Category Archives: Law of Attraction

જીવનમાં સેક્સ, સંબંધો અને સંવેદનશીલતા બાબતે તમે કેવા છો? જાણો તમારી રાશિથી

sex-horoscope

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વિશ્વમાં દરેક વ્યક્તિ ઉપર ગ્રહોની સારી ખરાબ અસર પડતી હોય છે. તેમના જન્મ સ્થાન તથા જન્મનો સમયની તેના જીવન તથા વ્યવહાર ઉપર સીધી સર પડે છે. આજે આપણે વાત કરીશું પુરૂષ તથા મહિલાઓના સેક્સુઅલ વ્યવહાર વિશે એટલે કે રાશિ પ્રમાણે પુરૂષ તથા મહિલાઓમાં સેક્સ પ્રત્યે ઉત્સાહ કઈ રીતે રાશિ પ્રમાણે બદલાતા રહે છે. જન્મ રાશિ પ્રમાણે અને જન્મના સમય પ્રમાણે દરેક વ્યક્તિનો જાતીય વ્યવહાર અલગ-અલગ હોઈ શકે છે. ઘણી વ્યક્તિઓ જાતીય બાબતે ખૂબ જ ઉગ્ર અને અધીર હોય છે જ્યારે કેટલાક શાંત ગ્રહો હોય છે તેની અસર ધરાવતી રાશિના જાતકોનો સેક્સ વ્યવહાર એગ્રેસીવ નહીં પણ વધુ સૌંહાર્દપૂર્ણ હોય છે અને એવા જાતકો મોટાભાગે સેક્સને વધુ એન્જોય કરી શકતા હોય છે. આજે જાણો દરેક રાશિના પુરુષો અને સ્ત્રીઓનો જાતીય વ્યવહાર કેવો હોય છે.

મેષ રાશિની મહિલાઓ

મેષ રાશિવાળી મહિલાઓનું માથુ અને મુખ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ જગ્યાઓ પર ચુંબન કરવાથી તેઓ સેક્સ પ્રત્યે જલ્દી જ ઉત્તેજિત થઈ જતી હોય છે. તેમના વાળ પર ધીમે-ધીમે સ્પર્શ કરવો, તેમના હોંઠ, ગાલ અને કામ પર કિસ કરવી તેમના સેક્સ માટે ઉત્તેજિત કરે છે.

મેષ રાશિના પુરૂષો

મેષ રાશિના પુરૂષ જાતકો ખૂબ જ હોટ અને કામુક હોય છે. તેમને લાંબા સમય સુધી સેક્સ નથી પસંદ આવતું. ઓછાં સમયમાં વધુ આનંદ ઉઠાવવાવાળા આ લોકોમાં સંભોગ દરમિયાન એક એનર્જી હોય છે. સંભોગ માટે તેઓ ખૂબ જલ્દી ઉત્તેજિત થઈ જાય છે. જો તેમની પાર્ટનર મેષ રાશિવાળી હોય તો પ્રેમનો અહેસાસ અનેક ગણો વધી જાય છે.

વૃષભ રાશિની મહિલાઓ

વૃષભ રાશિની મહિલાઓની ગરદન સેક્સ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો તમે તેમને સેક્સ માટે ઉત્તેજિત કરવા ઈચ્છો છો તો તેમની ગરદન પર કિસ કરીને શરૂઆત કરવી. જો તમે તેને એક સુંદર નેકલેસ ભેટમાં આપો તો તે તમારી તરફ ખેંચાયને આવી જશે.

વૃષભ રાશિના પુરૂષો

સંભોગ દરમિયાન વૃષભ રાશિના પુરૂષ જાતકો સેક્સની ચરમ સીમા સુધી ખૂબ મોડેકથી પહોંચે છે. જો તમે અચાનક તેમને સેક્સ માટે ઉત્તેજિત કરવા ઈચ્છો તો પણ તેઓ ઉત્તેજિત નથી થઈ શકતા. તેમને સંભોગ પહેલા ફોરપ્લે તથા ઓરલ સેક્સ પસંદ હોય છે. કિસ કરવામાં તેઓ ખૂબ જ એક્સપર્ટ હોય છે. તેમને સેક્સ માટે મનાવવું ખૂબ જ અઘરૂ કાર્ય હોય છે.

મિથુન રાશિની મહિલાઓ

આ રાશિની મહિલાઓના હાથ, ખાસ કરીને હથેળીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમની આંગળીઓ, હથેળી, હાથ પર કિસ લેવાથી તેઓ સેક્સ પ્રત્યે સરળતાથી ઉત્તેજિત થઈ જાય છે. તેમની આંગળીઓને મોંમાં નાખી ચૂસવું, આંગળીઓથી ફોરપ્લે કરવું અને તેમના ખભા પર ચુંબન લેવું તેમને ઝડપથી સેક્સ માટે ઉત્તેજિત કરે છે.

મિથુન રાશિના પુરૂષો

જેમિની કાયમ સેક્સુઅલી એક્ટિવ હોય છે. સંભોગ દરમિયાન પાર્ટનર સાથે વાત કરવી તેમને ખૂબ પસંદ હોય છે. તેઓ કાયમ સંભોગ માટે તૈયાર હોય છે. ચરમસીમા સુધી પહોંચવામાં પણ તેઓ માહેર હોય છે. તેમને ઉત્તેજિત કરવું ખૂબ જ સરળ હોય છે. આ રાશિના જાતકો માટે એક કરતા વધુ લોકો સાથે યૌન સંબંધ બાંધવા ખૂબ જ સામાન્ય વાત છે. તેઓ પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરતા ખૂબ સારી રીતે જાણે છે.

કર્ક રાશિની મહિલાઓ

કર્ક રાશિની મહિલાઓ સેક્સ માટે સરળતાથી ઉત્તેજિત નથી થતી. સેક્સ માટે તેમના સૌથી સંવેદનશીલ ભાગ તેમના સ્તન હોય છે. તેમના સ્તનને સહેલાવવાથી અથવા સ્પર્શ કરવાથી તમે તેમને સરળતાથી સેક્સ માટે ઉત્તેજિત કરી શકો છો.

કર્ક રાશિના પુરૂષો

કર્ક રાશિના પુરૂષ જાતક ખૂબ જ ભાવુક અને માનસિકપણે સંવેદનશીલ હોવાને લીધે યૌન ક્રિયાઓનું સુખ લેવામાં પાછળ રહી જાય છે. તેઓ ઘણા મૂડી હોય છે. તેઓ પોતાના પાર્ટનરની સંતુષ્ટિની જગ્યાએ પોતાની સંતુષ્ટિ ઉપર ધ્યાન આપે છે. આ જ કારણ છે કે તેમની સેક્સ લાઇફ નિરસ હોય છે. હા જો તેઓ મૂડમાં આવી જાય તો યૌન સુખ આપવામાં સૌથી આગળ રહે છે.

સિંહ રાશિની મહિલાઓ

સિંહ રાશિની મહિલાઓની પીઠ સેક્સ માટે ખૂબ જ સંવેદનશીલ જગ્યા હોય છે. જો તમે તેમની પીઠ ઉપર પ્રેમાળ સ્પર્શ કરો તો તેઓ સરળતાથી સેક્સ પ્રત્યે ઉત્તેજિત થઈ જાય છે. તેમની પીઠ તથા તેમના હિપ્સ પર સ્પર્શ તેમને સેક્સની ચરમ સીમા સુધી પહોંચાડી શકે છે.

સિંહ રાશિના પુરૂષો

સિંહ રાશિના પુરૂષો ત્યાર સુધી સંભોગ માટે આગળ નથી વધતા જ્યાં સુધી પાર્ટનરની તરફથી કોઈ સિગનલ ન મળે. સંભોગ દરમિયાન તેઓ ખૂબ ઉર્જાવાન હોય છે. કેટલીય વખત સંભોગ દરમિયાન તેઓ એટલા ઉત્તેજિત થઈ જાય છે કે તેમને કોઈ પણ વાતનો ખ્યાલ નથી રહેતો. તેઓ પાર્ટનરને પોતાના ઉપર હાવી નથી થવા દેતા.

કન્યા રાશિની મહિલાઓ

કન્યા રાશિની મહિલાઓના પેટ પર કિસ કરવી તેમની અંદર સેક્સની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન કરી શકે છે. તેમનું પેટ સેક્સ માટે ખૂબ જ સંવેદનશીલ ભાગ છે. પેટ પર સ્પર્શ અને મસાજ કરવાથી તમે તેમને સેક્સ માટે ઉત્તેજિત કરી શકો છો.

કન્યા રાશિના પુરૂષો

કન્યા રાશિના પુરૂષો અંદર સેક્સની ભૂખ ખૂબ હોય છે એટલે તેઓ ફોરસેક્સ અથવા ઓરલ સેક્સમાં વધુ સમય નષ્ટ નથી કરતા. તેઓ ખૂબ જ મૂડી હોય છે. જો મૂડ ન હોય તો તેમની પાર્ટનર ગમે તેટલા પ્રયત્ન કરી લે તેઓ સંભોગ નથી કરતા. તેઓ માત્ર વિશ્વસ્ત પાર્ટનર સાથે જ સેક્સ કરે છે.

તુલા રાશિની મહિલાઓ

તુલા રાશિની મહિલાઓની પીઠની નીચેનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તુલા રાશિવાળી મહિલાઓને સેક્સ માટે ઉત્તેજિત કરવા માટે હિપ્સની ઠીક ઉપરના ભાગને સ્પર્શ કરવાથી તેઓ ઉત્તેજિત થઈ જાય છે.

તુલા રાશિના પુરૂષો

તુલા રાશિવાળા પોતાના પાર્ટનરને કાયમ સંતુષ્ટ કરે છે. તેઓ પોતાના પાર્ટનરની ઈચ્છા પર જ સંભોગ માટે આગળ વધે છે. તેઓ સરળતાથી આકર્ષિત થઈ જાય છે ટલે યૌન ક્રિયાની ચરમ સીમા સુધી પહોંચવામાં તેમને મુશ્કેલી નથી આવતી. સંભોગ દરમિયાન વાત કરવું તેમને પસંદ નથી હોતું.

વૃશ્ચિક રાશિની મહિલાઓ

વૃશ્ચિક રાશિની મહિલાઓ યોનિ સેક્સ માટે વધુ સંવેદનશીલ હોય છે. ધીમે-ધીમે સ્પર્શ તથા મસાજ કરવાથી તેઓ ખૂબ જલ્દી ઉત્તેજિત થઈ જાય છે. જ કારણ છે કે વૃશ્ચિક રાશિવાળી મહિલાઓને સેક્સ સુધી પહોંચવામાં ઘણો સમય લાગે છે.

વૃશ્ચિક રાશિના પુરૂષો

વૃશ્ચિક રાશિના પુરૂષોની અંદર સંભોગ પ્રત્યે ભૂખ વધુ હોય છે, પરંતુ તેઓ પણ તેમના મૂડ પર નિર્ભર કરતા હોય છે. આ લોકો વધુ ભાવુક હોવાને લીધે સરળતાથી સેક્સ કરે છે. તેમના પાર્ટનર પોતાની સેક્સલાઇફને લઈને ખૂબ જ પરેશાન રહે છે. તેમના સૌથી સારા યૌન સંબંધ વૃશ્ચિક રાશિવાળા લોકો સાથે જ બને છે.

ધન રાશિની મહિલાઓ

ધન રાશિવાળી મહિલાઓ લાંબા સમય સુધી ફોરપ્લે પસંદ કરે છે. તેમના માટે જાંઘ સૌથી સંવેદનશીલ અંગ હોય છે. જાંઘ પર સ્પર્શ કરવાથી તેઓ ખૂબ જલ્દી ઉત્તેજિત થઈ જાય છે.

ધન રાશિના પુરૂષો

ધન રાશિના પુરૂષો ખૂબ જ ઉત્સાહવર્ધક હોય છે. યૌન જીવનને ખુલીને જીવવાવાળા હોય છે અને ખૂબ જલ્દી સેક્સ માટે તૈયાર પણ થઈ જતા હોય છે. તેમને કિસ અથવા ફોરપ્લે વધુ પસંદ નથી હોતું. સીધે સંભોગમાં તેમને વધુ આનંદ આવે છે. તેમની અંદર ઉત્તેજિત કરવાવાળી ફિલિંગ્સ ઠાંસી-ઠાંસીને ભરી હોય છે. તેઓ સરળતાથી ચરમ સીમા સુધી પહોંચી જાય છે.

મકર રાશિની મહિલાઓ

મકર રાશિની મહિલાઓના પગ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. પગના કોઈ પણ ભાગ પર સ્પર્શ અને કિસ કરવાથી તેઓ ખૂબ જલ્દી સેક્સ માટે ઉત્તેજિત થઈ જાય છે.

મકર રાશિના પુરૂષો

મકર રાશિના લોકો સેક્સ લાઇફમાં ખૂબ જ સાવચેતીપૂર્વક ચાલે છે. તેઓ પોતાના પાર્ટનર સાથે જ યૌન સંબંધ સ્થાપિત કરે છે. અન્ય માટે તેમની અંદર કોઈ રૂચિ નથી હોતી. ઈમાનદાર સેક્સ લાઇફ જ તેમનો મંત્ર હોય છે. ઓરલ સેક્સ તેમને ખૂબ પસંદ હોય છે. પાર્ટનરની ઈચ્છાઓનો ખ્યાલ રાખવામાં તેઓ ખૂબ જ બેદરકાર હોય છે.

કુંભ રાશિની મહિલાઓ

કુંભ રાશિની મહિલાઓની કોણી અને ખભા પર હળવું સ્પર્શ પણ તેમને સેક્સ માટે ઉત્તેજિત કરી શકે છે.

કુંભ રાશિના પુરૂષો

કુંભ રાશિના પુરૂષોને સેક્સ લાઇફમાં પ્રયોગ કરવા ખૂબ પસંદ હોય છે. કેટલીય વાર સંભોગ દરમિયાન તેઓ ટલા બધા ઉત્તેજિત થઈ જાય છે કે તેમને કોઈ પણ વાતનો ખ્યાલ નથી રહેતો. સંભોગ દરમિયાન વાત કરવી તેમને પસંદ નથી હોતી. તેઓ પોતાના પાર્ટનરની સંતુષ્ટિ કરતા વધુ પોતાની સંતુષ્ટિ ઉપર ધ્યાન આપે છે.

મીન રાશિની મહિલાઓ

મીન રાશિની મહિલાઓના પગની નીચેના ભાગમાં સ્પર્શ, કિસ અથવા મસાજ કરવાથી તેઓ સેક્સ પ્રત્યે ઉત્તેજિત થઈ જાય છે. ધીમે-ધીમે એડીથી શરૂઆત કરી તમે તેને સંભોગ માટે સરળતાથી આકર્ષિત કરી શકો છો.

મીન રાશિના પુરૂષો

સંભોગ માટે તેઓ કાયમ તૈયાર રહે છે. મીન રાશિના પુરૂષ જાતકો પોતાના પાર્ટનરની ભાવનાઓને સમજવામાં ખૂબ આગળ રહે છે. તેમને પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરતા પણ ખૂબ સારી રીતે આવડે છે. તેમને અલગ-અલગ પ્રકારની ક્રિયાઓમાં સંભોગ કરવું પસંદ હોય છે. મીન રાશિના પુરૂષ જાતકોને સેક્સનો સોથી સુખદ અહેસાસ આ જ રાશિના પાર્ટનર સાથે આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
સાવધાન: સ્ત્રી-પુરૂષના મનમાં દબાયેલાં આ 26 દોષ કરાવે છે, ન કરવાના ખરાબ કામ!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

બધાયના લગ્ન થાય છે, તમારા જ ન થતા હોય તો લગ્નની ઈચ્છા આડેની બાધા દૂર કરવાના, આ છે સરળ ઉપાયો

couple1

બધાયના લગ્ન થાય છે, તમારા જ ન થતા હોય તો કરો આ 8 ખાસ ઉપાયો

લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના આ 8 નિયમોને અજમાવવા જોઈએ. આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે, તો ચાલો જાણીએ આ 8 નિયમ ક્યા ક્યા છે…

1. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ. તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગ્નમાં બાધક હોય છે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોવ અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

2. કુંવારા યુવક-યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય, તેઓ કાયમ શેરિંગમાં હેતા હોય છે એટલે કે ભાડના ધરમાં મિત્રોની સાથે રહેતા હોય છે. જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાંની નજીક લગાવવો જોઈએ.

જાણો જલ્દી મનગમતા જીવનસાથી પ્રાપ્ત કરવા માટેના અન્ય વાસ્તુ ઉપાયો…

3. લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યાં હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય. લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

4. પ્રેમી-પ્રેમિકાઓમાં ફૂલ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે. જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા નીકાળી દેવા. ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્નજીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય. આવા લોકો ગુલાબની જગ્યાએ લિલી અથવા ઓર્કિડના ફૂલનું બુકે ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને સજાવે.

5. લગ્ન કરવાના ઈચ્છુક યુવક-યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખવું જોઈએ.

6. મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપરિણીત યુવક-યુવતીઓએ એવા રૂમમાં સૂવું જેમાં એક કરતા વધુ બારણઆં હોય.

7. વાસ્તુવિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી, લાઇટ યેલો, સફેદ તથા બ્રાઇટ રંગ કરાવવા જોઈએ.

8. લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ.

યુવક યુવતીઓને લગ્નની ઈચ્છા આડેની બાધા દૂર કરવાના, આ છે સરળ ઉપાય

ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો પણ લગ્ન સંબંધી અડચણો આવે છે, કરો ઉપાય

આજે ઘણા યુવક-યુવતીઓના લગ્ન યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે, પરંતુ દરેક યુવક-યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી. ઘણા કિસ્સામાં તો લગ્ન માટેનાં માંગાં જ નથી આવતાં, તો કેટલાકમાં યુવક-યુવતીઓને સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે. એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત ગણવામાં આવે છે.

જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય, દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈ ને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા-પિતા, ભાઈ-બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત ઝડપથી લગ્નના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો થોડા જ સમયમાં ઢોલ ઢબૂકશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્નગીતો ગવાશે. શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્રજાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે. તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે.

યુવક અને યુવતીઓ માટેના અસરકારક ગ્રહસંબંધી ઉપાયો-

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ ગ્રહ બાધાને કારણે સંબંધ ન થતો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી શરણાઈના સૂર જરૂર રેલાશે.

-જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ‘ૐ સૂર્યાય નમઃ ।’ મંત્રનો જાપ કરવો જોઈએ.

-કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશાં પોતાની પાસે રાખવો. તેનાથી વિવાહ શીઘ્ર નક્કી થશે.

-સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ. સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ.

-તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.

-દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો, તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલદી નક્કી થશે.

-શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.

-એક જ બાજુએ શેકેલી આઠ ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી.

-શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું.

-કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો છલ્લો જમણા હાથની મધ્યમા આંગળીમાં પહેરવો.

યુવતીના વિવાહ માટેનો ઉપાય-

-જો કોઈ કન્યાના વિવાહ સમયસર ન ગોઠવાય તો માતા-પિતાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. વર્તમાન સમયમાં તો આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે ઇચ્છતા હો કે તમારી દીકરીનો સંબંધ કોઈ સારા ઘરમાં ગોઠવાઈ જાય તો નીચેનો પ્રયોગ જરૂર કરો.

સુદ પક્ષના પહેલા ગુરુવારે સાત કેળાં, સાતસો ગ્રામ ગોળ અને એક નારિયેળ લઈને કોઈ નદી અથવા સરોવર પર જાઓ. હવે કન્યાને વસ્ત્ર સહિત નદીના જળથી સ્નાન કરાવીને તેના ઉપરથી ચોટલીવાળું નારિયેળ ઉતારીને નદીમાં વહાવી દો. તેની સાથે થોડો ગોળ તથા એક કેળું ચંદ્રદેવના નામે તથા તેટલી જ સામગ્રી સૂર્યદેવના નામે નદીના કિનારે મૂકીને તેમને પ્રણામ કરો. હવે બચેલા ગોળમાંથી થોડો ગોળ કન્યાએ ખાવો અને બાકી બચેલી સામગ્રી ગાયને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી કન્યાનો સંબંધ સારા ઘરમાં ગોઠવાશે.

-જે કન્યાના વિવાહ ન થઈ રહ્યાં હોય તેણે ભગવતી પાર્વતીની ર્મૂતિ અથવા તસવીરની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને નીચે જણાવેલા મંત્રનો અગિયારમાળા જાપ દસ દિવસ સુધી સતત કરવો.

મંત્રઃ હે ગૌરિ શંકરાર્દ્ધાગિ યથા શંકરપ્રિયા ।
તથા માં કુરુ કલ્યાણિ કાન્તકાન્તાં સુદુર્લભામ્ ।।

યુવકના વિવાહ માટેનો ઉપાય-

હિન્દુ ધર્મમાં વિવાહને સોળ સંસ્કારોમાં મહત્ત્વનો સંસ્કાર માનવામાં આવે છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના દીકરાનાં લગ્ન ધામધૂમથી થાય, પરંતુ ક્યારેક કેટલાંક કારણોસર તેમનો સંબંધ યોગ્ય સમયે ગોઠવાતો નથી. જો આવું તમારા દીકરા સાથે થઈ રહ્યું હોય તો નીચેનો પ્રયોગ જરૂર અજમાવો.
કુંભાર જે લાકડી વડે ચાકડો ફેરવતો હોય તેને કોઈને જાણ ન થાય તે રીતે મેળવી લો. ત્યારબાદ ઘરનો કોઈ ખૂણો સાફ કરીને ત્યાં આ લાકડી સૌભાગ્યની વસ્તુઓથી સજાવીને તેને એક રીતે કન્યાનું સ્વરૂપ આપીને ખૂણામાં ઊભી મૂકીને ગોળ અને ચોખાથી તેની પૂજા કરો. આ પ્રયોગ અજમાવવાથી વિવાહયોગ્ય યુવકના વિવાહ જલદી ગોઠવાય છે. જો ચાલીસ દિવસમાં તમારી ઇચ્છા પૂરી ન થાય તો આ પ્રયોગ ફરીથી કરો. આ પ્રક્રિયા સાત વાર સુધીમાં અવશ્ય શુભ ફળ આપે છે.

-જે યુવકના વિવાહ કે સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય તેણે નીચેના મંત્રનો સતત દસ દિવસ સુધી અગિયારમાળા જાપ કરવો જોઈએ.

મંત્રઃ-

ૐ ક્લીં પત્ની મનોરમ દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ।
તારણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલાદ્ધવામ્ ।।

ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો પણ લગ્ન સંબંધી અડચણો આવે છે, કરો ઉપાય-

શીઘ્ર વિવાહ માટે વાસ્તુના અચૂક ઉપાય-

વિવાહ જીવનની એક મહત્ત્વની બાબત છે. જો વિવાહમાં અથવા વિવાહ નક્કી થવામાં અડચણો આવતી હોય તો તેનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાંથી એક કારણ વાસ્તુદોષ પણ છે. જો આ વાસ્તુદોષોને જાણીને દૂર કરવામાં આવે તો જેના વિવાહ નક્કી ન થઈ રહ્યા હોય તેના વિવાહ શીઘ્ર નક્કી થાય છે. તેના માટે અહીં જણાવેલા વાસ્તુના અચૂક ઉપાયો અજમાવવા જોઈએ.

-જો વિવાહસંબંધની બાબતમાં બાધાઓ આવતી હોય તો સંબંધની વાત માટે જ્યારે અતિથિ ઘરે આવે ત્યારે તેમને એ રીતે બેસાડવા જોઈએ કે જેથી તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે. તેમને દ્વાર ન દેખાવો જોઈએ.

-મંગળદોષને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો જોઈએ.

-વિવાહયોગ્ય યુવક કે યુવતીના રૂમમાં કોઈ પણ પ્રકારની ખાલી ટાંકી, મોટું ખાલી વાસણ ઢાંકણું વાખીને ન રાખવું. રૂમમાં કોઈ ભારે વસ્તુ કે સામાન હોય તો તેને હટાવી દેવો જોઈએ.

-વિવાહયોગ્ય યુવક કે યુવતી જે પલંગ પર સૂતાં હોય તેની નીચે લોખંડની કોઈ વસ્તુ કે નકામો સામાન ન રાખવો. તેમના પલંગ નીચેની જગ્યા ખાલી જ રાખવી.

-જો વિવાહ પહેલાં સંબંધની વાત માટે યુવક-યુવતી એકબીજાને મળે એટલે કે ઇન્ટરવ્યૂ લે ત્યારે તેમની બેસવાની વ્યવસ્થા એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ ન રહે.

-ઘરના મુખ્ય દ્વારની નજીક જ વાસ્તુદોષ હોય તો વિવાહની વાત અન્ય કોઈના ઘરે કરવી જોઈએ.

-ઘરમાં જવાન યુવતી હોય, તે સર્વગુણ સંપન્ન હોય છતાંય તેનાં લગ્ન ન થઈ રહ્યાં હોય તો તેના પલંગ પર પીળા રંગની ચાદર પાથરવી. કન્યાને આ ચાદર પર જ સૂવા માટે કહેવું. સાથે સાથે તેના રૂમની દીવાલોનો રંગ પણ આછો શક્ય હોય તો આછો પીળો રાખવો. એક વાતનું ધ્યાન રાખવું કે તેનો રૂમ વાયવ્ય ખૂણામાં જ હોવો જોઈએ. જીવનમાં પીળો રંગ સફળતાનો સૂચક કહેવાય છે. પીળો રંગ ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. કન્યાના લગ્નમાં પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, તેનાથી કન્યા તેની સાસરીમાં સુખી થાય છે.
વિવાહ ર્નિવિઘ્ને થવાની શુભ સૂચના હળદરથી સંપન્ન થાય છે, કારણ કે હળદરને ગણેશજીની ઉપસ્થિતિ માનવામાં આવે છે અને જે કાર્યમાં સ્વયં શ્રીગણેશજી ઉપસ્થિત હોય, તે કાર્યમાં વળી વિઘ્ન કેવાં! લક્ષ્મી, અન્નપૂર્ણા પણ હરિદ્રા કહેવાય છે.

શ્રીસૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજીએ પીળાં વસ્ત્રો ધારણ કર્યાં છે. આના પરથી હળદરનું અને પીળા રંગનું મહત્ત્વ સમજી શકાય છે. આટલું જ નહીં, બૃહસ્પતિ (ગુરુ)નો રંગ પણ પીળો છે, એટલે જ તો પીળા રંગનો પોખરાજ ધારણ કરવાથી બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
સાવધાન: સ્ત્રી-પુરૂષના મનમાં દબાયેલાં આ 26 દોષ કરાવે છે, ન કરવાના ખરાબ કામ!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Incredible Photos: How A Child is Born…!!! After seeing this You must HATE Abortion as a Human being.

Swedish photographer Lennart Nilsson spent 12 years of his life taking pictures of the foetus Developing in the womb. These incredible photographs were taken with conventional cameras with macro lenses, an endoscope and scanning electron microscope. Nilsson used a magnification of hundreds of thousands and “worked” right in the womb. His first photo of the human foetus was taken in 1965.

Sperm in the Fallopian Tube..!!
Sperm in the Fallopian Tube..!!

Sperm in the Fallopian Tube..!!

If you see this and you still don’t believe in God… there’s something wrong with you

SCIENCE & TECHNOLOGY is amazing. Let’s thank the inventors who made the high tech camera, the photographer who documented the work, and the mother who allowed the process of this journey. (It’s not always about religion.)

Amazing work!

out of 140 millions only one is required.God is great. You can not understand His stand.

An egg cell..!!
An egg cell..!!

An egg cell..!! 

This person definitely will win the prize for having the youngest baby pics…!!

This is how we all looked at some point in time. Struggling to become complete struggling to survive. Imagine how narrowly we escaped complete annihilation at every moment.

Will they have a date?
Will they have a date?

Will they have a date? 

How can some people say there’s no GOD?

I am a believer but have nothing against those who cannot believe in a God however an interesting point was made by my grand daughter when she came home from school she said, “Nana isn’t is odd that when an athiest stubs their toe painfully (for example) they never say, ‘Oh big bang theory!’

The fallopian tube
The fallopian tube

The Fallopian tube.

I wish my OB-Gyn had this picture hanging on her exam room wall instead of the boring landscapes!

The rose takes the egg smoothly inside her cossy petals and offers it to the fastest bee…!

Two sperms are contacting with the egg cell
Two sperms are contacting with the egg cell

Two sperms are contacting with the egg cell

God is such a marvelous creator.
Unbelievably beautiful! Technology of our age can not compare to God’s creation.

The winning sperm
The winning sperm

The winning sperm

Everybody in this world were once champion of billions.
I wonder who that human being right now.

Winning Moments
Winning Moments

Winning Moments

Wow, this didn’t just happen. God totally designed and refined this. He created nature, and nature is awesome. But something that just cAme to be with no direction from intelligence could ever, ever get to this. God is so smart. ….just awesome. Border line unbelievable

Just all i want to do is : Hats off to GOD.. Almighty god.

The sperm 5-6 days.
The sperm 5-6 days.

The sperm 5-6 days.The clump has developed into a blastocyst, containing many more cells,and has entered the womb.

Likes Sun and earth.
Looks like one of those pics of a rare planet taken by NASA.
Great creation by GOD….

8 days.
8 days.

8 days.The human embryo is attached to a wall of the uterus.

In the holy quran , it’s called alaqah which is mean a leech or something that attached , it’s proven by the modern science today, masyaallah.

The brain starts to develop in the human embryo
The brain starts to develop in the human embryo

The brain starts to develop in the human embryo

Glory to God!
All praise the flying spaghetti monster! May his tentacles reach you to see the miracles of fettuccine.

24 days.
24 days.

24 days.The one-month-old embryo has no skeleton yet.There is only a heart that starts beating on the 18th day.

Its heart starts to beat on the 18th day!! That makes it human. in fact as far as i am concerned it becomes human the second the embryo attaches itself to the uterus wall ! This is amazing and grorious and should be shown to every pregnant mother considering an abortion and who has been told, its not human yet !

4 Weeks
4 Weeks

wow….how great thou art Almighty God!!!
Glory to evolution!

5 weeks.
5 weeks.

5 weeks.Approximately 9 mm.You can now distinguish the face with holes for eyes,nostrils and mouth.

Looks like a 5-6week selfie.

Seeing this made me realise how early cleft pallate develops!and I am amazed by the manner in which we are created all over again!

40 days.
40 days.

40 days.Embryonic cells form the placenta.This organ connects the embryo to the uterine wall allowing nutrient uptake,waste elimination and gas exchange via the woman’s blood supply

Respect for the woman who hold this inside them for 9 months.

Eight weeks.
Eight weeks.

Eight weeks.The rapidly-growing embryo is well protected in the foetal sac.

Incredible…i’m 8 weeks pregnant, so these picture are very touching.
God’s creation !!!

10 weeks.
10 weeks.

10 weeks. The eyelids are semi-shut. They will close completely in a few days.

Looks like angel on flower bed.
At this stage 16 weeks, it is still legal to have an abortion, in my mind this is a baby, no ifs ands or butts.

16 weeks.
16 weeks.

16 weeks.The foetus uses its hands to explore its own body and its surroundings.

Amazing at this early stage they can actually FEEL what is around them. If that is not a life then I don’t know how to get it across to the women getting multiple abortions just so they don’t have to deal with the body changes, raising a child etc… Why not have more respect for yourself and NOT get pregnant to begin with.

The skeleton consists mainly of flexible cartilage.
The skeleton consists mainly of flexible cartilage.

The skeleton consists mainly of flexible cartilage.A network of blood vessels is visible through the thin skin.

Just something to think about…This child has no skin colour…is neither, black, brown, white or anything else….we ALL started the same way…
Am honored that God has blessed and afforded me as a woman the intimate experience of His creation …I do not have any kids yet but i can imagine how wonderful it must be to be such a huge part of God creation.

18 weeks.Approximately 14 cm.
18 weeks.Approximately 14 cm.

18 weeks.Approximately 14 cm.The foetus can now perceive sounds from the outside world.

One of the most amazing photos I’ve ever seen!
Such pictures leave us speechless. All praise to the creator who created this from nothing.
and how can people say this is not a baby?

19 Weeks
19 Weeks

19 Weeks.

Makes me think of Juno: “Your baby has fingernails!”
Amazing…!!

20 weeks.
20 weeks.

20 weeks.Approximately 20 cm.Woolly hair, known as lanugo, covers the entire head

Wow!!! My baby will be 20 weeks tomorrow!!!! Thank u for sharing these amazing photos!!!! How can anyone deny God after seeing these????
Please stop aborting!! Can’t you see how beautiful God’s creations are…..you are comitting a crime…

 24 weeks
24 weeks

24 weeks

To think that Somewhere….abortion is still legal at this time.

26 Weeks
26 Weeks

God is there. Amazing Creation.

6 months.
6 months.’

6 months.The little human is getting ready to leave the uterus.It turns upside down because it will be easier to get out this way.

 36 weeks.
36 weeks.

36 weeks. The child will see the world in 4 weeks.

Fearfully and wonderfully made. “God knit me together in my mother’s womb. Psalm 139:13. The pictures are so beautiful. Truly amazing look at the stages of the formation of a child. God is awesome!

We have an AMAZING GOD.

All this is done inside the mother and the mother does not know. Amazing miracle by God.

With thanks from: India TV


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
હાઈડ્રોપોનિક પ્લાન્ટ:માટી વિના પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સાંભળો ખતરાની ઘંટી…શરીરમાં આ લક્ષણોમાં થી કોઈ પણ ઍક જણાય તો લો…તરત પગલા.
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!
વારંવાર થતી નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે, ઝડપી 40+ ઘરેલૂ ઉપાય
તમારું નસીબ કેટલું પાવરફુલ છે એ નિશ્ચિત કરે છે નામનો પહેલો અક્ષર, જાણી લો
જાણો રોજિંદા ખાદ્ય પદાર્થો વિશેની ઘર કરી ગયેલી પ્રચલિત ગેરમાન્યતાઓ…!!
નજીકના નંબર કાઢવા માટેની સરળ કુદરતી રીત. આંખો ના ચશ્મા કરો દૂર.
ગળાને હચમચા વતી ત્રસડાયક સૂકી ઉધરસને હમેશાં માટે દુર કરવાના, ઘરેલુ નુસખા.
આરોગ્યમાં ચમત્કારીક અને અકલ્પનિય ફાયદા મેળવવા કરો રોજનો ૧ ચમચીનો હળદર પ્રયોગ.
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!
જાણો આરોગ્યને લગતા પારંપરિક દાદીમાંના આ સસ્તા+અનુભવી નુસખાઓને, અજમાવો પરિવારમાં.
दुनिया कि दूसरी सबसे लम्बी दीवार: कुम्भलगढ़ फोर्ट (THE SECOND LONGEST CONTINUOUS WALL IN THE WORLD: KUMBHALGARH FORT )

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

welcome

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર, દુકાન, ઓફિસ બધું વાસ્તુ સમ્મત હોય પરંતુ એવું દરેક વખતે શક્ય નથી બનતું. કારણ કે નાની અમથી ભૂલ પણ વાસ્તુ વિજ્ઞાનને બગાડી નાખતી હોય છે. આ ભૂલોને સુધારવા માટે અનેક વાસ્તુ વિદ્વાન ઘર, દુકાન, ઓફિસના કેટલાક ખૂણાઓમાં વાસ્તુનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે. પરંતુ જો એવું શક્ય ન હોય તો પણ વાસ્તુદોષનું નિવારણ ઘણી આસાનીથી કરી શકાય છે. તમારે માત્ર કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચાર દિશાઓ છે. આ ચાર દિશાઓમાંથી કોઈ પણ બે દિશા વચ્ચે ઉપદિશા કે ખૂણો આવેલો હોય છે. જે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખૂણા કે દિશા તરીકે ઓળખાય છે. આ ચારેય ઉપદિશા મુખ્ય દિશા જેટલું જ મહત્ત્વ ધરાવે છે.

ઈશાન ખૂણો

પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય છે. ઈશાન ખૂણો વાસ્તુમાં સૌથી મહત્ત્વનો ગણાય છે. ઈશાન ખૂણામાં વાસ્તુપુરુષનું મસ્તક હોય છે. આ ખૂણામાં બ્રહ્માંડનાં સકારાત્મક કિરણો પ્રવેશે છે. તેથી ઈશાન ખૂણો સૌથી પવિત્ર જગ્યા ગણાય છે. આ ખૂણામાં ભગવાન શિવ અને ગુરુ ગ્રહનો વાસ છે. જન્મકુંડળીમાં બીજું ધન સ્થાન અને ત્રીજું પરાક્રમ સ્થાનમાં ઈશાન ખૂણો આવે છે. જન્મકુંડળીમાં આ બંને સ્થાન બગડયાં હશે તો ઘરનું ઈશાન ખૂણાનું વાસ્તુ બગડેલ હશે જ. તેનાથી કાળપુરુષની જમણી આંખ, જમણા હાથ પર પ્રભાવ રહે છે.

આગળ વાંચો દરેક દિશામાં કયા દોષો હોઈ શકે છે અને તેને દૂર કરવાના ઉપાય….

ઈશાન ખૂણાના દોષ-

ઈશાન ખૂણામાં મોટો બેઠકરૂમ, ગેલેરી હોય તે ખૂબ જ શુભ છે, પરંતુ આ જગ્યાએ સંડાસ-બાથરૂમ હોય તો સંતાન બાબતે તકલીફ થાય છે. વંશ વધતો નથી અને ઘરમાં હંમેશાં ક્લેશ રહે છે.

– ઈશાન ખૂણો કપાયેલો હોય તો જીવન નીરસ બની જાય છે. સ્ત્રીની તબિયત બગડે છે. પુત્રની પ્રગતિ અટકી જાય છે અને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે.

– આ દિશામાં રસોડું હોય તો ગૃહક્લેશ તથા ધનનાશ થાય છે.

– ઈશાન ખૂણો ઊંચો હોય તો પણ દોષ લાગે છે.

– ઈશાનમાં ખાળકૂવો, સેપ્ટિક ટેન્ક હોય તો તે રોગને આમંત્રણ આપે છે.

– મોટો સ્ટોરરૂમ હોય તો પણ તે દોષ છે.

– ઈશાનમાં સીડી, લીફ્ટ કે સર્વન્ટ રૂમ હોય તો વાસ્તુદોષ કહેવાય.

– આ ખૂણામાં મોટાં મશીન હોય અને બારીઓ ન હોય તો ફેક્ટરી બંધ થવાની શક્યતા રહે છે.

ઈશાન ખૂણાનું  દોષ નિવારણ

– ઈશાનમાં ગુરુનું યંત્ર રાખવું તથા મૃત્યુંજય યંત્રની સ્થાપના કરવી.

– શિવ ઉપાસના કરવી. શિવતાંડવ સ્તોત્ર રોજ સાંભળવું.

– ઈશાનમાં પીળા કલરના ક્રિસ્ટલ બોલ બાઉલમાં ભરીને રાખવા.

– ઘરની મુખ્ય વ્યક્તિએ પાંચ કેરેટનો પોખરાજ સોનાની વીંટીમાં જડાવીને પહેલી આંગળીમાં ધારણ કરવો.

– આ પવિત્ર દિશામાં કચરો કરવો નહીં તથા સાવરણી મૂકવી નહીં.

– રોજ પોતાના ગુરુજીને વંદન કરવાં.

– આ ખૂણામાં પીળા કલરનો બલ્બ ચાલુ રાખવો.

– એક પિરામિડ લગાડવું જેથી ઊર્જાનું સંતુલન જળવાઈ રહે.

– સોમવારનો ઉપવાસ કરવો.

– એક લોટીમાં ૯ નંગ મોતી મૂકી પાણી ભરીને ઈશાન ખૂણામાં રાખવી.

આગળ વાંચો અગ્નિ દિશામાં પેદા થતા દોષો અને તેને દૂર કરવાના ઉપાયો….

vaastupurush

અગ્નિ ખૂણો

પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેના ખૂણાને અગ્નિ ખૂણો કહેવાય છે. અગ્નિ ખૂણો અથવા વિદિશા પણ કહેવાય છે. આ ખૂણામાં અગ્નિનું પ્રભુત્વ વધારે હોય છે. આ ખૂણામાં સનતકુમાર, સાવિત્રી અને હનુમાનજીનો વાસ ગણાય છે. આ ખૂણા પર શુક્ર ગ્રહ તથા મંગળ ગ્રહનુ વર્ચસ્વ રહે છે. કાળપુરુષના ડાબા હાથ ઘૂંટણ તથા ડાબું નેત્ર, જન્મકુંડળીના બારમા તથા લાભસ્થાન પર અમલ દર્શાવે છે.

અગ્નિ ખૂણાનું વાસ્તુ બગડવાથી ખૂબ જ ખરાબ અસરો જોવા મળે છે. આ ખૂણાની શુભાશુભ અસરનો પ્રભાવ સ્ત્રીઓ, બાળકો તથા ખાસ કરીને ગૃહસ્વામીના બીજા નંબરના સંતાન પર પડે છે. સ્ત્રીનું મૃત્યુ થવું, આત્મહત્યા કે આપઘાત જેવી ઘટના, ઝઘડા થવા વગેરે મુશ્કેલીઓ અગ્નિ ખૂણાનું વાસ્તુ બગડવાથી થાય છે.

અગ્નિ ખૂણાના દોષ

– અગ્નિ ખૂણામાં રસોડું હોય તો ખૂબ જ સારું, પરંતુ જો આ ખૂણામાં બેડરૂમ હોય તો પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને સ્ત્રી જીદ્દી થઈ જાય છે.

– અગ્નિ ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી મોટો દોષ ઊભો કરે છે.

– આ ખૂણામાં ખાળકૂવો પણ અગ્નિનો દોષ કહેવાય.

– આ ખૂણો નૈઋત્ય ખૂણા કરતાં ઊંચો હોય તો સ્ત્રીની તબિયત ખરાબ કરે છે.

– જન્મ કુંડળીમાં શુક્ર બગડેલ હોય તો પણ અગ્નિ ખૂણાનો દોષ આવે છે.

– અગ્નિ ખૂણામાં મોટી બાલકની ન હોવી જોઈએ.

– આ ખૂણામાં રસ્તો આવીને અટકી જતો હોય.

– અગ્નિ ખૂણામાં કાળા કલરનું પ્લેટફોર્મ હોય.

– રસોડામાં લાલ અથવા ગુલાબી રંગ કરેલ હોય.

– આ ખૂણામાં પૂર્વ બાજુથી મુખ્ય દરવાજો હોય.

નૈઋત્ય ખૂણો-

દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેના ખૂણાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. નૈઋત્ય ખૂણામાં વાસ્તુપુરુષના બે પગની એડી અને બેઠક ગણાય છે. આ ખૂણામાં રાક્ષસ અને રાહુનો પ્રભાવ રહે છે. ઈશાન ખૂણાના મહત્ત્વ જેટલું જ નૈઋત્ય ખૂણાને મહત્ત્વ આપવામાં આવે છે. આ દિશાનો સ્વામી ગ્રહ રાહુ છે. નૈઋત્યમાં દોષ હોય તો ખૂબ જ ખરાબ પરિણામ આવે છે. આ દિશામાં વજનવાળી વસ્તુઓ રાખવામાં આવે છે. સુહર્ત ગણપતિ ગ્રંથાનુસાર રાજભવનના વાસ્તુમાં શસ્ત્રો તથા શસ્ત્રગાર રાખવાનું સૂચન છે. હવે આપણે આધુનિક જમાનામાં ત્યાં ટ્રેક્ટર, સિલાઈમશીન, યંત્રસામગ્રી, ઓજારો રાખવાનું સૂચન કરી શકીએ.

ઘરમાં માસ્ટર બેડરૂમ, સ્ટોર રૂમ, ઉદ્યોગમાં કાચો માલ, મુખ્ય યંત્રસામગ્રી, ઓફિસમાં મુખ્ય વ્યક્તિની ઓફિસ રાખવામાં આવે છે. સ્વર્ગસ્થ વડીલો પૂર્વજોના ફોટાઓ આ ખૂણામાં રાખવા જોઈએ. આ ખૂણામાં વધારો-ઘટાડો કે કપાત ન રહે તે જોશો.

નૈઋત્ય ખૂણાના દોષો

– નૈઋત્ય ખૂણામાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, બોર અથવા ખાડો હોય તો દોષ ગણાય.

– નૈઋત્ય ખૂણામાં ઢાળ હોય તો પણ દોષ ગણાય.

– આ દિશામાં મુખ્ય દરવાજો હોય તો ઘરમાં અચૂક બીમારી આવે છે.

– નૈઋત્ય ખૂણામાં રસોડું હોય તો પતિ-પત્નીમાં હંમેશાં ઝઘડા થયા કરે છે.

– નૈઋત્ય દિશા વધતી હોય તથા બેઠક રૂમ હોય.

– આ દિશા ખાલી હોય અથવા નૈઋત્ય બાજુ ખાલી જગ્યા હોય તો સ્ત્રી-પુરુષ ગંભીર રોગનાં શિકાર બને છે.

દોષ નિવારણ-

– આ ખૂણામાં દોષ હોય તો રાહુ યંત્રની સ્થાપના ઘરના મંદિરમાં કરવી. ગણેશજીનો ફોટો લગાડવો.

– ઘરના મુખ્ય દરવાજાને બ્રાઉન અથવા કાળો કલર કરવો.

– ઘરમાં રોજ સવારે વિષ્ણુ સહસ્ત્રનામનું વાંચન કરવું.

– વર્ષમાં એક વખત ટાંકી તથા બોરને તાત્કાલિક બંધ કરવા.

– પાંચ ગ્રામ ચાંદી તથા કેશરને પાકીટમાં મૂકવું.

– કાગડાને રોજ ગાંઠિયા નાખવાથી નૈઋત્યનો દોષ ઓછો થાય છે.

વાયવ્ય ખૂણો-

ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચેના ખૂણાને વાયવ્ય ખૂણો કહેવાય છે. વાયવ્ય ખૂણા પર ચંદ્ર ગ્રહ અને વાયુદેવનો અમલ રહે છે. વ્યક્તિની જન્મકુંડળીમાં પાંચમા-છઠ્ઠા સ્થાન પર વાયવ્ય ખૂણો આવે છે. વાયવ્ય ખૂણામાં રસોડું હોય, ઈશાન કરતાં નીચો હોય, વાયવ્યમાં રસ્તો પૂરો થતો હોય, અગ્નિ ખૂણો વધતો હોય, વીજળીનાં સાધનો રાખ્યાં હોય, હવાની અવર જવર માટે વાયવ્ય બંધ હોય તો વાયવ્યનું વાસ્તુ બગડયું કહેવાય. શનિદેવ તથા હનુમાનજીની આરાધના કરી વાસ્તુદોષ દૂર કરી શકાય. તણાવ, માનસિક વ્યગ્રતા તથા
અશાંતિ રહેતી હોય તો વાયવ્ય ખૂણાનો દોષ છે તેમ માનવું.

વાયવ્ય ખૂણાના દોષ

– આ ખૂણામાં મહેમાનો માટેનો રૂમ રાખી શકાય, પરંતુ સ્ટડીરૂમ બનાવેલો હોય તો વાસ્તુદોષ ગણાય.

– વાયવ્ય ખૂણામાં રાખેલી બારીઓના કાચ તૂટેલા ન હોવા જોઈએ.

– વાયવ્ય ખૂણો અગ્નિ કરતાં ઊંચો હોય તો દોષ ગણાય.

– આ ખૂણામાં કાંટાવાળાં ઝાડ ઉગાડેલાં હોય તો દોષ છે.

– જન્મકુંડળીમાં ચંદ્ર ખરાબ હોય તો વાયવ્ય ખૂણાનો દોષ આવે.

વાયવ્ય ખૂણાના દોષ નિવારણ

– વાયવ્ય ખૂણાના દોષ નિવારણ માટે મંદિરમાં ચંદ્ર યંત્રની સ્થાપના કરવી.

– ઘરના દરવાજાની બહાર શ્વેતાર્ક ગણપતિ લગાડવા અને અંદર ચાંદીના ગણેશજી રાખવા.

– ઘરમાં દીવાલ પર ક્રીમ કલર કરવો.

– ઘરની મુખ્ય વ્યક્તિએ ટચલી આંગળીમાં મોતી રત્ન ચાંદીની વીંટીમાં જડાવીને પહેરવું.

– શિવતાંડવ સ્તોત્ર અને શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો. દર સોમવારનો ઉપવાસ કરવો.

– ઘરમાં લગ્ન લાયક છોકરી હોય અને લગ્ન ન થતાં હોય તો આ દિશામાં સૂવાડવી.

– પોતાની માતાને રોજ પગે લાગવું અને ચાંદીની વસ્તુ ભેટમાં આપવી.

– સવા કિલો ચોખા, સવા કિલો ખાંડ, સફેદ વસ્ત્ર પૂનમના દિવસે બ્રાહ્મણને દાનમાં આપવું

– ઘરમાં ચાંદીનું શ્રી યંત્ર બનાવી પૂજા કરવી.

– ઘરમાં નળ લીકેજ થાય તો તરત જ રિપેર કરાવી લેવો.

– ફેક્ટરીની અંદર ન વેચાતો અથવા તૈયાર માલ આ દિશામાં મૂકવાથી જલદી નિકાલ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

purush2

હિન્દુ ધર્મગ્રંથોમાં માનવીય જીવન તથા ભાવનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક એવી વાતો પણ ઉજાગર કરવામાં આવી છે જે માણસને તેના ભવિષ્યની તસવીર જણાવી શકે છે અને તેનામાં આશા જગાડી શકે છે. ભવિષ્યપુરાણમાં વિશેષ કરીને પુરુષોના લક્ષણો જણાવ્યા છે, જે જણાવે છે કે આવનાર સમયમાં તેનું આરોગ્ય, હેસિયત અને તેની પ્રતિષ્ઠા, પૈસા કેવા હશે.

– ભવિષ્ય પુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકેય દ્વારા પુરુષોના લક્ષણ જણાવનાર લક્ષણ ગ્રંથ રચવામાં આવ્યો છે. એક વાર ભગવાન શિવે તેના આધાર પર સ્વયં વિશે જાણવાની ઈચ્છા કરી. ત્યારે કાર્તિકેયે તેને કપાલી કહ્યા તેથી શિવ ક્રોધિત થઈને લક્ષણ ગ્રંથ સમુદ્રમાં ફેંકી આવ્યા. ત્યાર પછી આ લક્ષણ ગ્રંથ, પુરુષોની સાથે સ્ત્રીઓના પણ લક્ષણ બનાતવનાર સામુદ્ર કે સામુદ્રિક શાસ્ત્રના રૂપમાં પ્રસિદ્ધ થયો.

– જ્યારે કાર્તિકેય સ્વામીએ ક્રૌંચ પર્વતને ધ્વસ્ત કર્યો તો બ્રહ્મદેવે પ્રસન્ન થઈને તેની પાસે વર માંગ્યુ, ત્યારે કુમાર કાર્તિકેયે તે લક્ષણ ગ્રંથમાં આપના દ્વારા રચવામાં આવેલા પુરુષ-સ્ત્રીના લક્ષણોને જાણવાની ઈચ્છા જણાવી. ત્યારે બ્રહ્મદેવે પુરુષો વિશે લક્ષણ કહ્યા.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

– જે પુરુષની નાભિ ઉંડી, સ્વર ગંભીર અને અંગોનાં સાંધા મજબૂત, મુખ, લલાટ અને છાતી પહોળી હોય છે, તે રાજસુખ મેળવે છે.

– જે પુરુષનું નાક, નખ, મુખ ઊંચા હોય છે, પીઠ, ગળું અને જાંઘ નાના હોય છે. આંખ, હાથ, પગ, તાળવું, હોઠ, જીભ અને નખ એ લાલિમાયુક્ત હોય, તે શાહી વૈભવની સાથે જીવન પસાર કરે છે.

– આ પ્રકારે જેની દાઢી, આંખ, હાથ, નાક અને બન્ને સ્તનની વચ્ચે અંતર આ પાંચ મોટા હોય, પણ દાંત, વાળ, આંગળીઓના ટેરવા, ત્વચા અને નખ આ પાંચ બારીક હોય તો તે સત્તાને પ્રાપ્ત કરનાર કે રાજા બને છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– મોટી તથા કાળા રંગની આંખો વાળા પુરુષ ભાગ્યશાળી, નીલા કમલ જેવી આંખો વાળા વિદ્વાન, દ્રઢ અને સ્થિર આંખો વાળા રાજસુખ મેળવનારા હોય છે, પરંતુ નબળી અને દીન આંખો વાળા દરિદ્ર પુરુષ હોય છે.

– જે પુરુષ ઉત્તમ શ્રેણીના હોય છે, તેનું હસવું ધીરેધીરે હોય છે. નીચ કે અધમ પુરુષ ઊંચા સ્વર તથા શબ્દો સાથે હસે છે. હસતા સમયે આંખોને બંધ કરનાર પુરુષ પાપી હોય છે.

– જે વ્યક્તિનું કપાળ ઊંચું અને સ્વચ્છ હોય છે તે શ્રેષ્ઠ પુરુષ બને છે. નાના કપાળ વાળા પ્રશંસનીય અને ધનવાન હોય છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– મધના રંગ વાળી કમળ સમાન અને ખૂણાં પર લાલીમાં ધરાવતી આંખો વાળા પુરુષ લક્ષ્મીના સ્વામી અને મહાત્મા પ્રવૃત્તિના હોય છે.

– જે પુરુષની ભમર મોટી હોય છે, તે સુખી તથા ધની પરંતુ ઊંચી ભમર હોવાથી ઓછી ઉમરવાળા, ત્રાંસી કે આડી-અવળીઆંખ વાળા કે વધારે લાંબી આંખ વાળા ગરૂબ તથા બન્ને ભમર મળેલી હોય તો તે ધનહીન થાય છે.

– જે પુરુષની ભમર બાળ ચંદ્રમા સમાન હોય છે, તે રાજા સમાન હોય છે. વળી જે પુરુષની ભમર વચ્ચેખી નીચેની તરફ નમેલી હોય તો તે પુરુષ પરસ્ત્રીગમન કરનાર હોય છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– જે પુરુષનો ચહેરો અને મુખ પર તેજ જોવા મળે અને દીનતા ન જોવા મળે તે શુભ હોય છે. તો વળી, રૂક્ષ, ભાવહીન ચહેરા તથા આસુંઓથી ભરેલી આંખો વાળા અશુભ હોય છે.

– જે પુરુષનું ક્યાંક ઊંચું કે ક્યાંક બેસેલું લલાટ દરિદ્રતા આપે છે. સીપની જેવું લલાટ પુરુષને આચાર્ય-વિદ્વાન બનાવે છે.

– ગોળ માથાવાળા પુરુષ ઘણી ગાયોના સ્વામી અને ચપટા માથાવાળા માતા-પિતાને મારનાર હોય છે. ઘંટની આકૃતિ જેવું માથું ધરાવતા વ્યક્તિ હંમેશા યાત્રા કરતા રહે છે. નાના અને નીચેની તરફ નમેલા માથા વાળા ઘણાં અનર્થ કરનાર હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો Birth Month?

stri3

 

સ્ત્રીને આ સૃષ્ટિનું સૌથી રહસ્યમય પ્રાણી સમજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે મોટા-મોટા જ્ઞાની-મહાજ્ઞાની સ્ત્રીના સ્વભાવ અને તેના વિચારોને નથી સમજી શક્યા તો તુચ્છ મનુષ્યની શું હિંમત. પરંતુ જે કામ તલવારથી નથી થઇ શકતુ તે કામ એક નાની સોઇ દ્વારા સંપન્ન થઇ શકે છે. લગભગ આ જ વક્તવ્યથી પ્રેરણા લઇને અમે સ્ત્રીને સમજવાનો પ્રયાસ શરૂ કર્યો અને અંતે તેના વ્યવહારની ઘણી મૌલિક વાતો અમારા પકટમાં આવી ગઈ.

હાં, આવું કરવા માટે અમે પણ જ્યોતિષ શાસ્ત્રની મદદ લેવી પડી પરંતુ એવું કહેવામાં આવે છે ને કે, જ્યારે કોઇ સમસ્યાનું સમાધાન નથી મળતું ત્યારે વ્યક્તિ ભારતની પ્રાચીનતમ જ્યોતિષ વિદ્યાની શરણમાં જ જાય છે, આ માટે અમે પણ આ જ રસ્તો અપનાવ્યો છે. આજે આ લેખમાં અમે પણ તમને જન્મના આધાર પર જણાવી રહ્યા છીએ કે, કયા મહિનામાં જન્મેલી સ્ત્રિઓ કેવી હોય છે, તેમના વિચાર, તેમની સમજ અને જીવનને લઇને તેમની પ્રાથમિકતાઓ શું હોય છે.

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

જે મહિલાઓનો જન્મ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં થયો છે તે મહિલાઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. ગોરા અથવા ઘઉવર્ણા રંગની આ મહિલાઓ અન્ય લોકોની વચ્ચે ખૂબ જ જલ્દી આકર્ષણુનું કારણ બની જાય છે. સામાન્ય રીતે આ મહિનામાં જન્મેલી મહિલાઓ ઘણી હદ સુધી પરાક્રમી હોય છે પરંતુ તેમને સૂવું અને આરામ કરવું પણ ખૂબ જ વધારે પસંદ હોય છે.

આ બંન્ને મહિનાઓમાંથી કોઇપણ એક મહિનામાં જન્મેલી સ્ત્રી ઉદાર વ્યક્તિત્વની હોય છે. તેમની અંદર શારીરિક સંબંધોને લઇને હમેશાં નિરાશાનો ભાવ રહે છે, જેના કારણે તેમની મેરિડ લાઇફમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ મહિલાઓ માટે તેમનો પરિવાર સર્વોપરિ છે અને સાથે જ, ઘરે આવેલાં મહેમાનોના સત્કારમાં પણ તેઓ કોઇ પ્રકારની કસર નથી છોડતી. આ મહિલાઓની પીઠ પાછળ તેમના ખૂબ જ વખાણ થાય છે.

માર્ચ-એપ્રિલ મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

સંસ્કારી, વ્યવહાર કુશળ અને મૃદુભાષી આ સ્ત્રીઓ જ્યાં પણ જાય છે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. આ સ્ત્રીઓ પોતાના હ્રદયમાં કોઇપણ વાત છુપાવીને નથી રાખતી, સ્પષ્ટ કહેવું અને સ્પષ્ટ સાંભળવું તેમની આદતોમાં સામેલ છે. આવી સ્ત્રીઓ ધનવાન તો હોય છે પરંતુ સાથે જ, પોતાના આકર્ષક સ્વરૂપને કારણે ખૂબ જ જલ્દી લોકો તેમને પસંદ પણ કરી લે છે.

આ સ્ત્રીઓ એક જ વાર પ્રેમ કરે છે અને પોતાના પ્રેમી માટે તે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. આ સ્ત્રીઓ સ્વભાવથી જીદ્દી અને જટિલ હોય છે. આ સ્ત્રીઓને જો કોઇ વાત ખરાબ લાગ તો તે ક્યારેય ભૂલી શકતી નથી. જેના કારણે તેમના સંબંઘ ખરાબ થઇ જાય છે.

મે-જૂન મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

ભયંકર ગરમીવાળા આ બે મહિનાઓમાં જન્મ લેનાર મહિલાઓ પોતાના પરિવાર માટે જ જીવે છે. ગરમીમાં જન્મ લેવાના કારણથી તેમની અંદર ગુસ્સો ખૂબ જ વધારે હોય છે જે કોઇપણ સમયે બહાર નીકળી જાય છે. જો તેમને ગુસ્સો આવી જાય તો આ સ્ત્રીઓ કોઇપણની ચિંતા કરતી નથી.

આ મહિનામાં જન્મ લેનાર સ્ત્રીઓ અપેક્ષાકૃત વધારે કામુક, ચતુર અને મિલનસાર હોય છે. તેમનો વ્યવહાર પહેલી વારમાં જ લોકોને એટલો જોડી દે છે, જેના કારણે તેમના સંબંધ ખૂબ જ જલ્દી બની જાય છે. પરંતુ જેટલી જલ્દી આ સંબંધો બનાવે છે તેનાથી પણ વધારે તે પોતાના સંબંધોને ખરાબ પણ કરી લે છે.

જૂલાઈ-ઓગસ્ટ મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

વરસાદની ઋતુમાં જન્મ લેનાર આ સ્ત્રીઓ સર્વગુણ સંપન્ન અને પોતાના પરિવારનું ધ્યાન રાખનાર હોય છે. તેમના જીવનકાળમાં લગભગ બધી જ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને દરેક જગ્યાએ તેમનો આદર પણ કરવામાં આવે છે.

ગૃહ કાર્યમાં દક્ષ આ મહિલાઓ સાફ રંગની હોય છે અને સાથે જ શાંત હોવાની સાથે ધૈર્યવાન પણ હોય છે. તેમની માટે નિયમ, કાયદા અને અનુશાસન જીવનની પ્રમુખ જરૂરિયાતો છે.

સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

શરદ ઋતુમાં જન્મ લેનાર આ સ્ત્રિઓ સૌભાગ્યશાળી હોય છે, જેમને જીવનનું લગભગ દરેક સુખ પ્રાપ્ત હોય છે. આ સ્ત્રીઓનો રંગ સામાન્ય કાળાશ અથવા ઘઉવર્ણો હોય છે. આ મહિનાઓમાં જન્મેલી મહિલાઓ ધનવાન તો હોય જ છે સાથે જ, કોઇપણ પ્રકારનો પરિશ્રમ કરવાથી ક્યારેય પાછળ પડતી નથી.

આ મહિલાઓ પોતાની કામ ભાવનાને દબાવીને રાખે છે જેના કારણે તેમને પેટ, લીવર સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે, આ મહિલાઓ હસમુખ સ્વભાવની હોય છે પરંતુ તેમને ગુસ્સો પણ ખૂબ જ જલ્દી આવી જાય છે. જો તેમનું કોઇ કાર્ય પૂર્ણ ન થાય તો આ મહિલાઓ તે વાતને સહન કરી શકતી નથી.

નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

આ મહિનામાં જન્મ લેનાર મહિલાઓનું કદ, તેમની ગરદન નાની હોય છે અને સાથે જ, તેમનો રંગ પણ કાળાશ પડતો હોય છે. તેમની અંદર એક અજીબ પ્રકારનો ભય હમેશાં બરકરાર રહતો હોય છે જે તેમને ક્યારેય ફ્રી થવા દેતો નથી.

શારીરિક સંબંધો પ્રત્યે તેમનો રસ ખૂબ જ ઓછો હોય છે જેના કારણે તેમનો પાર્ટનર તેમનાથી નિરાશ રહે છે. મહેમાનોની આવભગત કરવી આ મહિલાઓને પસંદ આવતી નથી, આ માટે ક્યારેક-ક્યારેક તેમનો વ્યવહાર અપ્રિય થઇ જાય છે. આ મહિલાઓ ધન એંકઠું કરવામાં માહેર હોય છે, જેના કારણે તેમના પરિવારમાં પૈસાની તંગી ખૂબ જ ઓછી આવે છે. પોતાના પ્રિયજનો માટે તે ઢાલ બનીને ઉભી રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!

શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

icecream5

ગરમીની સીઝન આવી ગઇ છે અને સાથે રજાઓ પણ આવવાની છે. આ સમયે તમે તમારા પાર્ટનરની સાથે બહાર ફરવા જવાના પ્લાન બનાવો છો. ગરમીની સીઝનમાં જ્યારે તમે આઇસ્ક્રીમ પર તમારી પસંદ ઉતારો છો ત્યારે તમારા માટે એ પણ જાણી લેવું આવશ્યક છે કે આઇસ્ક્રીમની કઇ ફ્લેવર કયા પ્રકારની પર્સનાલિટીને રજૂ કરે છે. શું તમે તમારા પાર્ટનરની આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

વેનિલા ફ્લેવર પસંદ કરનારા બોરિંગ હોય છે

વેનિલાને સાધારણ આઇસ્ક્રીમ ફ્લેવર ગણવામાં આવે છે. તેને પસંદ કરનારા લોકો કલરફૂલ અને આઇડિયાલિસ્ટિક પ્રકારના હોય છે. તેઓ રિસ્ક લેવામાં ખચકાતા નથી, આ પ્રકારના લોકો મૂડ પર કામ કરે છે અને ઇમોશન્સમાં વધારે એક્સપ્રેશન ધરાવે છે. સાચી અને લાંબી રિલેશનશિપમાં વિશ્વાસ ધરાવતા હોય છે. સંબંધોને અંતિમ સુધી લઈ જવાનું તે પસંદ કરે છે.

ચોકલેટ ફ્લેવર પસંદ કરનારા ફ્લર્ટ કરે છે

જે લોકો ચોકલેટ ફ્લેવરને પસંદ કરે છે તેવા પુરુષો ખાસ કરીને ફ્લર્ટ કરવામાં માને છે અને સિડક્ટિવ હોય છે. આ લોકો ચાર્મિંગ, ડ્રેમેટિક અને આનંદી હોય છે. તેઓ પોતે ખુશ રહીને અન્યને પણ ખુશ રાખે છે. જો એ જ ફ્લેવરનો આઇસક્રીમ છોકરી પસંદ કરતી હોય તો એ વારંવાર પોતાના બોયફ્રેન્ડની સરખામણી બીજા સાથે કરવાનો સ્વભાવ ધરાવતી હોય છે. ચોકલેટ ફ્લેવરના આઇસક્રીમના શોખીન સેક્સની ફેન્ટસીમાં રાચવામાં માનતા હોય છે. માણસમાં રહેલો આ સ્વભાવને પારખવાનું કામ કરે છે. જો તમે ક્લાસિક ચોકલેટ ચિપ્સને પસંદ કરો છો તો તમે ખૂબ જ નરમદિલ, પ્રતિસ્પર્ધી અને ગો ગેટર પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો. તમે દરેક ચીજને શાંતિથી હેન્ડલ કઇ રીતે કરવી તે પણ જાણો છો.

વારંવાર ફ્લેવર બદલતા રહેતા લોકો

દર વખતે નવા ટેસ્ટનો આઇસક્રીમ ખાવાનું પસંદ કરે છે. આવા લોકોના સ્વભાવની કોઈ ખાસિયત નથી હોતી. ખાસ કરીને સિદ્ધાંત અને પ્રામાણિકતાની બાબતમાં તેમનો ભરોસો ન કરવો જોઈએ, એવા સમયે તો ખાસ કે જ્યારે તમને એનો આ સ્વભાવ વર્ષોથી જોતા આવતાં હોય. એક જ ફ્લેવરને વળગી રહેનારાઓ જિદ્દી હોય છે એવું આગળ કહેવામાં આવ્યું, પણ નવી-નવી ફ્લેવરનો અખતરો કરનારા પાણી જેવા હોય છે. જે વાસણમાં જાય એ વાસણનો આકાર એ મેળવી લેતા હોય છે. નવી ફ્લેવરના શોખીન બહુ જલદી કોઈ એક જગ્યાએથી કંટાળી જાય છે અને એ ઝડપથી પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પણ બદલી નાખવાની માનસિકતા રાખતા હોય છે.

સ્ટ્રોબેરી પ્રેમી લોકો અંતર્મુખી હોય છે

સ્ટ્રોબેરી ફ્લેવર પસંદ કરનારા લોકો ખાસ કરીને ધૈર્યવાન, સમર્પિત અને અંતર્મુખી હોય છે. આ લોકો લોજિકલ અને વિચારીને કામ કરનારા હોય છે. એ જે કોઈને ચાહે એમને સંપૂર્ણ આધીન થઈને રહેતા હોય છે. જ્યારે એ કહેવાનું શરૂ કરે ત્યારે રોકાતા નથી. તેમની વાતો માત્ર હવામાં નથી હોતી, વિચારશીલ રીતે તે વાત કહે છે અને જમીનને આંખ સામે રાખીને હવામાં ઊડે છે. પ્રેમ કરવો એમને ગમે છે પણ સરળ કોલેજિયન શબ્દોમાં કહીએ તો સ્ટ્રોબેરી લવર્સને પટાવવાનું કામ ઇઝી નથી.

કોફી ફ્લેવરને પસંદ કરનારા ડ્રામેટિક હોય છે

જો તમે આ ફ્લેવર પેકને પસંદ કરો છો તો તમે વધારે અગ્રેસિવ અને ઇમેજિંગ નેચર ધરાવો છો. સાથે તમે એક સારા શ્રોતા પણ હોઇ શકો છો. તમે હંમેશા તમારા લક્ષ્યને માટે સજાગ રહો છો અને સાથે તમારો અગ્રેસિવ સ્વભાવ તમારી આસપાસના લોકોને તકલીફ પણ પહોંચાડી શકે છે. એ લોકો ભવિષ્યમાં નહીં પણ વર્તમાનમાં જીવવામાં માનતા હોય છે. કહેવાનો અર્થ એવો નથી કે એ લોકો વાસ્તવિકતામાં માને છે, પણ કહેવાનો અર્થ એ છે કે કોફી ફ્લેવરના આઇસક્રીમ લવર્સ ભવિષ્યની ચિંતા કરતા નથી અને આજને આજે જ માણી લે છે, પ્રેમથી અને કોઈ જાતના ડર વિના. જો તમે ખૂબ જ આનંદી, ડ્રામેટિક અને હિંમતવાળા છો તો તમે કોફી આઇસ્ક્રીમ લવર છો. આ પ્રકારના લોકો ભવિષ્યને લઇને ક્યારેય ચિંતિત હોતા નથી. રોમાંટિક રિલેશનશીપમાં એક્ટિવ રહેવુ આ લોકોને પસંદ હોય છે.

બટરસ્કોચ લવર્સ નવું જોખમ લેવામાં માને છે

બટરસ્કોચ લવર્સની સૌથી મૌટી ખાસિયત એ છે કે એમને એકધારી સ્મૂધ લાઇફ નથી ગમતી. જીવનમાં ઉતારચડાવ હોવા જોઈએ એવું એ દૃઢપણે માને છે અને માન્યા પછી એને જીવનમાં ઉતારવાની કોશિશ પણ કરે છે. બધું સરખું અને ક્ષેમકુશળ ચાલતું હોય તો બટરસ્કોચ લવર્સ વગર કારણે પોતાની લાઇફમાં નવું જોખમ ખેડે છે, જે ખેડયા પછી એ જો ફસાઈ જાય તો પસ્તાવો પણ નથી થતો તેમને. સાચું શું અને ખોટું શું એ જાણવા માટે તેમના તરફથી ક્યારેય બહુ પ્રયાસ પણ કરવામાં નથી આવતો. જે આંખ સામે છે એ હકીકત છે એવું ધારી લેવામાં જ તેમને આનંદ મળે છે અને આવું ધાર્યા પછી ખોટા પડે તો તેમને હરખશોક પણ નથી હોતો. એ લોકો ખોટા પડયાની વાતનો આનંદ પણ પ્રેમથી ઊજવી લેતા હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ

couple3

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, ધાતુ દોષ વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આ તમામ સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધીઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

લસણ:

200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

સૂંઠ:

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

અજમો:

100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી સાકર પીસેલી મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

સફરજન:

એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનો લીંબૂ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબૂવાળા બે લવિંગને બારીક પીસીને બેકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનું એક સરળ અને અક્સિર ઉપાય છે.

અશ્વગંધા:

અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધિ), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

આમળા:

-2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતી જશે.

-સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા એક બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું.

-આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલા એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.

છુહારા (ખારેક):

ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.

ગાજર:

1 કિલો ગાજર, 400 ગ્રામ ખાંડ, 250 ગ્રામ માવો, 500 ગ્રામ દૂધ, છીણેલું નારિયેળ 10 ગ્રામ, કિશમિશ 10 ગ્રામ, 10 બારીક કાપેલા કાજૂ, એક ચાંદીનું વરખ અને 4 ચમચી દેશી ઘી લેવું. એક કડાઈમાં ઘી લઈ તેમાં ગાજર સાંતળવા જ્યાં સુધી તેનું પાણી સૂકાઈ જાય. પછી તેમાં ઉપરની બધી સામગ્રી નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી થાળીમાં ઢારી દેવું, પછી તેની પર વરખ લગાવી દેવું. આ હલવાને ચાર-ચાર ચમચી સવારે અને સાંજે ખાઈને દૂધ પીવું. આ વીર્યશક્તિ વધારી શરીરને તાકાતવાન બનાવે છે. આનાથી સેક્સ શક્તિ પણ વધે છે.

આમલી:

અડધા કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી.ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ મટાડી સંભોગ શક્તિને વધારશે.

કૌવચના બીજ:

100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારની બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

ચોપચીની-એક ઔષધી:

100 ગ્રામ તાલમખાનાના બીજ, 100 ગ્રામ ચોપચીની, 100 પલાશનો ગૂંદર, 100 ગ્રામ મોચરસ અને 250 ગ્રામ સાકરને પીસીને ચૂર્ણ બનાવી લેવું. દરરોજ સવારે એક ચમચી આ ચૂર્ણમાં 4 ચમચી મલાઈ મિક્ષ કરીને ખાવી. આ મિશ્રણનું સેવન યૌન સંબંધી અનેક સમસ્યા જેમ કે શીઘ્રસ્લખન, નબળાઈ વગેરે દૂર કરે છે.

ડુંગળી:

અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.

-સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

પલાશના ઝાડનું ગૂંદર:

પલાશનું ગૂંદર 100 ગ્રામ લઈ તેને તવી પર સાતળવું. 100 ગ્રામ તાલમખાનાને પણ ઘીમાં સાતળવું. ત્યારબાદ બન્નેને બારીક કાપીને અડધી ચમચી સવાર-સાંજ દૂધની સાથે ભોજન કર્યાના બે-ત્રણ કલાક પહેલાં લેવું. આનું સેવન કરવા વીર્ય પાતળું રહેવું અને સેક્સ ક્ષમતામાં ઓછપની સમસ્યા જડથી મટે છે.

જાયફળ:

15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને ખંડણી પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.

એલચી:

એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ વીર્યને વધારે છે અને શરીરને સેક્સ માટે તાકાતવાન બનાવે છે.

તુલસી:

15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.
ર થાય છે.

હળદર:

વીર્ય વધુ પાતળું થવા પર 1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.

ત્રિફળા:

એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતા વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણથી પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવે છે.

સફેદ મૂસળી:

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!

ओम का उच्चारण
ओम का उच्चारण

ॐ अर्थात् ओउम् तीन अक्षरों से बना है, जो सर्व विदित है । अ उ म् । “अ” का अर्थ है उत्पन्न होना, “उ” का तात्पर्य है उठना, उड़ना अर्थात् विकास, “म” का मतलब है मौन हो जाना अर्थात् “ब्रह्मलीन” हो जाना। ॐ सम्पूर्ण ब्रह्माण्ड की उत्पत्ति और पूरी सृष्टि का द्योतक है। ॐ का उच्चारण शारीरिक लाभ प्रदान करता है। जानें, ॐ कैसे है स्वास्थ्यवर्द्धक और अपनाएं आरोग्य के लिए मात्र ॐ के उच्चारण का मार्ग…
1, ॐ दूर करे तनावः अनेक बार ॐ का उच्चारण करने से पूरा शरीर तनाव-रहित हो जाता है।
2. ॐ और घबराहटः अगर आपको घबराहट या अधीरता होती है तो ॐ के उच्चारण से उत्तम कुछ भी नहीं।
3. ॐ और तनावः यह शरीर के विषैले तत्त्वों को दूर करता है, अर्थात तनाव के कारण पैदा होने वाले द्रव्यों पर नियंत्रण करता है।
4. ॐ और खून का प्रवाहः यह हृदय और ख़ून के प्रवाह को संतुलित रखता है।
5. ॐ और पाचनः ॐ के उच्चारण से पाचन शक्ति तेज़ होती है।
6. ॐ लाए स्फूर्तिः इससे शरीर में फिर से युवावस्था वाली स्फूर्ति का संचार होता है।
7. ॐ और थकान: थकान से बचाने के लिए इससे उत्तम उपाय कुछ और नहीं।
8. ॐ और नींदः नींद न आने की समस्या इससे कुछ ही समय में दूर हो जाती है। रात को सोते समय नींद आने तक मन में इसको करने से निश्चित नींद आएगी।
9. ॐ और फेफड़े: कुछ विशेष प्राणायाम के साथ इसे करने से फेफड़ों में मज़बूती आती है।
10. ॐ और रीढ़ की हड्डी: ॐ के पहले शब्‍द का उच्‍चारण करने से कंपन पैदा होती है। इन कंपन से रीढ़ की हड्डी प्रभावित होती है और इसकी क्षमता बढ़ जाती है।
11. ॐ और थायरायडः ॐ के दूसरे अक्षर का उच्‍चारण करने से गले में कंपन पैदा होती है जो कि थायरायड ग्रंथि पर प्रभाव डालता है।

शिव की कृपा पाने के लिए सावन में करें ये 12 उपाय…!!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.

Law of Attraction : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

सोच बनती है हकीक़त
सोच बनती है हकीक़त

दोस्तों आपने “Om Shanti Om” का ये dialogue “अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है” ज़रूर सुना होगा. इसी को सिद्धांत के रूप में Law of Attraction कहा जाता है. ये वो सिद्धांत है जो कहता है कि आपकी सोच हकीकत बनती है. Thoughts become things. For example: अगर आप सोचते हैं की आपके पास बहुत पैसा है तो सचमुच आपके पास बहुत पैसा हो जाता है, यदि आप सोचते हैं कि मैं हमेशा गरीबी में ही जीता रह जाऊंगा, तो ये भी सच हो जाता है.

शायद सुनने में अजीब लगे पर ये एक सार्वभौमिक सत्य है. A Universal Truth. यानि हम अपनी सोच के दम पर जो चाहे वो बन सकते हैं. और ये कोई नयी खोज नहीं है भगवान् बुद्ध ने भी कहा है “हम जो कुछ भी हैं वो हमने आज तक क्या सोचा इस बात का परिणाम है. ” स्वामी विवेकानंद ने भी यही बात इन शब्दों में कही है ” हम वो हैं जो हमें हमारी सोच ने बनाया है, इसलिए इस बात का धयान रखिये कि आप क्या सोचते हैं. शब्द गौण हैं. विचार रहते हैं, वे दूर तक यात्रा करते हैं.”

पर इतनी बड़ी बात को इतनी आसानी से मान लेना बहुत कठिन है. आपके मन में इसे लेकर कई तरह के सवाल उठ सकते हैं. और आज AchhiKhabar.Com पर हम कुछ इसी तरह के सवालों का समाधान जानने की कोशिश करेंगे. आज का ये लेख इस विषय पर सबसे ज्यादा पढ़े गए लेखों में से एक “ The Law of Attraction” का Hindi Translation है. इसे Steve Pavlina ने लिखा है.

सोच बनती है हकीक़त Law of attraction
सोच बनती है हकीक़त Law of attraction

THE LAW OF ATTRACTION

आकर्षण का सिद्धांत

The Law of Attraction या  आकर्षण  का  सिद्धांत  यह  कहता  है  कि  आप  अपने  जीवन  में  उस  चीज  को  आकर्षित  करते  हैं  जिसके  बारे  में  आप  सोचते  हैं . आपकी  प्रबल सोच हकीक़त  बनने  का  कोई  ना  कोई  रास्ता  निकाल लेती है . लेकिन  Law of Attraction कुछ  ऐसे  प्रश्नों  को  जन्म  देता  है  जिसके  उत्तर  आसान  नहीं  हैं .पर  मेरा  मानना  है  कि  problem Law of Attraction कि  वजह  से  नहीं  है   बल्कि  इससे  है  कि  Law of Attraction को  objective reality (वस्तुनिष्ठ वास्तविकता ) में  कैसे  apply करते  हैं .

यहाँ  ऐसे  ही  कुछ  problematic questions दिए  गए  हैं  ( ये  उन  questions का  generalization हैं  जो  मुझे  email द्वारा  मिले  हैं )

  •  क्या  होता है  जब  लोगों  की  intention (इरादा,सोच,विचार,उद्देश्य)  conflict करती  है ,जैसे  कि  दो  लोग  एक  ही  promotion के  बारे  में  सोचते  हैं , जबकि एक  ही  जगह  खाली   है ?
  • क्या  छोटे  बच्चों , या  जानवरों  की  भी  intentions काम  करती  है ?
  • अगर  किसी  बच्चे  के  साथ  दुष्कर्म  होता  है  तो  क्या  इसका  मतलब  है  कि  उसने  ऐसा  इरादा  किया  था ?
  • अगर  मैं  अपनी  relation अच्छा  करना  चाहता  हूँ  लेकिन  मेरा / मेरी  spouse इसपर  ध्यान  नहीं  देती , तो  क्या  होगा ?

ये  प्रश्न  Law of Attraction की  possibility को  कमज़ोर  बनाते  हैं .कभी – कभार  Law of Attraction में  विश्वास  करने  वाले  लोग  इसे  justify करने  के  लिए  कुछ  ज्यादा  ही  आगे  बढ़  जाते  हैं . For Exapmle, वो  कहते  हैं  कि  बच्चे  के  साथ  दुष्कर्म  इसलिए  हुआ  क्योंकि  उसने  इसके  बारे  में  अपने  पिछले  जनम  में  सोचा  था . भाई , ऐसे  तो  हम किसी  भी  चीज  को  explain कर  सकते  हैं , पर मेरी  नज़र  में  तो  ये  तो  जान  छुड़ाने  वाली  बात  हुई .

मैं  औरों  द्वारा  दिए  गए  इन  प्रश्नों  के  उत्तर  से   कभी  भी  satisfy नहीं  हुआ , और  यदि  Law of Attraction में  विश्वास  करना  है  तो  इनके  उत्तर  जानना  महत्त्वपूर्ण  है .कुछ  books इनका  उत्तर  देने  का  प्रयास  ज़रूर  करती  हैं  पर  संतोषजनक  जवाब  नहीं  दे  पातीं . पर  subjective reality (व्यक्ति – निष्ठ वास्तविकता )के  concept में  इसका  सही  उत्तर  ढूँढा जा  सकता  है .

Subjective Reality एक  belief system (विश्वास प्रणाली) है  जिसमे

(1)   सिर्फ  एक consciousness (चेतना) है ,

(2)   आप  ही  वो  consciousness हैं ,

(3)   हर  एक  चीज , हर  एक  व्यक्ति,  जो  वास्तविकता  में  है वो आप  ही  की  सोच  का  परिणाम  है .

शायद  आप  को  आसानी से दिखाई  ना  दे  पर  subjective reality Law of Attraction के  सभी  tricky questions का  बड़ी  सफाई  से  answer देती  है .  मैं  explain करता  हूँ ….

Subjective reality में  केवल  एक  consciousness होती   है – आपकी  consciousness. इसलिए पूरे ब्रह्माण्ड में intentions का एक ही श्रोत होता है -आप . आप भले ही वास्तविकता में तमाम लोगों को आते-जाते, बात करते देखें , वो सभी आपकी consciousness के भीतर exist करते हैं. आप जानते हैं कि आपके सपने इसी तरह काम करते हैं,पर आप ये नहीं realize करते की आपकी waking reality एक तरह का सपना ही है. वो सिर्फ इसलिए सच लगता है क्योंकि आप विश्वास करते हैं कि वो सच है.

चूँकि और कोई भी जिससे आप मिलते हैं वो आपके सपने का हिस्सा हैं, आपके अलावा किसी और की कोई intention नहीं हो सकती.सिर्फ आप ही की intentions हैं. पूरे Universe में आप अकेले सोचने वाले व्यक्ति हैं.

यह ज़रूरी है कि subjective reality में “आप” को अच्छे से define किया जाये . “आप” आपका शरीर नहीं है. “आप” आपका अहम नहीं है. मैं यह नहीं कह रहा हूँ की आप एक conscious body हैं जो unconscious मशीनों के बीच घूम रहे हैं. यह तो subjective reality की समझ के बिलकुल उलट है. सही viewpoint यह है कि आप एक अकेली consciousness हैं जिसमे सारी वास्तविकता घट रही है.

Imagine करिए की आप कोई सपना देख रहे हैं. उस सपने में आप वास्तव में क्या हैं ?  क्या आप वही हैं जो आप खुद को सपने में देख रहे हैं? नहीं, बिलकुल नहीं , वो तो आपके सपने का अवतार है. आप तो सपना देखने वाला व्यक्ति हैं.पूरा सपना आपकी consciousness में होता है. सपने के सारे किरदार आपकी सोच का परिणाम हैं, including  आपका खुद का अवतार.  दरअसल , यदि आप lucid dreaming सीख लें तो आप आपने सपने में ही अपने अवतार बदल सकते हैं. Lucid dreaming में आप वो हर एक चीज कर सकते हैं जिसको कर सकने में  आपका यकीन हैं.

Physical reality इसी तरह से काम करती है. यह ब्रह्माण्ड आप के सपने के  ब्रह्माण्ड की तुलना में  कहीं घना है, इसलिए यहाँ बदलाव धीरे-धीरे होता है. पर यह reality भी आपके विचारों के अनुरूप होती है, ठीक वैसे ही जैसे आपके सपने आपके सोच के अनुरूप होते है. “आप” वो dreamer हैं जिसके सपने में यह सब घटित हो रहा है. कहने का मतलब; यह एक भ्रम है कि और लोगों कि intentions है, वो तो बस आपकी सोच का परिणाम हैं.

Of course, यदि आप बहुत strongly believe करते हैं कि औरों की intentions हैं, तो आप अपने लिए ऐसा ही सपना बुनेंगे.पर ultimately वो एक भ्रम है.

सोच बनती है हकीक़त
सोच बनती है हकीक़त

तो आइये देखते हैं कि Subjective Reality  कैसे Law of Attraction के कठिन प्रश्नों का उत्तर देती है:

क्या  होता है  जब  लोगों  की  intention (इरादा,सोच,विचार,उद्देश्य)  conflict करती  है ,जैसे  कि  दो  लोग  एक  ही  promotion के  बारे  में  सोचते  हैं , जबकि एक  ही  जगह  खाली   है ?

चूँकि आप अकेले  ही ऐसे  व्यक्ति हैं जिसकी intentions हैं, ये  महज   एक  internal conflict है – आपके  भीतर  का . आप  खुद  उस  thought(intention) को  जन्म  दे  रहे  हैं  कि  दोनों  व्यक्ति  एक  ही  position चाहते  हैं . लेकिन  आप  ये  भी  सोच  रहे  हैं  (intending) कि एक ही व्यक्ति को यह position मिल  सकती  है. .यानि  आप competition intend कर रहे हैं. यह पूरी  situation आप ही की creation है. आप competition में believe करते हैं, इसलिए आपके जीवन  में वही घटता  है. शायद आपकी  पहले  se ही  कुछ  belief है (thoughts and intentions)  कि  किसको  promotion मिलेगी , ऐसे  में  आपकी  उम्मीद  हकीकत  बनेगी. पर  शायद  आप  की  ये  belief हो  कि  life unfair है  uncertain है , तो  ऐसे  में  आपको  कोई  surprise मिल  सकता  है  क्योंकि  आप  वही  intend कर  रहे  हैं .

अपने यथार्थ  में  एक  अकेला  Intender होना   आपके  कंधे  पर  एक  भारी  जिम्मेदारी  डालता  है . आप  ये  सोच  कर  की  दुनिया  अनिश्चित  है  unfair है ,  आदि  , अपनी  reality का control  छोड़  सकते  हैं , पर  आप  अपनी  जिम्मेदारी  नहीं  छोड़  सकते  हैं . आप  इस  Universe के एक  मात्र रचियता हैं . यदि  आप  युद्ध , गरीबी , बिमारी , इत्यादि  के  बारे  में  सोचेंगे  तो  आपको  यही  देखने  को  मिलेगा . यदि  आप  शांती , प्रेम , ख़ुशी  के  बारे  में  सोचेंगे  तो  आपको  ये  सब  हकीकत में होते हुए दिखेगा . आप  जब  भी  किसी  चीज  के  बारे  में  सोचते  हैं  तो , तो  दरअसल  उस सोच को  वास्तविकता में प्रकट होने का आह्वान करते हैं.

क्या  छोटे  बच्चों , या  जानवरों  की  भी  intentions काम  करती  है ?

नहीं , यहाँ  तक  की  आपके  शरीर  की  भी  कोई  intention नहीं  होती  है —सिर्फ  आपके  consciousness की  intentions होती  हैं . आप  अकेले  हैं  जिसकी  intentions हैं , इसलिए  वो  होता  है  जो  आप  बच्चे  या  जानवरों  के  लिए  सोचते  हैं . हर  एक  सोच  एक  intention है , तो  आप  जैसे  भी  उनके बारे  में  सोचेंगे  यथार्थ  में  उनके  साथ वैसा  ही  होगा . ये  धयन  में  रखिये  की  beliefs hierarchical (अधिक्रमिक) हैं , इसलिए यदि  आपकी  ये  belief की  वास्तविकता  अनिश्चित  है , uncontrollable है  ज्यादा  शशक्त है  तो  ये  आपकी  अन्य  beliefs, जिसमे  आपको  कम  यकीन  है , को  दबा देंगी . आपके  सभी  विचारों  का  संग्रह   ये  तय  करता  है  की  आपको  हकीकत  में  क्या  दिखाई  देगा .

अगर  किसी  बच्चे  के  साथ  दुष्कर्म  होता  है  तो  क्या  इसका  मतलब  है  कि  उसने  ऐसा  इरादा  किया  था ?

नहीं . इसका  मतलब  है  की  आपने  ऐसा  intend किया  था . आप  child abuse के  बारे  में  सोच  कर  उससे  वास्तविकता में  होने के  लिए  intend करते  हैं .आप  जितना  ही  child abuse के  बारे  में  सोचेंगे ( या  किसी  और  चीज  के  बारे  में ) उतना  ही  हकीकत  में  आप  उसका  विस्तार  देखेंगे . आप  जिस  बारे  में  भी  सोचते  हैं  उसका  विस्तार  होता  है , और  वो बस  आप तक  ही  सीमित  नहीं  होता  बल्की  पूरे  ब्रह्माण्ड  में  ऐसा  होता  है .

अगर  मैं  अपनी  relation अच्छा  करना  चाहता  हूँ  लेकिन  मेरा / मेरी  spouse इसपर  ध्यान  नहीं  देती , तो  क्या  होगा ?

यह  intending conflict का  एक  और  उदाहरण  है . आप  एक  intention अपने  अवतार  की  कर  रहे  हैं  और  एक  अपने  spouse की  , तो  जो actual intention पैदा  होती  है  वो  conflict की  होती  है . इसलिए  आप  जो  experience करते  हैं , depending on your higher order beliefs, वो  आपके  spouse के  साथ  आपका  conflict होता  है . अगर  आपकी  thoughts conflicted हैं  तो  आपकी  reality भी  conflicted होगी .

इसीलिए  अपने  विचारों  की  जिम्मेदारी  लेना  इतना  महत्त्वपूर्ण  है . यदि  आप  दुनिया  में  शांती  देखना  चाहते  हैं  तो  अपनी  reality में  हर एक  चीज  के  लिए  शांती  intend कीजिये . यदि  आप  loving relationship enjoy करना  चाहते  हैं  तो  सभी  के  लिए  loving relationships intend कीजिये . यदि  आप  ऐसा  सिर्फ  अपने  लिए  ही  intend  करते  हैं  और  दूसरों  के  लिए  नहीं  तो  इसका  मतलब  है  की  आप  conflict, division, separation  intend कर  रहे  हैं , और  as a result आप  यही  experience करेंगे .

अगर  आप  किसी  चीज  के  बारे  में  बिलकुल  ही  सोचना  छोड़  देंगे  तो  क्या  वो  गायब  हो  जाएगी ? हाँ , technically वो  गायब  हो  जाएगी . लेकिन  practically  आप  जिस  चीज  को  create कर  चुके  हैं  उसे  uncreate करना लगभग असंभव  है . आप  उन्ही  समस्यों  पर  focus कर  के  उन्हें  बढाते  जायेंगे . पर  जब  आप   अभी   जो  कुछ  भी  वास्तविकता  में  अनुभव  कर  रहे  हैं  उसके  लिए  खुद  को  100 % responsible मानेंगे  तो  आप  में  वो  शक्ति  आ  जाएगी  जिससे  आप  अपने  विचारों  को  बदलकर  अपनी  वास्तविकता  को  बदल  सकते  हैं .

ये  सारी  वास्तविकता  आप  ही  की  बनाई  हुई  है . उसके  बारे  में  अच्छा  feel करिए .  विश्व  की  richness के  लिए  grateful रहिये .  और  फिर  अपने  decisions और  intentions से  उस  reality का  निर्माण  करना  शुरू  कीजिये  जो  आप  सच -मुच  चाहते  हैं .उस  बारे  में  सोचिये  जिसकी आप  इच्छा  रखते  हैं  , और  जो  आप  नहीं  चाहते  हैं उससे  अपना  ध्यान  हटाइए .  ये  करने  का  सबसे  आसान  और  natural तरीका  है  अपने  emotions पर  ध्यान  देना . अपनी  इच्छाओं  के  बारे  में  सोचना  आपको  खुश  करता  है  और  जो आप  नहीं  चाहते  हैं  उस  बारे  में  सोचना  आपको  बुरा  feel कराता  है . जब  आप  notice करें  की  आप  बुरा  feel कर  रहे  हैं  तो  समझ  जाइये  की  आप  किसी  ऐसी  चीज  के  बारे  में  सोच  रहे  हैं  जो  आप  नहीं  चाहते  हैं . वापस  अपना  focus उस  तरफ  ले  जाइये  जो  आप  चाहते  हैं , आपकी  emotional state बड़ी  तेजी  से  improve होगी . जब  आप  बार  बार  ऐसा  करने  लगेंगे  तब  आपको  अपनी  physical reality में  भी  बदलाव  आना  नज़र  आएगा , पहले  धीरे -धीरे  और  बाद  में  बड़ी  तेजी  से .

मैं  भी  आपकी  consciousness का  ही  परिणाम  हूँ . मैं  वैसे  ही  करता  हूँ  जैसा  की  आप  मुझसे  expect करते  हैं . यदि  आप  मुझे  एक  helpful guide के  रूप  में  expect करते  हैं , तो  मैं  वैसा  ही  बन  जाऊंगा . यदि  आप  मुझे  गहन और व्यवहारिक होना expect करते  हैं  तो  मैं  वैसा  बन  जाऊंगा . यदि  आप  मुझे  confused और  बहका हुआ  expect करते  हैं  तो  मैं  वैसा  बन  जाऊंगा . पर  मैं  ऐसा  कोई  “मैं ” नहीं  हूँ  जो  आपसे  अलग  है . मैं  बस  आपकी  creations में  से  एक  हूँ . मैं  वो  हूँ  जो  आप  मेरे  लिए  intend करते  हैं . और  कहीं  ना  कहीं  आप  पहले  से  ये  जानते  हैं , क्यों  है  ना ?

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!