Category Archives: Personality Development

એકધારી સફળતા+પ્રસિદ્ધિ મેળવવી હોય તો, શાંત મને વિચારો આ 15 વાતો!

jivan.jpg

બીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકલામાં સમય મળે છે ત્યારે અમુક સાચી વાતો પર આપણે વિચાર કરવો જોઈએ. આ વાતોની જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં આગળ વધવા લાગશે, તમે શાંત રહેશો તો તમને સારા પરિણામ મળશે. જાણો એવી 15 વાતો વિશે જે આપણે એકલામાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.

1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.

2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને હું સ્વીકારુ છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળુ છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.

3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.

4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.

5. જેટલી જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ તેટલી જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.

6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ મળે છે.

7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.

8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલાં માટે છે કે, મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.

9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.

10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.

11. જેવુ આજે છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.

12. સુખ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. સુખ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.

13. હું પોતાની છબિ એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.

14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલાં મોટા જ હોય. નાના પગલાં ભરવાથી પણ સફળતા મળે છે.

15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…મૃત સંબંધોમાં પણ પ્રાણ પૂરવાનું કામ કરશે આ 8 ટિપ્સ, તૂટેલા સંબંધો જોડાશે ધીમે-ધીમે…!!!

sambandh

સંબંધો ખૂબ જ નાજુક હોય છે. ખૂબ જ નાનકડી વાત પણ કોઈને દુઃખ પહોંચાડી શકે છે. ભલે તેમાં કંઈ ખોટું ન હોય પરંતુ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. સંબંધો માત્ર તૂટતા જ નથી, પરંતુ જોડાય પણ છે. તેના માટે જોઈએ માત્ર ઇમાનદાર પ્રયાસ અને ધીરજ.

સંબંધોનું જોડાવું જેટલું મુશ્કેલ છે તેને સાંચવીને રાખવું એટલું જ કઠિન. તેના વિપરીત તોડવા માટે એક આંચકો જ પૂરતો છે. આ આંચકો કંઈ પણ હોઈ શકે છે – કોઈ કડવી વાત, કોઈ બાબતે ઉપેક્ષા, કોઈ નાનકડી ભૂલ, ગેરસમજ અથવા અન્ય. મુશ્કેલ એ છે કે આવું જ્યારે પણ થાય છે તો તેનો પહેલાથી કોઈ અહેસાસ નથી થતો. ખબર ત્યારે પડે છે જ્યારે બનાવ બની ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં સમજદાર લોકો વાતને સાંચવવાના પ્રયાસ પણ કરે છે. કેટલીક વખત વાત બની પણ જાય છે, પરંતુ કેટલીક વખત પ્રયાસ વ્યર્થ સાબિત થાય છે. કવિ રહીમે કહ્યું છે –

રહિમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય
તૂટે સે ફિર ના જુડે, જુડે તો ગાંઠ પડ જાય

કાયમ એવું જોવા મળ્યું છે કે આવા સંબંધોમાં જોડાયા પછી પણ ક્યાંક સળક રહી જાય છે. જોકે આધુનિક મનોવિજ્ઞાનનું માનવું છે કે આ મુશ્કેલ છે, અશક્ય નથી. જો સંબંધોમાં આવેલી તિરાડનું કારણ સમજીને યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો સળક દૂર કરવી અશક્ય નથી. તેના પહેલા કે કોઈ તૂટેલા સંબંધોને નવેસરથી શરૂ કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવે જરૂરી છે કે તેના વાસ્તવિક કારણની શોધ કરવામાં આવે.

પોતાની ભૂલ જુઓ

એવું જરૂરી નથી કે સંબંધ તૂટવાની બાબતમાં ભૂલ દરેક વખતે તમારી જ હોય પણ આવી સ્થિતિમાં સૌથી પહેલા પોતાની તરફ જ જોવું જોઈએ. મોટભાગે એવું થાય છે કે આપણે સ્થિતિઓને સમજ્યાં વિના જ બીજા પક્ષને જવાબદાર માની લેતા હોઈએ છીએ. એવું વિચાર્યા વિના જ કે આવું કર્યું તો પણ કઈ પરિસ્થિતિમાં. આપણે જે કર્યું તે શું યોગ્ય હતું? એવું જો નહોતું કે આપણે તેમની વાત સમજ્યાં વિના જ પ્રતિક્રિયા આપી દીધી અને તેમના દિલને ઠેસ પહોંચાડી. આવું કંઈક લાગે તો પોતાની ભૂલ સ્વીકારની, માફી માંગવામાં કોઈ વાંધો નથી. મોટભાગે માફી માંગવાથી જ બગડેલી વાત બની જાય છે. આ સમસ્યા તમારી સાથે વારંવાર આવતી હોય તો જરૂરી છે કે તમારા વ્યવહાર પર વિચાર કરો.

બીજાને સ્વીકારો

બીજામાં જ ભૂલ શોધવાનું એક કારણ એ પણ છે કે મોટાભાગે લોકો બીજાના વ્યક્તિત્વને સ્વીકારી નથી શકતા. દરેક વ્યક્તિ બીજાથી પોતાની ઉમ્મીદ ઉપર ખરા ઉતરવાની અપેક્ષા રાખે છે. ખાસ કરીને સંબંધોની બાબતમાં દરેકના મનમાં પોતાની એક ફ્રેમ હોય છે. બધા ઈચ્છે છે કે સંબંધિત વ્યક્તિ એ જ ફ્રેમમાં ફિટ બેસે. કેટલાક લોકો કોઈનું પણ આ ફ્રેમની બહાર જવું સહન નથી કરી શકતા. કેટલીક વખત તો તેઓ આવી વાતો પર ટોકવાનું પણ નથી ચૂકતા, જે ખોટી નથી હોતી. હા, એવું ચોક્કસ બની શકે છે કે તેઓ તેમની અપેક્ષા મુજબ ન હોય, પરંતુ દુનિયામાં બધું જ કોઈની અપેક્ષા મુજબ જ થાય એવું શક્ય નથી. આપણે વાત સમજવી જોઈએ કે દરેક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ છે. કોઈ પાસે પોતાના જેવું બનવાની અપેક્ષા અથવા તેને પોતાના મુજબ ઢળવાના પ્રયાસ ખતકરનાક સાબિત થઈ શકે છે. બહેતર રહેશે કે જે જેવા છે તેને તેવા જ સ્વીકાર કરો.

વ્યક્તિનું સન્માન

કોઈ પણ સંબંધ તૂટવાનું કારણ મોટભાગે અંહકાર જ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હોય છે શું? તેનું એક કારણ તો એ જ હોય છે કે આપણે બીજાના વ્યક્તિત્વને એવી રીતે નથી સ્વીકારી શકતા જેવા તે છે. બીજું એ કે કોઈ ઉપર પોતાના વ્યક્તિત્વ અને પોતાની અપેક્ષાઓને લાદવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. આવી સ્થિતિમાં જો બીજી વ્યક્તિ તમારા કરતા મજબૂત હોય તો તે પોતાને સાબિત કરવામાં લાગી જાય છે અને નબળો હોય તો સમર્પણ જેવી સ્થિતિમાં આવી જાય છે. આ બંને સ્થિતિ યોગ્ય નથી. બંને સ્થિતિમાં અહમ આવવો નક્કી છે. જો તમારી આવી કોઈ પ્રવૃતિને લીધે સંબંધ તૂટવાની તરફ આગળ વધી રહ્યો છે તો સાવચેત થઈ જાવ. પહેલા તો બીજા ઉપર તમારી અપેક્ષાઓ અને તમારું વ્યક્તિત્વ લાદવાનું બંધ કરો. ધીમે-ધીમે એ અહેસાસ કરાવો કે તમે સ્વયંને બદલવાનું શરૂ કર્યું છે. તમે હવે તેનાથી એવી કોઈ અપેક્ષા નથી કરતા જેને તેઓ પૂરી ન કરી શકે. સમય અને મૂડ જોઈને તેની સાથે વાત કરો જો હજુ પણ તેમને એવું લાગે છે કે તમે તેમના ઉપર પોતાની કોઈ અપેક્ષા અથવા વ્યક્તિત્વ લાદી રહ્યા છો તો તેઓ તે સ્પષ્ટ જણાવી દે.

પ્રશંસા છે જરૂરી

સંબંધો અંગત હોય કે પ્રોફેશનલ, બધા છોડ જેવા જ હોય છે. તે મજબૂત થતા રહે તેના માટે તેનું સિંચન જરૂરી છે અને સંબંધોનાં સિંચન માટે સારા કાર્યોની પ્રશંસા કરતા બહેતર પાણી બીજું કંઈ નથી હોઈ શકતું. કોઈ જ્યારે સારું કામ કરે છે તો તે પ્રશંસા ઈચ્છે છે. કોઈથી ભૂલ થઈ જવા પર તો આપણે સંભળાવી દેતા હોઈએ છીએ, પરંતુ સારા કામને તેની ફરજ માનીને ટાળી દેતા હોઈએ છીએ. આ વાત તેના મનમાં હતાશા ઉત્પન્ન કરે છે અને જ્યારે ભૂલ પર તેની આલોચના કરવામાં આવે છે તો તેનો ગુસ્સો નીકળવો સ્વાભાવિક છે. તેના વિપરીત જો સારું કામ કરવા પર કોઈની પ્રશંસા કરવામાં આવે તો ભૂલો પર ટોકવા પર પણ તેને ખરાબ નથી લાગતું. સારા કામની પ્રશંસા તેને હજુ સારા કામ કરવા પર પ્રેરિત પણ કરે છે. જો કોઈની પ્રશંસા કરવી મુશ્કેલ લાગતી હોય તો તેના વ્યક્તિત્વની નબળાઈ છે. તેનાથી બહાર નીકળવાના પ્રયાસ કરવા જોઈએ.

આભાર વ્યક્ત કરો

જે રીતે અપેક્ષાઓ સ્વાભાવિક છે એવી જ રીતે તેમના પૂરા થવા પર આભાર પણ દર્શાવો. કેટલીક વખત સંબંધો એટલે તૂટી જતા હોય છે કે આપણે પોતાનું કામ થઈ ગયા પછી સંબંધિત વ્યક્તિનો આભાર વ્યક્ત નથી કરતા. હા, જો તેમાં કોઈ કસર રહી ગઈ હોય તો ફરિયાદ જરૂર કરો. આપણને જે કંઈ મળ્યું છે, તેના પ્રત્યે આપણે ઈશ્વરનો આભાર નથી વ્યક્ત કરતા અને જે નથી મળ્યું તેના માટે ફરિયાદ કરતા રહીએ છીએ. સંબંધો બન્યાં રહે, તેના માટે આ માનસિકતાથઈ બહાર નીકળવું ખૂબ જરૂરી છે.

આ સંકેતો સમજો

જે રીતે કોઈ સંબંધ અચાનક જોડાતા નથી એવી જ રીતે એકાએક તૂટતા પણ નથી. સંબંધોને તૂટવામાં સમય લાગે છે અને તે પહેલા કે તે તૂટી જાય આ સંકેતો સમજવા જોઈએ.

ખામોશી – જો તમારી કોઈ અંગત વ્યક્તિ જેની સાથએ તમારી કાયમ વાત થતી રહેતી હોય છે તે અચાનક તમારી સાથે ખામોશ થઈ જાય તો સમજો કે સ્થિતિઓ સામાન્ય નથી. બની શકે છે તમારી કોઈ વાતથી તકલીફ પહોંચી હોય.

દરેક વાત માની લેવી – દરેક વ્યક્તિની પોતાની સમજ હોય છે. કોઈની વાતને સમજી વિચારીને માનવી એક સારી વાત છે, પરંતુ ચૂપચાપ માની લેવાનો અર્થ છે કે સામેવાળો વ્યર્થની દલીલમાં પડવા નથી ઈચ્છતો. આ સંકેત સારા નથી.

પીઠ પાછળ આલોચના – જો તમને કોઈ અંગત વ્યક્તિના વિશે એ જાણ થાય કે તેણે તમારા વિશે કોઈ અન્ય સામે નકારાત્મક ટિપ્પણી કરી તો બહેતર છે કે તેની સાથે સીધે વિનમ્રતાપૂર્વક વાત કરો. આ સ્થિતિ ત્યારે જ આવે છે જ્યારે તમે પોતાની આલોચના સાંભળવી સહન ન કરી શકતા હોવ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

sasu

ટીવી સિરિયલ્સમાં તો તમે સાસુમાના જલવા જોયા જ હશે, પરંતુ રિયલ લાઇફમાં પણ તેમના આવા જ જલવા બરકરાર રહે છે. ભારતીય પરિવારોમાં સાસુમાની ભૂમિકા બહુ અગત્યની હોય છે. એવામાં તેમને ખુશ કરવા એક વહુ માટે ખૂબ જરૂરી છે. ઘરમાં સાસુની સાથે સુમેળ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે પરિવારનો આધારસ્તંભ હોય છે અને તેમની સાથે સારા સંબંધ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ બનાવી રાખે છે, તો ચાલો જાણીએ સાસુમાને ખુશ કરવાની અમુક ટિપ્સ…

ગિફ્ટ આપો

મહિલાઓ કોઈ પણ ઉંમરની હોય, ગિફ્ટ બધાને ગમતી હોય છે. એટલે તમારી સાસુમાને પ્રસંગોપાત ગિફ્ટ આપતા રહો, જેથી તેમને પોતીકી લાગણી અનુભવાતી રહે.

તેમના પરિવાર સાથે વાત કરો

દરેક સાસુને એવી વહુ પસંદ આવતી હોય છે જે તેમના પિયરવાળાને સન્માન આપે અને તેમની સાથે સમયે-સમયે વાત કરતી રહે. બની શકે કે તમને એવું કરવું પસંદ ન હોય, પરંતુ તમે એવું કરો. થોડા દિવસોમાં તમને પણ સારું લાગશે અને તેમની સાથે તમારા સંબંધ મધુર બની રહેશે.

તેમની મિત્રો સાથે સારો વ્યવહાર કરો

તમે તમારી સાસુમાની સખીઓ સાથે સારો વ્યવહાર કરો અને કાયમ તેમની સાથે વાતચીત કરતાં રહો. સોશિયલ રહો અને તેમની આગતા-સ્વાગતા કરતાં રહો.

સમય આપો

તમારી સાસુમાથી દૂર ન ભાગો. તેમને સમય આપો અને તેમની સાથે વાતચીત કરો. તેનાથી તેમને એવું નહીં લાગે કે તમે પોતાનામાં જ વ્યસ્ત રહો છો. આવું કરવાથી તેમની અંદર સુરક્ષાની ભાવના પણ ઉત્પન્ન થશે.

સારી રસોઈ બનાવો

પુરુષોનો જ નહીં, પરંતુ સાસુઓનાં દિલનો રસ્તો પણ પેટ પાસે થઈને જાય છે. તમે તમારી સાસુમાને પૂછીને તેમની પસંદની રસોઈ બનાવો. તેનાથી તેમને સ્વાદની સાથે-સાથે તમારા ગુણો વિશે પણ જાણ થશે.

તુલના કરવાથી બચો

તમારી સાસુની તમારાં મમ્મી, બા, નાની અથવા અન્ય કોઈ મહિલા સાથે સરખામણી ન કરો. મહિલાઓને તેમની સરખામણી કરવી પસંદ નથી હોતી. જો તમે આવું કરતા હોવ તો અત્યારે જ સાવધાન થઈ જાવ. સાસુની સરખામણી તમારા બંનેના સંબંધો ઉપર નકારાત્મક અસર પાડશે.

તેમના દીકરાને પેમ્પર કરો

સાસુની સામે ક્યારેય તેમના દીકરા ઉપર પોતાનો અધિકાર ન જતાવો. તેમની સામે તેની સાથે પ્રેમ અને સન્માનથી વાત કરો. આવું કરવાથી તેમને લાગશે કે તેમનો દીકરો તેમનો જ છે.

તેમની ભાવનાઓની કદર કરો

જો તમને તમારાં સાસુમાની કોઈ આદત પસંદ નથી અને તેનો પ્રભાવ તમારા ઉપર નથી પડવાનો તો તે આદતને લઈને તેમની સાથે દલીલ ન કરો. તેમની ઉંમરને જોતાં તેમની ભાવનાઓની કદર કરો.

તેમને મહત્વ આપો

સાસુમાને કાયમ મહત્ત્વ આપો. તેમને શું પસંદ છે, તેઓ કેવા ફેરફાર ઇચ્છે છે અથવા આગળ કયા હિસાબે કામ કરવા ઇચ્છે છે એ બધું જ પૂછી લો અને તેને મહત્વ આપો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…જે લોકો હસ્તાક્ષરમાં લખે છે પોતાનું નામ, કંઇક આવી હોય છે તેમની પ્રતિભા!

sign1

સિગ્નેચર એટલે હસ્તાક્ષર ઘણાં મહત્વપૂર્ણ હોય છે, આ માટે દરેક વ્યક્તિએ હસ્તાક્ષર કરતી સમયે પૂર્ણ સાવધાની રાખવી જોઇએ. બધા જ વ્યક્તિઓના સિગ્નિચર અલગ-અલગ હોય છે. જ્યોતિષ માન્યતા છે કે જે વ્યક્તિનો જેવો સ્વભાવ હોય છે, તેમની સિગ્નેચર પણ તેવી જ હોય છે. આ કારણે આપણે સિગ્નેચર જોઇને પણ લોકોના સ્વભાવ અને આદતો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અહીં જાણો હસ્તાક્ષર જોઇને પોતાની અને બીજાની ખાસ વાતો કેવી રીતે જાણી શકાય છે.

1. જે લોકો હસ્તાક્ષરમાં માત્ર પોતાનું નામ લખે છે, સરનેમ નથી લખતાં, તે પોતાને સિદ્ધાંતો ઉપર કામ કરનાર માને છે. મોટાભાગે આવા લોકો કોઇ અન્યની સલાહ નથી માનતાં, આવા લોકો બધાને સાંભળે તો છે પણ કરે છે પોતાના મન મુજબ જ.

2. જે લોકો ખરાબ રીતે, ફટાફટ અને અસ્પષ્ટ હસ્તાક્ષર કરે છે તેઓ જીવનમાં ઘણાં પ્રકારની પરેશાનીઓનો સામનો કરે છે. આવા લોકો સુખી જીવન નથી જીવી શકતાં. આવા લોકોમાં સફળ થવાની ઇચ્છા વધારે હોય છે અને તેના માટે તેઓ શ્રમ પણ કરે છે. આવા લોકો કોઈને પણ દગો આપી શકે છે. આ લોકો ચતુર હોવાથી તેમને કોઈ દગો નથી આપી શકતું.

3. ઘણાં લોકો પોતાના હસ્તાક્ષર તૂટતાં અક્ષરમાં કરે છે, હસ્તાક્ષરના શબ્દ નાના અને અસ્પષ્ટ હોય છે જે સરળતાથી સમજી શકાતાં નથી. આવા લોકો સામાન્ય રીતે ખૂબ જ ચાલાક હોય છે. આવા લોકો પોતાના કામ સાથે જોડાયેલ કોઈ પણ રહસ્ય જાહેર થવા દેતા નથી. કયારેક આ લોકો ખોટા માર્ગે પણ ચાલે છે અને નુકસાન પણ પહોચાડી શકે છે.

4. જે લોકો કલાત્મક અને આકર્ષક હસ્તાક્ષર કરે છે, તેઓ રચનાત્મક સ્વભાવ ધરાવતા હોય છે. તેઓ કોઈ પણ કાર્ય કલાત્મક રીતે કરવાનુ પસંદ કરે છે. આવા લોકો કોઈને કોઈ કાર્યમાં કુશળ હોય છે. આ લોકોની કામ કરવાની રીત અન્ય લોકો કરતાં એકદમ અલગ હોય છે. આવા હસ્તાક્ષર કરનારા લોકો પેઈન્ટર કે કોઈ કલાકાર હોય છે.

5. ઘણાં લોકો હસ્તાક્ષર નીચે બે લાઈન કરે છે. આવા સિગ્નેચર કરનારા વ્યક્તિઓમાં અસુરક્ષાની ભાવના વધારે હોય છે. આવા લોકો કોઈ પણ કાર્યમાં સફળતાને લઈને શંકામાં રહે છે. ખર્ચ કરવો તેમને બીલકુલ પસંદ નથી હોતો. આવા લોકો વધારે કંજુસ હોય છે.

6. જે લોકો હસ્તાક્ષર કરતી સમયે નામનો પહેલો અક્ષર થોડો મોટો અને ઉપનામ આખું લખે છે તે અદભૂત પ્રતિભાના ધની હોય છે. આવા લોકો જીવનમાં તમામ સુખ સુવિધા પ્રાપ્ત કરે છે. ઈશ્વરમાં આસ્થા રાખનારા અને ધાર્મિક કાર્ય કરનારા હોય છો. આવા લોકોનું લગ્નજીવન સુખી હોય છે.

7. જે લોકોના હસ્તાક્ષર મધ્યમ આકારના અક્ષરવાળા, જેવું તેમનું લખાણ છે, એ જ રીતે હસ્તાક્ષર હોય તો તે વ્યક્તિ કાર્યને ખૂબ સારી રીતે કરે છે. તે દરેક કાર્યમાં સમતોલ બનાવી રાખે છે. આ લોકો અન્ય લોકોની સામે બનાવટી સ્વભાવ રાખતાં નથી. વાસ્તવિકમાં આ લોકો જેવા હોય છે તે જ રીતે પોતાની જાતને પ્રદર્શિત કરે છે.

8. જે લોકો પોતાના હસ્તાક્ષરને નીચેથી ઉપરની તરફ લઈ જાય છે, તેઓ આશાવાદી હોય છે. નિરાશાનો ભાવ આ લોકોના સ્વભાવમાં હોતો નથી. આવા લોકો ભગવાનમાં આસ્થા રાખે છે. આ લોકોનો ઉદ્દેશ્ય જીવનમાં આગળ વધવાનો હોય છે. આ રીતે હસ્તાક્ષર કરનારા વ્યક્તિ અન્ય લોકોનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા ધરાવે છે.

9. જે લોકોના હસ્તાક્ષર ઉપરથી નીચે તરફ જાય છે, તેવા લોકો નકારાત્મક વિચાર ધરાવનાર હોઈ શકે છે. આવા લોકો કોઈપણ કાર્યમાં નિષ્ફળતાની વાત પહેલાં વિચારે છે.

10. જે લોકોના હસ્તાક્ષર લયબદ્ધ ન હોય તે લોકો માનસિક રીતે અસ્થિર હોય છે. તેમને માનસિક કાર્યોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકોના હસ્તાક્ષર સામાન્યરૂપે કપાતા જોવા મળે તેઓ નકારાત્મક વિચારો વાળા હોય છે. તેઓને કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા પહેલા દેખાય છે.

11. જે લોકોના હસ્તાક્ષર સામાન્ય રૂપથી કપાયેલાં હોય છે, તે નકારાત્મક વિચારો ધરાવનાર હોય છે. તેમને કોઇપણ કાર્યમાં અસફળતા પહેલાં દેખાય છે. આ કારણે તેમને નવું કામ કરવામાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

12. જો કોઇ વ્યક્તિ હસ્તાક્ષરના અંતમાં લાંબી લાઇને ખેંચે છે તો તે ઉર્જાવાન હોય છે. આવા લોકો અન્ય લોકોની મદદ માટે હમેશાં તત્પર રહે છે. કોઇપણ કામને પૂરા મનથી કરે છે અને સફળતા પણ પ્રાપ્ત કરે છે.

13. જે લોકો હસ્તાક્ષર કરતી સમયે પોતાનું મિડલ નેમ પહેલાં લખે છે, તે પોતાની પસંદ-નાપસંદને વધારે મહત્વ આપે છે. ત્યાર પછી કાર્યોને પૂરા કરવામાં લાગી જાય છે.

14. જે લોકો હસ્તાક્ષરનો પહેલો અક્ષર મોટો લખે છે તે વિલક્ષણ પ્રતિભાના ધની હોય છે. આવા લોકો કોઈ પણ કાર્ય પોતાના અલગ અંદાજથી પૂરા કરે છે. પહેલો અક્ષર મોટો અને અન્ય નાના તથા સુંદર હોય તો તે વ્યકિત ધીરે ધીરે કોઈ ખાસ મુકામ પર પહોંચી જાય છે. આવા લોકો જીવનમાં તમામ સુખ-સુવિધા પ્રાપ્ત કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

કોઇપણ 1 રંગ પસંદ કરી જાણો તમારી અને બીજાની સારી-ખરાબ વાતો..!!

color6

શું તમે જાણો છો કે, રંગોની પસંદ મુજબ પણ કોઇ વ્યક્તિનો સ્વભાવ અને તેની સારી-ખરાબ આદતો વિશે જાણી શકાય છે. જ્યોતિષ મુજબ જેવો આપણો સ્વભાવ હોય છે, તેવી જ રીતે રંગો આપણી પસંદ હોય છે. રંગોનો ગ્રહ સાથે પણ ઉંડો સંબંધ હોય છે. વ્યક્તિની કુંડળીમાં જે ગ્રહ વધારે પ્રભાવી હોય છે, તે મુજબ જ વ્યક્તિનો સ્વભાવ અને પસંદ-નાપસંદ બને છે.

અહીં થોડા રંગોના નામ આપવામાં આવી રહ્યા છે. જેમાંથી તમે પોતાનો પ્રિય રંગ પસંદ કરીને જાણી શકો છો તમારા સ્વભાવ સાથે જોડાયેલી સારી-ખરાબ આદતો.

રંગોના નામઃ-

ગુલાબી (Pink) કથ્થઇ (Brown) જાંબલી (Purple)
લાલ (Red) સફેદ (White) કાળો (Black)
વાદળી (Blue) લીલો (Green) પીળો (Yellow)

ગુલાબી રંગઃ-

જે લોકોને ગુલાબી રંગ વધારે પસંદ હોય છે, તેઓ જીવનસાથી પ્રત્યે ઘણાં ભાવુક હોય છે અને જીવનસાથીનું ધ્યાન રાખનાર હોય છે. તેમના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. મિત્રો પાસેથી વિશેષ સ્નેહ પણ પ્રાપ્ત કરે છે. બધા જ લોકોથી પ્રેમથી મળે છે. તેમનો સ્વભાવ ઘણો રોમેન્ટિક હોય છે. આ લોકો બીજાના ગુણો પર વધારે ધ્યાન આપે છે અને બુરાઈઓને વધારે નજરઅંદાજ કરે છે. આ લોકો ક્યારેક-ક્યારેક વધારે શરમાળ પણ હોય છે. સુંદરતા તરફ વધારે આકર્ષિત થાય છે. આ લોકોને હિંસા વધારે પસંદ આવતી નથી. આ લોકોને હિંસા પસંદ આવતી નથી. કોઇપણ વાદ-વિવાદનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે લાવવો તેમને પસંદ હોય છે.

લીલો રંગઃ-

જે લોકોને લીલો રંગ પ્રિય હોય છે, તે લોકો ડાઉન ટૂ અર્થ સ્વભાવ ધરાવે છે. દરેક પરિસ્થિતિમાં પોતાનો સ્વભાવ બનાવી જ રાખે છે. સફળતાના શિખરે પહોચ્યાં પછી પણ સામાન્ય મનુષ્યની જેમ જ બની રહે છે. આ લોકો કોઇપણને દુઃખી જોઇ શકતા નથી. જો તેમની આસપાસ કોઇ દુઃખી વ્યક્તિ હોય છે તો તે સામેવાળી વ્યક્તિના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ લોકો ખૂબ જ શાંતિ પ્રિય વ્યક્તિ હોય છે. ઝગડાથી આ લોકો હમેશાં દૂર રહે છે. જે પ્રકારે લીલો રંગ આંખને સુખનો અનુભવ કરાવે છે, ઠીક તેવો જ સ્વભાવ આ રંગને પસંદ કરનારનો હોય છે. આ લોકો તેમના પ્રિયજનોની વચ્ચે ઘણુ મહત્વ ધરાવે છે.

વાદળી રંગઃ-

જે લોકો વાદળી રંગ પસંદ કરે છે, તે સ્વાભિમાની હોય છે. કોઇ બીજા લોકો પાસેથી મદદ લેવી તેમને પસંદ નથી આવતી. પ્રેમીને પૂરો સમય આપે છે અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. આ લોકોને વિશ્વાસપાત્ર માની શકાય છે. કોઇ બીજા વ્યક્તિનો વિશ્વાસ તોડવો નહીં અને કોઇ અન્ય વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ પણ કરતા નથી. મિત્રતા કરતા પહેલાં પૂરી સાવધાની રાખે છે અને જ્યારે તેમને તે સુનિશ્ચિત થઇ જાય છે કે, વ્ય.ક્તિ મિત્રતા કરવાને યોગ્ય છે, ત્યારે જ મિત્રતા કરે છે. કોઇપણ કામને પોતાની રીતથી જ કરે છે અને જવાબદારીઓનો નિર્વાહ કરે છે.

કાળો રંગઃ-

જે લોકોને કાળો રંગ ખૂબ જ પ્રિય હોય છે, તે થોડા રૂઢિવાદી હોઇ શકે છે. સાથે જ, આ લોકોને ગુસ્સો પણ ખૂબ જ આવે છે. આ લોકોને કોઇપણ કાર્યમાં બદલાવ પસંદ નથી. જે કામ જેવી રીતે ચાલી રહ્યું છે, આ લોકો તે કાર્યને તેવી જ રીતે ચલાવવાનું પસંદ કરે છે. કોઇપણ પ્રકારનો બદલાવ તેઓ સ્વીકાર કરી શકતા નથી. કાળો રંગ પસંદ કરનાર લોકો બીજાથી માન-સન્માન મેળવવા માંગે છે, સાથે જ આ લકો પોતાની શક્તિને વધારવા પણ માંગે છે. આ લોકોને લોકોથી યોગ્ય અંતર બનાવી રાખવું પસંદ આવે છે. દરેક વ્યક્તિછી વધારે નિકટતા રાખતા નથી.

સફેદ રંગઃ-

જે લોકોને સફેદ રંગ વધારે પસંદ છે, સામાન્ય રીતે તે દીર્ધદ્રષ્ટિવાળું અને આશાવાદી હોય છે. આ લોકો યોજના બનાવવામાં ઘણા પારંગત હોય છે, જેના કારણે તેઓ મોટાભાદે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે. આ લોકો ઘર-પરિવાર અને કાર્યક્ષેત્રમાં સારું સમંજસતા બનાવીને રાખે છે. ક્યારેક-ક્યારેક આ લોકો ઘમંડનો શિકાર પણ બની શકે છે. સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને આ જ કારણથી આ લોકો સફેદ રંગ પસંદ કરે છે, તેઓ પણ શિંત પ્રિય હોય છે. નવા લોકો સાથે એકદમ મિત્રતા નથી વધારતા. આ લોકોના સ્વભાવમાં લજ્જા એટલે કે શરમ પણ રહે છે. કોઇપણ નવા સ્થાન પર અથવા નવા લોકોની વચ્ચે એકદમ સહજતા અનુભવી શકતા નથી.

લાલ રંગઃ-

જે લોકોને લાલ રંગ પસંદ હોય છે, તે ખૂબ જ સાવધાન રહેનારા હોય છે. તેમના જીવનમાં પ્રેમનું ખૂબ જ મહત્વ હોય છે. આ લોકો ખૂબ જ સારા પ્રેમી સિદ્ધ થઇ શકે છે. લાલ રંગ ઉત્સાહ અને જોશનું પ્રતીક છે અને આ જ કારણથી આ લોકોને લાલ રંગ પસંદ હોય છે. આ લોકો જોશીલા પણ હોય છે. આ લોકોને પોતાનું કાર્ય પૂરા જોશથી કરવામાં જ આનંદ પ્રાપ્ત થાય છે. આ લોકો જીવનને પૂરા ઉત્સાહની સાથે જીવે છે. સામાન્ય રીતે આ લોકો બીજાના સ્વભાવને ખૂબ જ જલ્દી સમજી લે છે.

કથ્થઇ રંગઃ-

જે લોકોને આ રંગ પ્રિય હોય છે, તે લોકો આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. સતત સફળતા મળ્યા પછી પણ તેઓ પોતાના સ્વભાવમાં જ બન્યા રહે છે. ઘમંડ અને અહંકારથી દૂર રહેવાનો તેઓ પ્રયાસ કરે છે. તેમનો સ્વભાવ મિત્રતાપૂર્ણ અને વિનમ્ર રહે છે, આ કારણે વધારે સફળ થયા પછી પણ આ લોકો અન્ય લોકોને સરળતાથી મળી શકે છે. ઘર-પરિવાર હોય કે મિત્ર, બીજાની મદદ કરવા માટે તેઓ હમેશાં તૈયાર રહે છે. ભાવુક સ્વભાવના કારણે અન્યના દુઃખોને દૂર કરવાનો પ્રયાસ કરતાં રહે છે. મિલનસાર સ્વભાવને કારણે અન્ય લોકોને આ લોકોનો સ્વભાવ ઘણો પ્રિય હોય છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓને કાબૂ કરવા માટે ધૈર્ય અને મહેનતનો સહારો લે છે.

જાંબલી રંગઃ-

આ રંગ પસંદ કરનાર લોકો દૂરદર્શી હોય છે. ભવિષ્યમાં કયા કામોથી લાભ મળશે અને કયા કામોમાં નુકસાન થઇ શકે છે, તે આ લોકોને પહેલાંથી જ અંદાજો આવી જાય છે. આ લોકોના સ્વભાવમાં રચનાત્મકતા રહે છે, જેના કારણે કોઇપણ કામને અલગ-અલગ રીતે કરવામાં તેમને મજા આવે છે. આ વ્યક્તિઓને ઘર સજાવવું અને ડ્રેસ ડિસાઇન્સની સારી સમજ હોય છે. આ લોકો વધારે જવાબદારીઓથી ગભરાય છે અને પરેશાનીઓનો ઉકેલ લાવવામાં ક્યારેક-ક્યારેક અસફળ થઇ જાય છે. આ લોકોને ભીડનો ભાગ બનવું સહેજ પણ પસંદ આવતું નથી. ભીડથી અલગ કામ કરવામાં જ તેમને વધારે વિશ્વાસ હોય છે. આ લોકો અન્યની નકલ કરવી પસંદ નથી આવતી અને અન્ય લોકો તેમની નકલ કરે તે પણ પસંદ હોતું નથી.

પીળો રંગઃ-

પીળો રંગ પસંદ કરનાર લોકો હસમુખ સ્વભાવના હોય છે. જીવનને હકારાત્મક રૂપમાં જીવે છે. આ લોકો નવા વિચારોની સાથે આગળ વધે છે અને કાર્યોમાં સફળતા મેળવવાનો પ્રયાસ પણ કરે છે. આ લોકો હમેશાં ખુશ રહેનારા લોકો હોય છે. બીજા લોકોને યોગ્ય માર્ગદર્શન આપે છે. બધાની મદદ માટે તેઓ હમેશાં તૈયાર રહે છે. જીવનમાં જ્યારે પણ વિપરીચ સમય આવે છે તો તે સમયે પણ પ્રામાણિકતા સાથે કાર્યોમાં ભાગ લે છે. સખત મહેનતથી ખરાબ સમયમાંથી પસાર થઇ સફળતા પ્રાપ્ત કરી લે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

A,B,C,D…નામના પહેલાં અક્ષર પરથી જાણો, તમારા ભવિષ્યની ગુપ્ત વાતો…!!!

abcd8

-જ્યોતિષ પ્રમાણે પહેલાં અક્ષરમાં છૂપાયું છે જીવનમાં કેટલી સફળતા અને યશ મળશે

જ્યોતિષ મુજબ વ્યક્તિનું નામકરણ શુભ મુહુર્તમાં કરવામાં આવે અને જે નક્ષત્રમાં વ્યક્તિનો જન્મ થયો હોય અને જે રાશિ આવી હોય તે પ્રમાણે નામ રાખવામાં આવે છે. રાશિ કોઈપણ હોય કે નામ કોઈપણ અક્ષરે રાખવામાં આવ્યું હોય પરંતુ દરેક વ્યક્તિના નામના પહેલાં અક્ષરના આધારે જ વ્યક્તિ જીવનમાં કેટલી સફળતા-નિષ્ફળતા મેળવશે અને જીવનમાં કેટલી પ્રગતિ કરશે તે નક્કી થાય છે. જ્યોતિષ પ્રમાણે વ્યક્તિને જે-તે નામે સંબોધવામાં આવે છે તે નામના પહેલા અક્ષર પ્રમાણે તેનો સ્વભાવ કેવો રહેશે તે પણ નક્કી થાય છે. તેથી અમે દિવ્યભાસ્કરના વાંચકો માટે લઈ આવ્યા છીએ એબીસીડીના દરેક અક્ષરમાં છુપાયેલું વ્યક્તિઓનું ભવિષ્ય. જેની માટે કોઈ જ્યોતિષ કે કુંડળી જોવાની જરૂર રહેતી નથી.

શેક્સપીયરે એકવાર કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે? પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં નામ ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણું નામ આપણા વ્યક્તિત્વને પરિભાષિત કરે છે. ક્યારેક ક્યારેક આપણું નામ આપણા ભાગ્યનું પ્રતિબિંબ પણ બની જાય છે. આપણું નામ પ્રભાવશાળી રીતે આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. આપણા નામનો પહેલો અક્ષર જણાવે છે કે આપણે કેવા પ્રકારની વ્યક્તિ છીએ અને આપણે આપણા જીવનમાં શું-શું કરી શકીએ છીએ.

આપણા નામમાં એ શક્તિ છે, જે આપણા જીવનને આકાર આપવામાં મદદ કરે છે. તો જો તમને લાગે છે કે તમારું નામ કયા અક્ષરથી શરૂ થાય છે, તેનાથી તમને કોઇ ફેર પડતો નથી તો એકવાર વિચારી લો. જીવન સાથે જોડાયેલા પાસાઓ પર તેની ગાઢ અસર પડે છે, તો ચાલો આજે તમને તમારા નામના પહેલા અક્ષરનો અર્થ શું થાય છે તે જણાવી દઈએ.

A

જે લોકોના નામનો પહેલો અક્ષર Aથી શરૂ થાય છે, એવી વ્યક્તિ આકર્ષક હોય છે અને સંબંધો તથા પ્રેમને ઘણું મહત્વ આપે છે. આ અક્ષરના લોકો બહુ મહેનતી અને ધૈર્યવાન હોય છે. આ લોકોને આકર્ષક દેખાવું અને આકર્ષક દેખાતા લોકો વધુ પસંદ હોય છે. આવા લોકોમાં કોઈપણ પરિસ્થિતિમાં પોતાની જાતને ભેળવી દેવાની ગજબની ક્ષમતા હોય છે. આવા લોકોને ભીડથી અલગ દેખાતી વસ્તુઓ વધારે પસંદ પડતી હોય છે. આ અક્ષરવાળાઓને ધીમી સફળતા મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે તે ચરમસીમા પર હોય છે. આ લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ પોતાના મનની વાતો બધાંને કહેતાં નથી. આ લોકો દગાબાજ નથી હોતા. આવા લોકો સ્થિતિને સમજીને તે મુજબ નિર્ણય લેવાને કારણે બધાંના પ્રિય હોય છે.

કરિયર મામલે આ અક્ષરના લોકો કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે જે કંઈ કરવું પડે તેઓ કરે છે. પરંતુ લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં હારતાં નથી. આ લોકો વધુ રોમેન્ટિક નથી હોતા પરંતુ તેનો મતલબ એ નથી કે તેમને સંબંધોની કિંમત નથી હોતી. જોકે પ્રેમનો એકરાર કરવો આ લોકોને પસંદ નથી હોતું. સંબંધ હોય કે કામ આ લોકો સાચું ખોટું મોઢે કહી દે છે. આ લોકો બહુ હિમ્મતવાન હોય છે પરંતુ આ લોકોમાં એક સૌથી મોટી ખામી એ હોય છે કે આ લોકોને વારંવાર નાની-નાની વાતો પર ગુસ્સો આવી જાય છે.

B

જે લોકોના નામનો પહેલો અક્ષર બીથી શરૂ થાય છે તે લોકો પોતાના જીવનમાં નવા-નવા રસ્તાઓ શોધવામાં વિશ્વાસ રાખે છે. પોતાના માટે માત્ર એક રસ્તો શોધી તેની પર જીવનભર ચાલવું આ લોકોને પસંદ હોતું નથી. આ લોકોનો સ્વભાવ સંકોચી હોય છે. આવા લોકોનો સ્વભાવ સંવેદનશીલ હોય છે. આ લોકો મિત્રો સાથે પણ વધુ ભળતાં નથી. આ લોકોના જીવનમાં અનેક રાઝ હોય છે જે તેમના નજીકના લોકોને પણ ખબર હોતી નથી. આ લોકો વધુ મિત્રો નથી બનાવતા પરંતુ જેટલા બનાવે છે તેમની સાથે સાચી દોસ્તી નિભાવે છે.

આ લોકો ઘણા જ મહેનતી હોય છે, તેથી આ નામના લોકો સેના અથવા બીજા જોખમી ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડે છે. આ લોકો રોમેન્ટિક પણ ઘણા જ હોય છે. પ્રેમનો ખુલ્લા મનથી એકરાર કરે છે અને પ્રેમમાં દગો પણ મેળવે છે. તેમના મૂડી સ્વભાવ અને બોલકા સ્વભાવના કારણે લોકો તેમને અહંકારી કહે છે. આ અક્ષરના લોકો પોતાની જાત પર કંટ્રોલ રાખી શકે છે. સુંદર વસ્તુઓથી બહુ જલ્દી આકર્ષાય છે.

C

જે લોકોના નામનો પહેલો અક્ષર સીથી શરૂ થતો હોય તેમને દરેક ક્ષેત્રમાં બહુ જ સફળતા મળે છે. આ લોકોનો ચહેરો બહુ આકર્ષક હોય છે. સાથે કાર્ય સંબંધી વિષયોમાં પણ આ લોકો બહુ જ લક્કી હોય છે. આ લોકોને આગળ વધવામાં કોઈ રોકી શકતું નથી. સુંદર ચહેરો તો આ લોકોને ભગવાન આપે જ છે સાથે પોતે સુંદર દેખાવામાં પણ આ લોકો કોઈ જ કસર બાકી નથી રાખતા. સી અક્ષરવાળા લોકો અન્યોના દુઃખ-દર્દમાં તેમની સાથે રહે છે. બીજાના સુખના ભાગીદાર ભલે ન બને પરંતુ દુઃખના દિવસોમાં સાથ આપે છે અને મદદ કરે છે.

આ અક્ષરના લોકો ઘણા જ મિલનસાર અને ખુશ દિલ હોય છે. તેમને સ્પષ્ટ બોલવું વધારે પસંદ હોય છે પરંતુ તેઓ જાણી જોઇને કોઇનું દિલ દુઃખાવતા નથી. તેમને પ્રેમ પર વધારે વિશ્વાસ હોય છે. જેને પસંદ કરે છે તેની એકદમ નજીક આવી જાય છે. જો તેમને કોઈ મનગમતું ન મળે તો તેઓ આરામથી એકલા પણ રહી શકે છે. લોકો પોતાની કારકિર્દીમાં ઘણું નામ કમાય છે. સ્વભાવથી આ લોકો બહુ જ ઈમોશનલ હોય છે.

D

જે લોકોના નામનો પહેલો અક્ષર ડીથી શરૂ થાય છે તે લોકોને અપાર સફળતા પ્રાપ્ત થાય છે. ક્યારેક ભાગ્ય સાથે ન પણ આપે તો આ લોકોએ ક્યારેય વિચલિત ન થવું જોઈએ કારણ કે આગળ જતાં આ લોકોના જીવનમાં અનેક ખુશીઓ લખેલી હોય છે. લોકોની વાતો પર ધ્યાન ન આપીને આ લોકોને પોતાના મનનું કરવું જ ગમે છે. જે નક્કી કરી લે છે તે કરીને જપે છે. આ લોકોને સુંદર દેખાવા માટે શણગારની જરૂર નથી હોતી કારણ કે આ લોકો જન્મથી જ સુંદર હોય છે. કોઈની મદદ કરવામાં આ લોકો ક્યારેય પીછેહઠ કરતાં નથી. દુશ્મનની પણ મદદ કરવા માટે આ લોકો હમેશા તત્પર રહે છે.

આ લોકો સેલ્ફમેડ વ્યક્તિ હોય છે. તેમની પાસે સરસ્વતી અને લક્ષ્મી બન્નેની કૃપા હોય છે. તેમની પાસે તમે બેસો તો તમને જરૂર કંઇક નવું શીખવા મળશે, પરંતુ પોતાના જીદ્દી સ્વભાવના કારણે તેમને લોકો અહંકારી કહે છે. પ્રેમ સંબંધમાં પણ આ લોકો બહુ જિદ્દી હોય છે. જે તેમને પસંદ આવી જાય છે તેને પામવા માટે કંઈપણ કરી શકે છે. સંબંધના મામલામાં આ લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ.

E

જે વ્યક્તિના નામનો પહેલો અક્ષર ઈથી શરૂ થાય છે મોઢા પર બોલી દેનારા હોય છે. આ લોકોને હસી-મજાકવાળું જીવન જીવવું પસંદ હોય છે. આ લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુઓ મળી જતી હોય છે. જો કોઈ વધારે આ લોકોને ટોકે તો તે લોકોથી દૂર જ રહે છે. આ લોકોને સારી રીતે જીવન જીવવું પસંદ હોય છે. બેદરકારી પસંદ હોતી નથી. બધી વસ્તુઓ સુવ્યવસ્થિત જ પસંદ આવે છે. આ લોકો પ્રેમ સંબંધમાં વધારે ગંભીર હોતા નથી. જેથી આ લોકોના સંબંધો બનતા બગડતા રહે છે. શરૂઆતમાં આ લોકો આશીક જેવા રહે છે કારણ કે આ લોકોનું દિલ કોની પર આવી જાય એ તેમને પણ ખબર હોતી નથી. પરંતુ એકવાર જેને સાચો પ્રેમ કરે છે તેનો સાથે ક્યારેય છોડતા નથી.

આ લોકો વધારે બોલે છે અને ઘણા જ મજાકિયા હોય છે. તેઓ જીવનને સહેલાઈથી જીવવામાં અને વધારે ચિંતા નહીં કરવામાં માને છે, તેમની પાસે શિક્ષા, વ્યવસાય, પ્રતિષ્ઠા અને પૈસા એટલા જ હોય છે, જેટલાની તેમને ચાહત છે. તેઓ હંમેશા ખુશ રહેનારા લોકો હોય છે.

F

જે લોકોના નામનો પહેલો અક્ષર એફ હોય તેઓ બહુ જિમ્મેદાર વ્યક્તિ હોય છે. આવા લોકોને એકલા રહેવું વધારે પસંદ હોય છે. સ્વભાવે આ લોકો ભાવુક હોય છે. બધી વસ્તુઓમાં આ લોકો વધારે પડતાં આત્મવિશ્વાસી હોય છે. આ લોકો સમજી-વિચારીને જ ખર્ચ કરે છે. જીવનમાં દરેક વસ્તુઓમાં આ લોકો બેલેન્સ જાળવી રાખે છે. આ અક્ષરના નામવાળા ઘણા જ પ્રેમાળ અને દયાળુ હોય છે. તે પોતાનું દરેક કામ દિલથી કરે છે તેથી તે ઘણા જ ક્રિએટિવ ગણાય છે. તેઓ મદદ કરનાર, આકર્ષક અને રોમેન્ટિક હોય છે.

આ લોકોના મનમાં પ્રેમનું ઘણું મહત્વ હોય છે. આ લોકો પોતે એટલા સેક્સી અને આકર્ષક હોય છે અને આવા લોકો જ તેમને પસંદ આવતા હોય છે. રોમાન્સ તો આ લોકોમાં ભરપૂર હોય છે.

G

આ લોકો સાફ દિલના અને સીધા હોય છે, તેથી તેમને ઘણા લોકો મુર્ખ બનાવી દે છે, પરંતુ આ લોકો એવા હોય છે, જે પોતાની ભૂલોનું પુનરાવર્તન કરતા નથી, પરંતુ તેમાંથી બોધપાઠ લઇને આગળ વધવાનો પ્રયાસ કરે છે અને ખાસા સફળ પણ થાય છે. તેમના મિત્રો ઘણા ઓછા હોય છે, આ લોકો શાંતિપ્રિય હોય છે, પરંતુ જ્યારે તેમને ગુસ્સો આવે છે, તો સામેવાળા માટે મુશ્કેલી સર્જી દે છે. તેમનામાં આત્મવિશ્વાસ વધારે હોય છે. સામાન્ય રીતે આ લોકો ઓછું બોલવાનું પસંદ કરે છે.

જે લોકોના નામનો પહેલો અક્ષર જીથી શરૂ થાય છે તે લોકો બીજાની મદદ કરવા માટે હમેશાં તૈયાર રહે છે. દરેક પરિસ્થિતિમાં આ લોકો અનુકૂળ થઈ જાય છે. આ લોકોનું દિલ એકદમ સાફ હોય છે. પોતાના કાર્યોથી જ સબક લે છે સાવધાનીથી બધાં કાર્યો કરે છે. પ્રેમ સંબંધોમાં આ લોકો સમજદારી અને ધૈર્યથી કામ લે છે. કમિટમેન્ટ પહેલાં ખર્ચ કરવું આ લોકો માટે બેકારનું કામ હોય છે.

H

આ લોકો સંકુચિત અને સંવદેનશીલ હોય છે. તેમને રહસ્યમયી પણ કહેવામાં આવે છે, કારણ કે, આ લોકો પોતાની કોઇવાત કોઇને જણાવતા નથી. તેમનું મગજ ઘણું તેજ હોય છે. આ લોકો સતત રાજકીય અને પ્રશાસનિક ક્ષેત્રમાં દેખાય છે. આ લોકો પૈસાનો માત્ર પોતાના પર જ ખર્ચ કરે છે. આ અક્ષરથી શરૂ થતા નામના લોકો માટે પૈસા બહુ જ મહત્વ ધરાવે છે. આ લોકો ઘણા હસમુખ સ્વભાવના હોય છે અને પોતાની આસપાસનું વાતાવરણ પણ એકદમ ખુશ મિજાજ રાખે છે. આ લોકો હ્રદયના સાચા હોય છે. સાથે જ, તેઓ સ્વભાવે શાહી હોય છે અને મસ્ત મોલા થઇને પોતાનું જીવન વ્યતીત કરે છે. કોઇપણ વાતનો જલ્દી નિર્ણય લેવો તેમની આવડત છે સાથે જ બીજાની મદદ માટે અડધી રાતે પણ તૈયાર રહે છે.

પ્રેમની રાહ જોવી તેમને નથી આવડતી, પરંતુ પ્રેમમાં પડે ત્યારે તેમના પ્રેમ માટે કંઇ પણ કરી જાય છે. આ અક્ષરના લોકોને માન-સન્માનની પણ ખૂબ જ ચિંતા હોય છે.

I

જે લોકોના નામનો પહેલો અક્ષર આઇથી શરૂ થતો હોય છે તેઓ કલાકાર હોય છે. આ લોકોની ઇચ્છા ન હોવા છતા તેઓ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બને છે. જોકે, અવસર મળતા જ તેઓ પોતાની વાતથી ફરી જવામાં થોડીપણ વાર લગાડતા નથી અને તેની માટે તેઓ એ નથી જોતા કે સાચાનો પક્ષ લેવો કે ખોટાનો. આ લોકોના હાથમાં ઘણું આવે છે, પરંતુ તે હાથમાંથી સરકી જવામાં પણ સમય લાગતો નથી.

આ અક્ષરથી શરૂ થતા નામના લોકો પ્રેમના ભુખ્યા હોય છે. સ્વભાવથી સંવેદનશીલ અને દેખાવમાં આ લોકો ખૂબ જ સેક્સી હોય છે. આ લોકો ઘણા જ હિંમતવાન હોય છે અને તેઓ જે વાત સાચી હોય છે, ત્યાં કોઇપણ ભય વગર ઉભા રહે છે. આ લોકો ઘણા સ્ટાઇલિશ પણ હોય છે. આ લોકો પોતાની કારકિર્દી ફેશન અથવા ક્રિએટિવ ફિલ્ડમાં બનાવે છે.

J

જે લોકોના નામનો પહેલો અક્ષર જેથી શરૂ થતો હોય તેઓ સ્વભાવથી ખૂબ જ ચંચળ હોય છે. આ લોકો ચિડિયો સ્વભાવ ધરાવે છે કારણ કે, આ લોકોમાં સારા ગુણોની સાથે સુંદરતાનો પણ સંયોગ હોય છે. આ લોકો જે કરવાનું વિચારે છે તેઓ તે કરીને જ રહે છે. આ લોકો અભ્યાસમાં થોડા નબળા હોય છે પરંતુ, જવાબદારીની વાત કરવામાં આવે તો સૌથી આગળ રહે છે.

આ લોકોના ચાહકોની સંખ્યા વધારે હોય છે. જીવનસાથીના સ્વરૂપમાં આ લોકો જેને પણ મળી જાય તે વ્યક્તિ ખૂબ જ નસીબદાર હોય છે. જીવનના દરેક ક્ષેત્રે આ વ્યક્તિ સાથ નિભાવનાર હોય છે. આ લોકો અંદર અને બહાર બન્ને રીતે સુંદર હોય છે. આ લોકો પોતાના પાર્ટનર પ્રત્યે ઘણા પ્રામાણિક હોય છે. જે વસ્તુ મેળવવા માગે છે તેને મેળવી લે છે, પરંતુ પોતાના દમ પર. પૈસા, પ્રતિષ્ઠા, પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે હોય છે.

K

જે લોકોના નામનો પહેલો અક્ષર કેથી શરૂ થાય છે તેઓને બધા જ કામમાં પરફેક્શન જોઇતુ હોય છે. એ ભલે બેડશીટની ચાદર હોય કે પછી ઓફિસની ફાઇલ, બધી જ વસ્તુઓ તેમને પરફેક્ટ જોઇએ. બીજા લોકોથી હટકે દેખાવું આ લોકોને ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાની વિશે પહેલા વિચારે છે. પૈસા કમાવવાની બાબતે આ લોકો ખૂબ જ આગળ વધે છે.

સ્વભાવથી આ લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. પોતાના પ્રેમને બધાં વચ્ચે દર્શાવવામાં આ લોકો કોઇ સંકોચ નથી કરતાં. આ લોકોને સ્માર્ટ અને સમજદાર વ્યક્તિ પોતાના જીવનસાથી તરીકે પસંદ હોય છે અને જ્યાં સુધી આવો વ્યક્તિ ન મળે ત્યા સુધી કોઇ એક વ્યક્તિ પર ટકી નથી શકતાં. આ લોકો કંઇપણ સમજ્યા વગર બોલી નાખે છે. પોતાના ફાયદા માટે આ લોકો કોઇપણ હદ સુધી જઇ શકે છે. લોકો તેમનાથી ડરે છે, તેમની સામે પોતાની વાત કહેવામાં અચકાય છે. તેમને જીવનમાં રીસ્ક લેતા આવડે છે. તેઓ દેખાવે સુંદર હોય છે.

L

જે લોકોના નામનો પહેલો અક્ષર એલથી શરૂ થતો હોય તેઓ ખૂબ જ ચાર્મિંગ હોય છે. તેમને પોતાના જીવનથી કંઇ વધારે મેળવવાની ઇચ્છા હોતી નથી. આ લોકો નાની-નાની બાબતોમાં જ સુખી રહેતા હોય છે. આ લોકોના જીવનમાં પૈસાને લઇને ઘણી સમસ્યાઓ બનતી રહે છે, પરંતુ કોઇના કોઇ રસ્તે તેમને તેનું નિવારણ પણ મળી જાય છે. આ લોકો બધા સાથે પ્રેમથી જ વ્યવહાર કરે છે. કલ્પનાઓમાં જીવે છે અને પરિવારને જીવનનો મુખ્ય ભાગ સમજીને જ ચાલે છે.

આ લોકોના પ્રેમની વાત કરીએ તો તેમના અક્ષરમાં જ બધું આવી જાય છે. આ લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. જોકે, આ લોકો પોતાની કાલ્પનિક દુનિયાનો ઉલ્લેખ પોતાના જીવનસાથી સાથે પણ કરવા માંગતા નથી. પ્રેમના વિષયમાં ખૂબ જ આદર્શવાદી સ્વભાવના હોય છે. આ લોકોને બધાંના પ્રિય બનીને રહેવું પસંદ હોય છે.

M

જે લોકોના નામનો પહેલો અક્ષર એમ હોય એ લોકો બધી જ વાતોને મનમાં દબાવીને રાખવાની વૃતિ ધરાવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે આવો સ્વભાવ ક્યારેક બીજા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જો વાત કડવી હોય તો તેને ત્યારે જ કહી દેવામાં આવે તો તે વાત ત્યાં જ ખતમ થઇ જાય છે, કારણ કે વાતને મનમાં રાખવાથી તેનું પરિણામ સારું આવતું નથી. આવા લોકોથી થોડુ દૂર રહેવું જ સારું છે. આ લોકોનો જિદ્દી સ્વભાવ તેમને જ પરેશાનીમાં નાખી દે છે. જોકે આ લોકો પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. પૈસા ખર્ચવામાં આ લોકો વધારે વિચાર કરતાં નથી. સૌથી શ્રેષ્ઠ વસ્તુ તરફ આ લોકો પહેલાં આકર્ષિત થાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો સંવેદનશીલ હોય છે અને જે સંબંધમાં પડે છે તેમાં ડુબી જ જાય છે. સાથે જ આ લોકોને એવો જ જીવનસાથી જોઇએ છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે. આ લોકો એક વસ્તુને પકડી લે તો તેને ક્યારેય છોડતા નથી. સામાન્ય રીતે આ લોકો રાજકારણમાં વધારે જોવા મળે છે. આ લોકો સારા વક્તા અને લેખક પણ હોય છે આ લોકો તેઓ હંમેશા ઊંડા ચિંતનમાં ડૂબેલા રહે છે અને ભાવુક પણ હોય છે.

N

આ લોકો ઘણા ઝડપથી બોર થઇ જાય છે. આ લોકો સ્વતંત્ર વિચારોવાળા હોય છે. જે લોકોના નામનો પહેલો અક્ષર એનથી શરૂ થાય છે આ લોકો ક્યારે શું કરશે તેના વિશે આ લોકોને પોતે પણ ખબર હોતી નથી. આ અક્ષરવાળા લોકો બહુ જ મહત્વકાંક્ષી હોય છે. કામ પ્રત્યે આ લોકોને પરફેક્શન જ પસંદ હોય છે. આ લોકોના વ્યક્તિત્વમાં કંઈક એવું આકર્ષણ હોય છે જે પોતાની તરફ અન્યોને ખેંચી લાવે છે. આ લોકો અન્યોના વિવાદોમાં ભાગ લેવામાં વાર કરતાં નથી. આ લોકોને આધારભૂત વસ્તુઓની કોઈ જ કમી હોતી નથી અને આર્થિક રીતે પણ મજબૂત હોય છે.

આ લોકો ક્યારેક ફ્લર્ટ કરે છે પરંતુ પ્રેમમાં વફાદાર હોય છે. આ લોકો સ્વભાવે રોમેન્ટિક અને સંબંધોને લઈને બહુ જ સંવેદનશીલ હોય છે.

O

જે લોકોના નામનો પહેલો અક્ષર ઓ હોય તેવા લોકોનું મગજ ખૂબ જ તેજ હોય છે. આ લોકો ઓછુ બોલીને વધારે કામ કરે છે, આ જ કારણ છે કે આ લોકો ખૂબ જલ્દી તે ઉંચાઇઓ પર પહોંચી જાય છે જે જગ્યાએ પહોચવાનું તેઓ વિચારે છે. સાથે જ આ લોકોને સમાજની સાથે ચાલવું પસંદ હોય છે. જીવનના બધા જ ક્ષેત્રમાં તેઓ સફળ થાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો ખૂબ જ પ્રામાણિક હોય છે. જીવનસાથીને દગો આપવો તેમને પસંદ નથી હોતું અને તેઓ સામેવાળા વ્યક્તિ પાસેથી પણ આ અપેક્ષા રાખે છે. જે વ્યક્તિ સાથે તેમનું કમિટમેન્ટ થઇ જાય છે, આ લોકો આખું જીવન તેમને ત્યજી છે. આવા લોકો છુપા રુસ્તમ હોય છે. આ નામના લોકો ઘણા જ આકર્ષક હોય છે. આ લોકોમાં ઉર્જા પણ વધારે હોય છે, તેથી લોકો તેમને વધારે પસંદ કરે છે. આ લોકો ઓફીસમાં ઉંચા પદ પર હોય છે. પ્રેમ, ભાવના અને સંબંધો આ લોકો માટે ઘણાં જ મહત્વ ધરાવે છે. તેથી આ લોકોના મોટાભાગે પ્રેમ લગ્ન પણ કરે છે.

P

જે લોકોના નામનો પહેલો અક્ષર પીથી શરૂ થાય છે તેઓ હમેશાં સમસ્યામાં ફસાયેલા રહે છે. આ લોકો જે ઈચ્છે છે તેનાથી વિપરિત જ થાય છે. આ લોકો કામને પરફેક્શનની સાથે કરે છે. આ લોકોના કાર્યોમાં નિષ્ઠા હોય છે. આ લોકો ખુલ્લા વિચારોવાળા હોય છે. આ લોકો પોતાની આસપાસના તમામ લોકોનું ધ્યાન રાખે છે અને બધાંને સાથે લઈને ચાલે છે. ક્યારેક પોતાના વિચારો પ્રમાણે ચાલવાથી આ લોકોને નુકસાન પણ પહોંચે છે.

પ્રેમની વાત કરીએ તો સૌથી પહેલાં આ લોકો પોતાની જાતને પ્રેમ કરે છે. આ લોકોને સુંદર સાથી વધારે પસંદ હોય છે. પરંતુ ક્યારેક આ લોકો પોતાના સાથીથી જ દુશ્મનાવટ કરી લેતા હોય છે. પરંતુ લડતાં-ઝઘડતા આ લોકો તેમના સાથીનો સાથ ક્યારેય છોડતા નથી. આ લોકો પોતાની ઇજ્જત અને માન-સન્માનનું ઘણું ધ્યાન રાખે છે. આ લોકોમાં ટેલેન્ટ પણ ઘણું હોય છે. ક્રેએટિવ હોય છે. તેમની પાસે સારું એવું ધન હોય છે. આકર્ષક છબીના માલિક હોય છે. તેમના પોતાના અલગ સિદ્ધાંત હોય છે.

Q

જે લોકોના નામનો પહેલો અક્ષર ક્યુથી શરૂ થતો હોય છે તેમને જીવન પાસેથી વધારે કંઇ જ મેળવવાની ઇચ્છા હોતી નથી, પરંતુ તેમનો નસીબ જ તેમને બધું આપી દે છે. આ લોકો સ્વભાવથી સાચા અને પ્રામાણિક હોય છે. સ્વભાવથી ઘણા ક્રિએટિવ હોય છે. આ લોકોને પોતાની જ દુનિયામાં રહેવું ગમતુ હોય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો પોતાના સાથીની સાથે નથી ચાલી શકતાં. ક્યારેક વિચારોમાં તો ક્યારેક કામમાં અસફળતા તેમને સહન કરવી પડે છે. આમ તો, આ લોકોને આકર્ષણ ખૂબ જ સરળતાથી મળી જાય છે. આ લોકો ખાલી બેસી શકતા નથી, તેમને કંઇકને કંઇક કરતા રહેવાનું પસંદ હોય છે. તેમને નાની-નાની વાતમાં ખુશીઓ મળે છે. આ લોકોને ગુસ્સો સામાન્ય રીતે ઓછો આવે છે પરંતુ જ્યારે પણ આવે છે, ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે

R

જે લોકોના નામનો પહેલો અક્ષર આરથી શરૂ થાય છે એ લોકોને વધુ સોશિયલ લાઈફ જીવવી પસંદ હોતી નથી. પરિવાર આ લોકો માટે વધુ મહત્વ ધરાવે છે અને ભણવું આ લોકોને ગમતું નથી. લોકો જે કરે તે આમને કરવામાં મજા આવતી નથી. આ લોકોને એવું કરવું ગમે છે જે કોઈ કરી શકતું નથી. આ અક્ષરવાળા લોકો બહુ ઝડપથી આગળ વધે છે અને આ લોકોને પૈસાની કોઈ જ કમી રહેતી નથી.

પોતાનાથી વધારે સમજવાળા અને બુદ્ધિવાળા લોકો આ લોકોને વધુ આકર્ષિત કરે છે. દેખાવમાં સુંદર જે લોકો પર ગર્વ થાય એવા લોકોથી વધારે આકર્ષાય છે. આ લોકો ઘણા તેજ, દિલના સારા, લોકો સાથે મતલબ નહીં રાખનારા અને ઓછું બોલનારા હોય છે. તેમને ત્યાં સારું લાગે છે, જ્યાં તેમને જ્ઞાન મળે છે. કોણ શું કહી રહ્યું છે, કરી રહ્યું છે તેનાથી તેમને કોઇ મતલબ નથી હોતો. તેથી મોટાભાગે તેમના લગ્નજીવનમાં આ વાતને લઇને ખટપટ રહ્યાં કરે છે.

S

જે લોકોના નામનો પહેલો અક્ષર એસથી શરૂ થતો હોય છે તેમને જીવનમાં ઘણી મહેનત કરવી પડે છે. આ લોકો વાતોના ધની હોય છે. આ લોકોમાં વાત કરવાની એટલી આવડત હોય છે કે, તેઓની વાતોને કારણે લોકો તેમના તરફ જલ્દી આકર્ષિત થઇ જાય છે. મગજથી તેજ અને સમજી-વિચારીને કામ કરનાર હોય છે. આ લોકોનો પોતાની વસ્તુઓ શેયર કરવી પસંદ હોતી નથી. આ લોકો હ્રદયથી ખરાબ નથી હોતા, પરંતુ વાતચીતનો અંદાજ આ લોકોની સામે ખરાબ બનાવી દે છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો ખૂબ જ શરમાળ હોય છે. આ લોકો ખૂબ જ વિચારે છે. પરંતુ પ્રેમની માટે તેમને પહેલ કરતા આવડતી નથી. પ્રેમના વિષયમાં તેઓ સૌથી વધારે ગંભીર હોય છે. આ લોકો બહુમુખી પ્રતિભાના માલિક હોય છે. વધુ વાત કરવી ગમતી હોવાથી આ લોકોને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. આ લોકો રહસ્યમયી હોય છે અને પોતાની બાબતોને વધારે સ્પષ્ટ નથી કરતા. પોતાના પ્રેમ પ્રત્યે સચેત રહેનારા આ લોકો ઘણા જ શંકી મિજાજી હોય છે. પૈસા, પ્રતિષ્ઠા હાંસલ કરનારા આ લોકો પોતાની વસ્તુ સહેલાઈથી કોઇને આપતા નથી. આ લોકો કંજૂસ હોય છે, દેખાડાને વધારે પસંદ કરે છે.

T

જે લોકોના નામનો પહેલો અક્ષર ટીથી થતો હોય છે તેઓ ખર્ચ કરવાની બાબતે છૂટા હાથના હોય છે. ચાર્મિંગ દેખાવ ધરાવનાર આ લોકો ખૂબ જ ખુશમિજાજી હોય છે. મહેનત કરવી તેમને પસંદ હોતી નથી, પરંતુ આ લોકોને પૈસાની કોઇ કમી હોતી નથી. આ લોકો પોતાના હ્રદયની વાત કોઇની સાથે શેયર કરી શકતા નથી.

પ્રેમની વાત કરીએ તો સંબંધોને લઇને ઘણા રોમેન્ટિક હોય છે. પરંતુ વાતોને ગુપ્ત રાખવાની આદત પણ આ લોકોમાં હોય છે. આ લોકો વધારે બુદ્ધિમાન પરંતુ પોતાની ભાવનાઓને વ્યક્ત ન કરી શકનારા હોય છે. તે પોતાની ખુશી અને ગમ જલ્દી કોઇને સંભળાવતા નથી. આ લોકો પૈસા અને એશ્વર્ય0 કમાય છે.

U

જે લોકોના નામનો પહેલો અક્ષર યુથી શરૂ થાય છે તે લોકો ઘણું બધું કરવાની કોશિશ કરે છે, પરંતુ તેમનું કામ ખરાબ થતાં કોઇ જ વાર લાગતી નથી. કોઇ વ્યક્તિનું હ્રદય કેવી રીતે જીતવું છે તે વસ્તુ આ લોકો પાસેથી શીખવા જેવી છે. બીજા લોકો માટે કોઇપણ રીતે સમય કાઢી લે છે. આ લોકો ખૂબ જ હોશિયાર હોય છે. સફળતાના માર્ગે જ્યારે આ લોકો આગળ વધે છે ત્યારે તેઓ પાછળ વળીને જોવાનું પસંદ કરતા નથી.

આ લોકો એવું ઇચ્છતા હોય છે કે જે તેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ ભીડમાં બધાંથી અલગ દેખાય. જેમને પ્રેમ કરો છો તે વ્યક્તિ સાથે ન હોવા છતાં પણ તેના વિચારોમાં ડુબી રહેવું પસંદ કરે છે. આ લોકો પોતાની ખુશી કરતા સાથીની ખુશી વિશે પહેલાં વિચારે છે. આ લોકો બાળકોને ઘણો પ્રેમ કરે છે.

V

જે લોકોના નામનો પહેલો અક્ષર વીથી શરૂ થાય છે તે વ્યક્તિ સ્વભાવે થોડા ઢીલા હોય છે. આ લોકોને જે મનમાં આવે તેઓ તે જ કામ કરે છે. હ્રદયના સાફ હોય છે, પરંતુ પોતાના હ્રદયની વાત કોઇને કહેવી તેમને બિલકુલ પસંદ નથી હોતી. આ લોકો પર પ્રતિબંધો લગાવવાથી પણ કોઈ તેમની પાસેથી કંઇ જ કરાવી શકે નહીં.

પ્રેમની વાત કરવામાં આવે તો આ લોકો પોતાના પ્રેમને વ્યક્ત કરી શકતા નથી. જે વાતનો કોઇ અર્થ હોતો નથી કે પછી જે વાત મજાક બનાવવાની છે તેમાં પણ આ લોકો કોઇ ઊંડી વાત નિકાળી લે છે. ક્યારેક આ લોકો પોતાની માટે જ મુશ્કેલીઓ ઉભી કરી લે છે. આ લોકોને રોક-ટોક જરા પણ પસંદ હોતી નથી. સ્વતંત્ર વિચારોના હોય છે. તેમનું દિલ સાફ હોય છે, આ લોકો લાગણીઓની કદર કરે છે. આ લોકો પોતાની વાતોને કોઇની સાથે શેયર કરતા નથી.

W

જે લોકોના નામનો પહેલો અક્ષર ડબલ્યુથી શરૂ થતો હોય છે તે લોકો ખૂબ જ સંકુચિત હ્રદયના હોય છે. એક જ રસ્તા પર ચાલવામાં આ લોકને કોઇ કંટાળો પણ નથી આવતો. ઇગોવાળી ભાવના તો આ લોકોમાં ખૂબ જ હોય છે. આ લોકો જ્યાં રહે છે ત્યા જ પોતાની વાતો સંભળાવવા લાગે છે, જેમાં સામેવાળા વ્યક્તિ તેમનાથી દૂર ભાગી જાય છે. જોકે, દરેક મામલામાં સફળતા તેમની મુઠ્ઠી સુધી પહોંચી જ જાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકો ના ના કરતા કરતા જ આગળ વધે છે. જોકે, આ લોકોને વધારે દેખાડો કરવો પસંદ નથી. આ લોકો પોતાના સાથીને તે જ સ્વરૂપમાં સ્વીકાર કરે છે જેવા તે પોતે છે. આ લોકો દિલના ખરાબ નથી હોતા, પરંતુ લોકો તેમને જલદી સમજી શકતા નથી. તેમની પાસે ઘણી ધન-દોલત અને રૂતબો હોય છે, જેના કારણે આ લોકો અહંકારી પણ હોય છે.

X

જે લોકોના નામનો પહેલો અક્ષર એક્સથી શરૂ થાય છે તે લોકો થોડા અલગ સ્વભાવના હોય છે. આ લોકો બધા જ મામલાઓમાં પરફેક્ટ હોય છે પરંતુ, ઇચ્છા ન હોવા છતાં આ લોકો કોઇના ગુસ્સાનો શિકાર બની જ જાય છે. આ લોકોમાં ધીરજ નથી હોતી, તેથી તેઓ બધા કામમાં ઉતાવળ કરે છે, પરંતુ જેટલી ઝડપથી આ લોકો વસ્તુ મેળવવાનો પ્રયાસ કરે છે એટલા જ જલ્દી એ વસ્તુ પ્રત્યેનો તેમનો રસ ઘટી જાય છે. આ લોકો ક્યારે શું કરશે તેની તેમને ખબર નથી હોતી, પરંતુ આ જે વસ્તુની ઇચ્છા કરે છે તેને મેળવીને રહે છે. તેથી આ લોકો જીવનમા ઘણા સફળ થાય છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકોને ફ્લર્ટ કરવું ખૂબ જ પસંદ છે. આ લોકો ઘણા સંબંધોને આગળ લઇને ચાલવાની હિંમત રાખતા હોય છે.

Y

જે લોકોના નામનો પહેલો અક્ષર વાયથી શરૂ થાય છે તે લોકો ક્યારેય અન્યોથી સલાહ લેતા નથી. ખર્ચ કરવામાં આ લોકો ક્યારેય વિચારતા નથી. બસ સારું ભોજન મળે તો હમેશાં ખુશ રહે છે. આ લોકો સારાં વ્યક્તિત્વના બાદશાહ હોય છે. આ લોકો અન્યોને દૂરથી જ ઓળખી લે છે. આ લોકોને વધુ વાતચીત કરવી પસંદ હોતી નથી. આ લોકોના નસીબમાં ધન-દોલત તો હોય જ છે પરંતુ તે મળવામાં સમય લાગે છે.

પ્રેમની વાત કરીએ તો આ લોકોને પોતાના સાથીની કોઈ જ વાત યાદ રહેતી નથી. પરંતુ સાચાં, ખુલ્લા મનના અને રોમેન્ટિક હોવાને કારણે આ લોકોની બધી ભુલ માફ કરી દેવામાં આવે છે. આ લોકો સ્પષ્ટવાદી હોય છે. તેથી તેઓ ક્યારેક કડવા વાક્યો પણ બોલી નાખે છે. આ લોકો સમજૂતીમાં વિશ્વાસ નથી રાખતા. તેમની યાદશક્તિ અને કલ્પનાઓ ઘણી મજબૂત હોય છે.

Z

જે લોકોના નામનો પહેલો અક્ષર Z થી શરૂ થાય છે એ લોકોનો સ્વભાવ બીજા લોકો સાથે હળીમળી જાય તેવો હોય છે. આ અક્ષરના લોકોના સ્વભાવમાં ગંભીરતા હોય છે, સાથે જ આ લોકો ઉત્સાહથી પોતાનું બધું કામ કરે છે. આ લોકો જે બોલે છે તે સ્પષ્ટ બોલે છે અને જીવનને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી જીવે છે. જીવનમાં જે વસ્તુ ન મળે તેનું દુઃખ રાખ્યા વિના આગળ વધવાનું વધારે પસંદ કરે છે. આ લોકોને દેખાડો કરવો ગમતો નથી. આ લોકોની સાદગીને જોઇને તેમને મુર્ખા સમજવું તે તમારી જ મુર્ખામી દર્શાવશે.

આ લોકો સ્વભાવથી રોમેન્ટિક હોય છે. આ અક્ષરના લોકો તરફ બધા ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ લોકો પોતાના પ્રેમને જ વધારે મહત્વ આપે છે. આ લોકો જ્યાં પણ રહે છે, તેમની છબી તેમને લોકપ્રિય બનાવી દે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!

tal

આપણાં શરીર ઉપર જન્મથી જે કાળા-કાળા અને નાના-નાના નિશાન હોય છે, તેને તલ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તલની વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર સીધી અસર થાય છે. આજે આ લેખમાં તમે જાણી શકશો કે ચહેરા પર રહેલાં તલ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર કેવી કરે છે અસર….

1. બંન્ને ભ્રમરોની વચ્ચે તલ હોવા પર વ્યક્તિ ખૂબ જ બુદ્ધિમાન હોય છે. આવા લોકો પોતાની બુદ્ધિ વડે કાર્યોમાં સફળતા અને પૈસા પ્રાપ્ત કરે છે.

2. જો કોઇ વ્યક્તિની જમણી આંખના ખૂણા પાસે તલ હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે. આવા લોકો અન્ય લોકો સાથે ઇર્ષ્યા રાખનાર પણ માનવામાં આવે છે.

3. જે લોકોની જમણી આંખની પાંપણ પર તલનું નિશાન હોય છે તે વ્યક્તિઓ બૌદ્ધિક ક્ષમતાની બાબતે અન્ય લોકોથી ઘણાં આગળ હોય છે. આવા લોકોને બુદ્ધિ સંબંધિત કાર્ય કરવામાં ઘણો આનંદ પ્રાપ્ત થાય છે.

4. જે લોકોની જમણી આંખ નીચે તલનું નિશાન હોય છે, તે ખૂબ જ કામુક હોય છે. આવા લોકો પ્રેમના વિષયમાં અન્ય લોકોથી વધારે ભાવુક હોય છે. સાથે જ, આવા લોકોને અન્ય લોકોની મદદ કરવી પણ ખૂબ જ ગમે છે.

5. જે લોકોની જમણી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તેવા વ્યક્તિ સ્વભાવથી રહસ્યમયી હોય છે. આવા લોકોને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે.

6. જો કોઇ વ્યક્તિની નાકની શરૂઆતના સ્થાન પર ઠીક વચ્ચે તલ હોય તો આવા લોકો કલ્પનાશીલ હોય છે. આવા લોકો કોઇપણ કાર્યને રચનાત્મક રીતે કરવું પસંદ કરે છે.

7. જે લોકોની ડાબી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તે અન્ય લોકોની સાથે ઇર્ષ્યાભાવ રાખનાર હોય છે. આવા લોકો પોતાની માટે વધારે વિચારે છે.

8. જો કોઇ વ્યક્તિની ડાબી આંખની ઠીક નીચે તલ હોય તો તે વ્યક્તિ કામુક સ્વભાવનો હોય છે. આવા વ્યક્તિના જીવનસાથીને તેમના આ સ્વભાવની અસર જલ્દી જ જોવા મળે છે.

9. જે લોકોની ડાબી આંખના ખૂણા પાસે તલ હોય, તે વ્યક્તિ પોતાના પ્રેમી સાથે સતત ઝગડો કરનાર હોય છે. આવા લોકો પોતાના પ્રેમીને મેળવવા માટે કોઇ ગુનો પણ કરી શકે છે.

10. જો કોઇ વ્યક્તિની ડાબી આંખની પાંપણ પર તલ હોય છે તો સમજી લેવું કે તે વ્યક્તિ દિમાગથી ખૂબ જ તેજ છે. આવા લોકો પોતાની નીતિઓથી મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે.

11. જો કોઇ વ્યક્તિની નાક પર તલનું નિશાન છે તો તે વધારે યાત્રા કરનાર વ્યક્તિ હોય છે. આવા લોકોના પ્રેમ સંબંધમાં થોડી પરેશાનીઓ પણ આવી શકે છે.

12. જે લોકોના જમણા ગાલના હાંડકા ઉપર તલનું નિશાન હોય છે, તે ભાવુક હોય છે. ભાવનાઓને કારણે પરેશાનીઓમાં પણ ફસાઇ શકે છે.

13. જો વ્યક્તિના જમણાં ગાલ પર તલ હોય તો વ્યક્તિ વધારે કામુક હોય છે. આવા લોકોના સમય-સમય પર પ્રેમી અથવા જીવનસાથી સાથે મનમુટાવ ચાલતાં રહે છે.

14. જમણાં હાથ બાજુ અને નાકની ઠીક નીચે જો તલ હોય તો વ્યક્તિ શ્રેષ્ઠ વિચાર ધરાવનાર હોય છે. આવા લોકો રહસ્યમયી સ્વભાવ ધરાવનાર હોય છે. આ લોકો પોતાના રહસ્યોને કોઇ અન્ય વ્યક્તિ સામે જાહેર થવા દેતાં નથી. આવા વ્યક્તિઓનું ભાગ્ય ઉત્તમ હોય છે.

15. જો નાકની વચ્ચે નીચેની તરફ તલનું નિશાન હોય તો વ્યક્તિ સ્વતંત્ર રીતે જીવવાનું પસંદ કરે છે. આવા લોકોને યાત્રાઓ કરવી ખૂબ જ ગમે છે.

16. જે લોકોના હોઠ ઉપર ડાબા હાથ તરફ તલનું નિશાન હોય તો તે વ્યક્તિ પોતાની સંતાનથી ખૂબ જ પ્રેમ કરનાર હોય છે. તેમની ઉદારતાને કારણે ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે છે. આવા લોકો વિશ્વાસપાત્ર પણ હોય છે.

17. જો કોઇ વ્યક્તિની નાક ઉપર ડાબા હાથ તરફ કોઇ તલનું નિશાન હોય તો તે વ્યક્તિ કલાત્મક પદ્ધતિથી કાર્ય કરનાર હોય છે. આવા લોકો ઘણીવાર પોતાના કાર્યોથી અન્ય લોકોને ચોંકાવી દે છે. આવા લોકોના ઘણાં પ્રેમ સંબંધ પણ હોય છે, પરંતુ લગ્ન પછી પોતાના જીવનસાથી પ્રત્યે તેઓ સમર્પિત રહે છે.

18. જમણાં હાથની તરફ અને હોઠની ઠીક ઉપર તલનું નિશાન હોય તો વ્યક્તિ પોતાના કાર્યને યોગ્ય રીતે કરે છે. આવા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને તેમની કલ્પનાશક્તિ પણ સારી હોય છે.

19. જો કોઇ વ્યક્તિના જમણાં હાથની તરફ અને હોઠના ખૂણા પર તલનું નિશાન હોય તો વ્યક્તિ પ્રેમી સ્વભાવનું હોય છે. આવા લોકો જીવનસાથી પ્રત્યે પ્રામાણિક રહે છે.

20. જે લોકોના ડાબા હાથની તરફ અને ગાલનાં હાંડકા ઉપર અને કાનની ઠીક પાસે તલ હોય છે, તેવા વ્યક્તિઓને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા લોકો એક સારા યોજનાકાર હોય છે.

21. જે લોકોના ડાબા હાથની તરફ અને ગાલના હાંડકા ઉપર અને કાનથી થોડે દૂર જો તલનું નિશાન હોય છે, તેમની બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ સારી હોય છે. આવા લોકોને એક જેવું જીવન પસંદ આવતું નથી. સમય-સમય પર જીવનમાં બદલાવ કરવા તેમને પસંદ હોય છે.

22. ડાબા હાથ તરફ અને હોઠના ખૂણામાં તલનું નિશાન હોય તો વ્યક્તિ વધારે કામુક હોય છે. કામુક સ્વભાવને કારણે તેમને જીવનમાં ઘણીવાર પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે.

23. જો કોઇ વ્યક્તિની દાઢી (ચીન) પર ડાબા હાથની તરફ તલનું નિશાન હોય તો વ્યક્તિ ધર્મ ક્ષેત્રમાં રૂચિ રાખનાર હોય છે. આવા લોકો ભૌતિક સુખ-સુવિધાઓ તરફ વધારે આકર્ષણ ધરાવતા હોય છે.

24. હોઠની ઠીક નીચે તલ હોવા પર વ્યક્તિ અસુરક્ષાના ભાવની સાથે જીવન વ્યતીત કરે છે. આવા લોકોને સફળતા પ્રાપ્ત કરવામાં પણ શંકા રહે છે. સ્વાસ્થ્યના વિષયમાં પણ આવા લોકોએ સાવધાન રહેવું જોઇએ.

25. જે લોકોની દાઢી (ચીન) પર તલનું નિશાન હોય તો વ્યક્તિ પરંપરાવાદી હોય છે. આવા લોકો પરિવારને સુખી રાખવાનો પ્રયાસ કરે છે. અન્ય લોકો સાથે તેમના સંબંધ સ્વસ્થ રહે છે. જોકે, આવા લોકો સ્વભાવથી શાંત રહે છે, પરંતુ ક્યારક-ક્યારેક તેમને ગુસ્સો પણ આવે છે. આવા લોકો કોઇપણ કાર્યને પૂર્ણ લગન અને પ્રામાણિકતાની સાથે કરે છે.

જ્યોતિષ મુજબ તલના સંબંધમાં આ વાતો પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે શરીરના અન્ય અંગો પર તલની અસરથી અહીં આપેલ ફળાદેશ બદલાય પણ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…કંઇ રાશિના લોકો બદલો લેવા માટે બની જાય છે અધીરા, કર્કવાળા હોય છે અતિક્રૂર…!!

badlo

‘બદલો’ એક એવો શબ્દ છે જેને કાયમ હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત સાંભળ્યો છે. જ્યારે વિલેનને તેની ગમતી વસ્તુઓ નથી મળતી તો તે હીરોથી તે વાતનો બદલો લેવા માટે તૈયાર થઈ જાય છે અને આ જ આખી ફિલ્મની સ્ટોરી બની જાય છે. પરંતુ ફિલ્મો પણ તો વાસ્તવિક જીવનને જોઈને જ બનાવવામાં આવે છે. એક કથાકાર પોતાની અથવા કોઈ બીજાની જિંદગીથી પ્રેરિત થઈને કહાણીને આકાર પ્રદાન કરતો હોય છે. તેનો અર્થ છે કે માત્ર વિલેન જ નહીં બધાને ખબર છે કે કોઈ વાતનો બદલો કઈ રીતે લેવો છે. પરંતુ બધાની રીત જુદી-જુદી હોય છે.

શું કહે છે જ્યોતિષશાસ્ત્ર?

જ્યોતિષશાસ્ત્ર મુજબ મનુષ્યને 12 પ્રકારની રાશિઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ રાશિઓ તેમના સ્વભાવના કેટલાય રાજ ખોલે છે. તો આ જ આધારે તમે તમારા દુશ્મનથી કઈ રીતે બદલો લેશો એ પણ જાણી શકો છો અથવા પછી તમારો શત્રુ તમારા માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તે પણ જાણી શકો છો. રાશિના આધાર પર તમારો દુશ્મન તમારેથી બદલો લેવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. જેથી તમે પહેલાથી જ તેનાથી બચવા માટે સ્વયંને તૈયાર કરી શકો.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

મેષ રાશિ:

મેષ રાશિના જાતક મંગળ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે જો પોતાનામાં જ એક વિનાશકારી ગ્રહના રૂપમાં ઓળખવામાં આવે છે. તો જો તમારો દુશ્મન આ રાશિથી સંબંધ રાખતો હોય તો જરા સંભાળીને રહેવું. મેષ રાશિના જાતકો જો ગુસ્સો કરવા અથવા બદલો લેવા પર આવી જાય તો તે કંઈ વિચારતા સમજતા નથી. માત્ર એ જ કરે છે જે તે સમયે તેમને સૌથી વધુ યોગ્ય લાગે છે. કોઈ સાથે બદલો લેવા માટે કોઈ પમ હદ સુધી જઈ શકે છે.

વૃષભ રાશિ:

આ રાશિના જાતકોને વાતોમાં કાયમ જ પોતાના દિલ તથા દિમાગમાં વસાવીને રાખવા માટે ઓળખવામાં આવે છે. આ ન તો કોઈ દ્વારા મળેલો સ્નેગ ભૂલે છે અને ન તો કોઈ અન્ય દ્વારા આપેલું દર્દ ભૂલી શકે છે. પરંતુ બદલો લેવાની બાબતે તે તરત નહીં તો થોડા સમય પછી રિએક્ટ જરૂર કરે છે. કારણ કે તે પોતાના તેજ દિમાગનો ઉપયોગ કરી પહેલા એક ઉપાય બનાવે છે અને પછી તેને અજમાવે છે.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

મિથુન રાશિ:

જો તમારો શત્રુ મિથુન રાશિ સાથે સંબંધ રાખતો હોય તો બની શકે છે તે તમારી ભૂલને માફ કરી દે અને તમારા પર કોઈ પ્રકારનો વાર ન કરે. કારણ કે આ રાશિના લોકો મોટાભાગે કોઈના કરેલા ગુનાને ધીમે-ધીમે ભૂલી જાય છે અથવા સમય આવવા પર સ્વયં જ મનમાંને મનમાં તેમને માફ કરી દે છે. ઘણાં ઓછા એવા હોય છે કે તે બદલાની ભાવનાથી કોઈ પર વાર કરે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

કર્ક રાશિ:

આ એક એવી રાશિ છે જે તમને બદલો લેવાનો સાચો અર્થ સમજાવી શકે છે. હા જો તમારો શત્રુ કર્ક રાશિનો છે અથવા જેને તમે દુઃખ પહોંચાડ્યું છે તેનો સંબંધ કર્ક રાશિથી છે તો પહેલા જ સ્વયંને તૈયાર કરી લો. કારણ કે એક કર્ક રાશિના જાતક જો દિલથી કોઈને પ્રેમ કરી શકે છે તો એટલી જ સખત ભાવનાથી તે કોઈથી બદલો પણ લઈ શકે છે. તમે વિચારી પણ નહીં શકો કે તેમના દ્વારા કરેલા પ્રહાર તમારા ઉપર કેટલા ભારે પડી શકે છે. તો શક્ય હોય તો આ રાશિના જાતકોથી થોડી દૂરી બનાવીને રાખો તો તમારા માટે સારું રહેશે.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

સિંહ રાશિ:

પોતાની રાશિના નિશાનની જેમ જ આ જાતક ખૂબ ગુસ્સાવાળા તથા ગર્વથી ભરપૂર હોય છે. જે રીતે એક સિંહ કોઈ નાનકડી પણ ભૂલ માટે માફ નથી કરતો એવી જ રીતે આ રાશિના લોકો પણ જો કોઈથી દગો મળે તો તે ગુસ્સાની સુનામી લાવી શકે છે. તો જો તમારા મિત્રની લિસ્ટમાં કોઈ એવો મિત્ર છે તો ક્યારેય તેને પરેશાન ન કરો, કારણ કે જો તેને તમારેથી બદલો લીધો તો બીજી વખત તેમની તરફ મિત્રતાનો હાથ વધારતા પણ તમારા હાથ કાંપી ઊઠશે.

કન્યા રાશિ:

આ એક એવી રાશિ છે જે બદલો લેવાના સંદર્ભમાં થોડા ઠંડા મિજાજની છે. પરંતુ તેનો અર્થ એનો નથી કે તે મિથુન રાશિના જાતકોની જેમ ચુપચાપ એક ખૂણામાં બેસી જશે. તે વાર તો કરશે પરંતુ તેમાં ખરાબ શબ્દો અથવા શસ્ત્રોનો ઉપયોગ કદાચ જ થાય. તે તમને દિલથી બદલો લેવાની ભાવનાનો અહેસાસ કરાવી શકે છે જેથી તમે સામાજિક નહીં તો અંગત રૂપથી રડવા પર મજબૂર થઈ જશો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

તુલા રાશિ:

પોતાની રાશિના ચિન્હની જેમ જ તુલા રાશિ બુરાઈની જગ્યાએ અચ્છાઈનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જો કોઈ કારણોસર તે નિરાશ થઈને કોઈથી બદલો લેવાનું નક્કી કરી લે તો તેમનો અંદાજ થોડો નિયંત્રિત જ રહેશે. કદાચ તમને એવો અહેસાસ જ ન થાય કે તે તમારી સાથે બદલો લઈ રહ્યો છે.

વૃશ્ચિક રાશિ:

જો તમે એક વૃશ્ચિક રાશિ પર પગ મૂકી દો છો તો તે તમને કાપવામાં એક પળ નહીં લગાવે. કંઈક આવો જ સ્વભાવ છે આ રાશિના જાતકોનો. જો તમે ખરેખર તેમને દુઃખ પહોંચાડ્યું હોય તો તે તમને એક પળ માટે પણ સુખી નહીં રહેવા દે. એવામાં બહેતર તો એ જ રહેશે કે તમે માત્ર ઘર, શહેર અથવા દેશ બદલો બલકે તમે જે ગ્રહ પર રહી રહ્યા છો તે જ બદલી નાખવો જોઈએ.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

ધન રાશિ:

ધન રાશિના જાતક એક મર્યાદા સુધી ગુસ્સાને નિયંત્રિત કરી લે છે. જો તમે તેને નુકસાન પહોંચાડશો તો બની શકે છે કે તમે બચી પણ શકો છો, પરંતુ જો તેમને અંગત રીતે વાત ખોટી લાગી તો તેમનો એક સખત રિએક્શન તમને હચમચાવીને રાખી દેશે. તો બહેતર એ છે કે તેમને વધુ પરેશાન ન કરો.

મકર રાશિ:

અન્ય રાશિઓની જેમ એ જ સમયે નહીં, પરંતુ મકર રાશિના જાતક બદલો લેવા માટે પૂરી પ્લાનિંગની સાથે આવે છે. તેમને ક્યા પ્રકારનો તકલીફ આપવામાં આવ્યો છે અને બિલકુલ એવો જ અથવા તેના કરતા પણ વધુ તકલીફ બીજાને ક્યા અંદાજમાં આપવાની છે આ બધી યોજના તેમના દિમાગમાં દરેક સમયે ચાલતી રહેતી હોય છે. તો એવા જાતકો ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.

हर समस्या की काट है शिव-अभिषेक…કરો તમારા નામની રાશિ પ્રમાણે ખાસ નિત્ય-પૂજા…!!!

કુંભ રાશિ:

મિથુન રાશિની જેમ જ કુંભ રાશિના જાતક પણ બદલો લેવામાં વિશ્વાસ નથી કરતા. તે બીજા દ્વારા આપેલી તકલીફથી પરેશાન જરૂર થાય છે, તેને યાદ પણ રાખે છે પરંતુ બદલો લેવાનો વિચાર કદાચ જ તેમના દિલ અને દિમાગમાં આવે છે. કોઈએ તેમની સાથે ગમે તેટલું ખરાબ કેમ ન કર્યું હોય આ વાતને કાયમ યાદ રાખે છે અને તેમને બીજો મોકો આપવાથી ખચકાય છે.

મીન રાશિ:

અત્યાર સુધીની બધી રાશિઓમાંથી કદાચ આ રાશિ એવી છે જેના જાતક સ્વભાવમાં તો દિલચસ્પ, હંસમુખ તથા લોકો સાથે સ્નેહ રાખવાવાળા હોય છે, પરંતુ જો તેમને કોઈ દગો આપે તો તે તેમની મોતની પ્લાનિંગ પણ કરવાથી ખચકાતા નથી. દુશ્મનને તકલીફ આપવી અને આ વાતનો અંદાજ રાખવો કે તેમની કઈ આદત કેટલી તકલીફ પહોંચાડશે, આ બધુ એક મીન રાશિના જાતકની દિમાગી શૈતાની છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…પુરુષોના સ્વભાવને આ રીતે પ્રભાવિત કરે છે નવગ્રહો, આ રીતે કરો ઉપાય…!!

men2

સૌરમંડળના નવ ગ્રહો આખી પ્રકૃતિ ઉપર અલગ-અલગ રીતે પ્રભાવિત કરે છે. મહિલા, પુરુષ અને બાળકો બધાની અલગ-અલગ પ્રવૃત્તિ હોય છે તો ગ્રહ પણ અલગ પ્રકારની અસર પાડશે. આ લેખમાં પુરુષો ઉપર ગ્રહના પ્રભાવથી તેમનો સ્વભાવ કેવો બની જાય છે તે વિશે જાણો.

સૂર્યઃ-

સૂર્ય પિતા અને આત્માનો કારક ગ્રહ છે. જે પુરુષોનો સૂર્ય બળવાન અને ઉચ્ચ અંશોનો હોય છે. રાજયોગનો કારક હોય છે. અગ્રણી, ન્યાયપ્રિય, સમાજમાં સારા કામ અને રુઆબનો કારક છે. સૂર્યની જેમાં જ તે વ્યક્તિનો ચહેરો તેજ હોય છે.

જેનો સૂર્ય નબળો હોય છે તે આત્મા ઉપર બોઝ લઈને ફરતા હોય છે. દરેક વાતમાં શંકા અને અનિર્ણિતની સ્થિતિમાં રહે છે. ઘટના બનતા પહેલા જ ચિંતાગ્રસ્ત બની જાય છે. એવી વ્યક્તિના પિતા સાથે સારો મેળઝોળ નથી હોતો. જેઓ નાની ઉંમરે જ પિતાને ખોઈ દે છે તેમનો પણ સૂર્ય નબળો થઈ જાય છે. આત્મા-હૃદય ઉપર બોજ હોવાથી તેઓ સમય જતા એક દિવસ હૃદયરોગી બની જાય છે. ખરાબ સૂર્ય આંખોની બીમારીઓ પણ આપે છે.

કુંડળીમાં જો સૂર્ય સારો થઈને ઉગ્ર હોય તો વ્યક્તિ અહંકરી બની જાય છે. વગર માંગ્યે સલાહ આપનાર અને પોતાની વાતોને થોપનારો બની જાય છે. જો તેમની વાત માનવામાં ન આવે તો તે ધીરે-ધીરે અવસાદમાં આવી જાય છે અને હૃદયરોગથી ગ્રસિત બની જાય છે. એવી વ્યક્તિએ તાંબાના લોટામાં રાખેલ પાણી પીવું જોઈએ. અને નારંગી રંગથી પરેજી કરો અને તેને દાન આપો. ઘઉં અને ગોળનું દાન કરવું પણ લાભદાયી હોય છે.

તેની માટે સૌથી સારો ઉપાય છે કે તમે પિતાનું સન્માન કરો. રોજ સવારે ઊઠીને પિતાનું સન્માન કરી પગે લાગો. પિતાને ક્યારેક-ક્યારેક નવા સફેદ વસ્ત્રો ભેટ આપો. જો પિતા ન હોય તો વૃદ્ધ જનોનું સન્માન કરો.

ઊગતા સૂર્યના દર્શન, રવિવારનું વ્રત, આદિત્ય હૃદય-સ્ત્રોત અને સૂર્યને જળ અર્પણ કરો. ગાયત્રી મંત્રનો જાપ લાભદાયી રહેશે. ઊગતા સૂર્યના રંગનો રૂમાલ, ઓશિકાના કવર, બેડશીટ, શર્ટનો રંગ પણ એવો જ રાખો તો વધુ ફાયદો થશે. તાંબાના ગ્લાસમાં પાણી પીશો તો વધુ ફાયદાકરાક રહેશે. સૂર્ય જો સારું ફળ ન આપી રહ્યો હોય તો આંખના રોગો અને હૃદયરોગ વધુ સતાવી રહ્યો હોય તો જાતકે પોતાના જન્મ દિવસે કે અમાસે પોતાના વજન બરાબર ઘઉં કે ગોડનું ગૌશાળામાં દાન કરવું જોઈએ.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

chandra

ચંદ્રઃ-

ચંદ્ર મન અને માતાનો કારક છે. જે પુરુષોની જન્મ-કુંડળીમાં ચંદ્ર સારું ફળ આપે છે તે ઉચ્ચ કલ્પનાશીલ હોય છે. દ્રઢ નિશ્ચયી હોય છે. શુક્ર અને બુધની સાથે ચંદ્રનો મેળ હોય છે તેઓ સારા કલાકાર, લેખક અને ફેશન જગતમાં પ્રસિદ્ધ હોય છે.

નબળો ચંદ્ર મનની સ્થિતિને ડામાડોળ કરે છે. શંકાની આદત, વગર વિચાર્યે વાતનો અંદાજ લગાવીને પોતાના વિચારો પ્રગટ કરવા, મનના ભાવ કે મનની વાત કહી ન શકવું, વાત કરતી વખતે આમ-તેમ જોવું અને પગ હલાવવા આ બધા નબળા ચંદ્રની નિશાની છે.

જાણો…ભાગ્યનો સાથ ન મળતો હોય તો કરો બેસનના લાડુનો આ ચમત્કારિક ઉપાય..!!

સારો ચંદ્ર ઉગ્ર થઈ જાય તો વ્યક્તિ અતિ કલ્પનાશીલ બની જાય છે અને માનસિક ઉન્માદથી ઘેરાઈ જાય છે. એવી વખતે સફેદ વસ્ત્રોનું દાન અને સોમવારે મંદિરમાં ચોખા અને દૂધનું દાન કરવું જોઈએ.

તેમને રાખોડી, કાળા કે વાદળી રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કે અહીં પ્રશ્ન એ થાય કે આ રંગોના જ તો પુરુષના મોટાભાગે વસ્ત્રો હોય છે તને છોડી કેવી રીતે શકાય. તેની માટે સફેદ અંતર્વસ્ત્ર પહેરી શકાય. સફેદ રૂમાલ કે ઙલવા રંગના બેડશીટનો ઉપયોગ કરી શકાય છે. પાણીનો દૂરઉપયોગ ન કરવો. ચાંદીના ગ્લાસમાં પાણી અને દૂધમાં કેવડાનો એસેન્સ નાખીને પીવાનું વધું લાભદાયી રહે છે. પૂનમના ચાંદને જોવા તે પણ નબળા ચંદ્રને મજબૂત બનાવવાનું કામ છે.
ચંદ્રને મજબૂત અને શાંત કરવા માટે શિવની આરાધના લાભદાયી રહે છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

mangal6

મંગળઃ-

મંગળ રક્ત અને રક્ત સંબંધો, જમીન અને મકાનનો કારક ગ્રહ છે. તે શક્તિનો પરિચાયક હોય છે. સારો મંગળ વ્યક્તિને સેનાધ્યક્ષ કે સમાજમાં અગ્રણી બનાવે છે. એ જરૂરી નથી કે મજબૂત મંગળથી પ્રભાવિત વ્યક્તિ પોલીક કે સેનામાં પદ પ્રાપ્ત કરે છે. તે જે પણ જવાબદારી ઊઠાવે છે તેને સારી રીતે નિભાવી જાણે છે. શાનદાન વ્યક્તિત્વ, ભાઈઓ સાથે સારા સંબંધો સારા મંગળના પરિચાયક છે. ઉત્તમ ભૂમી અને મકાનનો સ્વામી હોય છે.

કુંડળીમાં ઉગ્ર મંગળ વ્યક્તિને અપરાધી પ્રવૃત્તિનો બનાવે છે.

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

નબળો મંગળ વ્યક્તિને ઢબ્બુ બનાવીને કાયર બનાવી દે છે. ચહેરો નિસ્તેજ અને નબળું વ્યક્તિત્વ, ભાઈઓ સાથે અણબનાવ તેમનાથી દબાઈને રહેવું વગેરે મંગળના નબળા હોવાની ઓળખ છે.

મંગળના ઉપાયોમાં ભાત પૂજા કરવી જોઈએ, હનુમાનની પૂજા કરવી જોઈએ, મંગળનો મૂંગા રત્ન ધારણ કરવો જોઈએ. મંગળનું વ્રત કરવું જોઈએ. માતા અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

budh4

બુધઃ-

બુધ ગ્રહ માસી, ફોઈ, વાણી, બુદ્ધિ અને ચામડીના રોગોનો કારક છે. જન્મ કુંડલીનો બુધ જો દૂષિત ગ્રહોના સંપર્કમાં હોય કે નબળી અવસ્થામાં હોય તો તે માણસને ઓછો બુદ્ધિમાન કે ભાષામાં નબળો બનાવી દે છે. તે એક પ્રકારે ડબ્બૂ બનીને રહી જાય છે. નબળા બુધને બળવાન બનાવવા માટે ગણેશજી, સરસ્વતી માતાની આરાધના કરો. લીલા રંગની વસ્તુઓનું સેવન કરો. લીલા વસ્ત્રોનો ઉપયોગ કરો.
પરંતુ જો આ બુધ ગ્રહ કુંડળીમાં અતિ બળવાન બની જાય તો એવા બુધથી પ્રભાવિત માણસ બોલવામાં, લેખન કલામાં અને વાક્પટુતામાં કાબેલ બની જાય છે. હાસ્ય-વ્યંગ્યમાં સૌથી આગળ અને વાતોમાંથી વાત કાઢનારો હોય છે.

કોઈ માણસ સારો બુધ હોય તો તે એ વાત એ રીતે કહી દે છે કે સામેવાળાને સમજાઈ જાય અને કોઈ બીજાને ખબર પણ ન પડે.
પરંતુ જ્યારે બુધ કેન્દ્રનો સ્વામી થઈને કેન્દ્રાધિપતિ દોષથી ગ્રસિત થઈ જાય તો ત્યારે તે પોતાના સ્વભાવથી વિપરિત પરિણામ આપનારો બની જાય છે. એવો બુધ માણસની બુદ્ધિ ઉપર હાવી થઈને બુદ્ધિ ઉપર નિયંત્રણ કરી લે છે. તેને ખબર નથી પડતી કે તે શું બોલી રહ્યો છે. સામેવાળાના મનને કેટલું ખોટું લાગશે કેટલી ઠેસ પહોંચશે. તે માણસ બુધના વશીભૂત થઈને જ નિર્ણાયકર બની જાય છે શું ખોટું છે અને શું સારું. તે માત્ર પોતાના જ વિચારોને બીજા ઉપર થોપે છે. એવો બુધ માણસને અળગો પાડી દે છે અને તે એક દિવસે અવસાદમાં ઘેરાઈ જાય છે.

એવી વખતે તેને લીલા રંગની પરેજી કરવી જોઈએ. લીલા વસ્ત્ર, લીલુ ઘાસ અને લીલા મગની દાળનું દાન કરવું જોઈએ. ફટકડીથી દાંત સાફ કરવા જોઈએ.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

guruvaar1

બૃહસ્પતિઃ-

બૃહસ્પતિ બુદ્ધિ, જ્ઞાન, સન્માન, દયા અને ન્યાયનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનો જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ ઉત્તમ સ્થિતિમાં હોય તે વ્યક્તિ વિદ્વાન અને ધર્માધિકારી હોય છે. તે કોઈની પ્રત્યે અન્યાય નથી કરતો અને થવા પણ નથી દેતો. પૂજા-પાઠમાં વધુ ધ્યાન આપે છે.

પરંતુ જ્ઞાનની અધિકતા હોવાથી ક્યારેક-ક્યારેક અહંકાર પણ આવવા લાગે છે. વગર માંગ્યે સલાહ આપવા કે પોતાની વાતને સર્વોપરી રાખીને થોપી દેવાનો પણ તેનો સ્વભાવ બનાવી લે છે. અને તે અહંકાર વ્યક્તિમાં એકલતા અને શરીરમાં મેદનો વધારો કરે છે. જેના કારણે મેદસ્વીતામાં વધારો થઈ શરીર ફુલાઈ જાય છે.

બૃહસ્પતિને સુધારવા માટે વ્યક્તિએ પૂજા-પાઠ વધુ કરવાથી બચવું જોઈએ. સવાર અને સાંજે મંદિર જવું જોઈએ. પરંતુ આપતીના સમયે નહીં પણ પહેલાં કે પછી. એમ કરવાથી પોતાના ઈષ્ટદેવની નજદીકી મહેસૂસ કરી શકે છે અને મન શાંત રહેશે.

લોકો સાથે મેળ-ઝોળ વધારો અને દુઃખ દર્દ સાંભલો, સમસ્યાઓનું સમાધાન કરો. જો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ તેમનું દર્દ વહેંચો તો બૃહસ્પતિ સારા ફળ આપવા લાગે છે. વૃદ્ધોના ચહેરા ઉપર હાસ્યા અને દિલમાં ખુશી લાવો તો સારું રહેશે.

પીળા રંગથી પરેજી કરો. રવિવારે પીળી કે ભોજ્ય વસ્તુ કે વસ્ત્રનું દાન કરી શકાય છે. વીરવારનું વ્રત પણ લાભદાયી રહે છે. વિષ્ણુ ભગવાનની પૂજા અને મંત્ર જાપ પણ લાભદાયી રહે છે.

નબળો બૃહસ્પતિ(ગુરુ) વ્યક્તિને નિસ્તેજ, નાસ્તિક, નિરાશાવાદી, પેટ સંબંધી બીમારીઓ અનેલગ્ન અને સંતાનમાં વિલંબ આપે છે. જો એવું હોય તો બૃહસ્પતિને મજબૂત કરવાના ઉપાયકરવા જોઈએ. પીળું ભોજન અને વસ્ત્રનો પ્રયોગ વધુ કરવો જોઈએ. વ્રત કરવાનું પણ લાભદાયી રહેશે. વૃદ્ધ બ્રાહ્મણની સેવા, મજૂરોને અભ્યાસમાં સહયોગ આપવાથી ગુરુ મજબૂત થાય છે.

ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!

shukra3

શુક્રઃ-

શુક્ર ગ્રહ પુરુષોમાં લગ્ન, સંતાન, મનોરંજન, શયનસુખ અને ઐશ્વર્યનો કારક છે. શુક્રથી પ્રભાવિત વ્યક્તિ(જો લગ્નમાં શુક્ર હોય) તો શ્યામ રંગના હોય છે. શુક્ર ગોરા રંગનો નહીં પણ સૌંદર્યનું પ્રતીક હોય છે. ચહેરાથી ઝલકે છે કે શુક્ર સારો છે. સારો શુક્ર વ્યક્તિને આકર્ષક વ્યક્તિત્વની સાથે જ ઉત્તમ મકાન, વાહન, વસ્ત્રાભૂષણ અને સુખ-સુવિધાઓ પ્રદાન કરે છે. સંગીત, કલા અને કાવ્યમાં પારંગત હોય છે.જન્મ કુંડળીમો સારો શુક્ર વ્યક્તિને ઉત્તમ ચિકિત્સક અને જ્યોતિષ પણ બનાવી શકે છે.

નબળો શુક્ર સૌંદર્યમાં ખામી, સુખ-સુવિધામાં ખોટ, જીનવસાથીથી અંતર, નેત્ર રોગ, ગુપ્તેન્દ્રીય રોગ, વીર્ય દોષથી થતા રોગો, પ્રોસ્ટેટ, ગ્લેન્ડ, પ્રમેહ, મૂત્ર વિકાર, સુજાક, કામાન્ધતા, શ્વેત કે રક્ત પ્રદર, પાંડુ રોગ વગેરે પેદા કરાવી શકે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

નબળા શુક્રને બળવાન બનાવવા માટે ક્રીમ રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારનું વ્રત, દેવી ઉપાસના(લક્ષ્મી અને દુર્ગા) કરવી જોઈએ. શુક્રવારે કન્યાઓને ખીર ખવડાવવાનું, ગાયને ચારો નાખવો યોગ્ય રહે છે. બટાકાનું દાન પણ શુક્રને મજબૂત બનાવે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

દૂષિત શુક્રથી પ્રભાવિત વ્યક્તિ સમાજ વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેછે. મિત્રો સાથે નથી બનતું, સ્ત્રીઓમાં વધુ રસ લે છે. સિનેમા, અશ્લીલ-સાહિત્ય અને કામ-વાસના તરફ વધુ ધ્યાન રહે છે. એવી વખતે વ્યક્તિને દુર્ગા માતાની આરાધના, નારી જાતિની પ્રત્યે સન્માન અને સફેદ દૂધિયા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ખુશબુનો વધુ માત્રામાં પ્રયોગ કરવો જોઈએ.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

shanidev7

શનિઃ-

શનિ ગ્રહને કુંડળીમાં ગ્રહોની સાથે કે કોઈપણ ભાવમાં સ્થિતિ હોય તે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે શનિ જે કોઈ ભાવમાં સ્થિતિ હોય છે, તે ભાવની વૃદ્ધિ કરે છે પરંતુ જે ભાવ ઉપર દ્રષ્ટિ પડે છે તે ભાવના સુખોમાં કમી લાવે છે.

સારો શનિ વ્યક્તિને ન્યાય પ્રિય, વિદેશી ભાષામાં પારંગત, ઉચ્ચાધિકારી, લોખંડ સંબંધિત વેપારનો કારક બનાવે છે. શનિ ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ પોતાની અલગ વિચારધારા બનાવી રાખે છે. સમાજમાં હટીને વિચારો ધરાવે છે.

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!

નબળો શનિ વ્યક્તિને આળસી, કામચોર અને નિર્ધન બનાવે છે. ઝઘડાળું પણ બનાવે છે શનિ, શનિ અંધારાનો કારક છે જેના કારણે વ્યક્તિ નિશાચર બનીને રહે છે અર્થાત્ અપરાધી પ્રવૃત્તિ અપનાવી લે છે. વાત રોગ, અસ્થિ રોગ, મનોન્માદ પણ તે જ આપે છે. પેટના રોગો, જાંઘના રોગ, ટીબી, કેન્સર વગેરે રોગો પણ શનિ દ્વારા જ થાય છે.

શનિને મજબૂત બનાવવા માટે વ્યક્તિના આચરણમાં સુધારો લાવવો જોઈએ. દેશની પ્રત્યે પ્રેમ, સેવા અને સદભાવનાર રાખવી જોઈએ. પાણી કે વીજળી ન ફેડફવી, રૂપિયાનો ખોટો બગાડ ન કરવો, દેશની પ્રત્યે કર્તવ્યોનું પાલન કરવું વગેરે શનિ ગ્રહથી સારું ફળ આપનારી પ્રવૃત્તિઓ છે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

પોતાના નોકરોની પ્રત્યે દયાભાવ રાખવાથી પણ શનિ અનુકૂળ ફળ આપવા લાગે છે.

કાળીમાતા, હનુમાનજી અને શિવની આરાધના, શનિ સ્ત્રોત, હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ તથા દુર્ગાસપ્તશતિનો પાઠ શનિની શાંતિમાં મદદરૂપ થાય છે. કાળા, ગાઢ લીલા રંગનો ઉપયોગ ન કરવો તથા શનિવારે તેનું દાન કરવું. શનિવારે રાજમા, કાળા અડદ અને તેલનું દાન કરવું પણ યોગ્ય રહે છે. શનિવારે ચમેલીના તેલનો દીવો હનુમાનજીની આગળ કરવાથી શનિ શાંત થશે.

જાણો…સમજો…અને અજમાવો. તમારા ભાગ્યને સુધારવાનું બળ છે રત્નોમાં…!!!

raahu2

રાહુઃ-

રાહુ એક તમોગુણી મલેચ્છ અને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. તેનો પ્રભાવ શનિની જેવો જ હોય છે.

તે તીક્ષ્ણ બુદ્ધિ, વાક્પટુતા, આત્મકેન્દ્રિતા, સ્વાર્થ, વિઘટન અને અલગાવ, રહસ્ય મતિભ્રમ, આળસ, છળ-કપટ(રાજનીતિ) તસ્કરી(ચોરી) અચાનક જ બની ઘટનાઓ, જુગાર અને જૂઠનો કારક હોય છે.

રાહુથી પ્રભાવિત પુરુષ એક સારો જાસુસ અને વકીલ, સારો રાજનીતિજ્ઞ બની શકે છે. તે આવનારી વાતોને અગાઉથી જ જાણી લેતો હોય છે. વિદેશ યાત્રાઓ પણ ખૂબ જ કરાવે છે રાહુ.

કુંડલીમાં રાહુ જે રાશિમાં સ્થિતિ હોય તે એવા જ પરિણામ આપે છે. જો તે બૃહસ્પતિની સાથેકે તેની રાશિમાં હોય તો તેને જ્યોતિષની પ્રત્યે રસ વધુ રહે છે. શનિના પ્રભાવથી તાંત્રિક-વિદ્યામાં નિપુણ બને છે.
રાહુથી પ્રભાવિત પુરુષ ભ્રમમાં રહે છે અને ઘણીવાર ખોટા નિર્ણય લઈ લે છે કે અનૈતિક કાર્યોમાં ફસાવી દે છે. અહીં જો રાહુ સારો હોય તો તે ખૂબ જ રૂપિયા, ઊંચા હોદ્દા અપાવનારો. પરંતુ એ જ જ રાહુ વ્યક્તિના રૂપમાય અને પદનું અભિમાન આપે છે. એટલા માટે વ્યક્તિ ઘમંડી, પાખંડી અને ક્રૂર બની જાય છે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

રાહુની મહાદશા 18 વર્ષની હોય છે. મહાદશાની શરૂઆતમાં રાહુ વ્યક્તિને ભ્રમની જાળમાં ફસાવીને કૂબ જ ધન અપાવે છે પરંતુ આ જ રાહુ મહાજશાના અંતમાં બધુ જ સમેટીને લઈ પણ જાય છે. જો આ દરમિયાન વ્યક્તિ સ્વ વિવેકથી કામ લે અને યોગ્ય માર્ગ ઉપર ચાલે તો તેને રાહુના દુષ્પ્રભાવ નથી થાય.

દૂષિત રાહુની સ્થિતિમાં વ્યક્તિ મલિન અને ફાયેલા વસ્ત્ર(અંતર્વસ્ત્ર પણ) પહેરે છે, ચામડીના રોગ, મતિભ્રમ, અવસાદ રોગથી ગ્રસિત થઈ શકે છે.

રાહુને શાંત કરવા માટે દુર્ગા માતાની આરાધના કરવી જોઈએ. ખુલીને હસવું જોઈએ. મલિન અને ફાટેલા વસ્ત્રો ન પહેરવા જોઈએ. ગાઢ વાદળી રંગની પરેજી કરવી જોઈએ. કાળા રંગની ગાયની સેવા કરવી જોઈએ. મધુ સંગીત સાંભળવું જોઈએ. રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવાનું પણ લાભદાયી રહે છે.

તેની શાંતિ માટે ગોમોદ રત્ન ધારણ કરી શકાય છે પરંતુ કોઈ સારા જ્યોતિષની સલાહ લેવી જોઈએ.

ketu1

કેતુઃ-

કેતુ ગ્રહ ઉષ્ણ, તમોગુણી પાપ ગ્રહ છે. કેતુનો અર્થ ધ્વજા પણ થાય છે. કોઈ સ્વગૃહી ગ્રહની સાથે તે હોયતો તે ગ્રહનું ફળ ચાર ગણું વધારી દે છે. તે તાવ, ઘાવ, દર્દ, ભૂત-પ્રેત, આંતરડાના રોગો, બહેરાશ, હકલાવાનો કારક હોય છે. તે મોક્ષનો પણ કારકગ્રહ છે.

કેતુ મંગળની જેવા જ કામ કરે છે. જો બંનેની યુતિ હોય તો મંગળનો પ્રભાવ બમણો થઈ જાય છે જો કેતુ શનિની સાથે હોય તો તે શનિ-મંગળની યુતિની સમાન માનવામાં આવે છે.

રાહુની જેમાં જ કેતુ પણ છાયા ગ્રહ છે એટલા માટે તે પોતાનું કોઈ ફળ નથી હોતું. જે રાશિમાં કે જે ગ્રહની સાથે યુતિ કરે છે તેવા જ ફળ પ્રદાન કરેછે.

કેતુથી પ્રભાવિત પુરુષ થોડા ભ્રમમાં રહે છે. ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા નથી હોતી, કારણ કે તે ગ્રહ માત્ર ધડનું જ પ્રતીક છે. અને રાહુ તેનું કપાયેલું માથુ છે. સારો કેતું પુરુષને ઉચ્ચ હોદ્દો, સમાજમાં સન્માન, તંત્ર-મંત્ર અને જ્યોતિષનો જ્ઞાતા બનાવે છે.

ખરાબ કેતુ વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત કરી તેને યોગ્ય સમયે નિર્ણય લેવામાં બાધા પેદા કરેછે. વારંવાર કામ-નોકરી બદલવાનું વિચારે છે.

ચામડીના રોગોથી ગ્રસિત કરી દે છે. કામ-વાસનાથી ભરી દે છે જેના ફળસ્વરૂપે અનેક વાર દામપત્ય-જીવન કષ્ટમય બની જાય છે.
કેતુના પ્રભાવ અલગ-અલગ ગ્રહોની સાથે યુતિ અને અલગ-અલગ ભાવોમાં સ્થિત હોવાને કારણે તેનો પ્રભાવ વધુ કે ઓછો હોઈ શકે છે. તેની માટે કોઈ સારા જ્યોતિષી પાસે કુંડળીનું વિશ્લેષણ કરાવીને ઉપાય કરવા જોઈએ.

કેતુ માટે લસણિયો નંગ ઉપયુક્ત માનવામાં આવે છે. મંગળવારે વ્રત અને હનુમાનજીની આરાધના વિશેષ ફળદાયી હોય છે. પંખીઓને બાજરીના દાણા ખવડાવવા અને ભૂરા-કાબરચિતરા વસ્ત્રોનું દાન આવા રંગના જ પરુશોને સેવા કરવાનું વધુ યોગ્ય રહે છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…તમારી અંદર છુપાયેલી આ વાતોથી જાતે જ પારખો, તમે કેવા વ્યક્તિ છો?

personality

આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે સમજ્યાં-વિચાર્યા વિના કોઈ પણ વાત કરી લે છે, જે ખૂબ બોલે છે, પોતાની કોઈ પણ વાત દિલમાં નથી રાખી શકતા. આ લોકો કંઈક એવા હોય છે જેમને હરવું-ફરવું તો ખૂબ પસંદ હોય છે સાથે જ નવા લોકોને મળવું, મિત્રો બનાવવા પણ તેમને ખૂબ પસંદ હોય છે. અને બીજા પ્રકારના લોકો એ હોય છે જે તેનાથી બિલ્કુલ વિપરીત, ઓછું બોલવાવાળા અને બીજા સાથે ખૂબ જ ઓછા સંબંધ રાખવાવાળા હોય છે. આ લોકો પોતાની વાતો અને વિચારો માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખવું પસંદ કરે છે, તેમને વધુ હળવું-મળવું પસંદ નથી હોતું. આવા લોકોને તમે અંતર્મુખી કહી શકો છો.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

શ્રેણી:

અમુક લોકો એ નથી સમજી શકતા કે તેઓ ઓછું બોલવા અને ઓછા સંબંધ રાખવાવાળા લોકોની શ્રેણીમાં આવે છે કે પછી તે લોકોની શ્રેણીમાં જે બોલ્યાં વિના રહી નથી શકતા. ચાલો આજે જાણીએ તમારી આ સમસ્યા વિશે…

ભીડવાળી જગ્યા જોઈને તમારું રિએક્શન:

અંતર્મુખી અથવા ઇંટ્રોવર્ટ પ્રકારના લોકો જે વધુ બોલવું પસંદ નથી કરતા તેમના માટે ભીડવાળી જગ્યા કોઈ ડરામણાં સપના કરતા ઓછી નથી. કોઈ પણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમ, મેળા અથવા પછી કોઈ એવું સ્થાન જ્યાં જનમેદની ભેગી થઈ હોય, ત્યાં અંતર્મુખી લોકો ખૂબ સહજ મહેસુસ નથી કરી શકતા.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

નવા લોકોને મળવા પર રિએક્શન:

જ્યાં એક તરફ એક્સ્ટ્રોવર્ટ અથવા બાહ્યમુખી વ્યક્તિ નવા લોકોને મળવા, પાર્ટીમાં જવા માટે કાયમ એક્સાઇટેડ રહે છે તો અંતર્મુખી લોકોને આ બધુ ખૂબ અઘરૂ કામ લાગે છે. આ લોકોને લાગે છે કે નવા લોકો સાથે હળવું-મળવું તેમની શારીરિક ઉર્જાનો ક્ષય છે. તેમને નવા લોકો સાથે વાત કરવી પણ કઠિન લાગે છે.

તમે સારા વક્તા છો પણ…

તમે સ્પીચ અથવા ભાષણ તો સારી રીતે આપી શકો છો, પરંતુ તેના પછી લોકોના પ્રશ્નોના જવાબ આપવા પરેશાન કરે છે. તમે કોઈ લગ્ન-પ્રસંગમાં જઈને સરખી રીતે મળી શકો છો, પરંતુ તેમની સાથે વાતો કરવી તમારા વશની વાત નથી.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

તમને બાહ્યમુખી મિત્રો બનાવવા પસંદ છે:

વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, વિરોધી વસ્તુઓ એક-બીજાના પ્રત્યે આકર્ષિત થાય છે. જો તમને બાહ્યમુખી મિત્રોની સાથે રહેવું પસંદ છે તો આ એ વાતનું સૂચક છે કે તમે સ્વયં અંતર્મુખી છો એટલે તમને બાહ્યમુખી મિત્રો સાથે રહેવું ખૂબ સારું લાગે છે.

ઈન્ટરવ્યૂ આપવું તમને જરાય પસંદ નથી:

ઈન્ટરવ્યૂ દરમિયાન પણ તમને લોકો સાથે વાતો કરવી પડે છે, ઈન્ટરવ્યૂ લેવાવાળી વ્યક્તિને તમારી વાતો સમજાવવી પડે છે અને એ તમારા માટે કઈ રીતે શક્ય હોઈ શકે છે.

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

એક સમર્પિત મિત્ર:

અંતર્મુખી લોકો સારા અને વિશ્વાસપાત્ર મિત્ર સાબિત થાય છે. આ લોકો ઓછું બોલે છે એટલે તેઓ આજુબાજુની વાતો નથી કરી શકતા. લોકો તેમની ઉપર વિશ્વાસ કરી લે છે.

ખાલી બેસવું પસંદ છે:

ઇંટ્રોવર્ટ લોકોને ખાલી બેસવું, કંઈ ન કરવું ખૂબ પસંદ હોય છે. તેમના ફંડા માત્ર એ જ છે કે જે રીતે તેઓ જીવવા ઈચ્છે છે તેમને એવી રીતે જ જીવવા દો.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

મેસેજ કરવામાં મોડું:

કોઈએ તમને મેસેજ કર્યો પરંતુ તમે એટલા આળસું છો કે તેનો રિપ્લાઈ કરવા માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો. આવું એટલા માટે કારણ કે તમને સંવાદ વધારવા પસંદ નથી કરતા. તમને બોલવામાં જ નહીં મેસેજ પર વાત કરવામાં પણ પ્રોબ્લેમ હોય છે.

તમે જલ્દી વિશ્વાસ નથી કરતા:

અંતર્મુખી લોકોની આ કમી કહી લો અથવા વિશેષતા, પરંતુ તેમના માટે કોઈ પર વિશ્વાસ કરવો અઘરી વાત છે. આ લોકો જલ્દી કોઈને ન તો પોતાના બનાવે છે અને ન તો કોઈ પર આંખ મીચીને જલ્દી વિશ્વાસ કરે છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

લખવાની આદત:

આ લોકો જે વધુ નથી બોલતા તેમનામાં લખવાની આદત ખૂબ વધુ હોય છે. ડાયરી એન્ટ્રી કરવી, પોતાના આખા દિવસનો હિસાબ લખવો તેમની રોજિંદી જીવનશૈલીમાં શામેલ છે કારણ કે તેમને લોકો સાથે વાત કરવી અથવા તેમને પોતાની વાત કહેવી પસંદ નથી હોતી.

વિનમ્રતાની મૂરત:

જલ્દી અથવા વધુ ન હળવા-મળવાવાળા વ્યક્તિને લોકો જિદ્દી સમજી બેસે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આવા લોકો ખૂબ નમ્ર અને સોફ્ટ હોય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પ્લાન બનાવવા:

વધુ બોલવાવાળા લોકો પોતાની બધી વાત બીજાને બતાવે છે અને સાથે જ બીજાના હસ્તક્ષેપને લીધે પ્લાન બનાવે અને બગાડે છે. પરંતુ અંતર્મુખી લોકો પોતાની વાત કોઈને નથી કહેતા, જ્યાં સુધી વસ્તુ ફાઇનલ ન થઈ જાય ત્યાં સુધી આ લોકો કોઈને કંઈ નથી બતાવતા, ત્યારે જ તેમના બધા પ્લાન કાયમ પૂરા થાય છે.

પોતાની પસંદ ખબર છે:

બાહ્યમુખી લોકોને બધી વસ્તુઓમાં રસપ્રદ હોય છે એટલે તેમને આ દુવિધા કાયમ રહે છે કે તેમની પસંદ અને નાપસંદ વાસ્તવમાં છે કઈ. પરંતુ તમારા કેસમાં એવું નથી, તમે એ ખૂબ સારી રીતે જાણો છો કે તમે કઈ વસ્તુઓ પસંદ કરો છો અને કંઈ જરાય નહીં.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

સંતુલિત જીવન:

તમને વધુ ઘોંઘાટ, હળવું-મળવું પસંદ નથી. તમારી જીવનશૈલી ખૂબ બેલેંસ્ડ છે. તમે તમારી દુનિયામાં જ મસ્ત છો અને તમને તેમાં જ મજા આવે છે.

વધુ બોલવું:

જે લોકોને વધુ બોલવાની આદત હોય છે, તેઓ બોલતા-બોલતા પોતાના દિલના રાજ પણ કહી જાય છે. સમજ્યાં-વિચાર્યા વિના બોલવાને લીધે આ લોકો કેટલીય વખત એવી વાતો પણ બોલી જાય છે જે કોઈ અન્યને પરેશાન કરી શકે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

સ્વભાવ:

જોકે કેટલીય વખત અંતર્મુખી લોકોને પણ ખોટાં જજ કરી લેવામાં આવે છે, જેના લીધે તેમને જિદ્દી અથવા અહંકારી માની લેવામાં આવે છે, પરંતુ જે રીતે બાહ્યમુખી લોકોને બોલવું-ચાલવું પસંદ છે, એવી જ રીતે અંતર્મુખી લોકોને ઓછું બોલવું અને વધુ હળવું-મળવું પસંદ નથી આવતું. માત્ર સ્વભાવની વાત છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!