ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!

juice

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે તેમાં કોઈ બેમત નથી.

આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અક્સિર ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. જે રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. આ રસાહારનો કોર્ષ કરવાથી રોગો અને શારીરિક નબળાઈને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે. તો ચાલો આજે જણાવી દઈએ આ રસાહાર વિશેની વિસ્તૃત માહિતી.

ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું-

– ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.

– ફળ હોય કે શાકભાજી તાજા વાપરવા જોઇએ. વધારે પાકી ગયેલાં, ગંધ મારતાં અને કાળા પડી ગયેલાં ફળો ના ખાવા જોઈએ. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વાપરવા નહીં.

– રસ કાઢવાનું મશીન બરાબર ધોઇને વાપરવું જોઇએ. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.

– ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ન જોઇએ.

– રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતા રસ અને સ્વીટનર પીવા જોઇએ નહી.

રસ કેવી રીતે પીવો જોઈએ?

– પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ન જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસ હોય છે અને જંતુધ્ન ગુણ હોય છે. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીયા કે વાયરસ નાશ પામે છે.

– જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ન લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી શકો છો.

-જો તમે તંદુરસ્ત રહેવા કે ડાયટિંગ માટે માત્ર રસ જ પીવા માગતા હોવ અને કોઈ ખોરાક ન લેવો હોય તો તમારે રોજ સવારે બેથી ત્રણ લીટર જેટલું શાકભાજી અને ફળોનો રસ અવશ્ય લેવો જોઈએ.

– જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મિલિ. રાખવું જોઈએ. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચીથી વધારે લેશો નહીં.

– તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.

juice

જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગઃ-

– સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.

– કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.

– કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.

– ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે
એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.

– કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.

– આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.

– ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.

– લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.

– આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.

– કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.

– જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.

– લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.

– તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.

– સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.

– નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.

– પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.

– પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.

– ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.

– લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.

juice1
– કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.

– તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.

– પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.

– ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.

– કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.

– દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.

– ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.

– બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.

– લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.

– કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.

– જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.

– મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

men

અડદના બીજથી પ્રાપ્ત થતી દાળ ભારતીય કિચનનો એક મુખ્ય હિસ્સો છે, તેની ખેતી આખા ભારતમાં થાય છે. છોતરાવાળી અડદ અને કાળી અડદ અને વગર છોતરાવાળી અડદને સફેદ અડદના નામથી બજારમાં ઓળખવામાં આવે છે. અડદનું વાનસ્પતિક નામ છે વિગ્ના મુંગો છે. અડદને એક અત્યંત પૌષ્ટિક દાળના રૂપમાં ઓળખવામાં આવે છે, છોતરાવાળી દાળમાં વિટામિન, ખનિજ અને લવણ ભરપૂર માત્રામાં હોય છે અને કોલેસ્ટ્રોલ નહિવત માત્રામાં હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, લોહ તત્વ, મેગ્નેશિયન, મેઝનીઝ જેવા તત્વો પણ ભરપૂર જોવા મળે છે અને આદિવાસી વિસ્તારોમાં તેને ઔષધિના રૂપમાં હર્બલ નુસખામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો આજે જાણીએ અડદ સાથે જોડાયેલ આદિવાસી હર્બલ નુસખા વિશે.

(પ્રસ્તુત જાણકારી ડો. દિપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને 15 વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણિત કરવાનું કાર્ય કરી રહ્યા છે.)

-આદિવાસીઓના કહેવા પ્રમાણે પુરુષોમાં શક્તિ અને યૌવન ટકાવી રાખવા માટે અડદ એક સારો ઉપાય છે, તેની માટે દાળના પાણીના સેવનની સલાહ આપવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ દાળ બાફીને દરરોજ ખાવી જોઈએ. પોટેશિયમની વધુ માત્રા હોવાને લીધે આધુનિક વિજ્ઞાન પણ તેને મર્દાના શક્તિ વધારનાર માને છે.

-દુબળા લોકો જો છોતરાવાળી દાળનું સેવન કરે તો તે તો તે વજન વધારવામાં મદદ કરે છે. બંને ટાઈમ ભોજનમાં દાળના સેવન કરવાથી લોકો મોટાભાગે વજનમાં ઝડપી વધારો થાય છે. આદિવાસી જાણકારી પ્રમાણે તેનું નિયમિત સેવન તંદુરસ્ત કરવામાં સાથે વજન વધારવામાં મદદરૂપ થાય છે.

-ડાંગ ગુજરાતના આદિવાસીઓ પ્રમાણે ટાલને દૂર કરવા માટે અડદની દાળ એક સારો ઉપાય છે. દાળને ઉકાળીને પીસી લેવામાં આવે અને તેનો લેપ રાત્રે સૂતા પહેલા કરવાથી ટાલ ધીરે-ધીરે દૂર થવા લાગે છે અને નવા વાળ આવવવાની શરૂઆત થાય છે.

-અડદની ફોતરાવગરની દાળને રાત્રે દૂધમાં ભીંજવી રાખો અને સવારે તેને ઝીણી પીસી લો. તેમાં થોડા ટીપા લીંબુનો રસ નાખો અને મધ નાખીને ચહેરા ઉપર લેપ કરવામાં આવે તો કલાક પછી ધોઈ લેવામાં આવે. એમ લગાતાર થોડા દિવસ કરવાથી ચહેરાના ખીલ અને દાગ દૂર થઈ જાય છે અને ચહેરા ઉપર નવી ચમક આવી જાય છે.

-ડાંગ ગુજરાતના આદિવાસી એવું માને છે કે અડદના લોટની લૂઈ તૈયાર કરીને દાગયુક્ત ત્વચા ઉપર લગાવવામાં આવે અને પછી નહાઈ લેવામાં આવે તો લ્યુકોડર્મા(સફેદ દાગ) જેવી સમસ્યાઓમાં પણ આરામ મળે છે.

-જેમને અપચાની ફરિયાદ હોય કે બવાસીર જેવી સમસ્યા હોય તેમને અડદની દાળનું સેવન કરવું જોઈએ, વાસ્તવમાં અડદથી મળત્યાગ આસાનીથી થઈ જાય છે.

-ફોલ્લીઓ, ફુસી, ઘાવ અને પાકેલા ઝખમ ઉપર અડદના લોટની પટ્ટી બાંધવાથી આરામ મળે છે, દિવસમાં 3-4 વાર એમ કરવાથી આરામ થઈ જાય છે.

-છોતરાવાળી અડદદાળને એક સૂતરાઉ કપડાંમાં લપેટીને તવા ઉપર ગરમ કરીને સાંધાના દર્દથી પરેશાન વ્યક્તિને સાંધાના દુખાવાવાળા ભાગને શેકવામાં આવે તો દર્દમાં ઝડપથી આરામ મળે છે. આદિવાસી કાળી દાળને તેલમાં ગરમ કરીને તે તેલને દર્દવાળા ભાગમાં માલિશ કરે છે તેનાથી દર્દવાળા ભાગની માલિશ કરવામાં આવે છે. જેનાથી દર્દ ઝડપથી મટી જાય છે. આ તેલને લકવાથી ગ્રસ્ત વ્યક્તિને લકવાગ્રસ્ત અંગ ઉપર માલિશ કરવી જોઈએ, ફાયદો થાય છે.

vajikaran

‘વાજીકરણ’સૌથી જુનો ઔષધ પ્રયોગ: પુરૂષોની નંપુસકતાને જડથી કરે છે નષ્ટ!

કામ ક્રિયાને પણ આપણાં શાસ્ત્રોએ એક વૃત્તિ તરીકે જોઈ છે. કામ અર્થાત સેક્સની શક્તિ પરમાત્માની શક્તિ છે. તેવો ઉલ્લેખ ‘ભાગવત’માં અને ‘ગર્ભોપનિષદ’માં મળે છે.

યૌનસુખ અર્થાત સંભોગ ક્રિયાના સમયે ચરમ સુખની પ્રાપ્તિ થવી તે આનંદદાયક હોય છે. તેની તુલના ઘણાં વિદ્વાનોએ સ્વર્ગના સુખ સાથે કરી છે. પરંતુ આજના આધુનિક યુગમાં યુવા પેઢી પર કામની વ્યસ્તતા, સ્પર્ધા અને માનસિક તણાવનો વિષાદ, નશાની લત, અપ્રકૃત મૈથુન, એલોપૈથિક દવાઓનું દુષ્પરિણામ, ખાવા પીવામાં અનિયમિતતા, દૂષિત વાતાવરણ, વધતી કામવાસનાને કારણે ઉંમર પહેલા યૌનશક્તિ નબળાઈથી પીડિત થઈ જાય છે. કામશક્તિની કમીથી ગ્રસ્ત યુવક-યુવતીઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જઈ રહી છે. આ બધી બાબતો એવી છે કે તે હવે આપણાં જીવન સાથે વણાઈ ગઈ છે, પરંતુ આપણી કેટલીક પ્રાચીન ઔષધીઓ દ્વારા આપણે આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવી શકીએ છીએ.

વાજીકરણ છે શું?-

વીર્યશક્તિ સતેજ બને અને તેના પર વ્યક્તિનું પૂરું નિયંત્રણ હોય તેવા પ્રયત્નો પ્રાચીનકાળથી થતા આવ્યા છે. આ માટે નવી-નવી પદ્ધતિ અને ઔષધિની શોધ થતી આવી છે. સંભોગ શક્તિને વધારવા માટે વીર્યને શુદ્ધ તથા ઘાટું બનાવવા અને શુક્રાણુઓ વૃદ્ધિ તથા સ્તંભન શક્તિ વધારવા માટે આયુર્વેદના વિદ્વાનોએ વાજીકરણ નામના અલગ વિભાગની રચના કરી છે. તેના હિસાબે સેક્સ સમસ્યાને ઉકેલવા માટે વાજીકરણ ઔષધિનું સેવન કરવું વધારે જરૂરી છે. વાજીકરણને વૃષ્ય પણ કહે છે. આ માટે મનુષ્યના શરીરમાં જે ખાદ્ય પદાર્થો, યૌગિક ક્રિયાઓ કે ઔષધિઓ દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે, તેને વાજીકરણના નામથી ઓળખવામાં આવે છે.

શા માટે હોય છે વાજીકરણની જરૂરીયાત –

ઘણીવાર ઘણાં દુબળા પાતળા લોકોમાં વધારે કામશક્તિ હોય છે, તો વળી ઘણાં સ્ત્રી-પુરુષો સ્વભાવથી-મનથી પણ નબળા હોય છે, જે વારંવાર શારીરિક રીતે તો થાકે જ છે પણ માનસિક નબળાઈ પણ હોય છે. આથી, વાજીકરણ ઔષધિઓનું સેવન કરવું જરુરી હોય છે.

નબળા શરીરવાળા, નબળા હાડકા વાળા જો કોઈ સેક્સ માણે તો તે ખરેખર તો પોતાના શરીરનો નાશય કરી રહ્યા હોય છે. રસાયણ ઔષધિઓના સેવનથી યૌવન પ્રાપ્ત થાય છે, તે ઔષધીઓના સેવનથી યૌનસુખ મળે છે. જે વ્યક્તિનું મન તેના વશમાં રહે છે, તે હંમેશા વાજીકરણ ઔષધિનું સેવન કરી શકે છે.

વાજીકરણમાં વપરાતી ઔષધિઓ……

દૂધ – આયુર્વેદ અનુસાર દૂધને સૌથી વધારે ઉપયોગી વાજીકરણ ઔષધિનું નામ આપવામાં આવ્યું છે. દૂધય વીર્યની વૃદ્ધિ કરનાર કામશક્તિને વધારનાર અને શરીરની ગુમવેલી તાકાત પણ પાછી પ્રાપ્ત થાય છે.

અડદ – અડદના લાડવા, અડદની દાળ, દૂધમાં બનાવેલી અડદની ખીરનું સેવન કરવાથી વીર્યમાં વધારો થાય છે અને સંભોગ શક્તિ વધે છે.

તમાલખાના – વીર્ય પાતળું હોય, શીઘ્રપતન રોગ, સ્વપ્નદોષ, શુક્રાણુઓ ઓછા થવાની સમસ્યામાં રોજ સવારે અને સાંજે 3-3 ગ્રામ તમાલખાનના બીજ દૂધની સાથે લેવાથી લાભ થાય છે. તેનાથી વીર્ય ઘાટું બને છે.

ગોખરું – ગોખરુંનું ફળ કાંટાદાર હોય છે અને ઔષધિના રૂપમાં કામ આવે છે. વરસાદની ઋતુમાં આ દરેક જગ્યા પર મેળવવામાં આવે છે. નપુંસકતા રોગમાં ગોખરુંના લગભગ 10 ગ્રામ બીજના ચૂર્ણમાં એટલા કાળા તલ મેળવી 250 ગ્રામ દૂધમાં નાખી આગ પર પકાવી લો. પકાવ્યા પછી તેની ખીરમાં 25 ગ્રામ મિશ્રીનું ચૂર્ણ મેળવી સેવન કરવું જોઈએ. તેનું સેવન નિયમિત કરવાથી નપુસંકતા દૂર થાય છે.

આ ઉપરાંત ગોખરુંના ચૂર્ણ, આંબળાનું ચૂર્ણ, લીબડો અને ગિલોયને બરાબર માત્રામાં મેળવીને ચૂર્ણ બનાવી લો. આ બનેલ ચૂર્ણને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે. આ ચૂર્ણને રોજ 3 વાર 1-1 ચમચીની માત્રામાં દૂધ કે તાજા પાણીની સાથે લેવાથી નપુંસકતા, ડાયાબિટીસ, પ્રદર, મૂત્રકૃચ્છ જેવા રોગોમાં લાભ થાય છે.

મૂસળી – મૂસળી પૂરા ભારતમાં મેળવવામાં આવે છે. આ સફેદ અને કાળી બે પ્રકારની હોય છે. કાળી મૂસળીથી વધારે ગુણકારી સફેદ મૂસળી હોય છે. તે વીર્યને ઘાટું બનાવે છે.

મૂસળીનું ચૂર્ણ લગભગ 3-3 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે દૂધની સાથે લેવાથી વીર્યમાં વધારો થાય છે અને શરીરમાં કામ-ઉત્તેજનાની વૃદ્ધિ થાય છે.

કૌંચ – કૌંચને કપિકચ્છૂ અને કૈવાંચ વગેરે નામથી પણ ઓળખાય છે. સંભોગ કરવાની શક્તિને વધારે છે. તેને અશ્વગંધા, શતાવરી અને સફેદ મૂસળી, તથા સાકરની સાથે બરાબર માત્રામાં મેળવી અને દૂધ સાથે લેવાથી લિંગની નબળાઈ દુર થઈને સ્નાયુ સશક્ત બને છે. નપુસંકતા દૂર થાય છે.

વિદારીકંદ – વિદારીકંદની સિંગ આખા ભારતમાં હિમાલયની તળેટીમે, બંગાળ, પંજાબ, અસમ વગેરે સ્થાનો પર મળે છે. વિદારકંદરીના ચૂર્ણને 5-5 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ઘી અને મધની સાથે મેળવીને ચાટવું, ઉપરથી ગરમ દૂધ પીવાથી પુરુષની કામશક્તિ તેજ થઈ જાય છે.

શતાવરી – શતાવરીના લેટિન ભાષામાં અસપારગસ-રેસેમેસસ કહેવામાં આવે છે. તેના છોડ ઉત્તર ભારતમાં મેળવવામાં આવે છે. તેના મૂળને ઔષધિના રૂપમાં રપ્રયોગ કરવામાં આવે છે. શરીરમાં બળ અને વીર્યનો વધાચરો કરવા માટે શતાવરીની જડનું ચૂર્ણ લગભગ 5-5 ગ્રામની માત્રામાં સવાર અને સાંજે ગરમ દૂધની સાથે લેવાથી લાભકારી રહે છે. તેને દૂધમાં ચાની જેમ પીને પણ સેવન કરાવી શકાય છે. આ ઔષધિ સ્ત્રીઓના સ્તનને વધારવામાં લાભકારી રહે છે. શતાવરીના તાજા રસને 10 ગ્રામની માત્રામાં લેવાથી વીર્યમાં વૃદ્ધિ થાય છે.

અશ્વગંધા – અશ્વગંધાના મૂળને 3-3 ગ્રામ ચર્ણને દૂધની સાથે સેવન કરવાથી શારીરિક શક્તિ વધે છે. જ્યારે શરીરમાં વીર્યની કમી થવા લાગે, તેના કારણે યાદશક્તિ ઓછી થવા લાગે છે, કોઈ કામમાં મન નહીં લાગે, શરીરમાં દરેક સમયે થાક જળવાઈ રહે છે, આ કારણે લક્ષણોમાં અશ્વગંધાનું ચૂર્ણ ગાયના ઘીમાં મેળવી ચાટવાથી અને તેના પર ગાયનું દૂધ પીવાથી લાભકારી રહે છે.

વાજીકરણ ઔષધિના સેવન માટેની સાવધાની અને પરેજી –

– જે રીતે આયુર્વેદમાં કોઈ પણ ઔષધિનું સેવન કરતા સમયે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ વાત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તે રીતે વાજીકરણ ઔષધિનના પ્રયોગ વખતે પણ વ્યક્તિએ થોડી સાવધાની અને પરેજીઓ પાળવી પડે છે.

– તેના સેવન સમયે વ્યક્તિને ઝડપથી પચાવનાર અને પૌષ્ટિક ભોજન કરવું જોઈએ. કારણ કે આ ઔષધિના સેવન દરમ્યાન કબજીયાતનો રોગ બિલકુલ થવી જોઈએ નહીં. ભોજનમાં લીલી શાકભાજી, ઋતુગત ફળ, ખિચડી, ભાખરી, દૂધ, સલાડ, દાળીયા વગેરેનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ.

– વ્યક્તિએ ખાટા ફળ, તમાકૂ, ગુટખા, પાન, શરાબ વગેરેના સેવનથી વિશેષ રીતે દૂર રહેવું જોઈએ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!

60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!

maa laxmi

-દિવાળીમાં દરેક રાશિના લોકો આ સરળ ઉપાય કરીને જીવનમાં ધનલાભ વધારી શકે છે

દિવાળી ની રાત શ્રેષ્ઠ મૂહુર્તમાં મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં તેજ સુગંધવાળી અગરબત્તી, ધૂપ, અંતર, અષ્ટગંધનો ઉપયોગ કરો. લાલ ચંદનનો ઉપયોગ કરો. આ સંબંધમાં એવી માન્યતા છે કે તેજ સુગંધથી લક્ષ્મી આપણી ઉપર કૃપા વરસાવે છે.

અહીં જાણો લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટેના એવા જ કેટલાક નાના-નાના ઉપાય. અહીં બતાવ્યા છે તેમાંથી તમે પણ કોઈપણ ઉપાય કરી શકો છો કે માત્ર કોઈપણ પાંચ પણ કરી શકો છો.

-દિવાળીની રાતે આસોપાલના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો તથા વૃક્ષની પૂજા કરો. આગલા દિવસે વૃક્ષની ડાળીને લઈ આવો તથા તિજોરીમાં રાખો. ધનની આવક વધવા લાગશે.

-પાંચ કોડી ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની ચોખટ ઉપર બાંધવાથી ધન સંબંધી કામોમાં લાભ મળવા લાગે છે.

-એવું માનવામાં આવે છે કે લક્ષ્મીમાં એકાક્ષી નારિયળ કે સમુદ્રી નારિયળની પૂજા કરવા તથા વ્યવસાય સ્થળ ઉપર તેને રાખવાથી નુકસાન નથી થતું તથા સમૃદ્ધિ આવશે.

-કમળગટ્ટાની માળાથી દિવાળીની રાત્રે અનુષ્ઠાન તથા આ માળા તિજોરી કે પૂજાના સ્થાન ઉપર રાખવાનું અત્યંત શુભ માનવામાં આવે છે.

-લક્ષ્મી, ભગવાન નારાયણની પત્ની છે અને નારાયણને અત્યંત પ્રિય પણ છે. તેમન ઉત્પતિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. શંખ, મોતી, સીપ, કોડી પણ સમુદ્રથી પ્રાપ્ત થવાને લીધે જ નારાયણને પ્રિય છે. આથી લક્ષ્મી પૂજામાં સમુદ્રથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી વસ્તુઓને પોતાના ધનની જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે.

-આ દિવસે મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીના ગૃહ પ્રવેશ કરતા ચરણ સ્થાપિત કરવામાં આવે છે.

-શ્રીયંત્ર, કનકધારા યંત્ર, કુબેર યંત્ર સિદ્ધ કરાવી પૂડા સ્થાન-તિજોરીમાં રાખવામાં આવે છે.

-મહાલક્ષ્મીને અષ્ટ સ્વરૂપ માનવામાં આવે છે- ધનલક્ષ્મી કે વૈભવલક્ષ્મી, ગજલક્ષ્મી, અધિલક્ષ્મી, વિજયલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, વીર લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી. જે ભક્તને જે રૂપની અભિલાષા હોય છે તે એ સ્વરૂપની આરાધના કીર શકે છે.

-દક્ષિણાવર્તી શંખની પૂજા અને સ્થાપનાથી પણ ધનઆગમન અને સુખ પ્રાપ્તનો લોક વિશ્વાસ છે.

-લક્ષ્મીની સાથે 51 કોડીઓની પૂજા કરી તેમને પૂજાસ્થાન, તિજોરી તથા વ્યવસાય સ્થળ ઉપર રાખવાથી શુભ-સમૃદ્ધિદાયક માનવામાં આવે છે.

-આ દિવસે પારદ શિવલિંગની સ્થાપના કરી પારદ ગણેશની આરાધના સમૃદ્ધિ આપે છે.

-પારદ લક્ષ્મીની આરાધના પણ ઐશ્વર્યદાયક ગણવામાં આવી છે.

-ઘરમાં લક્ષ્મીને આમંત્રિત કરવાની સાથે જ તેને સહેજ કરીને રાખવાનું જતન કરવાનું પણ મહત્વપૂર્ણ છે. એટલા માટે નકદી(રોકડ) અને ઘરેણાં-ઝવેરાતની તિજોરી-કબાટ દક્ષિણ કે પશ્ચિમની દિવાળી ઉપર હોય એને તેનું ઉત્તર કે પૂર્વ તરફ ખુલે. ધ્યાન રાખવું કે આ કબાટ ઉપર દર્પણ લાગેલ ન હોય.

-કહેવાય છે , ધનતેરસના રોજ ભોજપત્ર ઉપર શ્રીયંત્ર બનાવ્યા પછી દિવાળીના દિવસે તેને સિદ્ધ કરી તિજોરીમાં સ્થાપિત કરવાથી તિડોરી ક્યારેય ખાલી નહીં થાય.

-સ્ફટિક શ્રીયંત્ર અને સ્ફટિક માળાનો ઉપયોગ/સ્થાપના પણ કરવામાં આવે છે. માળા સિદ્ધ કર્યા પછી તેને લક્ષ્મી મંત્રજાપ તથા કનકધારા સ્ત્રોત અનુષ્ઠાન કરવામાં આવે છે.

-દિવાળીના દિવસે રાત્રે રામરક્ષા સ્ત્રોતનો પાઠ અને અનુષ્ઠાન કરવાથી સફળતા તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

-કહેવાય છે કે દિવાળીની પૂજા ગુપ્ત રાખવી જોઈએ, તેના વખાણ ન કરવા જોઈએ.

-સર્વપિતૃ અમાસે પિતૃઓ પાછા નથી જતા, તેઓ ધરતી ઉપર જ રહે છે. તેઓ પાછા ફરે છે દિવાળીની રાતે. જો કે પિતૃઓ જવા માટે માર્ગ ઉપર પ્રકાશિક કરવાની જરૂર હોય છે, આથી આ રાતે દિવાઓની પક્તિઓ લગાવીને પિતૃઓનો પાછા ફરવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આ છે. તેનાથી યમ પ્રસન્ન થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

-લક્ષ્મી પૂજા કરતી વખતે હકીકની પૂજા કરવી જોઈએ. પૂજા પછી હકીકને ધારણ કરવાની સાથે જ ધનનો વધારો થાય છે. હકીક બજારમાં આસાનીથી પ્રાપ્ત થાય છે.

-કારતક મહિનાના શુક્લ પક્ષની બીજ યમ અને તેમની બહેન યમુના સાથે જ સીધા જોડાયેલ છે, જે આગળ ચાલીને ભાઈ-બહેન સાથે સંબદ્ધ થઈ ગઈ. યમ અને યમુનાની કથા આપણને બતાવે છે કે આપણે ગમે એટલા મહત્વૂપર્ણ કાર્યમાં વ્યસ્ત હોઈએ, આપણે પોતાના પ્રિયજનો સાથે મેળ-મિલાપ માટે સમય કાઢવો જોઈએ અને હંમેશા તેમના કલ્યાણની કામના કરવી જોઈએ. એ જ આ શુભ પર્વનો શુભ સંદેશ છે.

-ગણેશજી ઋદ્ધિ અનસિદ્ધિના સ્વામી છે અને મહાલક્ષ્મી ધનની દેવી છે. આથી આ બંનેના સંયુક્ત યંત્ર પૂજામાં રાખવાથી શ્રીગણેશની સાથે જ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે.

-દિવાળીની સવારે શેરડીની જડ લી આવો ત્યારબાદ આ રાત્રેમાં જ્યારે લક્ષ્મી પૂજા કરો ત્યારે શેરડીની આ સોટાની પણ પૂજા કરવી જોઈએ. એમ કરવાથી ધન લાભ થાય છે.

-દિવાળીના દિવસે પતિ-પત્ની સવાર-સવારમાં લક્ષ્મી-વિષ્ણુ મંદિરમાં જાઓ અને ત્યાં દેવી લક્ષ્મીને વસ્ત્ર વગેરે અર્પિતકરો. તેનાથી પતિ-પત્નીના જીવનમાં ક્યારય પણ ધનની ખોટ પડતી નથી.

-રાત્રે લક્ષ્મી પૂજાના સમયે કમળ પુષ્પ અર્પિત કરો અને કમળગટ્ટાની માળાથી લક્ષ્મી મંત્ર- ऊँ महालक्ष्मयै नम:નો જાપ કરો. તેનાથી દેવી લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

-દિવાળીની પૂજામાં લક્ષ્મીની સાથે જ આસોપાલવના ઝાડની પૂજા કરવી જોઈએ. તેનાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.

-દિવાળીના દિવસે સવારે વહેલા ઊઠીને તાંબાના લોટમા જળ લો અને તેમાં લાલ મરચાના બીજ નાખીને સૂર્યને અર્પિત કરો. આ ઉપાયથી તમને મનચાહ્યું પ્રમોશન અને ટ્રાન્સફ મળશે. આ ઉપાય નિયમિત રીતે કરવો જોઈએ.

-દિવાળીના દિવસે કોઈ એવા શિવમંદિરમાં જાઓ જે સ્મશાનમાં સ્થિત હોય. એ મંદિરમાં શિવલિંગને દૂધ, જળ અર્પિત કરો. દીવો પ્રગટાવો. આ ઉપાયથી સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

-દિવાળીની વહેલી સવારે વહેલા ઊઠીને નિત્યકર્મ પૂરા કરીને તુલસીના પાનની માળા બનાવો અને તેને મહાલક્ષ્મીને અર્પિત કરો. એમ કરવાથી ધનમાં વધારો થશે.

-દિવાળીના દિવલે હળદરની 11 ગાઠ લઈ આવો અને રાત્રે લક્ષ્મીની સાથે જ તેની પણ પૂજા કરો. ત્યારબાદ તેને પીળા કપડાંમાં બાધીને તિજોરીમાં રાખી દો. પૂજાના સમયે લક્ષ્મી અને શ્રીગણેશના સંયુક્ત ફોટોની પૂજા કરવી જોઈએ.

-દિવાળીની સાંજે કોઈ મંદિરમાં સોપારી અને તાંબાનો લોટો રાખી આવો. તેની સાથે જ થોડી દક્ષિણા પણ રાખો. આ ઉપાયથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.

-આ દિવસે અમાસ રહે છે અને આ તિથિ ઉપર પીપળાના ઝાડને જળ અર્પિત કરવું જોઈએ. એમ કરવાથી શનિના દોષ અને કાળસર્પ દોષ દૂર થાય છે.

-જ્યોતિષ અને બધા ધર્મશાસ્ત્રો પ્રમાણે એક પીપળાનું ઝાડ લગાવનાર વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારના દુઃખ નથી સતાવતા. તે વ્યક્તિને ક્યારેય રૂપિયાની ખોટ નથી પડતી. પીપળો વાવ્યા પછી તેનું નિયમિત રીતે લાલનપાલન અને પાણી પીવડાવવું જોઈએ. પીપળાનું ઝાડ લગાવવાથી તમારા ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે, ધન વધે છે. પીપળો મોટો થાય ત્યાં સુધી તેનું ધ્યાન રાખવું જીએ ત્યારે આશ્ચર્યજનક લાભ પ્રાપ્ત થશે.

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

  • ઘરમાં ઈન્કમ વધશે, તાંબાના લોટામાં પાણી ને કાળા તલ નાંખી કરો ઉપાય

જો કોઈ વ્યક્તિ ધન સંબંધી, સ્વાસ્થ સંબંધી કે ઘર-પરિવાર સાથે સંબંધિત પરેશાનીઓથી ત્રસ્ત હોય તો અહીં કાળા તલના કેટલાક ઉપાય બતાવ્યા છે. કાળા તલના આ ઉપાયોથી કુંડળીના ગ્રહદોષ દૂર થાય છે. શનિની સાડાસાતી, ઢૈય્યા, રાહુ-કેતુના દોષ, કાળસર્પ દોષ કે પિતૃદોષ હોય તો કાળા તલના આ ઉપાયોથી લાભ પ્રાપ્ત થઈ શકે છે.

ઉપાયઃ તાંબાના લોટામાં જળ ભરો અને પછી નાખો કાળા તલ

નિયમિત રીતે બ્રહ્મમૂહુર્તમાં ઊઠો, નિત્યકર્મથી નિવૃત્ત થઈ પવિત્ર થઈ જાઓ પછી કોઈ પણ શિવ મંદિરમાં જાઓ. દરરોજ શિવજીની વિધિ-વિધાનથી પૂજા કરો. જો વિધિવત પૂજા કરવામાં અસમર્થ હો તો દરરોજ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો અને તેમાં થોડા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ ઉપર ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરીને ચઢાવો. ધ્યાન રાખવું કે શિવલિંગ ઉપર જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જાપ કરતા રહો.

જો તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા હો તો ખૂબ જ ફાયદો રહે છે. એમ દરરોજ કરો. જળ ચઢાવવાની સાથે જ પુષ્પ અને બીલી પત્ર પણ ચઢાવો. આ ઉપાયથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

-કાળા તલનું દાન કરવાથી પણ રાહુ-કેતુ અને શનિ સંબંધી અનેક અશુભ યોગનો ખરાબ પ્રભાવ દૂર થઈ જાય છે.

-દર શનિવારે કાળા તલ, કાળા અડદને કાળા કપડામાં બાંધીને ગરીબ વ્યક્તિને દાન કરવાથી રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે.

-દૂધમાં કાળા તલ મેળવીને પીપળાના ઝાડ ઉપર ચઢાવવાથી ભાગ્યહીન વ્યક્તિ પણ ભાગ્યશાળી બની જાય છે. એમ રોજ કરવાથી દરેક દુઃખો દૂર થાય છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

શનિવારે કરો કાળા તલથી આ રીતે સ્નાનઃ-

-શનિદોષ અને રાહુ-કેતુના દોષોથી બચવા માટે દર શનિવારે નહાતી વખતે પાણીમાં કાળા તલ મેળવો અને પછી આ જળથી સ્નાન કરો. જ્યોતિષની જૂની માન્યતાઓ પ્રમાણે આ ઉપાયથી શનિના દોષોથી મુક્તિ મળી જાય છે.

-જો શનિની સાડાસાતી કે ઢૈય્યાનો સમય ચાલી રહ્યો હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. તેનાથી શનિના દોષની શાંતિ થાય છે. શિવલિંગ ઉપર કાળા તલ ચઢાવવા જોઈએ. તેનાથી શનિના દોષ શાંત થાય છે.

ધનલાભની કામના કરતા-કરતા આ ઉપાય સમયે-સમયે કરો

કોઈ પણ શનિવારની સાંજે આખા અડદના એક દાણા ઉપર થોડુ દહીં અને સિંદૂર લગાવો અને તેને કોઈપણ પીપળાની નીચે રાખી આવો. પાછા આવતી વખતે વળીને ન જોવું. આ ઉપાય શનિવારે જ શરૂ કરવો જોઈએ. દર શનિવારે આ રીતે કરતા રહો. નજીકના જ ભવિષ્યમાં શનિ કૃપાથી ધન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે.

સુખ-શાંતિ માટે કરો આ ઉપાયઃ-

ઘરમાં સુખ શાંતિ ન રહેતી હોય અને હંમેશા વાદ-વિવાદ રહેતા હોય તો આ ઉપાય કરો. આ ઉપાય પ્રમાણે શનિવારે કોઈ પીપળાની નીચે સરસિયાના તેલનો એક દીવો પ્રગટાવો અને તેમાં કાળા અડદના ત્રણ દાણા નાખો. આ ઉપાય દર શનિવારે કરો તો ઘરમાં વાદ-વિવાદ ઓછા થઈ જશે.

મહિનામાં ઓછામાં ઓછા બે વાર કરો આ ઉપાયઃ-

ઘરમાં એક છાણું(ઉપલા) સળગાવો અને તેની ઉપર લોબાન, ગૂગળની ધુણી આપો. તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવી દો. એમ કરવાથી વાતાવરણમાં ફેલાયેલા બધા નુકસાનદાયક કીટાણુ નષ્ટ થઈ જશે. ઘરની નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઊર્જા વધશે.

કોઈ પીપળા ઉપર લગાવો સફેદ ઝંડોઃ-

જો તમે શનિદોષના કારણે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોવ તો શનિવારે કોઈ પીપળા ઉપર સફેદ કપડાંનો ઝંડો લગાવો. આ ઉપાય ધન સંબંધી કાર્યોમાં શુભ ફળ પ્રદાન કરી શકે છે.

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

  • લક્ષ્મી પહેલાં કરો તેમના ભાઇની પૂજા, ઝડપથી પ્રસન્ન થશે ધનની દેવી

દીવોનો પાંચ દિવસોનો તહેવાર દિવાળીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દિવસોમાં બધા જ લોકો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. લક્ષ્મી પૂજામાં ઘણા પ્રકારના શુભ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓમાં શંખ પણ સામેલ છે. શાસ્ત્રો મુજબ આ શંખને લક્ષ્મીનો ભાઇ માનવામાં આવે છે. લક્ષ્મીજીની પૂજા પહેલાં તેમના ભાઇ શંખની પૂજા કરવાનું વિધાન છે.

શંખ કેવી રીતે છે લક્ષ્મીના ભાઇઃ-

પ્રાચીન સમયમાં દેવતા અને દાનવોએ એક સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાં લક્ષ્મી અને શંખની સાથે જ કુલ 14 રત્નોની ઉત્પત્તિ થઇ હતી. લક્ષ્મી અને શંખ, બંન્ને સમુદ્ર મંથનમાં પ્રગટ થયા હોવાને કારણે તેઓ ભાઇ-બહેન માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રિય હોવાને કારણે જ શંખનું પૂજન લક્ષ્મી અને વિષ્ણુ પૂજન પહેલાં કરવાનું વિધાન છે. માટે જ, લક્ષ્મી પૂજા કરતા પહેલાં તેના ભાઇ શંખની પૂજા કરવામાં આવે છે.

નવ નિધિઓમાંથી એક પ્રમુખ નિધિ છે શંખઃ-

શંખને નવ નિધિઓમાંથી એક પ્રમુખ નિધિ માનવામાં આવે છે. શંખની ઉત્પત્તિ સંબંધમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એક કથા છે. આ કથા મુજબ ભગવાન શંકર અને શંખચૂડ રાક્ષસની વચ્ચે યુદ્ધ થયું હતું. ભગવાન વિષ્ણથી પ્રાપ્ત ત્રિશુળથી શિવજીએ રાક્ષસનો વધ કરી દીધો અને તેના શરીરને સમુદ્રમાં નાખી દીધું. ત્યાથી જ શંખચૂડ શંખ સ્વરૂપે ઉત્પન્ન થયો.

શંખમાં રાખેલ પાણી હોય છે ગંગાજળ કરતા પણ વધારે પવિત્રઃ-

શંખમાં રાખેલું પાણી ગંગાજળ કરતા પણ વધારે પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ કોઇ પણ પૂજનમાં આરતી પછી શંખમાં રાખેલા શંખમાં જળનો છંટકાવ કરવાનું વિધાન છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું પૂજન વિન શંખ અધૂરો માનવામાં આવે છે. જો આપણે દરરોજ શંખમાં રાખેલા જળથી વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમાને સ્નાન કરાવીએ તો આ ઉપાયથી ભાગ્યોદય થઇ શકે છે

કેવી રીતે ઓળખવો દક્ષિણાવર્તી શંખનેઃ-

શંખના બે મુખ્ય પ્રકાર હોય છે- દક્ષિણાવર્તી અને વામાવર્ત
શંખને વગાડવાની મુદ્રામાં જ્યારે હાથમાં લેવામાં આવે છે તો પકડવાનો ભાગ જો જમણા હાથ બાજુ આવતો હોય તો તે શંખ દક્ષિણાવર્તી હોય છે. જો કોઇ શંખનું હેન્ડલ ડાબી બાજુની તરફ આવતું હોય તો શંખ વામાવર્તી માનવામાં આવે છે
દક્ષિણાવર્તી શંખને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ શંખ વિના સિદ્ધ કર્યે પણ ઘરમાં રાખવામાં આવે તો લક્ષ્મી કૃપા બની રહે છે.

દિવાળીના દિવસે આ રીતે કરો દક્ષિણાવર્તી શંખને સ્થાપિતઃ-

દિવાળી પર લક્ષ્મી પૂજાના સમયે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું. હવે સામે બાજોટ રાખવી અને તેની પર લાલ વસ્ત્ર પાથરવું. ચાંદી અથવા તાંબાની થાળી રાખવી, તેના પર કંકુથી આઠ પાંદડીઓવાળુ કમળ બનાવવું. આ આકૃતિને અષ્ટદળ કહેવામાં આવે છે. તેના પર દક્ષિણાવર્તી શંખને સ્થાપિત કરવો. ધૂપ-દીવો કરવો. ત્યાર પછી ચોખાના 108 દાણા લઇને ‘ऊँ श्रीं श्रिये नमः’ મંત્રને જાપ કરવાની સાથે શંખ પર એક પછી એક રાખતા જવું. ત્યાર પછી આ શંખને ચોખા સહિત લાલા વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી દેવો. લક્ષ્મી પ્રાપ્તિના માર્ગ જાતે જ ખુલ્લી શકે છે.

દક્ષિણાવર્તી શંખનું મહત્વઃ-

દક્ષિણાવર્તી શંખ પણ બે પ્રકારના હોય છે- પુરૂષ શંખ અને સ્ત્રી શંખ
ઝાડી પરખવાળા અને ભારે શંખ પુરૂષ શંખ તરીકે ઓળખવામાં આવે છે

પાતળી પરખવાળા અને ભારે શંખ સ્ત્રી શંખ તરીકે ઓળખવામાં આવે છે

દક્ષિણાવર્તિ શંખ વિશે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે-

दक्षिणावर्तशंखोय यस्य सद्मनि तिष्ठति।
मंगलानि प्रवर्तन्ते तस्य लक्ष्मीःस्वयं स्थिरा।।
कांचनी मेखलां कृत्वा शुचिस्थाने निधापयेत्।
शुचिस्तं पूजयेन्नित्यं कुसुमैश्चन्दनैस्तथा।।
दुग्धेन स्थापनीयोऽयं नैवेद्येस्तोषयेत् सदा।
दक्षिणावर्त शंखोऽयं सर्वलक्ष्मीफलप्रदः।।

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

  • ધનતેરસના દિવસે કરો આ સરળ ઉપાય, કાયમ માટે દૂર થશે આર્થિક તંગી

ધનતેરસના તહેવારનું એક વિશેષ મહત્વ છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સમૃદ્ધિની પ્રાપ્તિ માટે કરવામાં આવેલ કોઇપણ ઉપાય વધારે ફળદાયી રહે છે. સાથે જ, આ દિવસે ખરીદવામાં આવેલી કોઇપણ વસ્તુ લાભ આપનારી અને લાંબા સમય સુધી ટકી રહે તેવી હોય છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ થોડા નાના-નાના ઉપાયો વિશે. જેના વિશે એવી માન્યતા છે કે, આ ઉપાયો જો ધનતેરસના દિવસે કોઇપણ શુભ સમયમાં કરવામાં આવે તો ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.

મોરની માટીઃ-

ધનતેરસના દિવસે જો પૂજાના સમયે કોઇ પણ એવા સ્થાનની માટી જ્યાં મોર નાચ્યો હોય તે સ્થાનની માટીને લાવીને પૂજા કરવી. આ માટીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ઘરમાં હમેશાં લક્ષ્મીની કૃપા બની રહે છે.

ગાયનું ભોજનઃ-

ધનતેરસ અને દિવાળીના દિવસે રસોઇમાં જે પણ ભોજન બન્યું હોય, સૌથી પહેલાં તેમાથી ગાય માટે થોડો ભાગ અલગ કાઢી લેવો. આવું કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.

આ વૃક્ષની ડાળી રાખવું શુભઃ-

ધનતેરસના દિવસે કોઇપણ શુભ સમયમાં કોઇ વૃક્ષની ડાળી તોડીને લાવવી, જેના પર ચામાચીડિયું રહેતું હોય. આ ડાળીને તમે તમારી બેસવાની જગ્યાએ રાખવી, ટૂંક સમયમાં જ તમને મોટો ફાયદો થશે.

મંદિરમાં લગાવવું કેળાનું છોડઃ-

ધનતેરસના દિવસે કોઇ પણ મંદિરમાં કેળાના બે છોડ લગાવવા. આ છોડની સમયે-સમયે દેખરેખ કરવી. આ છોડની બાજુમાં કોઇ સુગંધિત ફૂલનો છોડ પણ રાખવો. કેળાનો છોડ જેમ-જેમ મોટો થતો જાય, તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં લાભ થતો જશે.

દક્ષિણાવર્તી શંખમાં લક્ષ્મી મંત્રનો જાપઃ-

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કર્યા પછી દક્ષિણાવર્તી શંખમાં લક્ષ્મી મંત્રનો જાપ કરતા-કરતા ચોખાના દાણા અને લાલ ગુલાબની પાંખડીઓ નાખતા રહેવી. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિના યોગ બનવા લાગશે.

લક્ષ્મીને અર્પણ કરવી લવિંગઃ-

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કર્યા પછી લક્ષ્મી અથવા કોઇપણ દેવીને લવિંગ અર્પણ કરવી. આ ઉપાય દિવાળીના દિવસોમાં દરરોજ કરવો. તમારા ઘરમાંથી હમેશાં માટે તંગહાલી દૂર થઇ જશે.

લઘુ નારિયેળઃ-

ધનતેરસના દિવસે પૂજાના સમયે ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ પૂજા સ્થાન પર રાખવું. તેના પર કેસરનું તિલક કરવું અને બધા જ નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખેલા મંત્રનો જાપ મનમાં જ કરતો રહેવો.

ऐं ह्लीं श्रीं क्लीं

કિન્નરને ધન દાન કરવુઃ-

ધનતેરસના દિવસે કિન્નરને ધન દાન કરવું અને તેમાંથી થોડા રૂપિયા તેમને વિનંતી કરીને પાછા લઇ લેવા. આ રૂપિયાને સફેદ કપડામાં લપેટીને તિજોરીમાં સંભાળીને રાખી લેવા, તમને આખું વર્ષ લાભ જ થશે.

સફેદ વસ્તુઓનું દાન કરવુઃ-

ધનતેરસના દિવસે સફેદ વસ્તુ જેવી કે, ચોખા, સફેદ કાપડ, લોટ વગેરેનું દાન કરવું. આ ઉપાય કરવાથી તમને ટૂંક જ સમયમાં આર્થિક લાભ થવાના યોગ બની જશે.

સૂર્યાસ્ત પછી ઝાડુ-પોતાઃ-

લક્ષ્મી ખૂબ જ ચંચળ હોય છે. જો તે એકવાર રિસાઇ જાય તો તેને ઘણા ઉપાય કરવાથી પણ મનાવી શકાતી નથી. માટે દિવાળીના દિવસોમાં અને બની શકે તો રોજ સાંજે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ-પોતા ન કરવા. આવું કરવાથી તમારા ઘરમાંથી લક્ષ્મી રિસાઇને જતી રહેશે.

ગરીબ વ્યક્તિઓની આર્થિક મદદ કરવીઃ-

ધનતેરસના દિવસે કોઇ ગરીબ, દુઃખી, અસહાય અને રોગી વ્યક્તિને આર્થિક મદદ કરવી. આવું કરવાથી તમારી ઉન્નતિ થશે.

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

ghar

  • સપનાનું ઘર લેવાની ઇચ્છા થશે પૂર્ણ, દિવાળીના દિવસે કરો આ 1 ખાસ ઉપાય…!!!

વર્તમાન સમયમાં મોંઘવારીને કારણે મોટા ભાગના લોકો એવા છે જેઓ ભાડાના મકાનમાં રહે છે. તેઓ પોતાનું ઘર વસાવવાના સપના તો જોવે છે, પરંતુ ઘણા ઓછા લોકો પોતાના આ સપનાને પૂર્ણ કરી શકે છે. જ્યોતિષ મુજબ જો આકરી મહેનત કરવા છતાં પણ વ્યક્તિ પોતાનું ઘર બનાવી શકતો નથી તો બની શકે છે કે, તેમની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય. આ દોષને કારણે દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત નથી થઇ શકતી. થોડા દિવસો પછી 23 ઓક્ટોમ્બરે દિવાળનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે જો થોડા ઉપાયો કરવામાં આવે તો પોતાના ઘરનું સપનું સાકાર થઇ શકે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે અને ધનલાભ થવાની પણ સંભાવનાઓ બની શકે છે.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!

અહીં જાણો ખાસ ઉપાય…

દિવાળીના દિવસે સવારે વહેલાં જાગી જવું જોઇએ. ત્યાર પછી નિત્ય કર્મોથી નિવૃત થઇને પવિત્ર થઇ જવું. કોઇપણ પવિત્ર અને સ્વચ્છ સ્થાન પર ફૂલોનો આ ઉપાય કરી શકો છો….
જમીન-સંપત્તિ, ઘર પ્રાપ્તિની કામના કરવાની સાથે જ ફૂલો વડે શિવલિંગ બનાવવું. ફૂલથી બનેલા શિવલિંગનું પૂજન કરવાથી ઘર અને જમીન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય છે. વિવિધ પ્રકારના ફૂલોથી શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવાથી સ્થિર સંપત્તિની પ્રાપ્તિ થઇ શકે છે.

ખાંડનું શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવુઃ-

શિવજીને ભોળેનાથ કહેવામાં આવે છે માટે જ તેઓ પોતાના ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. જો દિવાળીના શુભ તહેવાર પર તેમની પૂજા અર્ચના જો ખાસ વિધિ વિધાન સાથે કરવામાં આવે તો સાધકના દરેક સપના સાકાર થઇ જાય છે. માટે જો તમારે તમારા ઘરનું સપનું સાકાર કરવાની ઇચ્છા હોય તો દિવાળીના દિવસે ખાંડનું શિવલિંગ બનાવવું અને તેનું પૂજન કરવું. આ ઉપાય કરવાથી પણ જમીન અને ઘરમાં થઇ રહેવા વિવાદો અને વિઘ્નો દૂર થઇ શકે છે. સાથે જ, શિવ કૃપાથી ધન સંબંધી અન્ય કાર્યોમાં પણ સફળતા મળી શકે છે.

લીમડાની ડાળીઓનું નાનું ઘર બનાવવુઃ-

જો ઘરનું ઘર લેવામાં કોઇ અડચણ કે મુશ્કલી આવતી તો દિવાળી પર જો ખાસ અને સરળ ઉપાય કરવામાં આવે તો તમારું ઘરના ઘરનું સપનું સાકાર થઇ જશે અને બધા જ વિઘ્નોમાંથી તમને મુક્તિ મળી જશે. માટે જો કોઇ કારણવશ તમે તમારું મકાન બનાવી શકતા નથી અથવા નવું મકાન ખરીદી શકતા નથી તો દિવાળીના દિવસે લીમડાની ડાળીનું એક નાનું ઘર બનાવીને કોઇ ગરીબ બાળકને દાન કરવું અથવા કોઇ મંદિરમાં જઇને ત્યા રાખી દેવું.

ગાયને સવારે ગોળ ખવડાવવોઃ-

જે લોકોને મકાન ખરીદવામાં અથવા બનાવવામાં વિઘ્નો આવી રહ્યા છે. સાથે જ જો લોન મળવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે અથવા કોઇ બીજી બાધાઓ આવી રહી છે તો આ ઉપાય કરવો. આ ઉપાય તમારે રવિવારથી જ પ્રારંભ કરવાનો રહેશે. ઉપાય મુજબ તમારે દરરોજ સવારે ગાળને ગોળ ખવડાવવાનો રહેશે. બધા જ જાણે છે કે, ગાય માતાની સેવા કરવાથી આપણી ઇચ્છાઓ પૂર્ણ થઇ જાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘર સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઇ શકે છે.

ધન અને સંપત્તિની દેવીઃ લક્ષ્મી

દેવી લક્ષ્મી ધન, સમૃદ્ધિ, વૈભવ સૌભાગ્ય અને સત્વગુણની પ્રભુખ દેવી છે. આ કારણે આજના યુગમાં બધા જ લોકો તેમની પૂજા-અર્ચના કરે છે. સમૃદ્ધિ, સંપત્તિ, આયુષ્ય, આરોગ્ય, પુત્ર પ્રાપ્તિની ઇચ્છા, ધન-ધાન્ય વગેરેની પ્રાપ્તિ માટે લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. દિવાળીના દિવસે એટલે કે કારતક મહિનાની અમાસના રાત્રે વિશેષ સ્વરૂપે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરિયામાંથી તેઓ પ્રગટ થયા હતાં. ઘરને સાફ અને સ્વચ્છ રાખીને સજાવવામાં આવે છે અને દીવા પ્રગટાવવામાં આવે છે. બધા જ લોકોની કામના હોય છે કે, લક્ષ્મીજી તેમના ઘરે પધારે. આ માટે જ રાત્રે ઘરના દરવાજા ખુલ્લાં રાખવામાં આવે છે.

જો ધન સંબંધી સમસ્યાઓને કારણે ઘર બનાવી શકતા નથી તો દિવાળીની રાત્રે આ વિધિ- વિધાનથી મહાલક્ષ્મી, શ્રીગણેશ અને ઇષ્ટદેવનું પણ પૂજન કરવામાં આવે છે

દિવાળીના દિવસે પિત્તૃદેવને પણ પ્રસન્ન કરોઃ-

દિવાળીના આ તહેવારમાં આપણે પિતૃદેવને પણ યાદ કરવા જોઇએ. અમાસના દિવસે સવારના સમયે પિત્તૃ દેવની સામે ધૂપ-ધાન્ય પણ કરવું જોઇએ. જેની માટે ખીર-પૂરી બનાવવી અને સળગતા છાણા ઉપર ખીર અને પૂરીને અર્પણ કરવા. સાથે જ, પિતૃ દેવથી કષ્ટોથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.

બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

Laxmi Hd

  • ઘરના દરવાજા આગળ બનાવો લક્ષ્મીજીનું આ ચિન્હ, દૂર થશે દરિદ્રતા!

ઘરની સુખ-સમૃદ્ધિ બનાવી રાખવા માટે મહેનતની સાથે જ અન્ય પરંપરાગત ઉપાય પણ અપનાવી શકાય છે. આ ઉપાયોથી ઘર-પરિવાર ઉપર ભગવાનની કૃપા બની રહે છે. દેવી-દેવતાઓને આકર્ષિત કરવા માટે ઘરના મુખ્ય દરવાજા આગળ અનેક પ્રકારના શુભ ચિન્હ બનાવવાની પરંપરા છે. આ સંબંધમાં શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ શુભ ચિન્હોથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતાથી મુક્તિ મળી શકે છે.

મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!

શાસ્ત્રો પ્રમાણે અનેક શુભ ચિન્હ બતાવ્યા છે જે ઘરેથી બધી પરેશાનીઓને દૂર રાખી શકે છે. આ ચિન્હોમાં સ્વસ્તિક, ऊँ, ऊँ नम: शिवाय, શ્રી શ્રીગણેશ વગેરે સામેલ છે. એવું જ એક ચિન્હ છે મહાલક્ષ્મીના ચરણ ચિન્હ. મહાલક્ષ્મીના ચરણોનું ચિન્હ સ્ટીકરના રૂપમાં આસાનીથી બજારમાં મળી જાય છે. જો તમે પણ ઈચ્છતા હો તો કંકુથી દરરોજ સવાર-સવારમાં દરવાજાના મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીનું પ્રતીકાત્મક ચરણ ચિન્હ બનાવી શકો છો.

પરિવારના બધા સદસ્યોના સારા જીવન માટે જરૂરી છે કે ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈને કોઈ શુભ ચિન્હ ચોક્કસ લગાવવામાં આવે. કેટલાક નિશાન મુખ્ય દરવાજા કે દિવાલ પર પણ ચોડાડી શકાય છે, કેટલાક ચિન્હ ફર્શ ઉપર લગાવવામાં આવે છે. મહાલક્ષ્મીના ચરણ ચિન્હ ઉપર દરવાજાની બહારની તરફ બનાવવું જોઈએ.

માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!

દૂર થાય છે નકારાત્મક ઊર્જાઃ-

મહાલક્ષ્મીના ચરણ ચિન્હથી તમારા ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. જ્યોતિષ પ્રમાણે લક્ષ્મીના ચરણ ચિન્હોથી અશુભ ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. તે સિવાય આપણા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગતી નથી. બધા સદસ્યોમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.

રોજ સવારે કરો આ ઉપાયઃ-

પ્રાચીન પરંપરાઓ પ્રમાણે દરરોજ સવાર-સવારમાં ઘરના મુખ્ય દરવાજે સ્ત્રીએ આ ઉપાય કરવા જોઈએ. ઉપાય પ્રમાણે સવારે વહેલા ઊઠીને રોજ નિત્યકર્મથી નિવૃત્ત થઈ જાઓ, ઘરના મંદિરમાં પૂજા કરો. ત્યારબાદ તાંબાના લોટામાં પાણી ભરો. આ લોટાથી મુખ્ય દરવાજાના બને તરફ જળ છાંટો. આ ઉપાયથી પણ ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.

દિવાળી ઉપર મુખ્ય દરવાજાની બંને તરફ લગાવો દીવોઃ-

દિવાળીની રાતે મુખ્ય દરવાજાના બંને તરફ દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખવું કે આ બંને દિવા રાતે વધુને વધુ સમય સુધી સળગતા રહે. શાસ્ત્રો પ્રમાણે લક્ષ્મી દિવાળીન રાતે ધરતી ઉપર ભ્રમણ કરે છે અને આ દરમિયાન જે ઘરમાં ધાર્મિક વાતાવરણ રહે છે, પવિત્રતા રહે છે, ત્યાં ધનની દેવી લક્ષ્મી નિવાસ કરે છે.

આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

દરવાજા ઉપર બનાવો સ્વસ્તિકઃ-

દરવાજા ઉપર સ્વસ્તિકનું નિશાન બનવાવાનું પણ શુભ રહે છે. તે શ્રીગણેશનું પ્રતીક ચિન્હ છે અને મુખ્ય દ્વાર ઉપર તેને લગાવવાથી ઘરના અનેક વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે.

દરવાજાની પાછળની સાઈડમાં રાખો ઝાડુઃ-

એવી પ્રાચીન માન્યતા છે કે ઝાડુ-સાવરણીને છુપાવીને દરવાજા પાછળ રાખવી જોઈએ. દરવાજાની પાછળ રાખવાથી ઝાડુ ઉપર કોઈની નજર પડતી નથી. શાસ્ત્રો પ્રમાણે ઝાડુને પણ લક્ષ્મીજીનું જ પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઘરની ગંદકી રૂપી દરિદ્રતાને બહાર કરી શકાય છે. જો આપણા ઘરનું ઝાડુ અન્ય લોકોને દેખાતી નથી તો તે અપશુકન માનવામાં આવે છે. સાથે જ, આ વાતનું પણ ધ્યાન રાખો કે ઝાડુ ઉપર કોઈનો પગ ન લાગે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?

આવનારા નવા વર્ષે મળશે નોકરી અને રૂપિયા, શેના વિશે જાણવું છે ભવિષ્ય?

દરેક વ્યક્તિના મનમાં પોતાના ભાવિને લઇને ઘણા પ્રશ્નો હોય છે. તે હંમેશા આ પ્રશ્નોના જવાબમાં ખોવાયેલો રહે છે પરંતુ છતાં તે આ પ્રશ્નનો જવાબ શોધવો તેના માટે ઘણો કપરો હોય છે. આવામાં જ્યોતિષના માધ્યમથી દરેક પ્રશ્નોના ઉત્તર સરળતાથી જાણી શકાય છે. આ આર્ટિકલની સાથે પ્રશ્નાવલી ચક્ર પ્રકાશિત કરી રહ્યા છીએ. આમાં તમારા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે.

જ્યોતિષમાં અલગ-અલગ ક્ષેત્ર માટે અલગ-અલગ પ્રશ્નાવલી કોષ્ટક આપ્યા છે તે પ્રમાણે તમે વિદ્યા અભ્યાસ, પરીક્ષામા સફળતા નિષ્ફળતા, નોકરી મળશે કે કેમ અને ચોરાયેલું ધન કે ગુમ થયેલું ધન પાછું મળશે કે નહીં તે પણ જાણી શકાય છે.

ભવિષ્ય જાણવાના સામાન્ય નિયમઃ
તમે જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હો તે ભગવાનનો પૂરી શ્રદ્ધા સાથે નામ કે મંત્ર બોલીને આંખ બંધ કરીને કોષ્ઠક ઉપર કર્સર કે આંગળી ફેરવો. તમારી આંગળી જે નંબર ઉપર અટકી જશે. તે જ તમારા પ્રશ્નો જવાબ હોઈ શકે છે. કોઈપણ એક પ્રશ્નમાં વિશે પહેલીવાર યોગ્ય જવાબ ન મળે તો બીજીવાર તમે એ જ રીતે કર્સર ફેરવીને નંબર મળતા જવાબ જોઈ શકો. પણ એક જ પ્રશ્ન માટે બેથી વધુ વખત પ્રયાસ ન કરવો.

vidhya pariksha fal

વિદ્યા પરીક્ષા ફળઃ-
1-પાસ થવું હાલ શક્ય નથી.
2-વિદ્યાથી કોઈ લાભ નથી થવાનો.
3-મનોકામના પૂરી થશે.
4-અભ્યાસમાં સામાન્ય સફળતા મળશે.
5-અભ્યસથી જ શ્રેય છે.(કલ્યાણ થશે)
6-પાસ થવામાં મુશ્કેલીઓ પેદા થશે.
7-સારા માર્કે પાસ થવાશે.
8-અભ્યાસ પછી ઉજ્જવળ તક છે.
9-અભ્યાસ થી વધુ લાભ થશે.

labh hani nu fal

વેપાર ધંધામાં ધનનો લાભ થશે કે થશે નુકસાનઃ-
1-આ માલ(કામ)માં લાભ ઉત્તમ થશે.
2-આ માલ(કામ)માં કશો લાભ નહીં થાય.
3-આ કામમાં નુકસાની છે માટે છોડી દો.
4-ચોરી અથવા નુકસાની થવાનો ભય રહેલો છે.
5-ભાગીદારીમાં દગો થવાનો સંભવ છે.
6-આ માલમાં સવાયો લાભ થશે.
7-નવી ખરીદી ન કરો, માલ પડ્યો હોય તે વેચો.
9-માલ(કામ)માં ખૂબ જ મોટો નફો મળશે.

nokari nu fal

નોકરીનું ફળઃ-
1-નોકરી થોડી મોડી કરવી.
2-નોકરી માટે સમય લાગશે, ધીરજ રાખવી.
3-કામ થશે, સતર્ક રહેજો.
4-ખર્ચ કરવાથી કામ થશે.
5-ફિકર ન કરો, લાભ થશે.
6-દુશ્મનો અડચણ પેદા કરશે. બ્રહ્મદાન કરવું.
7-કોઈની સહાયથી કામ બનશે.
8-ઘણા વિઘ્નો નડશે.
9-કાર્યસિદ્ધિ થશે ઈશ્વર-પૂજા કરવી.

chorayelu dhan
ચોરાયેલી વસ્તુ કે ધન પાછું મેળવવા માટેઃ-
-1-વસ્તુ તરત જ મળશે.
2-ખર્ચ કરવાથી માલ મળશે.
3-ખૂબ જ પ્રયાસ કર્યા પછી પાછું મળશે.
4-ચોર પાક્કો છે, માલ મળશે નહીં.
5-કોઈની મદદથી પાછું મળશે.
6-ચોરે તમારી વસ્તુ બીજાને આપી દીધી છે.
7-ચોરાયેલ માલમાંથી અડધો ભાગ ખરાબ થઈ ગયો છે.
8-માલ મળશે નહીં, આશા રાખવી નહીં.
9-ચોરની ઉંમર નાની છે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!

આપણા ધર્મશાસ્ત્રોમાં લક્ષ્મી પ્રાપ્તિની જેટલી રીત બતાવવામાં આવી છે, તે ત્યારે જ કારગર સાબિત થાય ત્યારે આપણે સફાઈથી રહેતા હોઈએ અને પોતાના ઘરમાં સફાઈ રાખતા હોઈએ. સફાઈ લક્ષ્મી પ્રાપ્તિનો જ એક અચૂક ટોટકો છે. લક્ષ્મી જે ત્રણ વસ્તુઓથી સૌથી વધુ આકર્ષિત થાય છે તે છે- સફાઈ, સજાવટ અને રોશની. સજાવટનું મહત્વ ત્યારે જ હોય છે જ્યારે તમે સફાઈ સારી રીતે રાખતા હો અને ઘરમાં રહેલી વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવીને રાખતા હો. ત્રીજી સૌથી મહત્વની વાત જે લક્ષ્મીને આકર્ષિત કરે છે તે છે રોશની. દૂધિયા રોશનીથી સરાબોર ઘરને લક્ષ્મી તરત જ શોધી લે છે. જ્યારે તમે આ ત્રણ વાતોનું ધ્યાન રાખો તો લક્ષ્મી પ્રાપ્તિ કરવાના કોઈ પણ ટોટકા કરો તો તે ઝડપથી સફળ થઈ જાય છે. શાસ્ત્રોમાં એવા જ કેટલાક અચૂક ટોટકાનું વર્ણન છે જેને કરવાથી ધનની દેવી લક્ષ્મીને સદાય માટે ઘરમાં નિવાસ કરાવી શકો છો.

ghado
માટીનો ઘડો કરી શકે છે ગરીબી ને દૂરઃ-

માટીના બે ઘડા લો. એક ઘરમાં સવા કિલો લીલા મગની દાળ અને બીજા ઘડામાં સવા કિલો મીઠુ ભરી દો. આ બંને ઘડાને ઘરમાં રાખી દો. આ ઉપાય બુધવારે કરો. ધનની વૃદ્ધિ થવા લાગશે.

પાક્કા માટીના ઘડાને લાલ રંગથી રંગીને તેને મુખ ઉપર લાલ કપડાથી પંચરંગી નાડાસડીથી બાધીને જટાવાળા નારીયળને તેના મુખ ઉપર રાખીને નદીના જળમાં પ્રવાહિત કરી દો. સુખ અને સમૃદ્ધિની પ્રાપ્ત થશે. આ ઉપાય બુધવારે કરો.

માટીનો એક નાનકડો કળશ લો. તેમાં કેટલાક કેટલાક રૂપિયા રાખો અને સોના અને ચાંદીનો નાનકડો ટુકડો નાખીને લાલ કપડાથી મુખ બાંધીને પોતાના ઘરના ઉત્તર અને પશ્ચિમ દિશાના ખૂણામાં રાખી દો. આ ઉપાય આવકમાં વધારો કરાવશે. જો આ ઉપાય દુકાન ઉપર કરવામાં આવે તો દુકાન ચાલી પડે છે અર્થાત્ ગ્રાહકો વધી જાય છે અને રૂપિયાની આવક વધવા લાગે છે.

jalkumbhi

જલકુંભીથી ઘરમાં વધી શકે છે બરકતઃ-

ઘરમાં બરકત માટે ગુરુવારના દિવસે થોડી જલકુંભી લાવીને રસોઈમાં લટકાવી દો. જલકુંભીને પીળારંગના વસ્ત્રોમાં બાંધીને લટકાવો. જ્યાં સુધી તે રહેશે ઘરમાં બરકત રહેશે. જીવનમાં મહાલક્ષ્મીની કૃપા થતી રહે તે માટે દર ગુરુવારે જલકુંભી બદલતા રહો. જૂની જલકુંભી ને કોઈ વાવડી, તળાવ કે સુનસાન જગ્યાએ વિસર્જિત કરી દો. જો કોઈ કારણવશ ગુરુવારે જલકુંભી બદલી ન શકો તો ત્યારબાદ બીજા ગુરુવારે બદલી દો. જળકુંભી કોઈપણ તળાવમાં જોવા મળે છે.

ambali

આમલીની ડાળખીથી મળી શકે છે ધનલાભઃ-

શુક્રવારે આમલીની ડાળખીને કાપીને ઘરે લઈ આવો. તેને ગલ્લામાં કે પાકીટમાં રાખવામાં આવે તો ધનલાભ થાય છે.

દેવી લક્ષ્મીના ચિત્રની આગળ 9 બત્તીઓવાળો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનનો લાભ થાય છે.

-શુક્લપક્ષના મંગળવારે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે કે બપોરે 1 થી 2ની વચ્ચે કે રાતે 8થી 9 વાગ્યાની વચ્ચે લાલ ચંદનનો પાવડર ધન રાખવાની જગ્યાએ છાટો તો સ્થિર થવા લાગશે.

-એક જટાવાળા નારિયળને ચમકીલા લાલ વસ્ત્રમાં લપેટીને ધન રાખવાની જગ્યાએ રાખવાથી ધનમાં વધારો થાય છે.

swetark

શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ આપણે એશ્વર્ય અને પ્રસન્નતાઃ-

જીવનમાં લાભ પ્રયાસો કરવા છતા પણ જો લક્ષ્મીની મોટી બહેન દરિદ્રતા તેનું સ્થાન છોડી ન રહી હોય તો શ્વાતાર્ક સફેદ આંકડાના ગણેશ મૂર્તિને ચોક્કસ ઘરમાં સ્થાપિત કરો. ધન, સંપત્તિ, ઐશ્વર્યમાં વધારો કરવા માટે આંકડાની ગણેશ મૂર્તિ અત્યંત અદ્વિતિય છે.

શ્વેતાર્કનો છોડ ઘરમાં લગાવીને તેની દેખભાળ કરવાથી તમારા ઘરમાં કાયમ બરકત રહેશે.

bargad

બરગદના ઝાડમાં છુપાયેલ છે ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો હલઃ-

-કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિ માટે બુધવાર અને શુક્રવારે બરગદના વૃક્ષની જટામાં જઈને ગાઠ લગાવીને આવો. મનોકામનાઓ પૂરી થતા જ ગાઠ ખોલી આવો.

-40 દિવસો સુધી લગાતાર વટ વૃક્ષની જડમાં ખાંડ મિશ્રિત દૂધ અને જળ ચઢાવો. ધીરે-ધીરે ધનની બચત થવા લાગશે.

-આશ્લેષા નક્ષત્રમાં બરગતનું પાન લાવીને ઘરમાં રાખો. તેનાથી અન્નની ખોટ નથી પડતી.

-પુષ્ય નક્ષત્રમાં બરગદ અથવા વડનું પાન તોડીને લાવો. તેની ઉપર હળદરથી સ્વસ્તિક(સાથિયો) બનાવીને ઘરમાં રાખો. રૂપિયાન બચત થશે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

laxmi12(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે જ કરવામાં આવ્યો છે)

-આ ઉપાયો અષ્ઠમી, નવમી, શરદપુનમ, ધનતેરસ, દિવાળી અને લાભ પાંચમે પણ કરીને ધારેલું ધન પ્રાપ્ત કરી શકાય

સાંસારિક દ્રષ્ટિએ ધન એવું સાધન છે જે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક રીતે ઈજ્જત, પ્રતિષ્ઠ અને હોદ્દાના હકદાર બનાવે છે. આ પહેલુને ઉજાગર કરતી વાતો શાસ્ત્રોમાં પણ લખવામાં આવી છે- “धनेन बलवांल्लोके धनाद्भवति पण्डित:”
સરળ શબ્દોમાં અર્થ છે કે ધનથી માણસ સામર્થવાન બને છે. આ વાતનો બીજા પહેલુ ઉપર નજર કરીએ તો ધનથી અવગુણ, દોષ કે બદસૂરતી પણ ઢંકાઈ જાય છે. અર્થાત્ ધનવાન વ્યક્તિની ગણતરી ગુણી, વિદ્વાન અને યોગ્ય લોકોમાં થવા લાગે છે.

ધનની આ મહત્તાને લીધે જ દરિદ્રતાથી બચવા અને ધનિક બનવાની ઈચ્છા સ્વાભાવિક રીતે જ દરેક લોકોમાં જોવા મળે છે જેથી ધનની દ્રષ્ટિએ બધી સુખ-સુવિધાઓને ભોગવવી શક્ય બનાવી શકાય.

જો તમે પણ ઠાઠથી જીવન વિતાવવાનું સપનું પૂરું કરવા માગતા હોવ તો ખાસ કરીને શક્તિપૂજાના છેલ્લા ચરણ અર્થાત્ મહાષ્ટમી અને મહાનવમીઉપર મહાલક્ષ્મીની ઉપાસના ખૂબ જ શુભ માનવામાં આવી છે. આ ઉપાયો તમે શરદ પુનમ, દિવાળી, હોળી ઉપર પણ કરી શકો છો.

માતા લક્ષ્મી સુખ-સમૃદ્ધિ, ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી છે. પરંતુ ઘણા લોકોને ધાર્મિક કર્મ અને ઉપાસનાની વધુ જાણકારી નથી હોતી, કે પછી કાર્યની વ્યસ્તતાને લીધે દેવી ઉપાસના માટે સમય નથી ફાળવી શકતા. એવા લોકો માટે મહાઅષ્ટમી, મહાનવી ઉપર માતા લક્ષ્મીની ઉપાસના માટે સરળ ઉપાય પણ ખૂબ જ સુખ-ઐશ્વર્ય આપનાર બતાવ્યા છે.

-મહાષ્ટમી અને મહાનવમીની અચૂક તિથિઓ ઉપર દેવી લક્ષ્મીની પંચોપચાર પૂજા ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધથી કરો અને લક્ષ્મીજીની આરતી કરી છેલ્લે ખાસ કરીને શંખ અને ડમરુ વગાડો. એવું માનવામાં આવે છે કે એમ કરવાથી ઘરની દરિદ્રતા, કલેશ અને દોષ તરત જ દૂર થઈ જાય છે.

-દેવી લક્ષ્મીને કમળના ફૂલ ચઢાવી પૂજા કરો અને કોઈપણ લક્ષ્મીમંત્રનો 108વાર કમલગટ્ટાની માળાથી સ્મરણ કરો.

-મહાષ્ટમી અને મહાનવી ઉપર ભગવાન વિષ્ણુના મંદિરમાં પતિ-પત્ની બંનેની સાથે જાઓ અને પીળા વસ્ત્ર ચઢાવો તો ઘર-પરિવારમાં લક્ષ્મીકૃપાની સાથે જ ધનસંપત્તિ પણ વધશે.

-મહાષ્ટમી અને મહાનવમી તિથિઓની સાથે ગાયના ગોબરથી બનેલ દીવો મીઠુ તેલ અને થોડો ગોળ લગાવીને પ્રજ્વલિત કરો. તેનાથી ઘરના પ્રવેશ દ્વારની નજીક રાખવાથી ઘરમાં લક્ષ્મી આવે છે.

-તુલસી વિષ્ણુપ્રિયા કહેવામાં આલી છે અને દેવી લક્ષ્મી પણ વિષ્ણુ પત્ની છે. આ પ્રકારે લક્ષ્મી સ્વરૂપા તુલસીના પાનની માળા બનાવી મહાલક્ષ્મીના ચરણોમાં ચઢાવવાથી ઘર-પરિવારમાં ધનવૃદ્ધિ થાય છે.

-મહાષ્ટમી અને મહાનવમી ઉપર દેવી લક્ષ્મીને ચઢાવેલ શ્યામા તુલસીના પાન તિજોરીમાં રાખવાથી ધનની તંગી ક્યારેય થતી નથી.

-આ શુભ તિથિઓ ઉપર બપોરે વિષ્ણુ સ્વરૂપ અશ્વત્થ અર્થાત્ પીપળાના ઝાડની પરછાઈમાં ઊભા રહીને તેની જડમાં દૂધ, ઘી, ખાંડ મેળવેલ ગંગાજળ ચઢાવો. સાંજે આ સ્થાન ઉપર દીવો પ્રગટાવી પીપળાના ઝાડની પરિક્રમા કરો તો લક્ષ્મીકૃપાથી અપાર ધનલાભ થાય છે.

laxmi13

-દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હોવાથી દેવી લક્ષ્મી સમુદ્રની પુત્રી અને સમુદ્રથી જ નિકળેલ દક્ષિણાવર્તી, મોતી શંખ અને ગોમતી ચંદ્ર દેવીલક્ષીના ભાઈ માનવામાં આવે છે. એટલા માટે મહાષ્ટમી અને મહાનવી ઉપર દેવી પૂજામાં આ શુભ ફળદાયી શંખ અને ગોમતીચક્રની પૂજાથી ખુશહાલ અને સમૃદ્ધ કરી દે છે.

-કમળ ઉપર વિરાજિત હોવાથી માતા લક્ષ્મીને કમલા પણ કહેવામાં આવે છે. આ દસ મહાવિદ્યાઓમાં પણ એક છે. આ રીતે ગોમય અર્થાત્ ગોબર, આમળા અને શંખમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એટલા માટે આ તિથિઓ ઉપર તેમાંતી કોઈપણ પૂજા કે કામોમાં ઉપયોગ સુખ-શાંતિ આપનારો હોય છે.

-પૌરાણિક માન્યતા છે કે સમુદ્રમંથન દરમિયાન પ્રગટ દેવી લક્ષ્મીને મેળવવા માટે જ્યારે દેવ-દાનવોમાં સ્પર્ધા લાગી, તો આ સંઘર્ષ દરમિયાન દેવી લક્ષ્મીને બિલીવૃક્ષમાં વિરામ કર્યો, એટલા માટે નવરાત્રિ દરમિયાન મહાષ્ટમી અને મહાનવમીના દિવસે બીલીપત્રના ઝાડની પૂજા અને જળ ચઢાવવાનું પણ લક્ષ્મીની અપાર કૃપા વરસાવનાર ઉપાય માનવામાં આવે છે.

-દુર્ગાષ્ટમી અને દુર્ગાનવમી ઉપર મહાલક્ષ્મી મંદિરમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ-વિધાનથી અભિમંત્રિત શ્રીયંત્ર ઘરમાં લાવીને દેવાલયમાં સ્થાપિત કરી લક્ષ્મીપૂજા અને સ્મરણ કરો તો ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે.

-મહાલક્ષ્મી ધન અને સમૃદ્ધિ આપનાર તો શ્રીગણેશ ઋષિ-સિદ્ધિના સ્વામી છે, એટલા માટે મહાષ્ટમી અને મહાનવમીના દિવસે કોઈ દેવાલયમાં સ્થાપિત સિંદૂર ચઢાવેલ શ્વેતાર્ક અર્થાત્ આંકડાના ગણેશને 21 દૂર્વા અને યથાશક્તિ લાડુઓનો ભોગ લગાવો. આ ઉપાયથી માત્ર વિઘ્નાનાશ થશે, સાથે જ અખૂત ધન-દોલતના સ્વામી પણ બનશો.

-તમે નોકરીયાત હોવ કે ધંધાદારી તો કામે જતા પહેલા મનોમન કે ઘરના દેવાલયમાં માતા લક્ષ્મીની સામે આ મંત્ર – “श्रीं महालक्ष्मी मम गृह धनं पूरय पूरय चिन्तायै दूरय दूरय स्वाहा” બોલીને બહાર નિકળો. તેનાથી લક્ષ્મીકૃપા પદ, પૈસા અને પ્રતિષ્ઠા વધશે.

-દેવાલય કે પછી ઘરની આસપાસ જ કોઈ આસોપાલવના ઝાડમાં જળ અર્પિત કરી પૂજા કરવાથી દુઃખ દૂર થશે અને સમૃદ્ધિ વધશે.

-બંને તિથિઓની રાત્રે દેવીપૂજામાં શેરડીના જડની પૂજા કરો તો દરિદ્રતા ખતમ થઈ જશે.

-દુર્ગાષ્ટમી અને દુર્ગાનવમી ઉપર દેવાલયમાં લાલ આસન ઉપર બેસેલ લક્ષ્મીને લાલ ફૂલ અને લાલ દાડમ ચઢાવી લાલ ચંદનની માળાથી -“ऊं पद्मावती पद्मनेत्रे लक्ष्मीदायिनी सर्वकार्य सिद्धि करि करि ऊं श्रीं पद्मावल्ये नमः” આ મંત્રનો જાપ કમ સે કમ 108 વાર કરો. ઘર ધન, રોગ, શોક અને આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે.

-હિન્દુ ધર્મ માન્યતાઓમાં ગાય પણ લક્ષ્મી સ્વરૂપા છે. મહાષ્ટમી અને મહાનવમી ઉપર ગાયની પૂજા કરો, ઘાસ સિવાય ગોગ્રાસ આપવાનું ન ભૂલશો. ઘરના ખૂણે-ખૂણે શક્ય હોય તો ગોમૂત્ર અને ગંગાજળ છાટો. કલેશ અને દરિદ્રતા દૂર થશે.

-લક્ષ્મીપતિ ભગાવન વિષ્ણુને લગાવેલ કેસર ચંદન-“ऊं नमो भगवते वासुदेवाय” આ મંત્રના સ્મરણની સાથે મસ્તક ઉપર લગાવો. ભગવાન વિષ્ણુ જગતપાલક અને મહાલક્ષ્મીના સ્વામી હોવાથી દુર્ગાષ્ટમી અને મહાનવમી ઉપર આ ઉપાય આવક અને ધનલાભ સિવાય મનચાહી નોકરી, પદ અને પ્રગતિની ઈચ્છાને પૂરી કરશે.

-કન્યા પૂજા કરો અને સુહાગન સ્ત્રીઓને સુહાગની સામગ્રીનુ દાન પણ જરૂર કરો. કારણ કે શાસ્ત્રો કહે છેકે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.

-દાનથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ખાસ કરીને ચોકા અને ઘઉંનું દાન જરૂરિયાતવાળા લોકોને કરો.

-મહાલક્ષ્મીને આ મંત્રની સાથે ગાયના દૂધ અને ચોખાથી બનેલ ખીરનો ભોગ લગાવો અને આ મંત્ર બોલો-

ॐ महालक्ष्मी च विद्महे,
विष्णुपत्नी च धीमहि।
तन्नो लक्ष्मी प्रचोदयात्‌॥

-જો તમે વધુ પૂજા-પાઠ કે મંત્ર ન જાણતા હોવ તો કમ સે કમ આ તિથિઓ ઉપર-“ऊं महालक्ष्म्यै नमः” આ મંત્ર કમળગટ્ટાની માળાથી 5,11 કે 21 વાર કે યથાશક્તિ સ્મરણ કરો.

-દુર્ગાષ્ટમી અને નવમી ઉપર આ બધા ઉપાયોના શુભ ફળ મેળવવા માટે સૌથી પહેલા જરૂરી છે મન, વચન અને કર્મમાં પવિત્રતા અને સંયને ઊતારો. કારણ કે શાસ્ત્રો કહે છે કે દેવી લક્ષ્મી પવિત્રતા, ધર્મ અને સત્યનું પાલન કરનાર ઉપર અપાર કૃપા વરસાવે છે. એટલા માટે મહાનવમી ઉપર ખાન-પાન, વિચારની પવિત્રતા અને ઈન્દ્રિય સંયમની સાથે દેવી લક્ષ્મીપૂજાના આ ઉપાય ધનકુબેર બનાવનારા સિદ્ધ થશે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!

heart attak

99 प्रतिशत ब्लॉकेज को भी रिमूव कर देता है पीपल का पत्ता….

पीपल के 15 पत्ते लें जो कोमल गुलाबी कोंपलें न हों, बल्कि पत्ते हरे, कोमल व भली प्रकार विकसित हों। प्रत्येक का ऊपर व नीचे का कुछ भाग कैंची से काटकर अलग कर दें।

पत्ते का बीच का भाग पानी से साफ कर लें। इन्हें एक गिलास पानी में धीमी आँच पर पकने दें। जब पानी उबलकर एक तिहाई रह जाए तब ठंडा होने पर साफ कपड़े से छान लें और उसे ठंडे स्थान पर रख दें, दवा तैयार।

इस काढ़े की तीन खुराकें बनाकर प्रत्येक तीन घंटे बाद प्रातः लें। हार्ट अटैक के बाद कुछ समय हो जाने के पश्चात लगातार पंद्रह दिन तक इसे लेने से हृदय पुनः स्वस्थ हो जाता है और फिर दिल का दौरा पड़ने की संभावना नहीं रहती। दिल के रोगी इस नुस्खे का एक बार प्रयोग अवश्य करें।

* पीपल के पत्ते में दिल को बल और शांति देने की अद्भुत क्षमता है।
* इस पीपल के काढ़े की तीन खुराकें सवेरे 8 बजे, 11 बजे व 2 बजे ली जा सकती हैं।
* खुराक लेने से पहले पेट एक दम खाली नहीं होना चाहिए, बल्कि सुपाच्य व हल्का नाश्ता करने के बाद ही लें।
* प्रयोगकाल में तली चीजें, चावल आदि न लें। मांस, मछली, अंडे, शराब, धूम्रपान का प्रयोग बंद कर दें। नमक, चिकनाई का प्रयोग बंद कर दें।
* अनार, पपीता, आंवला, बथुआ, लहसुन, मैथी दाना, सेब का मुरब्बा, मौसंबी, रात में भिगोए काले चने, किशमिश, गुग्गुल, दही, छाछ आदि लें । ……

तो अब समझ आया, भगवान ने पीपल के पत्तों को हार्टशेप क्यों बनाया..

शेयर करना ना भूले…..!!!


 

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!

મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!

days

જો તમે આ સપ્તાહમાં કોઈ ખાસ કામ કરવા જઈ રહ્યા હો તો ખાસ ઉપાયો સાથે તમારા દિવસની શરૂઆત કરો. આ ઉપાયોના પ્રભાવથી તમારા કાર્યમાં સફળતાના યોગ વધારે પ્રબળ થઈ જશે. જીવનની બધી પરેશાનીઓ, રૂપિયાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકે છે. અહિંયા સપ્તાહના દિવસ પ્રમાણે કેટલાક સટીક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી બહુ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ ઉપાયોથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. આ પ્રકારે દરેક દિવસે અલગ-અલગ ઉપાયો અપનાવો તો નિશ્ચિત શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. આ ઉપાયોની સાથે મેહનત પણ કરતાંરહેવું.

dudh

સોમવાર-

જ્યોતિષ પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ હોય છે. ચંદ્રમા પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવો જોઈએ. જો કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કપડાં પહેરવા જોઈએ અને શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતાની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. કાચુ દૂધ એટલે કે ગરમ કર્યા વગરનુ દૂધ. જો આ શકય ન હોય તો ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પીવુ. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી ઘરેથી નિકળો. સફેદ રંગનો રૂમાલ સાથે રાખો. સોમવારે આટલું કરવાથી તમારા બધાં અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ધારેલી સફળતા હાંસલ થશે.

dadaji1
મંગળવાર-

મંગળવાર એટલે મંગળની વિશેષ પૂજાનો દિવસ હોય છે. આ દિવસે મસૂરની દાળનું દાન કરો. જે લોકો માંગલિક હોય તેઓ લાલ વસ્તુઓનું દાન ખાસ કરીને કરો. દરેક મંગળવારે કેટલીક રેવડીઓ નદીમાં પ્રવાહિત કરો. ગળ્યો પરોઠો બનાવીને ગરીબ બાળકોનો ખવડાવો.

આ સિવાય મંગળવારના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો હનુમાનજીના દર્શન કરીને જ કરવી જોઈએ. કારણ કે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને હનુમાનજી તમામ મનોકામના પૂર્ણ કરનારા દેવ પણ માનવામાં આવે છે. શક્ય હોય તો નજીકમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરવી. સફળતા તમારા કદમ ચૂમશે.

ghas
બુધવાર-
બુદ્ધિના દેવતા બુધ ગ્રહનો દિવસ છે બુધવાર. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યો હોય તેઓ આ દિવસે આખા મગ ન ખાવા અને તેનું દાન કરો. મંગળવારની રાતથી જ લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગને ગાયને ખવડાવો.
આ સિવાય આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરો.ગણપતિજીને ગોળ ધાણાનો ભોગ ધરાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો અથવા લીલો રૂમાલ સાથે રાખો. આટલું કરવાથી તમને ધન લાભની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
vishnubhagwan
ગુરૂવાર-

દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતમાં ન હોય તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવા. કઢી-ચોખા પણ ખાવા અને ગરીબ બાળકોને પણ ખવડાવવા.

આ સિવાય જ્યોતિષ અનુસાર ગુરૂવારે ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ નિમિતે વિષેષ પૂજન કરવુ જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રીહરીને પીળા ફુલ અર્પણ કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્ર જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈને ઘરેથી નિકળવુ. પીળા વસ્ત્ર પહેરવા અને પીળો રૂમાલ સાથે રાખો.

Laxmi Hd
શુક્રવાર-

અસુરોના ગુરુ શુક્રનો દિવસ છે શુક્રવાર. આ દિવસે શુક્રગ્રહ માટે વિશેષ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું જોઈએ. સફેદ રેશ્મી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફુલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:મંત્રના જાપ કરો. ઘરમાંથી નિકળ્યા પહેલા દહીનુ સેવન કરો. સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગનો રૂમાલ સાથે રાખવો.

shanidevji
શનિવાર-

જ્યોતિષ પ્રમાણે શનિવારના દિવસે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ. દર શનિવારે એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

આ સિવાય હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલ ફુલ ચડાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:મંત્ર જાપ કરી ઘરેથી નિકળો. તલનું સેવન કરો. વાદળી રંગના વસ્ત્ર પહેરો અને વાદળી રૂમાલ સાથે રાખો.

gol
રવિવાર-

રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દર રવિવારે ગોળ અને ચોખાને નદીમાં પ્રવાહિત કરો. તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. આ સિવાય રવિવારે સૂર્ય દેવને જળ ચડાવો પછી લાલ ફુલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનુ સેવન કરો. લાલ રંગના કપડા પહેરો અને લાલ રૂમાલ સાથે રાખો. તમારી તમામ સમસ્યાઓનો ફટાફટ અંત આવશે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!