ્ઠા કરનાર કે કાશિના નિવાસી ધણાં દિવસો સુધી બીજે ક્યાંય રહે તો તે કદર્ય એટલે કે કંજૂસ કહેવાય છે.

ખંડ – આપના જ સગાભાઈથી ઝગડવાનું તથા વિવાદ કરનાર, માતા-પિતાનો અપશબ્દ બોલનારા ખંડ કહેવાય છે.

કાણાં અને અંધ – શ્રુતિ અને સ્મૃતિ એ બન્ને બ્રાહ્મણોની બે આંખો માનાવામાં આવે છે. તેમાં એક જ્ઞાન ન રાખનારા કાણાં અને બન્ને રીતે અજ્ઞાની આંધળા કહેવાય છે.

ચંડ – ઈર્ષા કરનાર, શાસ્ત્રોની ખોટી વાતો કરનાર, શુદ્રની પત્ની સાથે દુરાચાર કરનાર, રાજગામી કે ભોગ વિલાસ કરનાર ચંડ હોય છે.

પાપિષ્ઠ – જીવિત માતા-પિતા તથા ગુરુનો ત્યાગ કરનાર કે સેવા ન કરનાર, સારું આચરણ ન કરનાર, પિતાની સામે સંકોચ રાખ્યા વગર ખાવાનું ખાનારા વ્યક્તિ પાપિષ્ઠ હોય છે.

કુષ્ઠ – 8 પ્રકારના કુષ્ઠ રોગો વાળા, શાસ્ત્રોમાં ખરાબ વાત લોકો સાથે વાતચીત કરનાર તથા સંબંધો રાખનાર વ્યક્તિ કુષ્ઠ દોષ યુક્ત માનવામાં આવે છે.

દત્તાપહારક – કીડાની જેમ આસપાસ ફરનાર, ખરાબ નિયતથી વેપાર કરનાર દત્તાહારક કહેવામાં આવે છે.

વક્તા – ધર્મ જ્ઞાન ન હોવા કે કુશળતા ન હોવા છતાં પણ ઉપદેશ કે સબક આપનાર વ્યક્તિને વક્તા કહેવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

gm106

એવું માનવામાં આવે છે કે દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સૌથી સારો રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ પ્રાચીન સમયથી જ કેટલીક પરંપરાઓ બનાવવામાં આવી છે. આ પરંપરાગત કામોને નિયમિત રીતે કરવાથી ચમત્કારી રીતે શુભફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ પાંચ પરંપરાગત કામ, જે રોજ સવાર-સવારમાં જ કરવા જોઈએ. આ કામોથી તમે દિવસભર ભાગ્યશાળી બનીને રહી શકો છો.

દહીં ખાઈને નિકળોઃ-

ઘરેથી બહાર નિકળતા પહેલા દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ. આ પરંપરા ઘણી જૂના સમયથી ચાલી આવી રહી છે. દહીંને પવિત્ર માનવામાં આવે છે. તેની પવિત્રતા અને સ્વાદથી મન પ્રસન્ન થાય છે. તેને લીધે જ તેને પૂજા સામગ્રીઓમાં પણ ખાસ સ્થાન પ્રાપ્ય છે. દહીં ખાવાથી વિચારો સકારાત્મક બને છે અને નકારાત્મક વિચારોથી મુક્તિ મળી જાય છે. તમે પછી દહીંમાં ખાંડ મેળવી શકો છો.

તુલસીની પૂજા કરો અને તેના પાનનું સેવન કરો

સામાન્ય રીતે તુલસીનો છોડ બધાના ઘરમાં હોય છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા દરરોજ થાય છે, ત્યાં મહાલક્ષ્મીની કૃપા બની રહે છે. રૂપિયા સાથે સંબંધિત પરેશાનીઓ ઘરમાં નથી બનતી. તુલસી એક ઔષધીય છોડ પણ છે. દરરોજ તુલસીના પાનનું સેવન કરવાતી અનેક રોગોથી બચાવ થાય છે.સાથે જ, તુલસીથી પુણ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.

ઘરના મંદિરમાં વિરાજિત ભગવાનના દર્શન કરોઃ-

ઘરના મંદિરમાં વિરાજિત દેવી-દેવતાઓના દર્શન દરરોજ કરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા એકવાર તેમની સામે કાર્યમાં સફળતાની પ્રાર્થના કરવામાં આવે તો વ્યક્તિનો દિવસ શુભ રહે છે. ભગવાનની કૃપા બની રહે છે.

ઘરેથી બહાર નિકળતા પહેલા જમણો પગ બહાર રાખોઃ-

કોઈપણ કાર્યની શરૂઆત જમણા હાથે અને જમણા પગેથી આગળ વધારીને કરવામાં આવે તો સફળતા મળવાની સંભાવનાઓ વધી જાય છે. શાસ્ત્રો પ્રમાણે જો ધાર્મિક કર્મ જમણા હાથેથી કરવામાં આવે તો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ઘરેથી નિકળતા પહેલા જમણો પગ બહાર રાખવાનું પણ શુભ માનવામાં આવે છે. એમ કરવાથી કાર્યોની પ્રત્યે સકારાત્મક વિચારસરણી પણ બને છે.

માતા-પિતા તથા વડીલોના આશીર્વાદ લોઃ-

દરરોજ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકોથી તેમના માતા-પિતા પ્રસન્ન રહે છે, તેમનાથી બધા દેવી-દેવતાઓ પણ પ્રસન્ન રહે છે. તેનાથી વિપરિત જે લોકો માતા-પિતાનું સન્માન નથી કરતા તેને દુઃખ પહોંચાડે છે તેઓને ક્યારેય પણ સુખ પ્રાપ્ત નથી થતું. આથી ઘરેથી નિકળતા પહેલા માતા-પિતા અને વડીલોના પગે લાગીને આશીર્વાદ લેવા ખૂબ જ શુભ હોય છે. માતા-પિતાના આશીર્વાદથી બધા પ્રકારની બલાઓ દૂર થઈ જાય છે અને કાર્યોમાં સફળતા મળવાના યોગ બને છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

તમે રાતે જે પોઝિશનમાં સૂવો છો, તે જણાવે છે તમારો Nature અને Personality

sleep2

 

વ્યક્તિ આખો દિવસ કામ કરીને થાકી જાય ત્યારે તેને આરામ જોઈતો હોય છે અ આરામ માત્ર સૂવાથી જ મળે છે. તેમાં પણ જો વ્યક્તિ પોતાની રોજિંદી સ્ટાઇલ પ્રમાણે ન સુવે તો બીજા દિવસે તેનો થાક ઉતરવાને બદલે વધી જતો હોય અને તેનો આખો દિવસ આલસ તથા સુસ્તીભર્યો રહે છે. બધાં લોકોની સૂવાની એક ખાસ રીતે હોય છે. દરેક વ્યક્તિને પોતાની સૂવાની ખાસ રીતથી આરામ મળતો હોય છે. સૂવાની આ ખાસ રીત વ્યક્તિના સ્વભાવને પણ દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિની સૂવાની સ્ટાઇલથી તેના વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણી શકાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે સૂવાની સ્ટાઇલથી કઈ રીતે કોઈના વ્યક્તિત્વ વિશે જાણી શકાય, તો ચાલો આજે આપણે તેના વિશે જ જાણીએ, જેથી તમને તમારા અંગત વ્યક્તિના સ્વભાવને જાણવામાં મદદ થાય.

વ્યક્તિની આદતોની અસર તેના સ્વભાવ ઉપર પડતી હોય છે. જેવી વ્યક્તિની આદત હોય છે તેવો જ તેનો સ્વભાવ પણ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની આદતો અને તેના શારીરિક લક્ષણો જોઈને તેના સ્વભાવ અને ભવિષ્ય બતાવવાની વિદ્યાને સામુદ્રિકશાસ્ત્ર કહેવામાં આવે છે. વ્યક્તિની આદતો જોઈને મનોવિજ્ઞાન મુજબ પણ સ્વભાવ જાણી શકાય છે.

જાણો સૂવાની અન્ય રીત વિષે…

– જે વ્યક્તિ ઊંઘતી વખતે પોતાને સંપૂર્ણ રીતે ઢાંકીને સૂવે છે, તેવા લોકો ભીડમાં પોતાને ખૂબ શક્તિશાળી અને ફ્રેન્ડલી દેખાડતા હોય છે, પરંતુ હકીકતમાં આવા લોકો શરમાળ અને નબળા પણ હોય છે. આ લોકો બીજા કેટલાક લોકોના રહસ્યો પોતાના મનમાં રાખે છે. જો આવી વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી આવે, તો તેઓ તેને પોતાની રીતે જ દૂર કરવાના પ્રયાસ કરવા લાગતા હોય છે. પોતાની મુશ્કેલીઓ માટે કોઈ અન્ય વ્યક્તિની મદદ લેવી તેમને પસંદ નથી હોતી.

– જે લોકો પીઠના બળે સૂવે છે અને પગને ક્રોસ પોઝિશનમાં રાખે છે એ લોકો કોઈપણ કાર્ય હદ પાર કરીને કરવું પસંદ કરે છે. કોઈ કામને શરૂ કર્યા બાદ ખતમ કર્યા સુધી આરામ કરવું આ લોકોને પસંદ હોતું નથી. આ લોકો પરેશાનીઓ પોતાની એકાગ્રતા અને સખત મહેનતથી દૂર કરી લે છે. ક્યારેક-ક્યારેક આ લોકોને એકાંત રહેવું પસંદ હોય છે. આવા લોકોમાં વિપરીત પરિસ્થિતિઓને સહન કરવાની સારી એવી ક્ષમતા હોય છે.

– જે વ્યક્તિ પોતાના પેટના બળ પર સૂવે છે, એવા લોકો ક્યારેક-ક્યારેક સંકુચિત માનસિકતાથી ઘેરાય જતા હોય છે. આ સ્ટાઇલમાં સૂવાવાળી વ્યક્તિ થોડી સ્વાર્થી પણ હોય છે. આ રીતે સૂવાવાળા વ્યક્તિઓ એવા સમયે જ પોતાના મિત્રોને મળે છે જ્યારે તેમને મિત્રોની જરૂર હોય. આવા લોકો જો પોતાની સૂવાની સ્ટાઇલમાં ફેરબદલ કરે તો તેમને ઘણો ફાયદો મળી શકે છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને સૂવે છે તો એવા વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. આવા વ્યક્તિઓ કોઈ પણ કાર્યને વિશ્વાસની સાથે પૂર્ણ કરવામાં માને છે અને સફળતા હાંસલ કરે છે. આવી વ્યક્તિ પોતાના ઉત્સાહ અને પ્રયાસોમાં ક્યારેય કોઈપણ પ્રકારની કમી નથી આવવા આવવા દેતા. આ જ કારણોસર આ લોકો જે કાર્ય હાથમાં લે છે તેમાં ઉપલબ્ધિઓ અને સફળતા મેળવે છે. આ સ્ટાઇલથી સૂવાવાળા વ્યક્તિઓને પોતાના કર્મોના આધારે જ તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને તથા સંકોચાઈને સૂતું હોય તો એવા લોકો સ્વાર્થી સ્વભાવના હોઈ શકે છે. આવા લોકો મોટાભાગે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ મિત્રતા કરતા હોય છે. આ રીતે સૂવાવાળા મોટાભાગના લોકો તામસી પ્રવૃત્તિના હોય છે. તામસી પ્રવૃત્તિ એટલે કે આવા લોકોને શુદ્ધ અને સાત્વિક જીવન પસંદ હોતું નથી. ખાનપાનમાં પણ આ લોકોને મસાલેદાર ભોજન વધુ પસંદ આવે છે. આ લોકોને ક્યારેક ક્યારેક નાની-નાની વાતો ઉપર પણ ગુસ્સો આવી જાય છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને સૂવે છે અને પોતાનો એક હાથ નીચેની તરફ દબાવીને રાખે છે તો આ પ્રકારના લોકો વિનમ્ર સ્વભાવના હોય છે. વિનમ્ર સ્વભાવને લીધે તેઓ તેમની આજુબાજુના લોકોથી પ્રેમ અને સન્માન પ્રાપ્ત થાય છે. જોકે આ લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે અને તેના લીધે જ ઘણીવાર તેઓ ભૂલો પણ કરી બેસે છે, જેથી આવી વ્યક્તિઓને પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.

– જો કોઈ વ્યક્તિ સીધા સૂવે છે અને બન્ને હાથને માથાની પાછળ રાખે છે તો સૂવાની આ સ્ટાઇલ આ વાતનો સંકેત આપે છે કે તેઓ ખૂબ બુદ્ધિશાળી છે. આ પ્રકારના લોકો કોઈપણ નવી વાતને શીખવા માટે તત્પર હોય છે. ક્યારેક-ક્યારેક આવા લોકો એવા કામ પણ કરી દે છે જે અન્ય લોકોને અત્યંત મુશ્કેલ લાગતા હોય છે. આવા લોકો પોતાના ઘર-પરિવારને સૌથી વધુ પ્રેમ કરતા હોય છે અને તેમના સુખ માટે હમેશા પ્રયત્નશીલ રહે છે. આ લોકો બધાની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે છે, પરંતુ આ જ કારણોસર તેમને ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.

– જો કોઈ વ્યક્તિ પડખું ફરીને એક તરફ ઘૂંટણ ઉપરની તરફ વાળીને સૂવે છે. તો એવા લોકો કાયમ ફરિયાદ જ કરતાં રહે છે. હમેશા બીજાના કામમાં ભૂલો જ કાઢતા હોય છે અને બધાંને બતાવતા રહે છે. આવા લોકો ક્યારેક નાની-નાની વાતોમાં જરૂર કરતાં વધારે ઉત્સાહિત થઈ જાય છે અને આ જ કારણોસર મુશ્કેલીઓનો સામનો પણ કરે છે. આવા લોકોને પોતાની ભૂલોથી બોધ લઈ આગળ વધવું જોઈએ.

– જો કોઈ વ્યક્તિ બંને હાથ અને પગ લાંબા કરીને પીઠના બળે સૂતું હોય તો તે વ્યક્તિ પોતાના કાર્યોને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કરવું પસંદ કરે છે. આ પ્રકારના લોકોને તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવાની ઝંખના હોય છે. મોટાભાગે આ પ્રકારના વ્યક્તિઓ જીવનમાં અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરે છે. આવી વ્યક્તિ સુંદરતા તરફ ખૂબ જલ્દી આકર્ષાય જાય છે. આવા લોકોને ગોસિપ કરવી પણ ખૂબ જ ગમતી હોય છે.

– જો કોઈ વ્યક્તિ સૂતી વખતે ભયભીત દેખાય તો તેનો અર્થ થાય કે તેઓ ડિપ્રેશનના શિકાર થઈ શકે છે. આ સ્ટાઇલથી સૂવાવાળા લોકો એકલતા અનુભવે છે. ભૂતકાળની નિષ્ફળતા આ લોકોને વર્તમાન સમયમાં પણ આગળ વધવા નથી દેતી. આ રીતે સૂવાવાળા વ્યક્તિઓએ સંકોચ અને સંકટોમાંથી બહાર નીકળવું જોઈએ. પોતાના અંગત લોકોની મદદથી આ લોકો જીવનમાં સફળતા અને સુખ મેળવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

purush2

હિન્દુ ધર્મગ્રંથોમાં માનવીય જીવન તથા ભાવનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક એવી વાતો પણ ઉજાગર કરવામાં આવી છે જે માણસને તેના ભવિષ્યની તસવીર જણાવી શકે છે અને તેનામાં આશા જગાડી શકે છે. ભવિષ્યપુરાણમાં વિશેષ કરીને પુરુષોના લક્ષણો જણાવ્યા છે, જે જણાવે છે કે આવનાર સમયમાં તેનું આરોગ્ય, હેસિયત અને તેની પ્રતિષ્ઠા, પૈસા કેવા હશે.

– ભવિષ્ય પુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકેય દ્વારા પુરુષોના લક્ષણ જણાવનાર લક્ષણ ગ્રંથ રચવામાં આવ્યો છે. એક વાર ભગવાન શિવે તેના આધાર પર સ્વયં વિશે જાણવાની ઈચ્છા કરી. ત્યારે કાર્તિકેયે તેને કપાલી કહ્યા તેથી શિવ ક્રોધિત થઈને લક્ષણ ગ્રંથ સમુદ્રમાં ફેંકી આવ્યા. ત્યાર પછી આ લક્ષણ ગ્રંથ, પુરુષોની સાથે સ્ત્રીઓના પણ લક્ષણ બનાતવનાર સામુદ્ર કે સામુદ્રિક શાસ્ત્રના રૂપમાં પ્રસિદ્ધ થયો.

– જ્યારે કાર્તિકેય સ્વામીએ ક્રૌંચ પર્વતને ધ્વસ્ત કર્યો તો બ્રહ્મદેવે પ્રસન્ન થઈને તેની પાસે વર માંગ્યુ, ત્યારે કુમાર કાર્તિકેયે તે લક્ષણ ગ્રંથમાં આપના દ્વારા રચવામાં આવેલા પુરુષ-સ્ત્રીના લક્ષણોને જાણવાની ઈચ્છા જણાવી. ત્યારે બ્રહ્મદેવે પુરુષો વિશે લક્ષણ કહ્યા.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

– જે પુરુષની નાભિ ઉંડી, સ્વર ગંભીર અને અંગોનાં સાંધા મજબૂત, મુખ, લલાટ અને છાતી પહોળી હોય છે, તે રાજસુખ મેળવે છે.

– જે પુરુષનું નાક, નખ, મુખ ઊંચા હોય છે, પીઠ, ગળું અને જાંઘ નાના હોય છે. આંખ, હાથ, પગ, તાળવું, હોઠ, જીભ અને નખ એ લાલિમાયુક્ત હોય, તે શાહી વૈભવની સાથે જીવન પસાર કરે છે.

– આ પ્રકારે જેની દાઢી, આંખ, હાથ, નાક અને બન્ને સ્તનની વચ્ચે અંતર આ પાંચ મોટા હોય, પણ દાંત, વાળ, આંગળીઓના ટેરવા, ત્વચા અને નખ આ પાંચ બારીક હોય તો તે સત્તાને પ્રાપ્ત કરનાર કે રાજા બને છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– મોટી તથા કાળા રંગની આંખો વાળા પુરુષ ભાગ્યશાળી, નીલા કમલ જેવી આંખો વાળા વિદ્વાન, દ્રઢ અને સ્થિર આંખો વાળા રાજસુખ મેળવનારા હોય છે, પરંતુ નબળી અને દીન આંખો વાળા દરિદ્ર પુરુષ હોય છે.

– જે પુરુષ ઉત્તમ શ્રેણીના હોય છે, તેનું હસવું ધીરેધીરે હોય છે. નીચ કે અધમ પુરુષ ઊંચા સ્વર તથા શબ્દો સાથે હસે છે. હસતા સમયે આંખોને બંધ કરનાર પુરુષ પાપી હોય છે.

– જે વ્યક્તિનું કપાળ ઊંચું અને સ્વચ્છ હોય છે તે શ્રેષ્ઠ પુરુષ બને છે. નાના કપાળ વાળા પ્રશંસનીય અને ધનવાન હોય છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– મધના રંગ વાળી કમળ સમાન અને ખૂણાં પર લાલીમાં ધરાવતી આંખો વાળા પુરુષ લક્ષ્મીના સ્વામી અને મહાત્મા પ્રવૃત્તિના હોય છે.

– જે પુરુષની ભમર મોટી હોય છે, તે સુખી તથા ધની પરંતુ ઊંચી ભમર હોવાથી ઓછી ઉમરવાળા, ત્રાંસી કે આડી-અવળીઆંખ વાળા કે વધારે લાંબી આંખ વાળા ગરૂબ તથા બન્ને ભમર મળેલી હોય તો તે ધનહીન થાય છે.

– જે પુરુષની ભમર બાળ ચંદ્રમા સમાન હોય છે, તે રાજા સમાન હોય છે. વળી જે પુરુષની ભમર વચ્ચેખી નીચેની તરફ નમેલી હોય તો તે પુરુષ પરસ્ત્રીગમન કરનાર હોય છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– જે પુરુષનો ચહેરો અને મુખ પર તેજ જોવા મળે અને દીનતા ન જોવા મળે તે શુભ હોય છે. તો વળી, રૂક્ષ, ભાવહીન ચહેરા તથા આસુંઓથી ભરેલી આંખો વાળા અશુભ હોય છે.

– જે પુરુષનું ક્યાંક ઊંચું કે ક્યાંક બેસેલું લલાટ દરિદ્રતા આપે છે. સીપની જેવું લલાટ પુરુષને આચાર્ય-વિદ્વાન બનાવે છે.

– ગોળ માથાવાળા પુરુષ ઘણી ગાયોના સ્વામી અને ચપટા માથાવાળા માતા-પિતાને મારનાર હોય છે. ઘંટની આકૃતિ જેવું માથું ધરાવતા વ્યક્તિ હંમેશા યાત્રા કરતા રહે છે. નાના અને નીચેની તરફ નમેલા માથા વાળા ઘણાં અનર્થ કરનાર હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!

signature

-પેન પર ભાર આપીને લખનારી વ્યક્તિ હોય છે ભાવુક, ઉત્તેજક, જિદ્દી અને સ્પષ્ટવાદી

વ્યક્તિ અંદરથી કેવો છે તે બાહ્ય અંગો અને હાવભાવના આધારે આસાનીથી જાણી શકાય છે. આજે અમે તમને બતાવીશું માત્ર હસ્તાક્ષરોના આધારે વ્યક્તિ કેવી હોય છે. હસ્તાક્ષર વિજ્ઞાન તો એક વિશાળ વિજ્ઞાન છે જેને એકી સાથે સમજવું અઘરું છે તેમ છતાં તેની પ્રાથમિક બાબતો જાણવી જરૂરી છે. તેના દ્વારા જ આપણે આ વિજ્ઞાનની ઘણી બાબતો જાણી શકીશું.

જીવનમાં કરેલાં કર્મો અને સંચિત કર્મોનું ફળ કેવું મળશે એ હસ્તાક્ષરગતિથી જાણવું સરળ બને છે. એમાં તલસ્પર્શી અભ્યાસ કરવા વિવિધ બાબતો જાણવી અને સમજવી જરૂરી બને છે. હસ્તાક્ષરમાં લખાતા મૂળાક્ષરો જેવા કે A-B-S-T-N-Y વગેરે કોઈ પણ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વ્યક્તિના જીવન ઉપર હસ્તાક્ષરમાં લખાયેલા અક્ષરો (મૂળાક્ષરો)ની ભૂમિકા સમયે-સમયે મહત્ત્વપૂર્ણ બને છે.

જીવનની શરૂઆત એટલે હસ્તાક્ષરની શરૂઆત અને જીવનનો અંત એટલે હસ્તાક્ષરનો અંત. શરૂઆત અને અંત વચ્ચે જે કાંઈ લખાય છે અને જે રીતે લખાય છે એ આપણા જીવનની ઘટનાઓ બને છે. ઘટનાઓના પ્રકાર સમજવા હસ્તાક્ષરની શૈલી, ઢબ, આકાર અને પરિસીમા સમજવી પડે છે. અક્ષરોનું કદ, જાડાઈ, પાતળાપણું પણ સમજવું પડે છે. એક નજરે હસ્તાક્ષરને જોતાં શું છાપ ઉપસી આવે છે એના પર પણ ઘણો આધાર રહે છે. અસ્પષ્ટ, વીંધાયેલી, કપાયેલી, ક્ષતિયુક્ત, નિસ્તેજ, અધૂરી, નિર્બળ, આધારહીન, અસ્તવ્યસ્ત, અવાચ્ય, અપૂર્ણ અર્થ દર્શાવતી કે વધુ પડતી ઊર્ધ્વ, કંપન ધરાવતી, ખોડંગાતી કે સુષુપ્ત હસ્તાક્ષરથી જીવનમાં દુઃખ અને સંઘર્ષ જ મળે છે. હકારાત્મક, પરિણામલક્ષી, ચાતુર્યસભર હસ્તાક્ષર સુખ અને વૈભવ જ આપે છે.

હસ્તાક્ષર અને વ્યક્તિત્વ-

આપણી બોડી લેંગ્વેજ પરથી આપણા વ્યક્તિત્વ વિશે ઘણી જાણકારી મળી શકે છે. આપણા મન તથા મગજમાં વિચાર, સ્વભાવ, વ્યક્તિત્વ, અંતઃકરણ, મિત્રતા, શત્રુતા, સુખ-દુઃખ, સંયમ, પરિશ્રમની સાથે સંકળાયેલી સ્થિતિઓ પેદા થાય છે, જેની અભિવ્યક્તિ આપણે બાહ્ય શારીરિક અંગો દ્વારા, પ્રદર્શિત ક્રિયા દ્વારા જાણી શકીએ છીએ. હસ્તાક્ષર પણ મગજના આદેશથી આંગળીઓ દ્વારા કરાય છે, તેથી હસ્તાક્ષરના માધ્યમથી પણ વ્યક્તિની મનોવૃત્તિ કે વ્યક્તિત્વ વિશે ઘણી ખરી જાણકારી મેળવી શકાય છે.

મર્હિષ પરાશરે લઘુગ્રંથ ‘ધીપ્ર’માં અક્ષરોના સ્વરૂપના આધારે તેની ભાષા સ્પષ્ટ કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો તમારા હસ્તાક્ષર તમારા વિશે શું કહે છે એ વાત તેમણે આ ગ્રંથમાં વિસ્તૃત રીતે સમજાવી છે. ફ્રાન્સના વિદ્વાન મિંકોએ પણ આ વિદ્યા પર વિશેષ અધ્યયન કર્યું છે. વ્યક્તિના હસ્તાક્ષર દ્વારા તેનું વ્યક્તિત્વ અને સ્વભાવ કેવા હોય છે તે જાણીએ.

આગળ વાંચો વ્યક્તિ કંઈ રીતે લખે છે તેના આધારે તેનો સ્વભાવ….

વ્યક્તિના હાથમાં તેની પેન કઈ તરફ ચાલે છે ધ્યાનથી જુઓઃ-

-જે વ્યક્તિના હસ્તાક્ષરમાં અક્ષર નીચેથી ઉપરની તરફ જતા હોય તો તે વ્યક્તિ ઈશ્વરમાં આસ્થા રાખનારી તથા આશાવાદી હોય છે.

-ઉપરથી નીચેની તરફ હસ્તાક્ષર કરનારી વ્યક્તિ નકારાત્મક વિચારોવાળી તથા અવ્યાવહારિક હોય છે. તેમની મિત્રતા બહુ ઓછા લોકો સાથે હોય છે.

-હસ્તાક્ષરમાં છેલ્લે ડોટ કરનારી વ્યક્તિ ડરપોક અને શંકાશીલ હોય છે.

-પેન પર ભાર આપીને લખનારી વ્યક્તિ ભાવુક, ઉત્તેજક, જિદ્દી અને સ્પષ્ટવાદી હોય છે.

-પેન ઉઠાવ્યા વગર એક જ વારમાં હસ્તાક્ષર કરનારી વ્યક્તિ રહસ્યવાદી, ગુપ્ત પ્રવૃત્તિની તથા વાદવિવાદ પેદા કરનારી હોય છે.

-હસ્તાક્ષરમાં અવરોધક એવું કોઈ પણ પ્રકારનું ચિહ્ન કરનારી વ્યક્તિ આળસુ પ્રવૃત્તિની તથા સમાજ અને નૈતિકતાને મહત્ત્વ આપનારી હોય છે.

-જલદીથી હસ્તાક્ષર કરનારી વ્યક્તિ પોતાના કાર્યને ઝડપથી પૂર્ણ કરનારી તથા બુદ્ધિવાળી હોય છે.

-સ્પષ્ટ હોય અને તેમાં કોઈ પણ જાતનું અવરોધક ચિહ્ન ન હોય તેવા હસ્તાક્ષર કરનારી વ્યક્તિ ખુલ્લા મનની, વિચારશીલ તથા પોતાના કાર્યમાં પારદર્શિતા રાખનારી હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો Birth Month?

stri3

 

સ્ત્રીને આ સૃષ્ટિનું સૌથી રહસ્યમય પ્રાણી સમજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે મોટા-મોટા જ્ઞાની-મહાજ્ઞાની સ્ત્રીના સ્વભાવ અને તેના વિચારોને નથી સમજી શક્યા તો તુચ્છ મનુષ્યની શું હિંમત. પરંતુ જે કામ તલવારથી નથી થઇ શકતુ તે કામ એક નાની સોઇ દ્વારા સંપન્ન થઇ શકે છે. લગભગ આ જ વક્તવ્યથી પ્રેરણા લઇને અમે સ્ત્રીને સમજવાનો પ્રયાસ શરૂ કર્યો અને અંતે તેના વ્યવહારની ઘણી મૌલિક વાતો અમારા પકટમાં આવી ગઈ.

હાં, આવું કરવા માટે અમે પણ જ્યોતિષ શાસ્ત્રની મદદ લેવી પડી પરંતુ એવું કહેવામાં આવે છે ને કે, જ્યારે કોઇ સમસ્યાનું સમાધાન નથી મળતું ત્યારે વ્યક્તિ ભારતની પ્રાચીનતમ જ્યોતિષ વિદ્યાની શરણમાં જ જાય છે, આ માટે અમે પણ આ જ રસ્તો અપનાવ્યો છે. આજે આ લેખમાં અમે પણ તમને જન્મના આધાર પર જણાવી રહ્યા છીએ કે, કયા મહિનામાં જન્મેલી સ્ત્રિઓ કેવી હોય છે, તેમના વિચાર, તેમની સમજ અને જીવનને લઇને તેમની પ્રાથમિકતાઓ શું હોય છે.

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

જે મહિલાઓનો જન્મ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં થયો છે તે મહિલાઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. ગોરા અથવા ઘઉવર્ણા રંગની આ મહિલાઓ અન્ય લોકોની વચ્ચે ખૂબ જ જલ્દી આકર્ષણુનું કારણ બની જાય છે. સામાન્ય રીતે આ મહિનામાં જન્મેલી મહિલાઓ ઘણી હદ સુધી પરાક્રમી હોય છે પરંતુ તેમને સૂવું અને આરામ કરવું પણ ખૂબ જ વધારે પસંદ હોય છે.

આ બંન્ને મહિનાઓમાંથી કોઇપણ એક મહિનામાં જન્મેલી સ્ત્રી ઉદાર વ્યક્તિત્વની હોય છે. તેમની અંદર શારીરિક સંબંધોને લઇને હમેશાં નિરાશાનો ભાવ રહે છે, જેના કારણે તેમની મેરિડ લાઇફમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ મહિલાઓ માટે તેમનો પરિવાર સર્વોપરિ છે અને સાથે જ, ઘરે આવેલાં મહેમાનોના સત્કારમાં પણ તેઓ કોઇ પ્રકારની કસર નથી છોડતી. આ મહિલાઓની પીઠ પાછળ તેમના ખૂબ જ વખાણ થાય છે.

માર્ચ-એપ્રિલ મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

સંસ્કારી, વ્યવહાર કુશળ અને મૃદુભાષી આ સ્ત્રીઓ જ્યાં પણ જાય છે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. આ સ્ત્રીઓ પોતાના હ્રદયમાં કોઇપણ વાત છુપાવીને નથી રાખતી, સ્પષ્ટ કહેવું અને સ્પષ્ટ સાંભળવું તેમની આદતોમાં સામેલ છે. આવી સ્ત્રીઓ ધનવાન તો હોય છે પરંતુ સાથે જ, પોતાના આકર્ષક સ્વરૂપને કારણે ખૂબ જ જલ્દી લોકો તેમને પસંદ પણ કરી લે છે.

આ સ્ત્રીઓ એક જ વાર પ્રેમ કરે છે અને પોતાના પ્રેમી માટે તે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. આ સ્ત્રીઓ સ્વભાવથી જીદ્દી અને જટિલ હોય છે. આ સ્ત્રીઓને જો કોઇ વાત ખરાબ લાગ તો તે ક્યારેય ભૂલી શકતી નથી. જેના કારણે તેમના સંબંઘ ખરાબ થઇ જાય છે.

મે-જૂન મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

ભયંકર ગરમીવાળા આ બે મહિનાઓમાં જન્મ લેનાર મહિલાઓ પોતાના પરિવાર માટે જ જીવે છે. ગરમીમાં જન્મ લેવાના કારણથી તેમની અંદર ગુસ્સો ખૂબ જ વધારે હોય છે જે કોઇપણ સમયે બહાર નીકળી જાય છે. જો તેમને ગુસ્સો આવી જાય તો આ સ્ત્રીઓ કોઇપણની ચિંતા કરતી નથી.

આ મહિનામાં જન્મ લેનાર સ્ત્રીઓ અપેક્ષાકૃત વધારે કામુક, ચતુર અને મિલનસાર હોય છે. તેમનો વ્યવહાર પહેલી વારમાં જ લોકોને એટલો જોડી દે છે, જેના કારણે તેમના સંબંધ ખૂબ જ જલ્દી બની જાય છે. પરંતુ જેટલી જલ્દી આ સંબંધો બનાવે છે તેનાથી પણ વધારે તે પોતાના સંબંધોને ખરાબ પણ કરી લે છે.

જૂલાઈ-ઓગસ્ટ મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

વરસાદની ઋતુમાં જન્મ લેનાર આ સ્ત્રીઓ સર્વગુણ સંપન્ન અને પોતાના પરિવારનું ધ્યાન રાખનાર હોય છે. તેમના જીવનકાળમાં લગભગ બધી જ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને દરેક જગ્યાએ તેમનો આદર પણ કરવામાં આવે છે.

ગૃહ કાર્યમાં દક્ષ આ મહિલાઓ સાફ રંગની હોય છે અને સાથે જ શાંત હોવાની સાથે ધૈર્યવાન પણ હોય છે. તેમની માટે નિયમ, કાયદા અને અનુશાસન જીવનની પ્રમુખ જરૂરિયાતો છે.

સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

શરદ ઋતુમાં જન્મ લેનાર આ સ્ત્રિઓ સૌભાગ્યશાળી હોય છે, જેમને જીવનનું લગભગ દરેક સુખ પ્રાપ્ત હોય છે. આ સ્ત્રીઓનો રંગ સામાન્ય કાળાશ અથવા ઘઉવર્ણો હોય છે. આ મહિનાઓમાં જન્મેલી મહિલાઓ ધનવાન તો હોય જ છે સાથે જ, કોઇપણ પ્રકારનો પરિશ્રમ કરવાથી ક્યારેય પાછળ પડતી નથી.

આ મહિલાઓ પોતાની કામ ભાવનાને દબાવીને રાખે છે જેના કારણે તેમને પેટ, લીવર સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે, આ મહિલાઓ હસમુખ સ્વભાવની હોય છે પરંતુ તેમને ગુસ્સો પણ ખૂબ જ જલ્દી આવી જાય છે. જો તેમનું કોઇ કાર્ય પૂર્ણ ન થાય તો આ મહિલાઓ તે વાતને સહન કરી શકતી નથી.

નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

આ મહિનામાં જન્મ લેનાર મહિલાઓનું કદ, તેમની ગરદન નાની હોય છે અને સાથે જ, તેમનો રંગ પણ કાળાશ પડતો હોય છે. તેમની અંદર એક અજીબ પ્રકારનો ભય હમેશાં બરકરાર રહતો હોય છે જે તેમને ક્યારેય ફ્રી થવા દેતો નથી.

શારીરિક સંબંધો પ્રત્યે તેમનો રસ ખૂબ જ ઓછો હોય છે જેના કારણે તેમનો પાર્ટનર તેમનાથી નિરાશ રહે છે. મહેમાનોની આવભગત કરવી આ મહિલાઓને પસંદ આવતી નથી, આ માટે ક્યારેક-ક્યારેક તેમનો વ્યવહાર અપ્રિય થઇ જાય છે. આ મહિલાઓ ધન એંકઠું કરવામાં માહેર હોય છે, જેના કારણે તેમના પરિવારમાં પૈસાની તંગી ખૂબ જ ઓછી આવે છે. પોતાના પ્રિયજનો માટે તે ઢાલ બનીને ઉભી રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!

તમારું નસીબ કેટલું પાવરફુલ છે એ નિશ્ચિત કરે છે નામનો પહેલો અક્ષર, જાણી લો

abcd

 

જ્યોતિષ મુજબ વ્યક્તિનું નામકરણ શુભ મુહુર્તમાં કરવામાં આવે અને જે નક્ષત્રમાં વ્યક્તિનો જન્મ થયો હોય અને જે રાશિ આવી હોય તે પ્રમાણે નામ રાખવામાં આવે છે. રાશિ કોઈપણ હોય કે નામ કોઈપણ અક્ષરે રાખવામાં આવ્યું હોય પરંતુ દરેક વ્યક્તિના નામના પહેલા અક્ષરના આધારે જ વ્યક્તિનું જીવનમાં કેટલી સફળતા-નિષ્ફળતા મેળવશે અને જીવનમાં કેટલી પ્રગતિ કરશે તે નક્કી થાય છે. જ્યોતિષ પ્રમાણે વ્યક્તિ જે-તે નામે સંબોધન કરવામાં આવે છે તે નામના પહેલા અક્ષર પ્રમાણે તેનો સ્વભાવ કેવો રહેશે તે પણ નક્કી થાય છે. તેથી જ અમે વાંચકો માટે લઈ આવ્યા છીએ એબીસીડીના દરેક અક્ષરના વ્યક્તિઓનું ભવિષ્ય. જેની માટે કોઈ જ્યોતિષ કે કુંડળી જોવાની જરૂર રહેતી નથી.

શેક્સપીયરે એકવાર કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે? પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં નામ ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણું નામ આપણા વ્યક્તિત્વને પરિભાષિત કરે છે. ક્યારેક ક્યારેક આપણું નામ આપણા ભાગ્યનું પ્રતિબિંબ પણ બની જાય છે. આપણું નામ ઘણા પ્રભાવશાળી રીતે આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. આપણા નામનો પહેલો અક્ષર જણાવે છે કે આપણે કેવા પ્રકારની વ્યક્તિ છીએ અને આપણે આપણા જીવનમાં શું-શું કરી શકીએ છીએ.

આપણા નામમાં એ શક્તિ છે, જે આપણા જીવનને આકાર આપવામાં મદદ કરે છે. તો જો તમને લાગે છે કે તમારું નામ કયા અક્ષરથી શરૂ થાય છે, તેનાથી તમને કોઇ ફેર પડતો નથી તો એકવાર વિચારી લો. જીવન સાથે જોડાયેલા પાસાઓ પર તેની ગાઢ અસર પડે છે, તો ચાલો આજે તમને તમારા નામના પહેલા અક્ષરનો અર્થ શું થાય છે તે જણાવી દઈએ.

જ્યોતિષ વિદ્યા દ્વારા જાણો તમારા નામના પહેલાં અક્ષરથી શું અર્થ થાય છે, ક્યારે મળશે સફળતા, કેવું હોય છે વ્યક્તિત્વ અને સ્વભાવ અને શું સૂચવે છે તે ABCD પ્રમાણે તમારા નામનો પ્રથમ અક્ષર…..

A

જે લોકોના નામનો પહેલો અક્ષર Aથી શરૂ થાય છે, તો એવી વ્યક્તિ આકર્ષક હોય છે અને સંબંધો તથા પ્રેમને ઘણું મહત્વ આપે છે. આ અક્ષરના લોકો બહુ મહેનતી અને ધૈર્યવાન હોય છે. આ લોકો આકર્ષક દેખાવું અને આકર્ષક દેખાતા લોકો વધુ પસંદ હોય છે. આવા લોકોમાં કોઈપણ પરિસ્થિતિમાં પોતાની જાતને ભેળવી દેવાની ગજબની ક્ષમતા હોય છે. આવા લોકોને ભીડથી અલગ દેખાતી વસ્તુઓ વધારે પસંદ પડતી હોય છે. આ અક્ષરવાળાઓને ધીમી સફળતા મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે તે ચરમસીમા પર હોય છે. આ લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ પોતાના મનની વાતો બધાં કહેતાં નથી. આ લોકો દગાબાજ નથી હોતા. આવા લોકો સ્થિતિને સમજીને તે મુજબ નિર્ણય લેવાને કારણે બધાંના પ્રિય હોય છે.

કરિયર મામલે આ અક્ષરના લોકો કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે જે કંઈ કરવું પડે તેઓ કરે છે. પરંતુ લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં હારતાં નથી. આ લોકો વધુ રોમેન્ટિક નથી હોતા પરંતુ તેનો મતલબ એ નથી કે તેમને સંબંધોની કિંમત નથી હોતી. જોકે પ્રેમનો એકરાર કરવો આ લોકોને પસંદ નથી હોતું. સંબંધ હોય કે કામ આ લોકો સાચું ખોટું મોઢે કહી દે છે. આ લોકો બહુ હિમ્મતવાન હોય છે પરંતુ આ લોકોમાં એક સૌથી મોટી ખામી એ હોય છે કે આ લોકોને વારંવાર નાની-નાની વાતો પર ગુસ્સો આવી જાય છે.

B

જે લોકોના નામનો પહેલો અક્ષર બીથી શરૂ થાય છે તે લોકો પોતાના જીવનમાં નવા-નવા રસ્તાઓ શોધવામાં વિશ્વાસ રાખે છે. પોતાના માટે માત્ર એક રસ્તો શોધી તેની પર જીવનભર ચાલવું આ લોકોને પસંદ હોતું નથી. આ લોકોનો સ્વભાવ સંકોચી હોય છે. આવા લોકોનો સ્વભાવ સંવેદનશીલ હોય છે. આ લોકો મિત્રો સાથે પણ વધુ ભળતાં નથી. આ લોકોના જીવનમાં અનેક રાઝ હોય છે જે તમારા નજીકના લોકોને પણ ખબર હોતી નથી. આ લોકો વધુ મિત્રો નથી બનાવતા પરંતુ જેટલા બનાવે છે તેમની સાથે સાચી દોસ્તી નિભાવે છે.

આ લોકો ઘણા જ મહેનતી હોય છે, તેથી આ નામના લોકો સેના અથવા બીજા જોખમી ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડે છે. આ લોકો રોમેન્ટિક પણ ઘણા જ હોય છે. પ્રેમનો ખુલ્લા મનથી એકરાર કરે છે અને પ્રેમમાં દગો પણ મેળવે છે. તેમના મૂડી સ્વભાવ અને બોલકા સ્વભાવના કારણે લોકો તેમને ઘમંડી કહે છે. આ અક્ષરના લોકો પોતાની જાત પર કંટ્રોલ રાખી શકે છે. સુંદર વસ્તુઓથી બહુ જલ્દી આકર્ષાય છે.

C

જે લોકોના નામનો પહેલો અક્ષર સીથી શરૂ થતો હોય તેમને દરેક ક્ષેત્રમાં બહુ જ સફળતા મળે છે. આ લોકોનો ચહેરો બહુ આકર્ષક હોય છે. સાથે કાર્ય સંબંધી વિષયોમાં પણ આ લોકો બહુ જ લક્કી હોય છે. આ લોકોને આગળ વધવામાં કોઈ રોકી શકતું નથી. સુંદર ચહેરો તો આ લોકોને ભગવાન આપે જ છે સાથે પોતે સુંદર દેખાવામાં પણ આ લોકો કોઈ જ કસર બાકી નથી રાખતા. સી અક્ષરવાળા લોકો અન્યોના દુઃખ-દર્દમાં તેમની સાથે રહે છે. બીજાના સુખના ભાગીદાર ભલે ન બને પરંતુ દુઃખના દિવસોમં સાથ આપે છે અને મદદ કરે છે.

આ અક્ષરના લોકો ઘણા જ મિલનસાર અને ખુશ દિલ હોય છે. તેમને સ્પષ્ટ બોલવું વધારે પસંદ હોય છે પરંતુ તેઓ જાણી જોઇને કોઇનું દિલ દુઃખાવતા નથી. તેમને પ્રેમ પર વધારે વિશ્વાસ હોય છે. જેને પસંદ કરે છે તેની એકદમ નજીક આવી જાય છે. જો તેમને કોઈ મનગમતું ન મળે તો તેઓ આરામથી એકલા પણ રહી શકે છે. લોકો પોતાની કારકિર્દીમાં ઘણું નામ કમાય છે. સ્વભાવથી આ લોકો બહુ જ ઈમોશનલ હોય છે.

D

જે લોકોના નામનો પહેલો અક્ષર ડીથી શરૂ થાય છે તે લોકોને અપાર સફળતા પ્રાપ્ત થાય છે. ક્યારેય ભાગ્ય સાથે ના પણ આપે તો આ લોકોએ ક્યારેય વિચલિત ન થવું જોઈએ કારણ કે આગળ જતાં આ લોકોના જીવનમાં અનેક ખુશીઓ લખેલી હોય છે. લોકોની વાતો પર ધ્યાન આપીને આ લોકોને પોતાના મનનું કરવું જ ગમે છે. જે નક્કી કરી લે છે તે કરીને જપે છે. આ લોકોને સુંદર દેખાવા માટે શણગારની જરૂર નથી હોતી કારણ કે આ લોકો જન્મથી જ સુંદર હોય છે. કોઈની મદદ કરવામાં આ લોકો ક્યારેય પીછેહઠ કરતાં નથી. દુશ્મનની પણ મદદ કરવા માટે આ લોકો હમેશા તત્પર રહે છે.

આ લોકો સેલ્ફમેડ વ્યક્તિ હોય છે. તેમની પાસે સરસ્વતી અને લક્ષ્મી બન્નેની કૃપા હોય છે. તેમની પાસે તમે બેસો તો તમને જરૂર કંઇક નવું શીખવા મળશે, પરંતુ પોતાના જીદ્દી સ્વભાવના કારણે તેમને લોકો ઘમંડી કહે છે. પ્રેમ સંબંધમાં પણ આ લોકો બહુ જિદ્દી હોય છે. જે તેમને પસંદ આવી જાય છે તેને પામવા માટે કંઈપણ કરી શકે છે. સંબંધના મામલામાં આ લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ.

E

જે વ્યક્તિના નામનો પહેલો અક્ષર ઈથી શરૂ થાય છે મોઢા પર બોલી દેનારા હોય છે. આ લોકોને હસી-મજાકવાળું જીવન જીવવું પસંદ હોય છે. આ લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુઓ મળી જતી હોય છે. જો કોઈ વધારે આ લોકો ટોકે તો તે લોકોથી દૂર જ રહે છે. આ લોકોને સારી રીતે જીવન જીવવું પસંદ હોય છે. બેદરકારી પસંદ હોતી નથી. બધી વસ્તુઓ સુવ્યવસ્થિત જ પસંદ આવે છે. આ લોકો પ્રેમ સંબંધમાં વધારે ગંભીર હોતા નથી. જેથી આ લોકોના સંબંધો બનતા બગડતા રહે છે. શરૂઆતમાં આ લોકો આશીક જેવા રહે છે કારણ કે આ લોકોનું દિલ કોની પર આવી જાય એ તેમને પણ ખબર હોતી નથી. પરંતુ એકવાર જેને સાચો પ્રેમ કરે છે તેનો સાથે ક્યારેય છોડતા નથી.

આ લોકો વધારે બોલે છે અને ઘણા જ મજાકિયા હોય છે. તેઓ જીવનને સહેલાયથી જીવવામાં અને વધારે ચિંતા નહીં કરવામાં માને છે, તેમની પાસે શિક્ષા, વ્યવસાય, રૂતબો અને પૈસા એટલા જ હોય છે, જેટલાની તેમને ચાહત છે. તેઓ હંમેશા ખુશ રહેનારા લોકો હોય છે.

F

જે લોકોના નામનો પહેલો અક્ષર એફ હોય તેઓ બહુ જિમ્મેદાર વ્યક્તિ હોય છે. આવા લોકોને એકલા રહેવું વધારે પસંદ હોય છે. સ્વભાવે આ લોકો ભાવુક હોય છે. બધી વસ્તુઓમાં આ લોકો વધારે પડતાં આત્મવિશ્વાસી હોય છે. આ લોકો સમજી-વિચારીને જ ખર્ચ કરે છે. જીવનમાં દરેક વસ્તુઓમાં આ લોકો બેલેન્સ જાળવી રાખે છે. આ અક્ષરના નામવાળા ઘણા જ પ્રેમાળ અને દયાળુ હોય છે. તે પોતાનું દરેક કામ દિલથી કરે છે તેથી તે ઘણા જ ક્રિયેટિવ ગણાય છે. તેઓ ઘણા જ મદદગાર, આકર્ષક અને રોમેન્ટિક હોય છે.

આ લોકોના મનમાં પ્રેમનું ઘણું મહત્વ હોય છે. આ લોકો પોતે એટલા સેક્સી અને આકર્ષક હોય છે અને આવા લોકો જ તેમને પસંદ આવતા હોય છે. રોમાન્સ તો આ લોકોમાં ભરપૂર હોય છે.

G

આ લોકો સાફ દિલના અને સીધા હોય છે, તેથી તેમને ઘણા લોકો મુર્ખ બનાવી દે છે, પરંતુ આ લોકો એવા હોય છે, જે પોતાની ભૂલોનું પુનરાવર્તન કરતા નથી, પરંતુ તેમાંથી બોધપાઠ લઇને આગળ વધવાનો પ્રયાસ કરે છે અને ખાસા સફળ પણ થાય છે. તેમના મિત્રો ઘણા ઓછા હોય છે, આ લોકો શાંતિપ્રિય હોય છે, પરંતુ જ્યારે તેમને ગુસ્સો આવે છે, તો સામેવાળા માટે મુશ્કેલી સર્જી દે છે. તેમનામાં આત્મવિશ્વાસ વધારે હોય છે. સામાન્ય રીતે આ લોકો ઓછું બોલવાનું પસંદ કરે છે.

જે લોકોના નામનો પહેલો અક્ષર જીથી શરૂ થાય છે તે લોકો બીજાની મદદ કરવા માટે હમેશાં તૈયાર રહે છે. દરેક પરિસ્થિતિમાં આ લોકો અનુકૂળ થઈ જાય છે. આ લોકોનું દિલ એકદમ સાફ હોય છે. પોતાના કાર્યોથી જ સબક લે છે સાવધાનીથી બધાં કાર્યો કરે છે. પ્રેમ સંબંધોમાં આ લોકો સમજદારી અને ધૈર્યથી કામ લે છે. કમિટમેન્ટ પહેલાં ખર્ચ કરવું આ લોકો માટે બેકારનું કામ હોય છે.

H

આ લોકો સંકુચિત અને સંવદેનશીલ હોય છે. તેમને રહસ્યમયી પણ કહેવામાં આવે છે, કારણ કે, આ લોકો પોતાની કોઇવાત કોઇને જણાવતા નથી. તેમનું દિમાગ ઘણું તેજ હોય છે. આ લોકો સતત રાજકીય અને પ્રશાસનિક ક્ષેત્રમાં દેખાય છે. આ લોકો પૈસાનો માત્ર પોતાના પર જ ખર્ચ કરે છે. આ અક્ષરથી શરૂ થતા નામના લોકો માટે પૈસા બહુ જ મહત્વ ધરાવે છે. આ લોકો ઘણા હસમુખ સ્વભાવના હોય છે અને પોતાની આસપાસનો માહોલ પણ એકદમ ખુશ મિજાજ રાખે છે. આ લોકો હ્રદયના સાચા હોય છે. સાથે જ, તેઓ સ્વભાવે શાહી હોય છે અને મસ્ત મોલા થઇને પોતાનું જીવન વ્યતીત કરે છે. કોઇપણ વાતનો જલ્દી નિર્ણય લેવો તેમની આવડત છે સાથે જ બીજાની મદદ માટે અડધી રાતે પણ તૈયાર રહે છે.

પ્રેમની રાહ જોવી તેમને નથી આવડતી, પરંતુ પ્રેમમાં પડે ત્યારે તેમના પ્રેમ માટે કંઇ પણ કરી જાય છે. આ અક્ષરના લોકોને માન-સન્માનની પણ ખૂબ જ ચિંતા હોય છે.

I

જે લોકોના નામનો પહેલો અક્ષર આઇથી શરૂ થતો હોય છે તેઓ કલાકાર હોય છે. આ લોકોની ઇચ્છા ન હોવા છતા તેઓ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બને છે. જોકે, અવસર મળતા જ તેઓ પોતાની વાતથી ફરી જવામાં થોડીપણ વાર લગાડતા નથી અને તેની માટે તેઓ એ નથી જોતા કે સાચાનો પક્ષ લેવો કે ખોટાનો. આ લોકોના હાથમાં ઘણુ આવે છે, પરંતુ તે હાથમાંથી સરકી જવામાં પણ સમય લાગતો નથી.

આ અક્ષરથી શરૂ થતા નામના લોકો પ્રેમના ભુખ્યા હોય છે. સ્વભાવથી સંવેદનશીલ અને દેખાવમાં આ લોકો ખૂબ જ સેક્સી હોય છે. આ લોકો ઘણા જ હિંમતવાન હોય છે અને તેઓ જે વાત સાચી હોય છે, ત્યાં કોઇપણ ભય વગર ઉભા રહે છે. આ લોકો ઘણા સ્ટાઇલિશ પણ હોય છે. આ લોકો પોતાની કારકિર્દી ફેશન અથવા ક્રિયેટિવ ફિલ્ડમાં બનાવે છે.

J

જે લોકોના નામનો પહેલો અક્ષર જેથી શરૂ થતો હોય તેઓ સ્વભાવથી ખૂબ જ ચંચળ હોય છે. આ લોકો ચિડિયો સ્વભાવ ધરાવે છે કારણ કે, આ લોકોમાં સારા ગુણોની સાથે સુંદરતાનો પણ સંયોગ હોય છે. આ લોકો જે કરવાનું વિચારે છે તેઓ તે કરીને જ રહે છે. આ લોકો અભ્યાસમાં થોડા નબળા હોય છે પરંતુ, જવાબદારીની વાત કરવામાં આવે તો સૌથી આગળ રહે છે.

આ લોકોના ચાહનારાઓની સંખ્યા વધારે હોય છે. જીવનસાથીના સ્વરૂપમાં આ લોકો જેને પણ મળી જાય તે વ્યક્તિ ખૂબ જ નસીબદાર હોય છે. જીવનના દરેક ક્ષેત્રે આ વ્યક્તિ સાથ નિભાવનાર હોય છે. આ લોકો અંદર અને બહાર બન્ને રીતે સુંદર હોય છે. આ લોકો પોતાના પાર્ટનર પ્રત્યે ઘણા પ્રામાણિક હોય છે. જે વસ્તુ મેળવવા માગે છે તેને મેળવી લે છે, પરંતુ પોતાના દમ પર. પૈસા, રૂતબો, પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે બહોળી માત્રામાં હોય છે.

K

જે લોકોના નામનો પહેલો અક્ષર કેથી શરૂ થાય છે તેઓને બધા જ કામમાં પરફેક્શન જોઇતુ હોય છે. એ ભલે બેડશીટની ચાદર હોય કે પછી ઓફિસની ફાઇલ, બધી જ વસ્તુઓ તેમને પરફેક્ટ જોઇએ. બીજા લોકોથી હટકે દેખાવું આ લોકોને ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાની વિશે પહેલા વિચારે છે. પૈસા કમાવવાની બાબતે આ લોકો ખૂબ જ આગળ વધે છે.

સ્વભાવથી આ લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. પોતાના પ્રેમને બધા વચ્ચે દર્શાવવામાં આ લોકો કોઇ સંકોચ નથી કરતાં. આ લોકોને સ્માર્ટ અને સમજદાર વ્યક્તિ પોતાના જીવનસાથી તરીકે પસંદ હોય છે. અને જ્યા સુધી આવો વ્યક્તિ ન મળે ત્યા સુધી કોઇ એક વ્યક્તિ પર ટકી નથી શકતાં. આ લોકો કંઇપણ સમજ્યા વગર બોલી નાખે છે. પોતાના ફાયદા માટે આ લોકો કોઇપણ હદ સુધી જઇ શકે છે. લોકો તેમનાથી ડરે છે, તેમની સામે પોતાની વાત કહેવામાં અચકાય છે. તેમને જીવનમાં રીસ્ક લેતા આવડે છે. તેઓ દેખાવે સુંદર હોય છે.

L

જે લોકોના નામનો પહેલો અક્ષર એલથી શરૂ થતો હોય તેઓ ખૂબ જ ચાર્મિંગ હોય છે. તેમને પોતાના જીવનથી કંઇ વધારે મેળવવાની ઇચ્છા હોતી નથી. આ લોકો નાની-નાની બાબતોમાં જ સુખી રહેતા હોય છે. આ લોકોના જીવનમાં પૈસાને લઇને ઘણી સમસ્યાઓ બનતી રહે છે, પરંતુ કોઇના કોઇ રસ્તે તેમને તેનું નિવારણ પણ મળી જાય છે. આ લોકો બધા સાથે પ્રેમથી જ વ્યવહાર કરે છે. કલ્પનાઓમાં જીવે છે અને પરિવારને જીવનનો મુખ્ય ભાગ સમજીને જ ચાલે છે.

આ લોકોના પ્રેમની વાત કરીએ તો તેમના અક્ષરમાં જ બધુ આવી જાય છે. આ લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. જોકે, આ લોકો પોતાની કાલ્પનિક દુનિયાનો ઉલ્લેખ પોતાના જીવનસાથી સાથે પણ કરવા માંગતા નથી. પ્રેમના વિષયમાં ખૂબ જ આદર્શવાદી સ્વભાવના હોય છે. આ લોકોને બધાંના પ્રિય બનીને રહેવું પસંદ હોય છે.

M

જે લોકોના નામનો પહેલો અક્ષર એમ હોય એ લોકો બધી જ વાતોને મનમાં દબાવીને રાખવાની વૃતિ ધરાવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે આવો સ્વભાવ ક્યારેક બીજા માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. જો વાત કડવી હોય તો તેને ત્યારે જ કહી દેવામાં આવે તો તે વાત ત્યાં જ ખતમ થઇ જાય છે, કારણ કે વાતને મનમાં રાખવાથી તેનું પરિણામ સારું આવતું નથી. આવા લોકોથી થોડુ દૂર રહેવું જ સારું છે. આ લોકોનો જિદ્દી સ્વભાવ તેમને જ પરેશાનીમાં નાખી દે છે. જોકે આ લોકો પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. પૈસા ખર્ચવામાં આ લોકો વધારે વિચાર કરતા નથી. સૌથી શ્રેષ્ઠ વસ્તુ તરફ આ લોકો પહેલાં આકર્ષિત થાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો સંવેદનશીલ હોય છે અને જે સંબંધમાં પડે છે તેમાં ડુબી જ જાય છે. સાથે જ આ લોકોને એવો જ જીવનસાથી જોઇએ છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે. આ લોકો એક વસ્તુને પકડી લે તો તેને ક્યારેય છોડતા નથી. સામાન્ય રીતે આ લોકો રાજકારણમાં વધારે જોવા મળે છે. આ લોકો સારા વક્તા અને લેખક પણ હોય છે. તેઓ હંમેશા ઉંડા ચિંતનમાં ડૂબેલા રહે છે અને ભાવુક પણ હોય છે.

N

આ લોકો ઘણા ઝડપથી બોર થઇ જાય છે. આ લોકો સ્વતંત્ર વિચારોવાળા હોય છે. જે લોકોના નામનો પહેલો અક્ષર એનથી શરૂ થાય છે આ લોકો ક્યારે શું કરશે તેના વિશે આ લોકોને પોતે પણ ખબર હોતી નથી. આ અક્ષરવાળા લોકો બહુ જ મહત્વકાંક્ષી હોય છે. કામ પ્રત્યે આ લોકોને પરફેક્શન જ પસંદ હોય છે. આ લોકોના વ્યક્તિત્વમાં કંઈક એવું આકર્ષણ હોય છે જે પોતાની તરફ અન્યોને ખેંચી લાવે છે. આ લોકો અન્યોના વિવાદોમાં ભાગ લેવામાં વાર કરતાં નથી. આ લોકોને આધારભૂત વસ્તુઓની કોઈ જ કમી હોતી નથી અને આર્થિક રીતે પણ મજબૂત હોય છે.

આ લોકો ક્યારેક ફ્લર્ટ કરે છે પરંતુ પ્રેમમાં વફાદાર હોય છે. આ લોકો સ્વભાવે રોમેન્ટિક અને સંબંધોને લઈને બહુ જ સંવેદનશીલ હોય છે.

O

જે લોકોના નામનો પહેલો અક્ષર ઓ હોય તેવા લોકોનું મગજ ખૂબ જ તેજ હોય છે. આ લોકો ઓછુ બોલીને વધારે કામ કરે છે, આ જ કારણ છે કે આ લોકો ખૂબ જલ્દી તે ઉંચાઇઓ પર પહોંચી જાય છે જે જગ્યાએ પહોચવાનું તેઓ વિચારે છે. સાથે જ આ લોકોને સમાજની સાથે ચાલવું પસંદ હોય છે. જીવનના બધા જ ક્ષેત્રમાં તેઓ સફળ થાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો ખૂબ જ પ્રામાણિક હોય છે. જીવનસાથીને દગો આપવો તેમને પસંદ નથી હોતું અને તેઓ સામેવાળા વ્યક્તિ પાસેથી પણ આ અપેક્ષા રાખે છે. જે વ્યક્તિ સાથે તેમનું કમિટમેન્ટ થઇ જાય છે, આ લોકો આખું જીવન તેમને ત્યજી છે. આવા લોકો છુપા રુસ્તમ હોય છે. આ નામના લોકો ઘણા જ આકર્ષક હોય છે. આ લોકોમાં ઉર્જા પણ વધારે હોય છે, તેથી લોકો તેમને વધારે પસંદ કરે છે. આ લોકો ઓફીસમાં ઉંચા પદ પર હોય છે. પ્રેમ, ભાવના અને સંબંધો આ લોકો માટે ઘણા જ મહત્વ ધરાવે છે. તેથી આ લોકોના મોટાભાગે પ્રેમ લગ્ન પણ કરે છે.

P

જે લોકોના નામનો પહેલો અક્ષર પીથી શરૂ થાય છે તેઓ હમેશાં સમસ્યામાં ફસાયેલા રહે છે. આ લોકો જે ઈચ્છે છે તેનાથી વિપરિત જ થાય છે. આ લોકો કામને પરફેક્શનની સાથે કરે છે. આ લોકોના કાર્યોમાં નિષ્ઠા હોય છે. આ લોકો ખુલ્લા વિચારોવાળા હોય છે. આ લોકો પોતાની આસપાસના તમામ લોકોનું ધ્યાન રાખે છે અને બધાંને સાથે લઈને ચાલે છે. ક્યારેક પોતાના વિચારો પ્રમાણે ચાલવાથી આ લોકોને નુકસાન પણ પહોંચે છે.

પ્રેમની વાત કરીએ તો સૌથી પહેલાં આ લોકો પોતાની જાતને પ્રેમ કરે છે. આ લોકોને સુંદર સાથી વધારે પસંદ હોય છે. પરંતુ ક્યારેક આ લોકો પોતાના સાથીથી જ દુશ્મનાવટ કરી લેતા હોય છે. પરંતુ લડતાં-ઝઘડતા આ લોકો તેમના સાથીનો સાથ ક્યારેય છોડતા નથી. આ લોકો પોતાની ઇજ્જત અને માન-સન્માનનું ઘણું ધ્યાન રાખે છે. આ લોકોમાં ટેલેન્ટ પણ ઘણું હોય છે. ક્રેયેટિવ હોય છે. તેમની પાસે સારું એવું ધન હોય છે. આકર્ષક છબીના માલિક હોય છે. તેમના પોતાના અલગ સિદ્ધાંત હોય છે.

Q

જે લોકોના નામનો પહેલો અક્ષર ક્યુથી શરૂ થતો હોય છે તેમને જીવન પાસેથી વધારે કંઇ જ મેળવવાની ઇચ્છા હોતી નથી, પરંતુ તેમનો નસીબ જ તેમને બધુ આપી દે છે. આ લોકો સ્વભાવથી સાચા અને પ્રામાણિક હોય છે. સ્વભાવથી ઘણા ક્રિએટિવ હોય છે. આ લોકોને પોતાની જ દુનિયામાં રહેવું ગમતુ હોય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો પોતાના સાથીની સાથે નથી ચાલી શકતાં. ક્યારેક વિચારોમાં તો ક્યારેક કામમાં અસફળતા તેમને સહન કરવી પડે છે. આમ તો, આ લોકોને આકર્ષણ ખૂબ જ સરળતાથી મળી જાય છે. આ લોકો ખાલી બેસી શકતા નથી, તેમને કંઇકને કંઇક કરતા રહેવાનું પસંદ હોય છે. તેમને નાની-નાની વાતમાં ખુશીઓ મળે છે. આ લોકોને ગુસ્સો સામાન્ય રીતે ઓછો આવે છે પરંતુ જ્યારે પણ આવે છે, ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.

R

જે લોકોના નામનો પહેલો અક્ષર આરથી શરૂ થાય છે એ લોકોને વધુ સોશિયલ લાઈવ જીવવી પસંદ હોતી નથી. પરિવાર આ લોકો માટે વધુ મહત્વ ધરાવે છે અને ભણવું આ લોકોને ગમતું નથી. આ લોકો કરે તે આમને કરવામાં મજા આવતી નથી. આ લોકોને એવું કરવું ગમે છે જે કોઈ કરી શકતું નથી. આ અક્ષરવાળા લોકો બહુ ઝડપથી આગળ વધે છે અને આ લોકોને પૈસાની કોઈ જ કમી રહેતી નથી.

પોતાનાથી વધારે સમજવાળા અને બુદ્ધિવાળા લોકો આ લોકોને વધુ આકર્ષિત કરે છે. દેખાવમાં સુંદર જે લોકો પર ગર્વ થાય એવા લોકોથી વધારે આકર્ષાય છે. આ લોકો ઘણા તેજ, દિલના સારા, લોકો સાથે મતલબ નહીં રાખનારા અને ઓછું બોલનારા હોય છે. તેમને ત્યાં સારું લાગે છે, જ્યાં તેમને જ્ઞાન મળે છે. કોણ શું કહી રહ્યું છે, કરી રહ્યું છે તેનાથી તેમને કોઇ મતલબ નથી હોતો. તેથી મોટાભાગે તેમના લગ્નજીવનમાં આ વાતને લઇને ખટપટ રહ્યાં કરે છે.

S

જે લોકોના નામનો પહેલો અક્ષર એસથી શરૂ થતો હોય છે તેમને જીવનમાં ઘણી મહેનત કરવી પડે છે. આ લોકો વાતોના ધની હોય છે. આ લોકોમાં વાત કરવાની એટલી આવડત હોય છે કે, તેઓની વાતોને કારણે લોકો તેમના તરફ જલ્દી આકર્ષિત થઇ જાય છે. મગજથી તેજ અને સમજી-વિચારીને કામ કરનાર હોય છે. આ લોકોનો પોતાની વસ્તુઓ શેયર કરવી પસંદ હોતી નથી. આ લોકો હ્રદયથી ખરાબ નથી હોતા, પરંતુ વાતચીતનો અંદાજ આ લોકોની સામે ખરાબ બનાવી દે છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો ખૂબ જ શરમાળ હોય છે. આ લોકો ખૂબ જ વિચારે છે. પરંતુ પ્રેમની માટે તેમને પહેલ કરતા આવડતી નથી. પ્રેમના વિષયમાં તેઓ સૌથી વધારે ગંભીર હોય છે. આ લોકો બહુમુખી પ્રતિભાના માલિક હોય છે. વધુ વાત કરનારા આ લોકોને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. આ લોકો રહસ્યમયી હોય છે અને પોતાની બાબતોને વધારે સ્પષ્ટ નથી કરતા. પોતાના પ્રેમ પ્રત્યે સચેત રહેનારા આ લોકો ઘણા જ શક્કી મિજાજી હોય છે. પૈસા, રૂતબો હાસલ કરનારા આ લોકો પોતાની વસ્તુ સહેલાયથી કોઇને આપતા નથી. આ લોકો કંજૂસ હોય છે, દેખાડાને વધારે પસંદ કરે છે.

T

જે લોકોના નામનો પહેલો અક્ષર ટીથી થતો હોય છે તેઓ ખર્ચ કરવાની બાબતે છૂટા હાથના હોય છે. ચાર્મિંગ દેખાવ ધરાવનાર આ લોકો ખૂબ જ ખુશમિજાજ રહે છે. મહેનત કરવી તેમને પસંદ હોતી નથી, પરંતુ આ લોકોને પૈસાની કોઇ કમી હોતી નથી. આ લોકો પોતાના હ્રદયની વાત કોઇની સાથે શેયર કરી શકતા નથી.

પ્રેમની વાત કરીએ તો સંબંધોને લઇને ઘણા રોમેન્ટિંક હોય છે. પરંતુ વાતોને ગુપ્ત રાખવાની આદત પણ આ લોકોમાં હોય છે. આ લોકો વધારે બુદ્ધિમાન પરંતુ પોતાની ભાવનાઓને વ્યક્ત ન કરી શકનારા હોય છે. તે પોતાની ખુશી અને ગમ જલદી કોઇને સંભળાવતા નથી. આ લોકો પૈસા અને શોહરત કમાય છે.

U

જે લોકોના નામનો પહેલો અક્ષર યુથી શરૂ થાય છે તે લોકો ઘણુ બધુ કરવાની કોશિશ કરે છે, પરંતુ તેમનું કામ ખરાબ થતા કોઇ જ વાર લાગતી નથી. કોઇ વ્યક્તિનું હ્રદય કેવી રીતે જીતવું છે તે વસ્તુ આ લોકો પાસેથી શીખવા જેવી છે. બીજા લોકો માટે કોઇપણ રીતે સમય કાઢી લે છે. આ લોકો ખૂબ જ હોશિયાર હોય છે. સફળતાના માર્ગે જ્યારે આ લોકો આગળ વધે છે ત્યારે તેઓ પાછળ વળીને જોવાનું પસંદ કરતા નથી.

આ લોકો એવું ઇચ્છતા હોય છે કે જે તેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ ભીડમાં બધાથી અલગ દેખાય. જેમને પ્રેમ કરો છો તે વ્યક્તિ સાથે ન હોવા છતા પણ તેના વિચારોમાં ડુબી રહેવું પસંદ કરે છે. આ લોકો પોતાની ખુશી કરતા સાથીની ખુશી વિશે પહેલાં વિચારે છે. આ લોકો બાળકોને ઘણો પ્રેમ કરે છે.

V

જે લોકોના નામનો પહેલો અક્ષર વીથી શરૂ થાય છે તે વ્યક્તિ સ્વભાવે થોડા ઢીલા હોય છે. આ લોકોને જે મનમાં આવે તેઓ તે જ કામ કરે છે. હ્રદયના સાફ હોય છે, પરંતુ પોતાના હ્રદયની વાત કોઇને કહેવી તેમને બિલકુલ પસંદ નથી હોતી. આ લોકો પર પ્રતિબંધો લગાવવાથી પણ કોઈ તેમની પાસેથી કંઇ જ કરાવી શકે નહીં.

પ્રેમની વાત કરવામાં આવે તો આ લોકો પોતાના પ્રેમને વ્યક્ત કરી શકતા નથી. જે વાતનો કોઇ અર્થ હોતો નથી કે પછી જે વાત મજાક બનાવવાની છે તેમાં પણ આ લોકો કોઇ ઉંડી વાત નિકાળી લે છે. ક્યારેક આ લોકો પોતાની માટે જ મુશ્કેલીઓ ઉભી કરી લે છે. આ લોકોને રોક-ટોક જરા પણ પસંદ હોતી નથી. સ્વતંત્ર વિચારોના હોય છે. તેમનું દિલ સાફ હોય છે, આ લોકો લાગણીઓની કદર કરે છે. આ લોકો પોતાની વાતોને કોઇની સાથે શેર કરતા નથી.

W

જે લોકોના નામનો પહેલો અક્ષર ડબલ્યુથી શરૂ થતો હોય છે તે લોકો ખૂબ જ સંકુચિત હ્રદયના હોય છે. એક જ રસ્તા પર ચાલવામાં આ લોકને કોઇ કંટાળો પણ નથી આવતો. ઇગોવાળી ભાવના તો આ લોકોમાં ખૂબ જ હોય છે. આ લોકો જ્યાં રહે છે ત્યા જ પોતાની વાતો સંભળાવવા લાગે છે, જેમાં સામેવાળા વ્યક્તિ તેમનાથી દૂર ભાગી જાય છે. જોકે, દરેક મામલામાં સફળતા તેમની મુઠ્ઠી સુધી પહોંચી જ જાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો ના ના કરતા કરતા જ આગળ વધે છે. જોકે, આ લોકોને વધારે દેખાડો કરવો પસંદ નથી. આ લોકો પોતાના સાથીને તે જ સ્વરૂપમાં સ્વીકાર કરે છે જેવા તે પોતે છે. આ લોકો દિલના ખરાબ નથી હોતા, પરંતુ લોકો તેમને જલદી સમજી શકતા નથી. તેમની પાસે ઘણી ધન-દોલત અને રૂતબો હોય છે, જેના કારણે આ લોકો ઘમંડી પણ હોય છે.

X

જે લોકોના નામનો પહેલો અક્ષર એક્સથી શરૂ થાય છે તે લોકો થોડા અલગ સ્વભાવના હોય છે. આ લોકો બધા જ મામલાઓમાં પરફેક્ટ હોય છે પરંતુ, ઇચ્છા ન હોવા છતાં આ લોકો કોઇના ગુસ્સાનો શિકાર બની જ જાય છે. આ લોકોમાં ધીરજ નથી હોતી, તેથી તેઓ બધા કામમાં ઉતાવળ કરે છે, પરંતુ જેટલી ઝડપથી આ લોકો વસ્તુ મેળવવાનો પ્રયાસ કરે છે એટલા જ જલ્દી એ વસ્તુ પ્રત્યેનો તેમનો રસ ઘટી જાય છે. આ લોકો ક્યારે શું કરશે તેની તેમને ખબર નથી હોતી, પરંતુ આ જે વસ્તુની ઇચ્છા કરે છે તેને મેળવીને રહે છે. તેથી આ લોકો જીવનમા ઘણા સફળ થાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકોને ફ્લર્ટ કરવું ખૂબ જ પસંદ છે. આ લોકો ઘણા સંબંધોને આગળ લઇને ચાલવાની હિંમત રાખતા હોય છે.

Y

જે લોકોના નામનો પહેલો અક્ષર વાયથી શરૂ થાય છે તે લોકો ક્યારેય અન્યોથી સલાહ લેતા નથી. ખર્ચ કરવામાં આ લોકો ક્યારેય વિચારતા નથી. બસ સારું ભોજન મળે તો હમેશાં ખુશ રહે છે. આ લોકો સારાં વ્યક્તિત્વના બાદશાહ હોય છે. આ લોકો અન્યોને દૂરથી જ ઓળખી લે છે. આ લોકોને વધુ વાતચીત કરવી પસંદ હોતી નથી. આ લોકોના નસીબમાં ધન-દોલત તો હોય જ છે પરંતુ તે મળવામાં સમય લાગે છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકોને પોતાના સાથીની કોઈ જ વાત યાદ રહેતી નથી. પરંતુ સાચાં, ખુલ્લા મનના અને રોમેન્ટિક હોવાને કારણે આ લોકોની બધી ભુલ માફ કરી દેવામાં આવે છે. આ લોકો સ્પષ્ટવાદી હોય છે. તેથી તેઓ ક્યારેક કડવા વાક્યો પણ બોલી નાખે છે. આ લોકો સમજૂતીમાં વિશ્વાસ નથી રાખતા. તેમની યાદશક્તિ અને કલ્પનાઓ ઘણી મજબૂત હોય છે.

Z

જે લોકોના નામનો પહેલો અક્ષર Z થી શરૂ થાય છે એ લોકોનો સ્વભાવ બીજા લોકો સાથે હળીમળી જાય તેવો હોય છે. આ અક્ષરના લોકોના સ્વભાવમાં ગંભીરતા હોય છે, સાથે જ આ લોકો ઉત્સાહથી પોતાનું બધું કામ કરે છે. આ લોકો જે બોલે છે તે સ્પસ્ટ બોલે છે અને જીવનને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી જીવે છે. જીવનમાં જે વસ્તુ ન મળે તેનું દુઃખ રાખ્યા વિના આગળ વધવાનું વધારે પસંદ કરે છે. આ લોકોને દેખાડો કરવો ગમતો નથી. આ લોકોની સાદગીને જોઇને તેમને મુર્ખા સમજવું તે તમારી જ મુર્ખામી દર્શાવશે.

આ લોકો સ્વભાવથી રોમેન્ટિક હોય છે. આ અક્ષરના લોકો તરફ બધા ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ લોકો પોતાના પ્રેમને જ વધારે મહત્વ આપે છે. આ લોકો જ્યાં પણ રહે છે, તેમની છબી તેમને લોકપ્રિય બનાવી દે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है