Tag Archives: જ્યોતિષ Astrology ज्योतिषशास्त्र

જાણો…શુક્રવારે કરો લક્ષ્મીને પ્રસન્ન કરવાના આ રાશિ મુજબ ઉપાયો, દરિદ્રતાથી મળશે મુક્તિ..!!!

laxmi54

જો તમે ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો અહીં જ્યોતિષીય થોડા નાના-નાના ઉપાય જણાવવામાં આવી રહ્યા છે. આ ઉપાય પોતાની રાશિ મુજબ કરી શકાય છે. એવી માન્યતા છે કે, આ ઉપાયોથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઇ શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

જ્યોતિષની માન્યતા છે કે જો કોઇ વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય તો ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, ઘરના વાસ્તુ દોષોની પણ અસર ધન સંબંધી કાર્યો પર થાય છે. અહીં જણાવેલ ઉપાયોથી વાસ્તુદોષની સાથે જ કુંડળીના દોષનું પણ નિવારણ થઇ શકે છે.

મેષ રાશિ માટે ઉપાયઃ-

સવારે ઘરથી નીકળતી સમયે દક્ષિણ દિશામાં ગોળનો ગાંગડો રાખીને જ ઘરેથી નીકળવું. ગોળના ગાંગડાને એવા સ્થાન પર રાખવો જ્યાં કીડીઓ આવતી હોય. આ ઉપાય કરવાથી કાર્યમાં પ્રગતિ થશે તથા સફળતા પણ મળશે. આ કાર્ય જ્યારે પણ ઘરથી બહાર નીકળો ત્યારે જરૂર કરવો જોઇએ.

વૃષભ રાશિ માટે ઉપાયઃ-

આ લોકોએ ગાયને કાચા ચોખા ખવડાવવા જોઇએ. આ ઉપાયથી ધન સંબંધી બાધાઓથી મુક્તિ મળી શકે છે. કોઇપણ શુક્રવારથી રોજ શરૂ કરી શકાય છે. ચોખીની માત્રા પોતાની હથેળી મુજબ રાખવી. ધનલાભના યોગ બનશે.

મિથુન રાશિ માટે ઉપાયઃ-

દર બુધવારે આખા મગનું દાન કરવું. કોઇ પરણિતા સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવી. સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બધા જ દોષ દૂર થઇ જાય છે. ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં પૈસા રાખવા તમારી માટે શુભ રહેશે. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં કબૂતરને જુવારના દાણા નાખવાં. આ ઉપાય દરરોજ કરશો તો ખૂબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપાયથી ઘરનો પશ્ચિમ ભાગ લાભદાયક થઇ જાય છે. નકારાત્મકતા દૂર થઇ શકે છે તથા પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

સિંહ રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ તાંબાના લોટામાં જળ ભરીને અને તે જળનો પૂર્વ દિશામાં છંટકાવ કરવો. શ્રીગણેશને દૂર્વા અર્પિત કરવી. સૂર્યને નિયમિતરૂપથી જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક પરેશાનીઓથી મુક્તિ પણ મળી શકે છે. ઘરમાં વડીલોને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની ઉત્તર દિશામાં ગાયને લીલું ઘાસ ખવડાવવું. જો સંભવ બની શકે તો કોઇ જરૂરમંદ વ્યક્તિને આખા મગ અને ગોળ દાન કરવા. આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારને લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તથા ઘનમાં થતો ફાલતું ખર્ચ પણ અટકશે. સાથે જ, અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ માટે ઉપાયઃ-

તુલા રાશિના લોકોએ દર શુક્રવારે આ ઉપાય કરવો જોઇએ. ઉપાય મુજબ શુક્રવારની સવારે એક સફેદ કપડામાં ચોખા બાંધવા અને તેની પોટલી બનાવીને ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં લટકાવી દેવી. થોડા સમય પછી તે ચોખાનું દાન કરવું અને બીજા ચોખા લટકાવી દેવા. આ ઉપાય કરવાથી માંગલિક કાર્યમાં ગતિ આવશે તથા વૈવાહિક કાર્યમાં સફળતા મળી શકે છે. બાધાઓ દૂર થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણમાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ એક લાલ કપડામાં જુવાર બાંધીને રાખવાં. આ ઉપાય કરવાથી ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા તથા ખરાબ નજરની અસર ઘર અને પરિવારના સભ્યો પર પડી શકતી નથી. શુભ અસર બની રહે છે. વાતાવરણ હકારાત્મક બને છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે.

ધન રાશિ માટે ઉપાયઃ-

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ આ દિશામાં ભગવાન વિષ્ણુ શત્ નામાવલી અથવા સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. આ પાઠ સાથે જ, શ્રીહરિનું વિશેષ પૂજન પણ કરવું. આ ઉપાય દરેક શ્રેષ્ઠ મુહૂર્તમાં કરવામાં આવવો જોઇએ. આ ઉપાયથી બધા જ રોગ, દોષ અને બાધાઓથી મુક્તિ મળી શકે છે. ઘરમાં પ્રગતિનું વાતાવરણ બની શકે છે.

મકર રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવવો અને દરરોજ તેને સીંચવો. સમય-સમય પર છોડથી ખરાબ પાનને દૂર કરવા અને યોગ્ય દેખભાળ કરતા રહેવી. આવું કરવાથી અટકાયેલા કાર્યોમાં પ્રગતિ આવે છે. માંગલિક કાર્યની સાથે જ આર્થિક કાર્યોમાં પણ લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે.
કુંભ રાશિ માટે ઉપાયઃ-

આ રાશિના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે વિશેષ રૂપથી ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને એકદમ સાફ રાખવી. સાથે જ, આખા ઘરમાં પણ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. પશ્ચિમ-ઉત્તર દિશામાં બધા જ ઉપયોગી દસ્તાવેજ રાખવા. જો સામાન વધારે થઇ જતો હોય અને સ્ટોરેજની સ્થિતિ નિર્મિત થતી હોય તો સ્થાન પરિવર્તન કરવું. ત્યાર પછી આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવી શકાય છે.

મીન રાશિ માટે ઉપાયઃ-

ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં દેવી-દેવતાઓ માટે મંદિર બનાવવા. સાથે જ, ધ્યાન રાખવું કે મંદિર અને રસોડું સાથે ન હોય. ગેસ અને ચૂલાની સામે દેવી-દેવતાનું સ્થાન ન હોવું જોઇએ. આ પરિવર્તન કરશો તો ઘર પર દેવ કૃપા બની રહે છે. વિશેષ કરીને લક્ષ્મીનારાયણની ઉપાસના કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ભૂમિ-ભવનનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…અસાધ્ય રોગમાં કારગર છે આ ચમત્કારી રત્ન, બીમારી જાણી કરો ધારણ..!!

ratn1

જ્યોતિષની દુનિયામાં રત્નોનું પણ એક અલગ મહત્વ હોય છે. રત્ન વિશેષજ્ઞોનું માનવું છે કે તમારી કુંડળીના ઘણાં દોષ માત્ર રત્ન ધારણ કરવાથી જ દૂર થઇ શકે છે, ત્યાં જ બીજી બાજુ જો કુંડળીમાં ગ્રહોની ખરાબ દશાને કારણે તમારે ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે તો રત્નોની મદદથી તેના પ્રભાવમાં ઉલ્લેખનીય કમી પણ આવી શકે છે.

રત્નોનો લાભ માત્ર ગ્રહોની ખરાબ દશાને સુધારવા માટે જ નથી પરંતુ, આ રત્ન તમારા સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. ઘણીવાર તમારા પરિવારજનો અથવા પછી કોઇ જ્યોતિષે રત્ન ધારણ કરવાની સલાહ આપી હશે, પરંતુ જો તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે સમય છે તે સલાહ પર અમલ કરવાનો. કારણ કે તેમની સલાહ તમારા સ્વાસ્થ જીવન સાથે જોડાયેલી પરેશાનીઓના સમાધાનનું કારણ બની શકે છે.

રત્નોથી નીકળતી કિરણો અને ઉર્જાઓ તમારા આખાં શરીર પર પ્રભાવ છોડે છે, અલગ-અલગ રત્નોમાંથી નીકળતા કિરણોનો પ્રભાવ પણ અલગ-અલગ હોય છે. આજે આ લેખમાં તમે જાણી શકશો કયો રત્ન ધારણ કરવાથી તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કઇ સમસ્યાઓને હલ કરી શકાય છે.

માણિક્યઃ-

સિંહ રાશિનો આ રત્ન કુંડળીમાં સૂર્ય સાથે જોડાયેલાં દોષને દૂર કરે છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિ કેવી છે, તેના આધાર પર માણિક્ય ધારણ કરવામાં આવે છે. આ સિવાય આ રત્ન માથા, હ્રદય, પેટ અને આંખને પ્રભાવિત કરે છે.

જો કોઇ વ્યક્તિને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની સમસ્યા છે તો આવી પરિસ્થિતિમાં આ રત્ન ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સિવાય પીઠનો દુખાવો, કાન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન પણ આ રત્નને ધારણ કરીને કરી શકાય છે.

નીલમઃ-

કુંભ અને મકર રાશિનો આ રત્ન શનિના પ્રભાવને ઓછો કરે છે. આ રત્નને ધારણ કરવાથી દામ્પત્ય સુખમાં તો વધારો થાય જ છે, સાથે જ ટ્યૂમર, સાંધાનો દુખાવો, ઘાવમાં સડો થવો, શ્વાસ અથવા અંડકોષ સાથે જોડાયેલી બીમારીઓમાં ફાયદાકારક સાબિત થઇ શકે છે.

મોતીઃ-

કર્ક રાશિવાળા લોકો માટે આ રત્ન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ રત્ન ચંદ્ર સાથે જોડાયેલો રત્ન છે જે ત્વચા, શ્વાસ અને મસ્તિષ્ક સાથે જોડાયેલાં રોગોને દૂર કરે છે. મોતી ધારણ કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે અને સાથે જ આ રત્ન તમને ભાવનાત્મક રીતે પણ સંતુલિત રાખે છે. જો તમે ખૂબ જ ભાવુક અથવા સંવેદનશીલ સ્વભાવ ધરાવનાર વ્યક્તિ છો તો સ્વયંને શાંત રાખી અને પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખવા માટે તમારે મોતી ધારણ કરવું જોઇએ.

પોખરાજઃ-

ધન રાશિનો આ રત્ન કુંડળીમાં બૃહસ્પતિ સાથે જોડાયેલાં દોષને શાંત કરે છે. આ દાંપત્ય જીવનને સુખમય બનાવે છે અને સાથે જ ગર્ભાશય અને જનનાંગો સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. આ સિવાય કિડની, લીવર, સાંધાનો દુખાવો, ગેસની પરેશાની, હાડકાંઓમાં દુખાવો જેવી સમસ્યાઓમાં પણ લાભ પહોંચાડે છે. જો તમને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે, તો તેમાં પણ તમારે આ રત્ન પહેરવો જોઇએ.

ગોમેદઃ-

રાહુના પ્રભાવને શાંત કરવા માટે જ્યોતિષશાસ્ત્રી ગોમેદ ધારણ કરવાની સલાહ આપે છે. જે લોકોની કુંડળીમાં રાહ નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં હોય છે તેમણે ગોમેદ રત્ન ધારણ કરવો જોઇએ. આ સિવાય 4 મૂળાંક ધરાવનાર વ્યક્તિઓ પણ આ રત્નને ધારણ કરી શકે છે. આ રત્નને ધારણ કરવાથી તમે મસ્તિષ્ક, શ્વાસ, જનનાંગ, પેટ, હ્રદય તથા તંત્રિકાઓ સાથે જોડાયેલી સમસ્યાઓથી પોતાને બચાવી શકો છો.

પન્નાઃ-

પન્ના રત્ન, કન્યા રાશિવાળા લોકો માટે શુભ માનવામાં આવે છે. આ સિવાય જે લોકોનો મૂળાંક 5 હોય છે તે પણ આ રત્નને ધારણ કરી શકે છે. બુધ ગ્રહનો પ્રતીક હોવાને કારણે આ રત્ન મગજના વિકાર, કાન અને દ્રષ્ટિ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે.

હીરોઃ-

શુક્ર ગ્રહની સમસ્યાઓને હીરો ધારણ કરીને દૂર કરી શકાય છે. સાથે જ, મૂળાંક 6 અને તુલા રાશિવાળા લોકો પણ હીરાને ધારણ કરી શકે છે. શુક્રાણુઓની કમી, નશાની આદત અથવા કોઇ પ્રકારના ચર્મરોગને દૂર કરવામાં પણ આ રત્ન કારગર સિદ્ધ થાય છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વાતમાં કોઇ શંકા નથી કે, રત્ન કુંડળીની સમસ્યાઓને ખૂબ જ હદે ઓછી કરે છે. પરંતુ કોઇ સારા જાણકારની સલાહ વિના આ રત્નોને ધારણ કરવાથી તે નકારાત્મક પ્રભાવ પણ આપી શકે છે. આ માટે કોઇપણની સલાહ લીધા વિના આ રત્નોને ધારણ કરવાથી બચવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો….નામના પ્રથમ અક્ષરથી તમારો કોની સાથે, કેવો રહેશે પ્રેમ પ્રસંગ?

jodi2

બધી 12 રાશિઓનો સ્વભાવ અલગ-અલગ હોય છે અને આ રાશિઓને કારણે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય નક્કી થાય છે. રાશિઓનો સ્વભાવના આધારે જ આપણા સંબંધો, મિત્રતા, પ્રેમ પ્રસંગ નક્કી થઈ જતા હોય છે. જો તમે જાણવા માગતા હો કે તમારો પ્રેમ પ્રસંગ કોઈ સ્ત્રી કે પુરુષ સાથે કેવો રહેશે તો તમે પોતાના નામ અક્ષર પ્રમાણે અહીં જાણો.

મેષ (અ.લ.ઈ.)

ઉત્તમ જોડીઃ- મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે મેષ જાતકોનો પ્રેમ પ્રસંગ ઉત્તમ રહે છે. આ રાશિઓ સાથે આપમેળે આકર્ષણ સંભવ રહે છે અને પ્રેમ લાંબો સમય ટકી રહે છે.

સારી જોડીઃ- મેષ રાશિના લોકોનો કુંભ, તુલા અને મિથુન રાશિના લોકો સાથે સામાન્ય સંબંધ રહે છે. આ રાશિઓ સાથે તેમનો એકબીજા સાથે તાલમેળ સારો હોય તો સારી જોડી બની શકે.

મધ્યમ જોડીઃ- મેષ જાતકોનો વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો સાથે જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- વૃશ્ચિક, મીન અને કર્ક જાતકોની મેષ રાશિના લોકો સાથે જોડી જામવી શંકાસ્પદ છે. આ રાશિઓ સાથે પ્રેમ સંબંધોની સંભાવનાઓ ઓછી રહે છે કે સફળતાઓ ઓછી મળે છે.

વૃષભ (બ. વ. ઉ.)

ઉત્તમ જોડી -વૃષભ રાશિના લોકો સાથે સારી જોડી જામી શકે તે રાશિઓ છે વૃષભ, કન્યા અને મકર. આ રાશિઓ સાથે વૃષભના જાતકોનો સારો તાલમેળ રહે છે અને સંબંધ ઉત્તમ રહે છે.

સારી જોડીઃ-વૃષભ રાશિના જાતકોને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો સાથે સંબંધ સામાન્ય કે મધ્યમ રહે છે. સામાન્ય રીતે જિંદગીમાં કોઈ મોટા ફેરફાર નથી આવતા અને આરામથી જિંદગી વિતે છે.

મધ્યમ જોડીઃ-મેષ, સિંહ અને ધન- આ રાશિના જાતકો સાથે વૃષભ રાશિના લોકોની જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામે -મિથુન, તુલા અને કુંભ રાશિઓ સાથે આ રાશિના લોકો સાથે જોડી જામવી શંકાસ્પદ છે.

મિથુન (ક. છ. ઘ.)

ઉત્તમ જોડી -આ રાશિના લોકોનો મિથુન, તુલા અને કુંભના જાતકો સાથે સારી જોડી જામે છે. સામાન્ય રીતે આ લોકોને એકબીજા વચ્ચે ખૂબ જ પ્રેમ જોવા મળે છે.

મધ્યમ જોડી-મેષ, ધન અને સિંહ રાશિના લોકોની મિથુન જાતકો સાથે સારી જોડી જામે છે. તેમનો પ્રેમ પ્રસંગ કે લગ્ન બંધન થાય તો જીવન સારી રીતે ચાલતું રહે છે. આ રાશિઓ વચ્ચે ક્યારેય અડચણ કે પ્રેમ સંબંધ તૂટતો નથી.

મધ્યમ જોડી-કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો સાથે મિથુનના જાતકોનો જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામે-વૃષભ, કન્યા અને મકર, આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવી શંકાસ્પદ છે. કોઈ કારણસર જોડી બને તો પણ આગળ જતા આ રાશિના જાતકો વચ્ચે સંબંધ ટકતો નથી.

કર્ક (ડ. હ.)

ઉત્તમ જોડીઃ- કર્ક રાશિના લોકોની કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો સાથે જોડી એકદમ પરફેક્ટ રહે છે. જો લવમેરેજ થતા હોય તો તે વિના અડચણે આખી જિંદગી નિકળી જાય છે.

સારી જોડીઃ- વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો સાથે કર્ક રાશિના લોકોની જોડી સારી રહે છે. સામાન્ય રીતે કોઈ મોટા ઊતાર-ચઢાવ આવતા નથી. જિંદગી આરામથી વિતી જાય છે.

મધ્યમ જોડીઃ- મિથુન, તુલા અને કુંભ રાશિના લોકો સાથે કર્કની જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- મેષ, સિંહ અને ધન રાશિના લોકો સાથે જોડી જામવી શંકાસ્પદ છે. જેમાં વિરુદ્ધ રાશિગ્રહો હોવાથી પ્રેમ સંબંધ જામતો નથી.

સિંહ (મ. ટ.)

ઉત્તમ જોડીઃ- મેષ, સિંહ અને ધન રાશિઓની સાથે આ રાશિના લોકો સાથે સારી જોડી જામે છે. આ રાશિઓ વચ્ચે લગ્ન થાય કે પ્રેમસંબંધ પ્રેમ અકબંધ જળવાઈ રહે છે.

સારી જોડીઃ- મિથુન, તુલા અને કુંભ રાશિઓ વચ્ચે પણ મનમેળ સારો રહે છે અને જિંદગી કોઈપણ જાતકના રગઝગ વગર વિતે છે.

મધ્યમ જોડીઃ- વૃષભ, કન્યા અને મકર- આ રાશિના લોકો સાથે જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- કર્ક, વૃશ્ચિક અને મીન- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવી શંકાસ્પદ છે.

કન્યા (પ. ઠ. ણ.)

ઉત્તમ જોડીઃ- કન્યા રાશિના જાતકો સાથે સૌથી વધુ જોડીઓ જામતી હોય તેવી રાશિઓ છે વૃષભ, કન્યા અને મકર. આ રાશિ ગ્રહો વચ્ચે ગ્રહોના આધારે રાશિઓનો મનમેળ સારો રહે છે.

સારી જોડીઃ- કર્ક, વૃશ્ચિક અને મીન- આ રાશિના લોકો સાથે કન્યાની જોડી સારી રહે છે કારણ કે આ મિત્ર રાશિઓ હોય છે.

મધ્યમ જોડીઃ- મેષ, સિંહ અને ધન- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

અધમ જોડીઃ- મિથુન, તુલા અને કુંભ- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવી શંકાસ્પદ છે અથવા ટકતી નથી.

તુલા (ર. ત.)

ઉત્તમ જોડીઃ- તુલા રાશિના જાતકો સાથે મિથુન, તુલા, કુંભ રાશિના લોકો સાથે સારો એવો મેળ રહે છે. આ રાશિના ગ્રહ સ્વામીઓ સમાન્તર ભાવ ધરાવતા હોવાથી તેમની વચ્ચે સારો સંબંધ ટકી રહે છે.

સારી જોડીઃ- કોઈપણ જાતનો ભેદભાવ વગર જોડીઓ જામી શકે છે તેવી રાશિઓ છે મેષ, સિંહ અને ધન. આ રાશિઓ વચ્ચે સારો તાલમેળ જોવા મળે છે અને મોટા ઊતાર-ચઢાવ આવતા નથી.

મધ્યમ જોડીઃ- કર્ક, વૃશ્ચિક અને મીન- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે. ગોચર ગ્રહો જ્યારે વિરુદ્ધ ભાવમાં આવી જાય છે ત્યારે આ જોડીઓ વચ્ચે તકરાર થતી હોય છે.

જોડી નહીં જામેઃ- વૃષભ, કન્યા અને મકર- આ રાશિના લોકો સાથે જોડી જામવી શંકાસ્પદ છે, જો ભૂલથી લગ્ન થઈ જાય કે પ્રેમ સંબંધ બંધાઈ જાય તો તે તૂટી જવાના ચાન્સ રહે છે.

વૃશ્વિક (ન. ય.)

ઉત્તમ જોડીઃ- વૃશ્ચિક રાશિની કર્ક, વૃશ્ચિક અને મીન જાતકો સાથે સારી જોડી જામી શકે છે અને સો ટકા સુધી સફળ પ્રેમ સંબંધ કે લગ્ન જીવન રહે છે. તેથી જો આ રાશિના લોકો અહીં આપેલ રાશિમાંથી કોઈપણ રાશિના લોકો સાથે જોડી જમાવી શકે છે.

સારી જોડીઃ- વૃષભ, કન્યા અને મકર સાથે આ રાશિના લોકોનો સંબંધ સારો રહે છે અને લગ્ન જીવન લાંબુ ટકી રહે છે. લવમેરેજ કે પ્રેમ પ્રસંગો કે લગ્ન સંબંધા આ રાશિઓના જાતકો નિભાવી લે છે.

મધ્યમ જોડીઃ- મિથુન, તુલા અને કુંભ- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- મેષ, સિંહ અને ધન- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવી શંકાસ્પદ છે

ધન (ધ. ફ. ભ. ઢ.)

ઉત્તમ જોડીઃ- મેષ, સિંહ અને ધન- આ રાશિના લોકો સાથે ધન જાતકોની સારી જોડી જામતી હોય છે. આ રાશિઓ વચ્ચે એટ્રેક્શન સારું રહે છે અને જિંદગીભર જળવાઈ રહે છે.

સારી જોડીઃ- મિથુન, તુલા અને કુંભ- આ રાશિના લોકો સાથે સારી જોડી રહે છે. સામાન્ય રીતે કોઈ મોટો ઊતાર-ચઢાવ આવતો જોવા નથી મળતો. પ્રેમ સંબંધ હોય કે ન હોય પરંતુ સંબંધો જિંદગીભર ટકી શકે છે.

મધ્યમ જોડીઃ-વૃષભ, કન્યા અને મકર- આ રાશિના લોકો સાથે જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- કર્ક, વૃશ્ચિક અને મીન- આ રાશિના લોકો સાથે જોડી જામવી શંકાસ્પદ છે.

મકર (ખ. જ.) –

ઉત્તમ જોડીઃ-વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો સાથે સારી જોડી જામતી હોય છે. મકરનો શનિ ગ્રહ રાશિસ્વામી હોવાથી તેમને પોતાની અનુકૂળ જાતકો જ શોધવા જોઈએ જે તેમને લાંબો સમય પ્રેમ કરતા રહે. અને તે જાતકો હોય છે વૃષભ, કન્યા અને મકર રાશિના.

સારી જોડીઃ- કર્ક, વૃશ્ચિક અને મીન- આ રાશિના લોકો સાથે સારી જોડી જામતી હોય છે.

મધ્યમ જોડીઃ- મેષ, સિંહ અને ધન- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- મિથુન, તુલા અને કુંભ- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવી શંકાસ્પદ છે.

કુંભ (ગ. શ. ષ. સ.)

ઉત્તમ જોડીઃ- મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે તમારી જોડી જામવાના ચાન્સ વધારે રહે છે. આ લોકો વચ્ચે પ્રેમ અકબંધ રહે છે અને જિંદગીભર સાથ નથી છોડતા.

સારી જોડીઃ- મેષ, સિંહ અને ધન- આ રાશિના લોકો સાથે સારી રહેશે તમારી જોડી. ટુંકમાં આ રાશિના લોકો સાથ નિભાવનારા હોય છે.

મધ્યમ જોડીઃ- કર્ક, વૃશ્ચિક અને મીન- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- વૃષભ, કન્યા અને મકર- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવી શંકાસ્પદ છે.

મીન (દ. ચ. ઝ. થ.)

ઉત્તમ જોડીઃ- કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો સાથે મીન રાશિ ધરાવતા લોકોની સારી જોડી જામે છે. આ જાતકોની વચ્ચે પ્રેમ પ્રસંગ હોય કે લગ્ન જીવન પરંતુ પ્રેમની બાબતમાં જોડીઓ ઉત્તમ જામે છે.

સારી જોડીઃ- વૃષભ, કન્યા અને મકર- સાથે મીન રાશિના જાતકોનો સંબંધ સારો ટકી રહે છે. મધ્યમ જોડીએ કહી શકાય તેવી આ રાશિઓ પાનુ નિભાવી લેતા હોય છે.

મધ્યમ જોડીઃ- મિથુન, તુલા અને કુંભ- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવાના 50-50 ટકા ચાન્સ છે.

જોડી નહીં જામેઃ- મેષ, સિંહ અને ધન- આ રાશિના લોકો સાથે તમારી જોડી જામવી શંકાસ્પદ છે ગમે ત્યારે સમય જતા લગ્ન જીવન કે પ્રેમ સંબંધો તૂટી શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
તમારા પ્રેમી કે જીવનસાથી ગમે તે રાશિના હોય, જાણી લો જોડી જામે છે કે નહીં!

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો….આ 4 ખાસ ઉપાયોથી દૂર થાય છે નોકરીની સમસ્યા, મળે છે સારું પ્રમોશન..!!

pooja3

અહીં જાણો જ્યોતિષના એવા 4 ઉપાય, જેનાથી નોકરીમાં આવતી બાધાઓ દૂર થઈ જાય છે. આ ઉપાયોની વિધિ પણ અહીં બતાવી છે. બધા ઉપાયો પૂરી એકાગ્રતાની સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ.

પહેલો ઉપાયઃ-

ઉપાય પ્રમાણે વ્યક્તિ શનિવારની સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠો અને બધા નિત્ય કામથી નિવૃત્ત થઈ પવિત્ર થઈ જાઓ. ત્યાર પછી ઘરમાં કોઈ પવિત્ર જગ્યાએ પૂજાની ખાસ તૈયાર કરો કે કોઈ મંદિરમાં જાઓ. શનિવારે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. શનિ આપણા કર્મોનું ફળ પ્રદાન કરનાર દેવતા છે. આથી આ દિવસે બધા દેવી-દેવતાની સાથે જ શનિ દેવી વિધિવત પૂજા કરવાની છે. પૂજા પછી શનિનું નિમિત્ત તેલનું દાન પણ કરો.

પૂજામાં અહીં આપવામાં આવેલ મંત્રનો 1008 વાર જાપ કરવાનો છે. જાપ માટે રુદ્રાક્ષની માળા ઉપયોગ કરી શકાય છે.

મંત્રઃ-

ऊँ नम: भगवती पद्मावती ऋद्धि-सिद्धि दायिनी
दुख-दारिद्रय हारिणी श्रीं श्रीं ऊँ नम: कामाक्षाय ह्रीं ह्रीं फट् स्वाहा।

આ મંત્રનો જાપ શાંતિ પૂર્વક કરો. પૂજામાં થોડો સમય લાગે છે, આથી કોઈ શાંત તથાપવિત્ર જગ્યાની જ પસંદગી કરો.

પૂજાની અન્ય વિધિઃ-

શનિવારે આ મંત્રનો જાપ 1008 વાર થઈ ગયાપછી ભગાવન પાસે પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો. જ્યારે પણ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જાઓ તો ઘરેથી નિકળતા પહેલા અહીં આપવામાં આવેલ મંત્રનો જાપ 11 વાર કરો પછી જ ઘરેથી નિકળો.

આ મંત્રનો જાપ 1008 વાર કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. તેનો જ્યારે પણ તમે 11 વાર જાપ કરશો તો તે વધુ ચમત્કારી ફળ પ્રદાન કરશે. આ પ્રકારે જ્યારે પણ પ્રમોશનનો સમય આવે, ત્યારે દરરોજ આ મંત્રનો 11 વાર જાપ ચોક્કસ કરો.

આ ઉપાયની સાથે જ વિશેષ દિવસોમાં ગાયને લોટ અને ગોળ ખવડાવો.

બીજો ઉપાયઃ-

દરરોજ સવાર-સવારમાં સૂર્યને જળ અર્પિત કરો. જળ તાંબાના લોટાથી ચઢાવવું જોઈએ,તેની સાથે જ જળમાં લાલ મરચાના દાણા(બીજ) પણ નાખો. આ ઉપાયથી પ્રમોશન અને બદલી સાથે જોડાયેલી બાધાઓ દૂર થાય છે.

ત્રીજો ઉપાયઃ-

જો કોઈ પ્રયાસ કર્યા પછી પણ સારી નોકરી ન મળી રહી હોય તો આ ઉપાય કરી શકો છો. કોઈ પણ મંગળવારે શુભ મૂહુર્તમાં હનુમાનજીનો એક એવો ફોટો ખરીદો જેમાં શરીરનો રંગ સફેદ હોય. હનુમાનજીના વસ્ત્રોનો રંગ ગમે તેવો હોઈ શકે છે. આ ફોટને ઘરમાં લઈ આવો અને જે દિશામાં તમે માથુ રાખીને સૂતા હો, ઠીક તેની સામેવાળી દિવસ ઉપર હનુમાનજીનો ફોટો લગાવી દો. દરરોજ ઊઠીને તરત જ બજરંગબલીના દર્શન કરો. તેનાથી લાભ ચોક્કસ મળે છે.

ધ્યાન રાખોઃ-

વિવાહિત લોકોએ બેડરૂમમાં હનુમાનજીનો ફોટો ન લગાવવો જોઈએ, આથી હનુમાનજીનો ફોટો કોઈ એવી જગ્યાએ લગાવો જ્યાં સવાર-સવારમાં ભગવાનના દર્શન થઈ જાય.

ચોથો ઉપાયઃ-

નોકરી કે પ્રમોશનની ઈચ્છા રાખનાર લોકોને દરરોજ પક્ષીઓને મિશ્રિત અનાજ ખવડાવવું જોઈએ. સાત પ્રકારના અનાજને એકીસાથે મેળવીને પક્ષીઓને ખવડાવો. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા, દાળ વગેરે સામેલ કરી શકાય. દરરોજ સવાર-સવારમાં આ ઉપાય કરો, ખૂબ જ ઝડપથી નોકરી સાથે જોડાયેલ સમસ્યા દૂર થઈ જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો….નોકરી, પ્રમોશન, વેપારવૃદ્ધિ, સુખ-સમૃદ્ધિ, દરેક મળી શકે આ પ્રાચીન ઉપાયથી…!!

business5

– ધનવર્ષા, નોકરીમાં પ્રમોશન, ધનથી તિજોરી છલકાવવાના ખાસ ઉપાયો પ્રાચીન ઉપાયોથી કરી શકાય
– તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે, તે મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે
– આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે? કોણ કરી શકે તંત્રની સાધના, તંત્રની હકીકતો

તંત્રનો શબ્દ સાંભળતા જ લોકોના કાન સરવા થઈ જાય છે, કારણ કે તંત્રનું નામ પડતા જ તેને બાવા-ભુવાઓની તાંત્રિક ક્રિયાઓ યાદ આવી જાય છે. પરંતુ સામાન્ય લોકો જીવનમાં ક્યારેકને ક્યારેય તંત્ર તો કરે જ છે વાસ્તવમાં તે જ્યોતિષની એક શાખા છે અને તેમાં કરવામાં આવતા ઉપાયો પણ જ્યોતિષ જેવા જ હોય છે. આજે તંત્રની સરળ સમજ અને તમારા જીવનમાં જરૂરી હોય તેવા નોકરી, પ્રમોશન, બિઝનેસમાં સફળતા, ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે ઘરે જ લોકો કેવી રીતે સરળ તંત્રથી પ્રાપ્ત કરી શકે તે અંગે વિસ્તૃત રીતે જાણીશું. તે પહેલા જાણો શું છે તંત્ર.

આ પ્રાચીન વિદ્યા શું છેઃ-

તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે. મંત્રસાધનામાં જેમ યંત્રનું એક ચોક્કસ સ્થાન છે તેમ તંત્રનું પણ એક ચોક્કસ સ્થાન છે. આને ટૂંકમાં સમજીએ તો મંત્ર એ અક્ષરોના સંયોજનોથી બનતી એક વિશિષ્ટ શબ્દાવલી છે, જેમાંથી નીકળતાં કંપનો વાતાવરણમાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો પેદા કરીને પોતાનું કાર્ય બજાવે છે. આ મંત્ર કઈ રીતે ગણવો, તેમાં કઈ-કઈ સામગ્રી વાપરવી, કયા હેતુ માટે કયા સમયે, કયા આસને બેસવું, કેવી માળાઓનો ઉપયોગ કરવો, પવિત્ર ઔષધિઓ અને ખનિજોનું કેવું અને કેટલું મિશ્રણ કરવું, કઈ સાધના માટે કયું નક્ષત્ર પસંદ કરવું, કેવી-કેવી મુદ્રાઓ કરવી વગેરે બાબતો એ જ તંત્ર છે.

હકીકતમાં તંત્રશાસ્ત્ર એ મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે. જેમ ઉત્તરકાળમાં જયોતિષવિધા ભળતા હાથોમાં જવાથી બદનામ થઈ, તેમ તંત્રવિધા પણ કેટલાક લેભાગુઓના હાથમાં જવાથી અને તેનો ખૂબ જ દુરુપયોગ થવાથી બદનામ થઈ. કેટલાક તાંત્રિકોએ પોતાનો સ્વાર્થ સાધવા તેની ઉપર ગૂઢતાનું આવરણ ચડાવી દઈને તંત્રવિધાને રહસ્યમય બનાવી દીધી. જો તેને સાચી રીતે સમજવામાં આવે તો તે વ્યકિતને સાધનામાર્ગમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે.

આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે?

દરેક યુગમાં તંત્રસાધના થઈ શકે. તંત્ર એ મંત્રશાસ્ત્રની પૂરક વિધા હોવાથી જયારે જયારે મંત્રનું સાધન થઈ શકે ત્યારે ત્યારે તંત્રનું પણ સાધન થઈ શકે. તંત્રશાસ્ત્રના સહયોગ વિના મંત્રસાધના ફળે નહીં એમ કહેવું વધારે ઉચિત રહેશે. આજે પણ આવા સમર્થ તાંત્રિકો હોય છે. જે યુગમાં સમર્થ માંત્રિકો હોય તે યુગમાં સમર્થ તાંત્રિકો પણ હોય જ. પરંતુ સામાન્ય માણસના માનસચક્ષુ સામે તાંત્રિકનું જે ચિત્ર છે તેવા કોઈ તાંત્રિકો કયારેય હોતા નથી.

તંત્રશાસ્ત્રની સાધના કોણ કરી શકે?

સામાન્ય રીતે નિર્ભય, પરોપકારી, નિ:સ્વાર્થી, કર્તવ્યનિષ્ઠ, સત્યનો પક્ષપાતી, પ્રાથમિક યોગવિધાનો જાણકાર, તપસ્વી, શ્રદ્ધાળુ, ઇષ્ટદેવમાં અડગ શ્રદ્ધા ધરાવનાર અને સૌથી વધુ તો મંત્રદાતા ગુરુની કૃપા પામેલ વ્યકિત તંત્રસાધના કરી શકે. મંત્રની પ્રાચીનતા જેટલી જ તંત્રની પ્રાચીનતા છે. મંત્રમનીષીઓનું કથન છે કે, કોઈ અક્ષર મંત્ર વિનાનો નથી. એમાં ઉમેરો કરીને કહી શકાય કે કોઈ મંત્ર તંત્ર વિનાનો નથી! શરીરની સાથે જ શરીરનાં સમગ્ર અંગોનો જન્મ થાય છે, તેમ મંત્રની સાથે જ તંત્રનો જન્મ થાય છે. આથી મંત્રવિધાની જેમ તંત્રવિધા પણ હજારો વર્ષ જૂની છે.

આ તંત્ર પ્રયોગથી થશે ધનવર્ષાઃ-

આ મોંઘવારીના સમયમાં રૂપિયાની તંગી થવી એક સામાન્ય વાત છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા જીવનમાં કંઈક એવો ચમત્કાર થાય કે જેનાથી તમારા જીવનમાં ધનવર્ષા થવા લાગે. લક્ષ્મી તમારા દરવાજે એવી રીતે પધારે કે તમારા જીવનમાં બધી જ આર્થિક સમસ્યાઓઓ ખતમ થઈ જાય. જો તમે એવું ઇચ્છતા હોવ તો નીચે પ્રમાણે કેટલાક ઉપાયો કરો તો તમને જીવનમાં ધનની ખોટની સમસ્યાથી છૂટકારો મળી જશે.

-એકાક્ષી નારિયળને લાલ કપડાંમાં બાધી તિજોરીમાં રાખો.

-સફેદ પલાશના ફૂલ, ચાંદીની ગણેશ મૂર્તિ, ચાંદીમાં મડાવેલું એકાક્ષી નારિયેળને અભિમંત્રિમત કરી તિજોરીમાં રાખો.

-ઘરના મુખ્ય દરવાજા ઉપર કંકુનું સ્વસ્તિક બનાવી અને બાસમતી ચોખાની ઢગલી કરી એક સોપારીમાં કલાવા બાંધીને મૂકી દો. ધનનું આગમન થવા લાગશે.

-સવારના શુભ મૂરતમાં એકાક્ષી નારિયેલ સિન્દુર, કંકુ અને ચોખાથી પૂજા કરો ધનનો લાભ થવા લાગશે.

-બિલાડીની આંબલ, શિયાળ સિંગી, હથ્થા જોડી અને કામાખ્યા આ ત્રણેય વસ્તુઓ એક સિંદૂરમાં રાખો, ઉપર જણાવેલ સામગ્રીમાંથી જેને પણ તિજોરીમાં મૂકો.

ધનથી તિજારીને હરહંમેશ છલોછલ રાખતો મંત્ર!

કેટલાક લોકો માને છે કે ભાગ્યમાં લખાયેલું ક્યારેય બદલાતું નથી, પરંતુ એ સત્ય નથી. કેમ કે ભાગ્ય લખનારા લોકોને જ પ્રસન્ન કરવામાં આવે તો નિશ્ચિત છે કે ભાગ્ય બદલાઈ શકે છે. તમારા જીવનની દરેક મુશ્કેલીઓ અને અવરોધ દૂર થઈ શકે છે. આ માટે મોંધવારીના સમયમાં આવશ્યકતાઓ અને સુવિધાઓ વધવાની સાથે સાથે આપણે ભલે ગમે તેટલા વધારે પૈસા કમાઈ લઈએ પરંતુ ધનની જરૂરિયાત ક્યારેય ઓછી થતી નથી. ધનની જરૂરિયાત વધતી જ રહે છે. મહેનતની સાથે ધનની દેવીની ઉપાસના કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને ઐશ્વર્ય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તમે તમારા ભાગ્યનું લખેલું બદલી પણ શકો છો તો નીચે લખેલા મંત્રોનો જાપ કરવો.

– સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થવું.

– બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરવું અને તેના પર લક્ષ્મીનો ફોટો મૂકવો.

– ત્યારબાદ તેના પર એક મોતી અને શંખ પણ રાખવું.

– હવે નીચે લખેલા મંત્રોનો જાપ કરવો અને સાથે જ એક ચોખા ચડાવવા.

– જેટલી વાર થઈ શકે આ મંત્રનો જાપ કરવો.

– ત્યાર બાદ એ મોતી શંખને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મૂકી દેવો અને મંત્રોચ્ચાર કરવા.

मंत्र: ऊँ ऐं ह्रीं श्रीं क्लीं दारिद्रय विनाशके जगत्प्रसूत्यै नम:।।

નોકરીમાં ઈન્યરવ્યૂમાં સફળતા મેળવવા માટે કયા તાંત્રિક ઉપાય તમે કરી શકો આગળ વાંચો….

નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મેળવવાના અસરકારક ઉપાયોઃ-

યોગ્યતા અનુસાર નોકરી કોઈ પણ વ્યક્તિ ઈચ્છે છે. અનેક લોકો એવા હોય છે જે ખૂબ પ્રયત્નો કરતા હોવા છતા પણ નોકરી નથી મેળવી શકતા. જ્યારે પણ તેઓ ઈન્ટરવ્યુ આપવા જાય છે ત્યારે કોઈ ને કોઈ કારણે તેઓ નિષ્ફળ જાય છે. જો તમે પણ આવી નિષ્ફળતાઓ સાથે નિરાશ થાઓ છો તો આ પ્રયોગ તમારી સહાયતા કરશે.

– બાર ગુલાબ લઈને શુક્લ પક્ષના રવિવારથી પ્રયોગ શરુ કરવો. સફેદ વસ્ત્રો પર આ 12 ગુલાબ મૂકી દેવા.

– એક સફેદ કાગળ પર રોલીથી મંત્ર લખવો ऊं घृणीं ह्रीं आदित्य श्रीं અને ધૂપ દીપ પ્રગટાવવો.

– હવે એક વાર મંત્ર બોલવો જ્યારે ફૂલ હાથમાં હોય ત્યારે મંત્ર બોલતી વખતે સફેદ રુમાલથી ફૂલ લઈને મંત્ર બોલતા સફેદ કાગળ પર મુકી દેવો.

– બાર ફૂલને આ રીતે પૂજા કરતા મૂકવા અને કાગળ પર રાખતા જવા.

– આ રીતે આ પ્રયોગ બાર દિવસ સુધી બે વાર કરવો અને ફૂલોને વહેતી નદીમાં પ્રવાહિત કરવા.

બિઝનેસમાં સફળતા મેળવવાના ટુચકા-

શું તમને કારોબારમાં અસફળતાનો સામનો કરવો પડે છે? ખૂબ પૈસા કમાયા પછી પણ તમારે દેવામાં ડૂબી જવું છે. બિઝનેસમાં ફક્ત નુક્સાન થઈ રહ્યું છે. તમે દરેક વસ્તુનો પ્રયત્ન કરો છો છતા કોઈ પણ ફાયદો નથી મળતો..નીચે લખેલા ટુચકા અપનાવો અને બિઝનેસમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરો..

– કાર્યસ્થળ પર વધારેમાં વધારે પીળા રંગનો પ્રયોગ કરો.. પૂજાઘરમાં હળદરની માળા લટકાવો. ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં લાડુનો ભોગ ચડાવવો.

– શનિવારના દિવસે રક્તગુંજાના 21 દાણા બાંધીને તિજોરીમાં રાખો. દરરોજ દીપ અવશ્ય પ્રગટાવવો.

– મહીનાના પ્રથમ દિવસે ગુરુવારે આ પ્રયોગ શરુ કરવો. નિયમિત રુપે 186 દિવસ સુધી આ પ્રયોગ કરવો. રોજ પીપળાના પાન નીચે ચાર મુખી દીપક પ્રગટાવવો. એક વાર વિષ્ણુસહસ્ત્રનો જાપ કરવો.

– દરરોજ સાંજે ગોધુળી(સાંજનો સમય) માં લક્ષ્મીજીનો ફોટો મૂકવો અને ગાયના ઘીનો દીવો કરવો. દીવો પ્રગટાવ્યા બાદ તેની અંદર ઈષ્ટ દેવનું ધ્યાન ધરીને ઈલાયચી નાખવી. આ પ્રયોગ નિયમિત રુપથી કરવાથી 186 દિવસ સુધી બાદ ફરી વાર કરવું.

– માટીના પાંચ પાત્ર લઈને તેમાં દરેક પાત્રમાં સવા કિલો જવ, સવા કિલો અડદ, સવા કિલો મગ, સવા કિલો સફેદ તલ, સવા કિલો પીળી સરસવ આ દરેકને પાંચ પાત્રમાં ભરીને ઘઉંના લાલ કપડામાં બાંધો. આ દરેક પાત્રને પોતાના ઉપર ઉતારીને નદીમાં પ્રવાહિત કરવું.

કેવી રીતે વધારશો સુખ-સમૃદ્ધિ ?

જીવન સફળ ત્યારે જિંદગી દરેક રીતે સમૃદ્ધ થાય છે. આ સમૃદ્ધિ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ તેજ રફતારમાં ભાગી રહ્યો છે. ખૂબ પરિશ્રમ કરીને પસીનો પાડ્યા બાદ પણ બહુ ઓછા લોકો એવા હોય છે જેમને મહેનતનું ફળ મળે છે. અનુકૂળતા પ્રમાણે સુખ- સમૃદ્ધિ મળે છે. જો તમે પણ એ લોકોમાંથી છો તો તમે કેટલાક નીચે દર્શાવેલા ઉપાયોનો અમલ કરીને ધારી સફળતા મેળવી શકો છો.

– શ્રીયંત્રની પૂજા કરીને તમે તેને લાલ કપડામાં વીંટાળીને તિજોરીમાં મુકી દો. તેનાથી સુખ- સમૃદ્ધિ વધી જશે.

– પ્રત્યેક શનિવારે કાળા કુતરાને રોટલી ખવડાવવી.

– લાલ રંગની રિબીન, તાંબાના સિક્કા સાથે મુખ્યદ્વારમાં બાંધવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ ઉપાયોનો અમલ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સુખ અને સમૃદ્ધ બનાવી શકે છે.

સૌંદર્ય વૃદ્ધિના તાંત્રિક ઉપાયઃ-

મનમાંથી ક્રોધ, ધૃણા, ઇર્ષ્યા અને દ્વેષના ભાવોને ગંદકી, રોગ અથવા કીચડ સમજીને દૂર કરી દો.

સૌંદર્ય ઈશ્વરે પ્રકૃતિ અને મનુષ્યોને પ્રદાન કરેલી અનમોલ દેન છે. જીવનની નીરસતાને દૂર કરવા માટે સૌંદર્યની રચના કરવામાં આવી છે. સૌંદર્યના દર્શન દ્વારા જીવનમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બને છે. સૌંદર્યને પ્રેમ અને સેવાનું કારક પણ ગણવામાં આવે છે. કારણ કે સૌંદર્ય પ્રેમ, સ્નેહ અને મમત્વમાંથી ઉપજે છે. સૌંદર્યના દર્શન કરીને જીવનના તાપમાં તપતા મનને ક્યારેક તો ક્યારેક પણ સફળતા અવશ્ય મળે છે. તો આવો, પોતાનું અને પોતાની વ્યક્તિઓનું સૌંદર્ય આ ઉપાયો દ્વારા બચાવીએ-

– સર્વપ્રથમ મનમાંથી ક્રોધ, ધૃણા, ઇર્ષ્યા અને દ્વેષના ભાવોને ગંદકી, રોગ અથવા કીચડ સમજીને દૂર કરી દો.

– અન્યોની ભૂલો શોધ્યા કરતા પોતાના અવગુણો શોધી-શોધીને દૂર કરો. કારણ કે મનુષ્યના સારા-ખોટા વિચારો જ તેની શારીરિક રચનાને નિયંત્રિત કરે છે.

– આ સિવાય નીચે આપવામાં આવેલા તાંત્રિક ઉપાયોની મદદ લઇને પોતાની વર્ષો પુરાણી અધૂરી ઇચ્છા પૂર્ણ કરો.

વિધિ- પૂર્ણિમાની રાતે ખુલ્લા આકાશ નીચે શ્વેત વસ્ત્રો ધારણ કરી ચાંદની રાતમાં લાલ આસન પર ઉત્તર તરફ મુખ રાખીને બેસો અને નીચેના મંત્રની 1 માળા એટલે કે 108વાર જાપ કરો. પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પીપળાના વૃક્ષની 21 પરિક્રમા કરી જળ ચઢાવો.

મંત્ર- ક્ષીર પુત્રાય વિદ્મહૈ, અમૃત તત્વાય ધી મહી, તન્નો ચન્દ્રહ પ્રચોદયાત |

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…


જાણો…જીવનની સમસ્યા નાની હોય કે મોટી દરેકનો ઉકેલ બતાવ્યો છે આ પ્રાચીન પુસ્તકમાં…!!

book1

આપણે સામાજિક, આર્થિક અને શારીરિક એમ ઘણી બાબતોથી પીડાતા હોઈએ છીએ. જેમ કે સંતાનોને કે પોતાને અભ્યાસમાં સફળતા મળશે કે નહીં તેની ચિંતા. લગ્ન ક્યારે નક્કી થશે તથા લગ્નસુખ કેવું મળશે તેની ચિંતા, નોકરી અને વેપાર-વ્યવસાયની મૂંઝવણો અને શારીરિક રોગ વગેરે. આ બધી સમસ્યાઓની એક જ દવા છે. તે છે. લાલ કિતાબના ઉપાયો. ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સમસ્યા કે કષ્ટોમાં લાલ કિતાબના ઉપાયો કરશો તો જરૂર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે

સૂર્યમંડળના નવ ગ્રહોને ભાગ્યવિધાતાના પાર્ષદ કહેવામાં આવે છે. ગ્રહો પણ આપણાં સંચિત કર્મો અને ભાગ્યને આધીન હોય છે. વિધાતાના આશીર્વાદથી જ્યારે જન્મ મળે ત્યારે દરેક મનુષ્ય પોતાની કિસ્મત સાથે લઈને આવે છે. મનુષ્ય બંધ મુઠ્ઠીમાં ઘણું બધું લઈને આવે છે. બંધ મુઠ્ઠી જેમ જેમ ખૂલે છે તેમ તેમ તેને સાચા જીવનની અનુભૂતિ થાય છે. એક સાહસી પુરુષ સંઘર્ષ કરી લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે તે ભાગ્યને જ દોષ આપે છે.

આપણે કર્મો દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ભાગ્ય પરિવર્તન માટે અને ખુશહાલ જીવન માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, પરંતુ લાલ કિતાબના ઉપાયો એ મનુષ્યને સંઘર્ષની સ્થિતિમાં ઉપયોગી થાય છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

વેપાર-વ્યવસાયઃ-

વેપાર-વ્યવસાય કરીને વ્યક્તિ અખૂટ ધન કમાવવાની ઇચ્છા રાખે છે, ઉન્નતિ કરવા માગે છે, પરંતુ ક્યારેક વેપાર કે વ્યવસાયમાં ધાર્યો લાભ થતો નથી ઊલટાનું નુકસાન થાય છે. ક્યારેક સારી રીતે ચાલતો વેપાર-વ્યવસાય પણ ઠપ્પ થઈ જાય છે. વેપારની ઉન્નતિ માટે, અચાનક અટકેલા વ્યવસાયને પુનઃ શરૂ કરવા માટે તેમજ સફળતા માટે નીચે મુજબના ઉપાય કરવા જોઈએ.

-તબીબી ક્ષેત્રે જેનો વ્યવસાય છે, તેઓને વ્યવસાયની સમસ્યા છે, તો નીચે મુજબ ઉપાય કરવો.

સોમવારના દિવસે સવારે તાંબાના એક પાત્રમાં પાણી ભરવું. તે પાણી ભરેલા પાત્રને પોતાના ક્લિનિક કે ઓફિસમાં કોઈ પણ ખૂણામાં મૂકવું. ૪૩ દિવસ સુધી પાણીને સુકાવા દેવું નહીં, તેમાં પાણી ઉમેરતાં રહેવું. ૪૩ દિવસમાં આ પ્રયોગ દ્વારા વ્યવસાયમાં ઉન્નતિ થશે.

-ઇજનેર ક્ષેત્રમાં વારંવાર મુશ્કેલી આવતી હોય, કોઈ કાર્યો પૂર્ણ ન થતાં હોય તો નીચે મુજબ ઉપાય કરવા.

-પોતાની ઓફિસના મુખ્ય દ્વારા પર સિંદૂરથી પાંચ ચાંલ્લા કરવા. લાલ સૂતરનો દોરો લઈ તેને સાત ગાંઠો વાળવી અને મંગળવારના દિવસે ધૂપ કરી આ દોરો મુખ્ય દ્વારે બાંધી દેવાથી નિશ્ચિત લાભ થશે.

-લાલ કિતાબ મુજબ મશીનરીના વ્યવસાયને ઉન્નત કરવા માટે ઘઉં અને ગોળનું દાન ગણેશજીના મંદિરે કરવું.

-પોતાનો જે વેપાર હોય તેની વૃદ્ધિ માટે ૪૦ દિવસ સુધી વહેતા પાણીમાં ગોળ પધરાવવો.

-વેપાર-વ્યવસાય સારો ચાલે અને સ્થિર રહે તે માટે પોતાના વ્યવસાયના સ્થાને પોતાનાં કુળદેવ કે દેવીની છબી કે પ્રતિમા પ્રસ્થાપિત કરવી. આ સિવાય પોતે જે ધન અર્જત કર્યું છે તેનો ૧૦મો ભાગ વિકલાંગો તેમજ રક્ત સંબંધિત રોગીઓની સારવારમાં દાન કરવો.

નોકરી-

વર્તમાન સમયની મુખ્ય સમસ્યામાંથી એક સમસ્યા નોકરી સંબંધિત છે. આપણે નોકરી કરતા હોઈએ છીએ, પણ આત્મસંતોષ થતો નથી. સંતોષ હોય તો યોગ્ય પદ કે બઢતી મળતી નથી તથા વળતર પ્રાપ્ત થતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નોકરી સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે નીચેની બાબતોને અનુસરો.

-અવારનવાર નોકરી બદલવાના યોગ બનતા હોય તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી. આમ, હનુમાનજીની કૃપાદૃષ્ટિ જરૂરથી પ્રાપ્ત થશે.

-જો તમે બેરોજગાર હો અને નોકરી પ્રાપ્ત કરવા માગતા હો તો ભાખરીનું ચૂરમું બનાવવું. તેના ત્રણ ભાગ કરવા. એક ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ ૪ રવિવાર કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે.

-પ્રવર્તમાન નોકરીમાં પ્રમોશન માટે વહેતા પાણીમાં નાળિયેરને વહેતું મૂકવું.

-નોકરી પ્રાપ્ત કરવા માટેના સરળ ઉપાયો.

– દરિયામાં સરસવનું તેલ પ્રવાહિત કરવું.

– કેસરનું તિલક કરી ઘરની બહાર નીકળવું.

– કાળી ગાયની સેવા કરવી.

– ભાગવતજીનું પારાયણ કરવું.

– ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદ લેવા.

– કોઈનું કારણ વગર અપમાન ન કરવું.

દાંપત્યજીવન-

લગ્ન કરીને બે વ્યક્તિ એક બને છે. લગ્ન બાદ સુખી જીવનનાં સ્વપ્ન સેવે છે. સુખ-દુઃખની પળોમાં પતિ-પત્ની એકબીજાનો સાથ ઇચ્છે છે, પરંતુ ક્યારેક કોઈ કારણસર દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થાય છે, મધુરતા વિસરાઈ જાય છે. પછી મતભેદ અને મનભેદ અલગ થઈ જવા સુધીનાં પગલાં ભરવાં મજબૂર કરી દે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય અને દાંપત્યજીવનને બચાવવા કે મધુર બનાવવા માગતા હો તો નીચેના ઉપાયો અજમાવો.

-શુક્રનું નંગ ધારણ કરવું.

-પતિ અને પત્નીએ સવારે સાથે બેસીને કુળદેવીની આરાધના કરવી.

-સ્ત્રીઓએ ગંગાજળમાં કેસર મેળવીને જમણા હાથથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.

-નાની બાળાઓને શુક્રવારના દિવસે ભોજન કરાવવું.

-ગળામાં સોનાની કોઈ પણ વસ્તુ ધારણ કરવી.

-પૂજાસ્થાનમાં મંગળ ગ્રહનું યંત્ર પ્રસ્થાપિત કરવું.

-કાળા કૂતરાને ભાખરી અથવા રોટલી દરરોજ ખવડાવવી.

-પોતાની સૂવાની જગ્યાએ કાચી માટીનો ઘડો ભરવો અને સવારે એ ઘડાનું પાણી પીપળે ચઢાવી દેવું.

-વદ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુનો ભોગ ધરાવવો.

-પતાસાં વહેતા પાણીમાં વહાવવાં.

-લગ્નની તારીખના દિવસે ઘરમાં વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરાવવા.

શીઘ્ર વિવાહના ઉપાયો-

યોગ્ય સમયે લગ્ન થાય તો તે સામાન્ય બાબત છે, પણ યોગ્ય સમય થવા છતાં લગ્ન ન થાય તે મોટી સમસ્યા છે. લગ્નમાં વિલંબ, સગાઈભંગ યોગ વગેરે પ્રશ્નો આજે વધારે જોવા મળે છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં જે યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય તેમણે લાલ કિતાબના ઉપાયોનું શરણું લેવું જોઈએ.

-મંગળવારના દિવસે સાબુદાણા અને મસુરની દાળ શિવમંદિરમાં દાન કરવી.

-ખેરનાં લાકડાંના ૧૦૮ નાના ટુકડા કરવા. આ લાકડાં અને ગાયના ઘીની આહુતિ યજ્ઞામાં નીચેનો મંત્ર બોલતાં બોલતાં આપવાથી લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

મંત્રઃ હ્રીં મહા માયાયૈ નમઃ ।

-અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું.

-મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે.

-પોતાના પૈતૃક ઘરમાં દરરોજ સવારે પાણિયારે ઘીનો દીવો કરવો.

-શનિવારના દિવસે એક પાત્ર લેવું. તેમાં તેલ ભરવું અને પોતાનું પ્રતિબિંબ જોવું. ત્યારબાદ તેલના પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું.

-બીલી વૃક્ષનું મૂળ ‘ૐ નમઃ શિવાય ।’ મંત્રની માળા કરી અભિમંત્રિત કરી ગળામાં ધારણ કરવું.

-ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું.

-મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો.

બીમારી પીછો ન છોડે ત્યારે આટલું કરો-

જાતક ક્યારેક શારીરિક રીતે પીડાતો હોય છે. ક્યારેક માનસિક રીતે પીડાતો હોય છે. ક્યારેક અસાધ્ય રોગથી પીડિત હોય છે. જો શરીરસુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્ત્વ રહેતું નથી. શરીરસુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

-અસાધ્ય રોગને નાથવા માટે

– શનિવારના દિવસે સાંજે ઘોડાને ચણા ખવડાવવા.

– જે રોગી હોય તેના માથેથી સાત વખત શ્રીફળ અને મધ ઉતારી વહેતા પાણીમાં પધરાવી દેવું.

– તુલસીનો છોડ રામજી મંદિરમાં દાન કરવો.

– પોતાનાં કર્મની ચોરી ક્યારેય ન કરવી.

– દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.

વિદ્યાભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો-

વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન હોય છે. સાચા દેશકાળ પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, પરંતુ વિદ્યાપ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે અભ્યાસમાં મન ન લાગતું હોય ત્યારે લાલ કિતાબના ઉપાયોની મદદ લેવી જોઈએ.

ચણાની દાળ ભગવાન શિવને ચઢાવવી.

-ગુરુવારના દિવસે સવારે તાંબાના કળશમાં રુદ્રાક્ષનો પાંચમુખી મણકો મૂકી ‘ક્લીં નમઃ’ મંત્રની પાંચ માળા કરવી. ત્યારબાદ તે કળશમાં દૂધ ભરવું અને પુનઃ ૫ માળા કરવી. ત્યારબાદ રુદ્રાક્ષનો મણકો ધારણ કરવો અને તે દૂધ પી જવું.

-યાદશક્તિ વધારવા માટે વિદ્યાદાન કરવું.

-વિધવાઓની સેવા કરવી.

-તાંબાનો જૂનો સિક્કો ગળામાં ધારણ કરવો.

-નિત્ય સવારે ૬:૩૦ રુદ્રાક્ષની માળાથી ‘ૐ ઐ નમઃ ।’ મંત્રનો જાપ કરવો.

નાનાં બાળકો ભણવામાં નબળાં હોય ત્યારે આટલું અજમાવો-

-જે નાનાં બાળકોની ભણવામાં રુચિ ન રહેતી હોય, તેનાં માતા અથવા પિતાએ દરરોજ સવારે ભગવાન નારાયણનું પૂજન કરી પૂજન કરેલું ચરણામૃત બાળકને પીવડાવવું.

-બાળકની માતાએ પોતાના બાળક માટે ગુરુવાર કરવા.

-બાળક વધુ નબળું હોય તો બાળકના પિતાએ પ્રદોષનું વ્રત કરવું.

-સત્ય બોલવું અને ધર્મનું આચરણ કરવું.

-પોપટને મરચું ખવડાવવું.

-અગિયારસનાં વ્રત કરવાં.

-અગિયારસના દિવસે તુલસીપત્ર ભગવાન શ્રીનાથજીને ચઢાવવાં.

-પોતાનાં માતા-પિતાનું નિત્ય પૂજન કરવું.

રોગ પકડાતો કે ઠીક ન થતો હોય ત્યારે

– જો રિપોર્ટો નોર્મલ આવતા હોય અને મુશ્કેલીમાં ઘટાડો ન થતો હોય તો સફેદ આકડાની ૧૦૮ ફૂલની માળા બનાવવી અને હનુમાનજીને અર્પણ કરવી.

– સ્ફટિકના શિવલિંગની નિત્ય પૂજા કરવી અને શિવનું ભસ્મથી પૂજન કરવું.

– પોતાનો જમણો કાન વિંધાવવો, જો વિંધાવેલો હોય તો સોનાની વાળી ધારણ કરવી

માનસિક રોગ દૂર કરવા

– મોતીનું નંગ કુંવારી કન્યાને દાન કરવું.

– લાલ ગાયનું દૂધ સોમવારના દિવસે ચંદ્રદર્શન કર્યાં બાદ ભગવાન શિવને ચઢાવવું.

– કાળાં વસ્ત્રો ધારણ ન કરવાં.

– ચાંદીની વીંટી કે દોરો ધારણ કરવો.

– ૧૧ ગુલાબનાં પુષ્પો સ્વચ્છ પાણીમાં રાખવાં.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…1 થી 31 જન્મ તારીખથી, તમારી અને બીજાની ગુપ્તવાતો+સ્વભાવ…!!!

date2

જ્યોતિષમાં કોઇપણ વ્યક્તિના સ્વભાવને જાણવાની ઘણી વિધિઓ જણાવવામાં આવી છે. આ વિધિઓમાંથી એક વિધિ અંકશાસ્ત્ર છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થાય છે, તે તારીખની અસર તેના આખાં જીવનમાં બની રહે છે. દરેક દિવસનો ગ્રહ સ્વામી અલગ હોય છે. ગ્રહ સ્વામીના સ્વભાવ મુજબ જ વ્યક્તિનો સ્વભાવ અને આદતો પણ બને છે. અહીં જાણો જન્મતારીખ 1 થી 31 સુધી જન્મેલાં લોકોના સ્વભાવ અને ખાસ વાતો….

1 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 1 તારીખના થયો છે, તે બધા જ વ્યક્તિઓનો લક્કી નંબર 1 હોય છે. અંક 1 નો કારક ગ્રહ સૂર્ય છે. આ માટે અંક 1 વાળા બધા જ લોકોને સૂર્ય વિશેષરૂપથી પ્રભાવિત કરે છે.

અંક જ્યોતિષ મુજબ 1 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.

– અંક 1 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

2 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 2 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 2 માનવામાં આવે છે. આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 2વાળા લોકોમાં હોય છે.

જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 2 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

3 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 3 તારીખે થયો હોય, તે અંક 3 ના વ્યક્તિ માનવામાં આવે છે. અંક 3 ધરાવનાર લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે.

અંક 3નો ગ્રહ સ્વામી ગુરૂ (બૃહસ્પતિ) છે, આ કારણે આ લોકોને બૃહસ્પતિ વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે. આ લોકો વધારે સમય સુધી કોઇપણ અન્ય વ્યક્તિને આધીન રહીને કામ કરી શકતાં નથી.

આ અંકના લોકોનું મુખ્ય લક્ષ્ય ઉન્નતિ કરતાં જવું હોય છે, વધારે સમય સુધી તેઓ એક જગ્યાએ કાર્ય કરી શકતાં નથી. આ અંકના વ્યક્તિઓને ખરાબ પરિસ્થિતિઓ સામે લડવું ખૂબ જ સારી રીતે આવડે છે.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

4 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિનો જન્મ કોઇપણ મહિનાની 4 તારીખે થયો છે, તેમનો મૂળાંક 4 હોય છે. અંક જ્યોતિષ મુજબ આ લોકો અન્ય લોકોથી બિલકુલ અલગ હોય છે. આ અંકના સ્વામી યૂરેનસ હોય છે.

અંક 4 ના લોકો ઘણાં સંવેદનશીલ હોય છે. આ અંકના લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. નાની-નાની વાતો પર ખરાબ લાગી જાય છે. આ સ્વભાવના લીધે તેમના વધારે મિત્રો બની શકતાં નથી. મિત્ર ઓછા હોવાને કારણે આ લોકો મોટાભાગનો સમય એકલામાં વિતાવે છે. આ લોકો કોઇ અન્ય વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.

– અંક 4 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

5 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિનો જન્મ 5 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો મૂળાંક 5 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 5નો સ્વામી બુધ ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિનો કારક છે. બુધના પ્રભાવથી આ અંકના લોકો ઘણાં બુદ્ધિમાન અને તરત નિર્ણય લેનાર હોય છે.

અંક 5 ધરાવનાર વ્યક્તિઓ ઘણાં સ્ટાઇલિશ હોય છે અને તેવા જ કપડા પહેરવા તેમને પસંદ હોય છે. અન્ય લોકો સાથે તેમની મિત્રતા ઘણી જલ્દી થઇ જાય છે અને આ લોકો મિત્રતા ખૂબ જ સારી રીતે નિભાવી પણ શકે છે. મિત્રો માટે તેઓ જેટલાં ઉદાર અને શુભચિંતર હોય છે, ઠીક તેનાથી વિપરીત દુશ્મનો માટે તેઓ એટલાં જ ખરાબ હોય છે.

– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

6 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 6 તારીખે થયો હોય છે, તે બધા જ અંક 6 ધરાવનાર માનવામાં આવે છે. અંક જ્યોતિષ મુજબ અંક 6નો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ ઘણાં ગ્લેમરસ અને હાઈ લાઇફ સ્ટાઇલની સાથે જીવન વ્યતીત કરે છે. આવા લોકોથી કોઇપણ વ્યક્તિ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ કારણે તેમના માટે ઘણાં મિત્ર હોય છે અને આ અંકના થોડા લોકોના વધારે પ્રેમ પ્રસંગ પણ હોય શકે છે.

અંક 6ના લોકો કોઇપણ કામને વિસ્તૃત યોજના બનાવીને જ કરે છે, જેનાથી તેમને સફળતા મળી છે. આ લોકો સ્વભાવથી થોડાં જિદ્દી હોય છે. જે કામ શરૂ કરે છે, તેને પૂર્ણ કર્યા પછી જ તેમને શાંતિ મળે છે.

– આ અંક લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ દિવસ હોય છે. આ દિવસોથી શરૂ કરવલામાં આવેલાં કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે.
– કોઇપણ મહિનાની 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 તારીખ શુભ હોય છે
– આ લોકો માટે રીંગણી અને કાળો રંગ અશુભ છે. આ અંકના લોકોને લાલ અથવા ગુલાબી શેડ્સના વસ્ત્રો પહેરવા જોઇએ.
– આ લોકોની મિત્રતા 3, 6, 9 અંકના લોકો સાથે સારી રહે છે.
– આ લોકો અંક 5ના લોકોથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાછળ જ રહી જાય છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

7 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિઓનો જન્મ કોઇપણ મહિનાની 7 તારીખે થયો હોય છે, તે અંક 7 ધરાવનાર વ્યક્તિ હોય છે. આ અંકના સ્વામી વરૂણ દેવ અટલે કે દેવતા હોય છે. જળ મૂળ રૂપથી ચંદ્ર સાથે સંબંધિત છે. આ કારણે આ અઁકના લોકો પર ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે.

અંક 7 ધરાવનાર લોકો સ્વતંત્ર વિચારો અને આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. આ લોકો કોઇપણ અન્ય વ્યક્તિને ખૂબ જ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. ચંદ્ર સાથે સંબંધિત હોવાને કારણે મનથી ખૂબ જ ચંચળ હોય છે. આ અંકના લોકોને મસ્તી-મજાક કરવા ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાના મિત્રોનું મનોરંજન હમેશાં કરતાં રહે છે. બધાને ખૂશ રાખે છે.

– અંક 7 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

8 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે વ્યક્તિઓનો જન્મ કોઇપણ મહિનાની 8 તારીખે થયો હોય છે, તે અંક 8 ધરાવનાર વ્યક્તિ હોય છે. અંક જ્યોતિષ મુજબ, આ લોકો ઘણાં રહસ્યમયી હોય છે. આ અંકના લોકોને સમજવા ઘણાં મુશ્કેલ હોય છે.

અંક 8 ધરાવનાર લોકોનો વ્યવહાર અન્ય અંકના લોકોથી બિલકુલ અલગ હોય છે. આ લોકો દરેક વાતને ખૂબ જ ઉંડાણથી વિચારે છે તથા બોલવામાં સ્પષ્ટવાદી હોય છે. આ માટે તેઓ પોતાના જીવનમાં ઘણાં પ્રકારના કષ્ટોનો સામનો કરે છે.

આ અંકના લોકોનું મનોબળ તથા આધ્યાત્મિક શક્તિ વધારે હોય છે. આ લોકોનો ભગવાન પર વધારે વિશ્વાસ હોય છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

9 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 8 તારીખે થયો હોય છે, તે અંક 9 ધરાવનાર લોકો હોય છે. અંક 9નો કારક મંગળ ગ્રહ છે અને આ અંક મંગળનો પ્રતીક છે. મંગળના પ્રભાવથી આ લોકોનો ગુસ્સો ઘણો વધારે હોય છે. આ લોકો ઉતાવળમાં નિર્ણય લે છે અને પછી ખરાબ પરિણામ ઉઠાવે છે.

સામાન્ય રીતે અંક 9 ના લોકો સ્વપ્રેરિત હોય છે એટલે પોતાની પ્રેરણાથી કાર્ય કરે છે. આ લોકો પોતાના ગુસ્સાના કારણે ઘણાં દુશ્મનો બનાવી લે છે. આ લોકોને અન્ય લોકો પર નિયંત્રણ રાખવું ઘણું પસંદ હોય છે, પરંતુ જ્યારે તેમની આ ઇચ્છા પૂર્ણ નથી થઇ શકતી ત્યારે તેઓ કાર્યથી હટવાનું પસંદ કરે છે.

– અંક 9 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

10 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 10 તારીખે થયો હોય છે, તે લોકો રચનાત્મક અને શોધ કરનાર માનવામાં આવે છે. આ અંકના લોકોનો કારક ગ્રહ સૂર્ય છે. સૂર્યના કારણે આ અંકના લોકો સમાજમાં સન્માન પ્રાપ્ત કરે છે.

આ અંકના લોકો પોતાની સફળતાના રસ્તામાં આવનારી દરેક પરેશાનીઓને દૂર કરી લે છે. આ લોકો અતિ મહત્વકાંક્ષી હોય છે. આ લોકો જે ક્ષેત્રમાં પણ કારમ કરે છે, સફળતા અને ઉંચાઇઓ પ્રાપ્ત કરે છે. અંક 1 વાળા લોકો સન્માન પ્રાપ્ત કરવાનું ઇચ્છે છે.

– અંક 10 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

11 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

અંક જ્યોતિષ મુજબ, આ અંકના લોકોની કલ્પનાશક્તિ અને રચનાત્મક ક્ષમતા ઘણી સારી હોય છે. આ અંકનો કારક ગ્રહ ચંદ્ર હોય છે. આ લોકો ચંદ્રના પ્રભાવથી દરેક કામને સરથી અને ખૂબ જ આકર્ષક રીતે કરે છે. દરેક પળ કંઇક નવું કરવા માટે ઉત્સુક રહે છે. આ લોકો ઘણાં રોમેન્ટિક સ્વભાવ ઘરાવનાર હોય છે અને વિપરીત લિંગ તરફ ઘણાં જલ્દી આકર્ષિત થાય છે. અન્ય લોકો પણ તેમના વ્યક્તિત્વ અને કાર્યશૈલીથી તેમના પર મોહિત થઇ જાય છે. આ અંકના થોડાં લોકો શારીરિકરૂપથી વધારે બળવાન નથી હોતા, સામાન્ય શરીર ધરાવનાર હોય છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

જાણો…જીવનને દુઃખમુક્ત રાખવા કરો તમારી જન્મ તારીખ પ્રમાણે ભગવાનની પૂજા…!!!

12 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને અનુસાશન પસંદ કરે છે. આ અંકના લોકોના વિચાર એવા હોય છે કે, નિરંતર પ્રગતિ કરવી છે. આ અંકનો કારક ગ્રહ બૃહસ્પતિ છે. આ લોકો માટે જીવનનું લક્ષ્ય દરેક સમયે ખુશ રહેવું અને બીજાને પણ ખુશ રાખવાનું હોય છે. આ લોકો સ્વભાવથી ખૂબ જ મનમોજી હોય છે. પોતાનાથી મોટા લોકોના આદેશનું પાલન કરે છે અને ઇચ્છે છે કે તેમના પણ આદેશોનું પાલન થવું જોઇએ.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

13 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકનો કારક ગ્રહ યૂરેનસ છે. આ લોકો કોઇપણ એક વિષયને પણ અલગ-અલગ દ્રષ્ટિકોણની સાથે જોવે છે. આ અંકના લોકોને બેકાર તર્ક-વિતર્ક કરવા પસંદ હોતા નથી. આ અંકના વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં વિશેષ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.

સામાન્ય રીતે આ અંકના લોકો સાથે મિત્રતા નિભાવવી થોડી મુશ્કેલ હોય છે, પરંતુ આ લોકો ખૂબ જ સારા મિત્ર સાબિત થઇ શકે છે. આ લોકો પોતાના શુભચિંતકો અને સ્નેહીજનો માટે કંઇ પણ સારું કરવા માટે વિચારતાં નથી.

આ અંકના લોકો સામાન્ય વિરોધી સ્વભાવ ધરાવનાર હોય છે. બીજા લોકોની વાતોથી સરળતાથી સંતુષ્ટ થઇ શકતાં નથી. આ લોકોને મળતા અન્ય લોકોને એવો અહેસાસ થાય છે કે, આ લોકો ખૂબ જ ગુસ્સાવાળા અને અડિયલ સ્વભાવના છે, પરંતુ આ લોકો સાફ દિલના હોય છે.

– અંક 13 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

14 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકનો સ્વામી ગ્રહ બુધ છે. બુધને જ્યોતિષમાં નવ ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. આ અંકવાળા લોકોને બુધ તેવું જ વૈભવ અને જીવન સ્તર પ્રદાન કરે છે. અંક 5 (1+4=5) ધરાવનાર વ્યક્તિઓ ઘણાં સ્ટાઇલિશ હોય છે અને તેવા જ કપડા પહેરવા તેમને પસંદ હોય છે. અન્ય લોકો સાથે તેમની મિત્રતા ઘણી જલ્દી થઇ જાય છે અને આ લોકો મિત્રતા ખૂબ જ સારી રીતે નિભાવી પણ શકે છે. મિત્રો માટે તેઓ જેટલાં ઉદાર અને શુભચિંતર હોય છે, ઠીક તેનાથી વિપરીત દુશ્મનો માટે તેઓ એટલાં જ ખરાબ હોય છે.

– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.

15 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 15 તારીખે થયો હોય છે, તે સમાજ, ઓફિસ અને પરિવારમાં બધી જ જગ્યાએ વિશેષ સ્નેહ રાખે છે. સાથે જ, તેમના આધીન કાર્ય કરનાર લોકોને પણ ઘણું સન્માન આપે છે. આ અંકનો કારક ગ્રહ શુક્ર છે. શુક્રના પ્રભાવથી તેમનો ઝુકાવ પ્રેમ પ્રસંગ અને જીવનસાથીની તરફ વધારે હોય છે. માતા-પિતાની તરફ આ અંકના લોકો વધારે ધ્યાન આપે છે.

જોકે, પ્રેમમાં બધા પોતાના સાથીની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવાની કોશિશ કરે છે, પરંતુ આ અંકના લોકો પ્રેમમાં ઘણાં વધારે ડૂબેલાં હોય છે. આ લોકો પોતાના પ્રેમીની નાની-નાની ઇચ્છાઓને પણ પૂર્ણ કરવા માટે હમેશાં તૈયાર રહે છે.

– કોઇપણ મહિનાની 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 તારીખ શુભ હોય છે
– આ લોકો માટે રીંગણી અને કાળો રંગ અશુભ છે. આ અંકના લોકોને લાલ અથવા ગુલાબી શેડ્સના વસ્ત્રો પહેરવા જોઇએ.
– આ લોકોની મિત્રતા 3, 6, 9 અંકના લોકો સાથે સારી રહે છે.
– આ લોકો અંક 5ના લોકોથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાછળ જ રહી જાય છે.

16 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 16 તારીખે થયો છે, તે લોકો ચંદ્રથી પ્રભાવિત હોય છે. આ અંકનો કારક ગ્રહ નેપ્ચ્યૂન છે. નેપ્ચ્યૂન એટલે વરૂણ ગ્રહ જળનો કારક છે અને જળ પર ચંદ્રનો સીધો અસર થાય છે.

જ્યોતિષ મુજબ, ચંદ્રની ચાલ અન્ય ગ્રહોમાં સૌથી વધારે તેજ છે. ચંદ્ર કોઇપણ એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. જેના કારણે ચંચળતાનો પ્રતીક તેને માનવામાં આવે છે.

સામાન્ય રીતે આ અંકના લોકો ચંદ્રના પ્રભાવથી લેખક, ચિત્રકાર અથવા કવિ હોય છે. આ અંકના લોકોને કામની નવી રીત કરવી પસંદ હોય છે

– અંક 16 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.

17 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

કોઇપણ મહિનાની 17 તારીખે જન્મ લેનાર વ્યક્તિનો અંક સ્વામી ગ્રહ શનિ છે. અંક જ્યોતિષ મુજબ આ લોકો ઘણાં રહસ્યમયી સ્વભાવના હોય છે. આ અંકના લોકોને સમજવા ઘણાં મુશ્કેલ હોય છે.

આ અંકના લોકોનો વ્યવહાર બીજા અંકના લોકોથી ઘણો અલગ હોય છે. આ લોકો બીજાન માટે ભાગ્યશાળી હોય છે અને બીજા પર પૂર્ણ પ્રભાવ રાખે છે. શનિના કારણે આ લોકોનો વ્યવહાર થોડો રૂઆબદાર હોય છે. પોતાના જિદ્દી સ્વભાવને કારણે તેમને ક્યારેક-ક્યારેક એકલાપણાનો પણ સામનો કરવો પડી છે.

શનિના કારણે આ લોકોને જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લોકો દરેક વાતને ખૂબ જ ઉંડાણપૂર્વક વિચારે છે તથા બોલવામાં સ્પષ્ટવાદી હોય છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

18 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 18 તારીખના થયો છે, તેમનો કારક મંગળ ગ્રહ છે. આ અંકના મોટાભાગના લોકોનું જીવન સંઘર્ષની સાથે વ્યતીત થાય છે. નાની-નાની સફળતાઓ માટે તેમણે વધારે મહેનત કરવી પડે છે.

આ લોકો સંગઠનમાં કાર્ય કરવામાં ખૂબ જ કુશળ હોય છે અને બીજા પર નિયંત્રણ રાખવાનો શોખ હોય છે. મંગળના પ્રભાવથી આ લોકોનો ગુસ્સો પણ ઘણો વધારે હોય છે. આ લોકો ખૂબ જ ઉતાવળમાં નિર્ણય લે છે.

– અંક 18 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.

19 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 19 તારીખે થયો હોય છે, તે રચનાત્મક રીતે કોઇપણ કાર્યને પૂર્ણ કરે છે. આ લોકોનો લક્કી નંબર 1 હોય છે, આ અંકનો કારક ગ્રહ સૂર્ય હોય છે. આ માટે અંક 1 વાળા બધા જ લોકોને સૂર્યની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

અંક જ્યોતિષ મુજબ 19 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.

– અંક 19 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

20 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 20 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 20 માનવામાં આવે છે. આ અંકના લોકો વધારે સમય સુધી એક જેવું જીવન વ્યતીત કરી શકતા નથી. જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 20 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. વિપરિત પરિસ્થિતિઓમાં ખૂબ જ જલ્દી દુઃખી થઇ જાય છે અને ઘણીવાર હિંમત પણ હારી જાય છે. એવામાં આક્મવિશ્વાસની કમી આવી જાય છે.

આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 20વાળા લોકોમાં હોય છે.

જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 2 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 2 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

21 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 21 તારીખે થયો હોય છે, તે પોતાની કાર્ય શૈલીના કારણે પ્રસિદ્ધ થાય છે. સામાન્ય રીતે આ અંકના લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે. આ અંકનો ગ્રહ સ્વામી ગુરૂ છે. ગુરૂના પ્રભાવથી આ લોક ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. આ અંકના લોકોને કોઇપણ પ્રકારનો દબાવ પસંદ હોતો નથી. જો કામને લઇને તેમના પર દબાવ બનાવી રાખવામાં આવે તો તેમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

22 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 22 તારીખે થયો છે, તે લોકો પોતાની આસપાસના લોકોમાં અલગ ઓળખાણ બનાવે છે. આ અંકના લોકોને તર્ક-વિતર્ક કરતા રહે છે. જેના કારણે તેમના ગુપ્ત દુશ્મનો પણ હોય છે. આ અંકના વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં વિશેષ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.

અંક 22 ના લોકો ઘણાં સંવેદનશીલ હોય છે. આ અંકના લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. નાની-નાની વાતો પર ખરાબ લાગી જાય છે. આ સ્વભાવના લીધે તેમના વધારે મિત્રો બની શકતાં નથી. મિત્ર ઓછા હોવાને કારણે આ લોકો મોટાભાગનો સમય એકલામાં વિતાવે છે. આ લોકો કોઇ અન્ય વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.

– અંક 22 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

23 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોની જન્મ તારીખ 23 હોય છે, તે લોકો ઉત્તેજક કાર્ય કરવામાં વધારે વિશ્વાસ કરે છે. તેમનો ઝુકાવ પૈસા તરફ વધારે હોય છે. ધનની પ્રાપ્તિ માટે આ લોકો નવા-નવા રસ્તાઓની શોધ કરવામાં લાગેલાં રહે છે. આ કારણે આ અંકના લોકો ખૂબ જ ધન પ્રાપ્ત કરે છે.

અંક જ્યોતિષ મુજબ અંક 23નો સ્વામી બુધ ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિનો કારક છે. બુધના પ્રભાવથી આ અંકના લોકો ઘણાં બુદ્ધિમાન અને તરત નિર્ણય લેનાર હોય છે.

– આ લોકો માટે બુધવાર અને શુક્રવાર શુભ હોય છે.
– રંગોમાં હળવો કથ્થઇ, સફેદ અને ચમકદાર રંગ લાભદાયર હોય છે.
– આ વ્યક્તિઓએ ઘાટ્ટા રંગના કપડા ઓછા પહેરવા જોઇએ.
– આ અંકના લોકો માટે 5, 14, 23 તારીખ ભાગ્યશાળી હોય છે.

24 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોની જન્મ તારીખ 24 હોય છે, તેમને પોતાના પરિવાર અને શુભચિંતકોની કોઇપણ વાત કોઇ પણ આદેશ સમાન હોય છે. પ્રેમી અથવા જીવનસાથી પ્રત્યે આ લોકોનો સ્વભાવ ઘણો સમર્પિત રહે છે. પોતાના જીવનસાથીની કોઇપણ ઇચ્છાને પૂર્ણ કરવા માટે તેઓ સતત કોશિશ કરતાં રહે છે.

આ લોકોના ઇરાદા પાક્કા હોય છે અને જે કામ એક વાર વિચારી લે છે, તેને પૂર્ણ કરીને જ તેઓ ચેન લે છે. આ લોકોને સુંદર વસ્તુઓ વધારે આકર્ષિત કરે છે. માતા-પિતાની તરફ તેમનો ઝુકાવ ધણો વધારે હોય છે.

આ અંકનો સ્વામી શુક્ર છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત લોકો ઘણાં ગ્લેમરસ હોય છે. આવા લોકોથી કોઇપણ વ્યક્તિ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે.

– અંક 24 ધરાવનાર લોકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31 તારીખો શુભફળ આપનારી હોય છે.
– લીલો, પીળો, સફેદ, ક્રીમ અને હળવા રંગ લાભદાયક છે.
– આ અંકના લોકોએ ઘાટ્ટા રંગોથી બચવું જોઇએ.
– અંક 7 ધરાવનાર લોકોને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઇએ.

25 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોની જન્મ તારીખ 25 છે, તે લોકો મોટાભાગે યાત્રા દરમિયાન અભ્યાસ કરવાનું પસંદ કરે છે. આ અંકના સ્વામી વરૂણ દેવ અટલે કે દેવતા હોય છે. જળ મૂળ રૂપથી ચંદ્ર સાથે સંબંધિત છે. આ કારણે આ અંકના લોકો પર ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે. આ લોકો વિદેશ યાત્રા પર જવાનો નિરંતર પ્રયાસ કરતાં રહે છે. આ લોકોને સમાની અલગ-અલગ પ્રકારની જાણકારી એકત્ર કરવી પણ પંસદ હોય છે.

અંક 25 ધરાવનાર લોકો સ્વતંત્ર વિચારો અને આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. આ લોકો કોઇપણ અન્ય વ્યક્તિને ખૂબ જ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. ચંદ્ર સાથે સંબંધિત હોવાને કારણે મનથી ખૂબ જ ચંચળ હોય છે. આ અંકના લોકોને મસ્તી-મજાક કરવા ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાના મિત્રોનું મનોરંજન હમેશાં કરતાં રહે છે. બધાને ખૂશ રાખે છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

26 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષમાં શનિને ન્યાયાધીન માનવામાં આવે છે. શનિ કોઇપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલાં સારા-ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. આ કારણે શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિના પ્રભાવથી જ આ અંકના લોકો દઢ ઇચ્છાશક્તિ ધરાવનાર હોય છે. આ લોકોની અન્ય લોકો પણ ખૂબ જ ઉંડી અસર હોય છે. આ લોકો કોઇપણ કામની જવાબદારી લે છે તો તેને પૂર્ણ કરે છે.

આ અંકના લોકોમાં મનોબળ તથા આધ્યાત્મિક શક્તિ વધારે હોય છે. આ લોકોને પરમાત્મા પર વિશ્વાસ હમેશા બની રહે છે.

– આ લોકો માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ રાખે છે. સાથે જ, સોમવાર અને રવિવાર પણ ફાયદાકારક રહે છે.
– આ લોકો માટે કોઇપણ મહિનાની 8, 17 અને 26 તારીખ ખૂબ જ શુભ રહે છે.
– આ અંકના લોકો માટે ઘાટ્ટો વાદળી રંગ, કાળો અને રીંગણી રંગ શુભ રહે છે.
– નીલમ અથવા કાળો મોતી ધારણ કરવો આ અંકના લોકો માટે શુભ રહે છે.

27 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

આ અંકના લોકો પરીશ્રમી અને સાહસી હોય છે. આ લોકો કોઇપણ કામને પ્રામાણિકતાની સાથે પૂર્ણ કરે છે અને આ કારણે તેમને ઓફિસમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ અંકના લોકોને જીવનમાં ઘણીવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે, પરંતુ સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.

આ અંકનો સ્વામી મંગળ છે. મંગળના પ્રભાવખી આ લોકો જલ્દી ગુસ્સે થઇ જાય છે. ક્યારેક-ક્યારેક ઉતાવળમાં નિર્ણય લે છે. આ લોકો પોતાના ઉત્સાહ અને સાહસથી મોટીમોટી પરેશાનીઓ સરળતાથી દૂર કરી લે છે.

– અંક 27 ના લોકો માટે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને 30 તારીખ વિશેષ ફાયદાકારક રહે છે.
– આ લોકોને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. જ્યારે તેઓ ગુસ્સા પર નિયંત્રણ રાખે છે ત્યારે જ તેમને કાર્યોમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.
– આ લોકો માટે રૂબી રત્ન ફાયદાકારક રહે છે. આ રત્ન એવી રીતે ધારણ કરવો જોઇએ કે તે હમેશાં શરીરને સ્પર્શ થતો રહે.
– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર શુભ હોય છે.

28 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 28 તારીખના થયો છે, તે બધા જ વ્યક્તિઓનો લક્કી નંબર 1 હોય છે. અંક 28 નો કારક ગ્રહ સૂર્ય છે. આ માટે અંક 28 વાળા બધા જ લોકોને સૂર્ય વિશેષરૂપથી પ્રભાવિત કરે છે.

અંક જ્યોતિષ મુજબ 28 અંક ધરાવનાર વ્યક્તિ રચનાત્મક, સકારાત્મક વિચાર અને નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. આ લોકો જે કામ શરૂ કરે છે, તેને જ્યાં સુધી પૂર્ણ નથી કરતાં તેમને શાંતિ મળી શકતી નથી. આ લોકોનો વિશેષ ગુણ એ હોય છે કે તેઓ દરેક કામને યોજના બનાવીને જ કરે છે, પોતાના કાર્ય માટે પ્રામાણિક રહે છે.

– અંક 28 વાળા લોકો માટે રવિવાર અને સોમવારે વિશેષ લાભ આપનાર દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે પીળો, સોનેરી, વાદળી રંગ ઘણો ફાયદાકારક હોય છે.
– તાંબા અને સોનાથી આ અંકના લોકોને લાભ પ્રાપ્ત થાય છે.
– આ અંકના લોકો માટે પુખરાજ, પીળો હીરો, પીળા રંગના રત્ન, આભૂષણ વગેરે લાભદાયક રહે છે.

29 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 29 તારીખે થયો છે, તે બધા જ વ્યક્તિઓનો અંક 29 માનવામાં આવે છે. આ અંકનો કારક ચંદ્ર છે. ચંદ્ર રચનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રભાવિત કરે છે. ચંદ્રના બધા જ ગુણ અંક 2વાળા લોકોમાં હોય છે.

જે પ્રકારે ચંદ્રને ચંચળતાનો પ્રતીક માનવામાં આવે છે, ઠીક તે પ્રકારે અંક 29 ધરાવનાર પણ ચંચળ સ્વભાવના હોય છે. ચંદ્રના પ્રભાવથી આ લોકો પ્રેમ-પ્રસંગમાં પણ લાભ પ્રાપ્ત કરે છે.

– આ અંકના લોકો માટે રવિવાર,સોમવાર અને શુક્રવાર ઘણાં શુભ દિવસો હોય છે.
– આ અંકના લોકો માટે લીલો અથવા હળવો લીલો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ક્રીમ અને સફેદ રંગ પણ વિશેષ લાભ આપે છે.
– લાલ, રીંગણી અથવા ઘાટ્ટા રંગ તેમની માટે સારા માનવામાં આવતાં નથી.
– અંક 29 ધરાવનાર લોકોને મોતી, ચંદ્રમણિ, પીળા અને લીલા રત્ન પહેરવા જોઇએ.

30 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 30 તારીખે થયો હોય, તે અંક 30 ના વ્યક્તિ માનવામાં આવે છે. અંક 30 ધરાવનાર લોકો ઘણાં મહત્વકાંક્ષી હોય છે.

અંક 30નો ગ્રહ સ્વામી ગુરૂ (બૃહસ્પતિ) છે, આ કારણે આ લોકોને બૃહસ્પતિ વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે. આ લોકો વધારે સમય સુધી કોઇપણ અન્ય વ્યક્તિને આધીન રહીને કામ કરી શકતાં નથી.

આ અંકના લોકોનું મુખ્ય લક્ષ્ય ઉન્નતિ કરતાં જવું હોય છે, વધારે સમય સુધી તેઓ એક જગ્યાએ કાર્ય કરી શકતાં નથી. આ અંકના વ્યક્તિઓને ખરાબ પરિસ્થિતિઓ સામે લડવું ખૂબ જ સારી રીતે આવડે છે.

– આ અંકના લોકો માટે મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ હોય છે.
– દરેક મહિનાની 6, 9, 15, 18, 27 તારીખ આ લોકો માટે લાભદાયક રહે છે.
– આ લોકોની અંક 6 અને અંક 9 વાળા વ્યક્તિઓ સાથે ઘણી સારી મિત્રતા રહે છે.
– રંગોમાં આ અંકના લોકો માટે રીંગણી, લાલ, ગુલાબી, વાદળી શુભ રહે છે.

31 તારીખે જન્મ લેનાર વ્યક્તિઃ-

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 31 તારીખે થયો હોય છે, તે ગુપ્ત વિરોધીઓથી પરેશાન રહે છે. સામાન્ય રીતે તેમના સ્વભાવમાં તર્ક-વિતર્ક કરવું સામેલ હોય છે અને આ કારણે તેમના દુશ્મનોની સંખ્યા પણ વધારે હોય છે. આ અંકનો સ્વામી ગ્રહ યૂરેનસ હોય છે. આર્ માટે આ લોકો પર સૂર્યની સીધી અસર હોય છે.

થોડાં લોકો તેમના સ્વભાવને જોઇને અંદાજો લગાવી શકે છે કે આ લોકો ઝગડો કરનાર હશે પરંતુ એવું હોતું નથી, પોતાના તર્ક-વિતર્કને કારણે વાદ-વિવાદ અને કાનીની કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે.

– અંક 22 ધરાવનાર લોકો માટે રવિવાર, સોમવાર અને શનિવાર ભાગ્યશાળી દિવસ હોય છે.
– આ અંકના લોકો માટે 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28, 29 તારીખ લાભ પ્રદાન કરનારી હોય છે.
– આ અંકના લોકોને વાદળી અને કથ્થઇ રંગ ઘણો ફાયદો આપે છે. આ માટે તેમણે આ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો…પાર્ટનરના દિલ પર રાજ કરવું હોય તો તેમની રાશિથી સમજો તેમની ફૂડ હેબિટ..!!

food12
તમને ઘણી વખત એવું જોવા મળ્યું હશે કે શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ, હોટલ અથવા ઢાબાનું ટેસ્ટી ફૂડ હોવા છતાંય તમને અથવા તમારા પાર્ટનરને ત્યાંનો માહોલ કે ભોજન પસંદ નથી આવતું. શું તમને ખબર છે કે ન ભાવતા ખોરાકની પાછળનું કારણ શું છે? તેનું કારણ છે એ જગ્યાનો માહોલ અને સ્વાદ જે તમારા પાર્ટનરની રાશિ સાથે મેળ નથી ખાતો. તો જાણો આજે રાશિ પ્રમાણે ખાવાની કેટલીક આદતો વિશે…

મેષ:

મેષ રાશિવાળા લોકો એડવેન્ચરના શોખીન હોય છે અને ખાવામાં પણ એક્સપેરિમેન્ટ પસંદ કરતા હોય છે. આ રાશિના જાતકોને સ્વાદિષ્ટ અને ચટપટું ભોજન ખૂબ પસંદ હોય છે. નોનવેજથી માંડી વેજ સુધી તેમને તમામ પ્રકારની વાનગીઓ ભાવતી હોય છે. એવું નથી કે આ રાશિના લોકોને માત્ર ખાવાનો જ શોખ હોય છે, તેઓ જેટલા ખાવાના શોખીન હોય છે, તેટલા જ ખવડાવવાના પણ શોખીન હોય છે.

વૃષભ:

આ રાશિના જાતકો હંમેશા સ્વાદની શોધમાં જ રહેતા હોય છે. તે પછી વાત ખાવાની હોય કે પછી પીવાની. ખાસ કરીને વૃષભ જાતકોને ખાવાની એવી વસ્તુઓ ભાવે છે, જે દેખાવમાં સુંદર હોય છે. તેમને થાળીમાં ઘણી બધી વાનગી જોવાનું પસંદ છે. આ રાશિના લોકો સ્વીટ્સ ખાવાના શોખીન હોય છે. આ જ કારણે તેઓ રસગુલ્લા, ગુલાબ જાબું, રબડી અને ચોકલેટ જેવી વસ્તુ માટે ક્યારેય ના નથી પાડતા.

મિથુન:

મિથુન રાશિના લોકોની ખાસિયત એ છે કે તેઓ જે મળ્યુ, તે ખાઈ લીધુ. તેથી તેઓ સિંપલ અને લાઇટ ફૂડ વધુ પસંદ કરતા હોય છે. ફળો તેમની યાદીમાં કાયમ પહેલા સ્થાને હોય છે. ખાસ કરીને સીઝનલ ફળો. તેમની ખાવાની ગુણવત્તા પણ અન્ય લોકોથી અલગ હોય છે.

કર્ક:

કર્ક રાશિવાળા લોકો કમ્ફર્ટ ફૂડ પસંદ કરે છે. તેઓ ખાવા માટે વધુ મેહનત કરવી પસંદ નથી કરતા અને એટલે જ તેમને ઘરનું જમવાનું વધુ પસંદ હોય છે. સ્વાદની વાત કરીએ તો આ રાશિના જાતકોને ખાવામાં લસણ, મરી, ફુદીના અને તુલસી જરૂરથી જોઈતું હોય છે.

સિંહ:

સિંહ રાશિના જાતકો રાજસ્વી સ્વભાવના હોય છે અને ખાવામાં પણ તેમની પસંદ એવી જ હોય છે. આ રાશિના લોકોને આખી થાળી સજાવી ગરમાગરમ અને ચટપટું ખાવાનું પસંદ હોય છે. સાથે જ થોડું પીણું અને સ્વીટ પણ કારણ કે તેના વગર સિંહ રાશિનું ખાવાનું અધુરૂ જ છે.

કન્યા:

કન્યા રાશિવાળા જિદ્દી હોય છે અને તેમનો સ્વભાવ તેમના ખાવાની પસંદમાં જોવા મળે છે. ચોખ્ખી જગ્યા અને સ્વસ્થ ભોજન તેમના લિસ્ટ પર અગ્રીમ સ્થાને હોય છે. તેમના સ્વભાવના કારણે આ રાશિના લોકોને ખાવામાં અખતરાં કરવા અને નવી વાનગી ટ્રાઈ કરવી પસંદ નથી હોતી, પરંતુ તેમને વેનિલા, ફુદીના અને હર્બ્સના ફ્લેવર વધુ પસંદ હોય છે.

તુલા:

તુલા રાશિના લોકોને પ્રભાવશાળી એવી જગ્યા પસંદ આવે છે અને જ્યાં તેઓ આરામથી બેસીને ખાવા-પીવાની મજા માણી શકે, પરંતુ ખાવાનો ઓર્ડર કરતી વખતે તુલા રાશિના લોકો થોડા અનિશ્ચિત રહે છે કારણ કે ખાવામાં તેમને દર વખતે નવું ટ્રાય કરવાનું પસંદ હોય છે. આ રાશિના જાતકોના સ્વાદ સમય પ્રમાણે બદલાતા રહે છે તેથી જ તેઓ અલગ-અલગ પ્રકારના વ્યંજનોની મજા માણતા હોય છે.

વૃશ્ચિક:

ખાવાની બાબતમાં વૃશ્ચિક રાશિના જાતકોને ઈમ્પ્રેસ કરવું થોડુ કઠિન કામ છે, પરંતુ તેમને ખાવાની નવી વસ્તુઓ સાથે એક્સપેરિમેન્ટ કરવું ગમે છે અને તેઓને આદું, લસણ જેવા તેજ ફ્લેવર વધુ પસંદ આવે છે.

ધન:

હંમેશા આશાવાદી રહેતા ધન રાશિના લોકો જ્યારે પણ બહાર જાય છે તો ખાવાનું તેમની લીસ્ટમાં અગ્રીમ હોય છે. તેઓ રોજિંદા ખાવાની વાનગીથી કંટાળી જાય છે તેથી નવી વાનગીઓનો આનંદ ઉઠાવવા માંગે છે.

મકર:

એકદમ તીખુ જેમાં ઘણું બધું લસણ, લવિંગ, અજમો અને જાયફળ હોય તેવું ખાવાનું મકર રાશિના લોકોને ખુબ પસંદ આવે છે. આ સાથે જ તેમને ખાવામાં દાળ પણ ખૂબ જ પસંદ હોય છે. આ રાશિવાળા લોકોને ખાવાનું અને આરામ એક સાથે જોઈતું હોય છે.

કુંભ:

આ રાશિવાળા લોકો થોડા રચનાત્મક અને સર્જનાત્મક હોય છે અને ખાવામાં પણ તેમની આ પર્સનાલિટી દેખાય છે તેથી જ તમે જો તેમની સામે કોઈ નવી જ વાનગી લાવશો તો તે તેઓ આનંદથી તેનો સ્વાદ માણશે.

મીન:

મીન રાશિવાળા લોકો મનમોજી સ્વભાવના હોય છે અને ખાવામાં તેમને સી-ફૂડ વધુ પસંદ હોય છે. ખાસ વાત એ છે કે આ રાશિવાળા લોકો ખુબ જ જલ્દી સ્વપ્ન લોકમાં જતાં રહે છે. તેઓ જે જગ્યાનું ખાવાનું ખાતા હોય છે તેના વિશે વિચારતા હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…આખું વર્ષ કષ્ટમુક્ત રહેવું હોય તો, કોઇપણ સમયે કરો શનિના રાશિ પ્રમાણે ઉપાય…!!

shanidev35

આ વર્ષના રાજા શનિ તથા મંત્રી મંગળ છે. આખું વર્ષ રાજા શનિ, તેના દુશ્મન ગ્રહ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં રહેવાનો છે. આ જ કારણે બધી રાશિઓ પર શનિનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ સમયે કોઇ રાશિ પર જો શનિની ઢૈય્યા કે સાડાસાતી ચાલી રહી હોય તો તેવા લોકો શનિ ગ્રહની શાંતિ માટે કોઇપણ સમયે આ ઉપાય કરી શકે છે. આ ઉપાયથી શનિ પ્રસન્ન થાય છે અને તેનો પ્રકોપમાં પણ ઘટાડો આવી શકે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શનિના પ્રભાવને શાંત કરવાના રાશિ મુજબ ઉપાય….

મેષઃ-

શનિવારે સૂર્યેદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો બાજરાને માટાના વાસણમાં ભરવાં, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ મંત્ર ऊँ प्रां प्रीं प्रौं स: शनै: नम: ની પાંચ માળા જાપ કરવો. આ બાજરાને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ વ્યક્તિને દાનમાં આપવો. ત્યાર પછી પોતાની ઇચ્છાનુસાર ધાબળા ગરીબ અને જરિયાતમંદ લોકોને વહેંચવાં.

વૃષભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો તુવેરની દાળ માટીના વાસણમાં ભરવી, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ (ऊँ शं शनैश्चराय नम:) નો જાપ કરવો. ત્યાર પછી આ તુવેરની દાળ 9 વર્ષની કન્યાઓમાં દાન કરવી. શનિવારે વડ તથા પીપળાના વૃક્ષ નીચે સૂર્યોદય પહેલાં સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. જળમાં કાચું દૂધ મિક્સ કરવું અને વૃક્ષને અર્પણ કરવું. ત્યાર પછી માટીથી તિલક કરવું.

મિથુનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ખંડિત મગ કપડામાં બાંધી શુદ્ધ વાસણમાં રાખીને પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ नमो भगवते शनैश्चराय सूर्यपुत्राय नम: નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ મગને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ કિન્નરને દાનમાં આપવા અને તેના ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ શ્રદ્ધાનુસારન અથવા પોતાના વજન બરાબર બાજરાને કોઇ ગૌશાળામાં દાન કરવું. આ ઉપાય કરવાથી કરિયર, કારોબાર, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનું નિવારણ થઇ શકે છે.

કર્કઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ह्रीं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्। छायामात्र्ताण्डसंभूतं तं नमामि शनैश्चरम्।। નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

સિંહઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ઘઉં માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।। નો 5 માળા જાપ કરવો. આ ઘઉં કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં સરસિયાની ખોળનું શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

કન્યાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મશરૂમ માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લીલા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ प्रां प्रीं प्रौं शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ મશરૂમ, પાત્ર અને વસ્ત્ર સહિત કોઇ કિન્નરને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ કેળા મીઠી ધાણી, ગોળ અને દેસી ચણા ગરીબ અને મજૂર લોકોમાં વહેંચશો તો બધી જ મનોકામના પૂર્ણ થશે.

તુલાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો જુવાર કોઇ કાંસના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ જુવાર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ વિધવાને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ ઘઉ પોતાના વજન અનુસાર અથવા શ્રદ્ધાનુસાર મંદિરમાં દાન કરવાં.

વૃશ્ચિકઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મસૂર કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम: ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिया। कंटकी कलही चाथ तुरंगी महिषी अजा ऊँ शं शनैश्चराय नम:।। નો 5 માળા જાપ કરવો. ત્યાર પછી મસૂર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ સફાઇ કર્મચારીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવાં અને ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ સાંજે 5:00 થી 6:00 વાગ્યાની વચ્ચે સવા કિલ્લો ત્રિચોલી (ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને ખાંડનું બૂરું બરાબર માત્રામાં મિક્સ કરી લેવાં.) કીડીઓને ખવડાવવાં.

ધનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ પીળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊं शं वज्रदेहाय नम: નો 5 માળા જાપ કરવો. આ ચણાની દાળને કોઇપણ શ્રેષ્ઠ બ્રાહ્મણને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા. શનિવારે જ શ્રદ્ધાનુસાર અથવા વજન બરાબર મકાઇ કોઇ મંદિરમાં દાન કરવી.

મકરઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો દેસી ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ વાદળી કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं सर्वारिष्ट विनाशने। નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ દેસી ચણા વસ્ત્ર સહિત કોઇ સદાચારી બ્રાહ્મણને દાનમાં આપવાં. શનિવારે જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભંડારાની વ્યવસ્થા કરવી.

કુંભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો અડદ દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ કાળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ગાયત્રી- ऊँ भगभवाये विद्महे मृत्युरुपाय धीमही तन्नो शनि प्रचोदयात्॥ નો 11 માળા જાપ કરવો. આ અડદ, વસ્ત્ર સહિત કોઇ ગૌશાળા અથવા મંદિરમાં દાન કરવાં. ત્યાર પછી શનિવારે જ સાત સૂકાયેલાં નારિયેળ અને શ્રદ્ધાનુસાર બદામ કોઇ મંદિરમાં દાન કરવી.

મીનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।।નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

શનિની કુદ્રષ્ટિથી બચવા, દરરોજ ઘરે જ કરો માત્ર 1 રોટલીનો આ સરળ ઉપાય!

એક એવી માન્યતા છે કે અન્યને ભોજન કરાવવા પર પુણ્ય વધે છે અને ભુતકાળમાં કરેલાં પાપ ખતમ થઇ જાય છે. આ જ કારણે ઘણાં લોકો સમય-સમય પર ભોજન અને અનાજનું દાન કરતાં રહે છે. અહીં જાણો રોટલીના થોડા અન્ય ઉપાય, જેનાથી કુંડળીના દોષ દૂર થઇ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

રોટલીના ચાર બરાબર ટૂકડા કરવા અને આ ઉપાય કરવોઃ-

– દરરોજ સવારે જ્યારે રોટલી બનાવવામાં આવે છે, તો તે સમયે સૌથી પહેલાં બનનારી રોટલીને જુદી કાઢી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રોટલી અન્ય રોટલીથી મોટી હોવી જોઈએ. જેથી સરળતાથી તેના ચાર ટુકડા કરી શકાય. હવે આ રોટલીના એક સરખાં ચાર ટુકડા કરી લેવા અને આ ચારેય રોટલી પર કંઈક ગળ્યું જેમ કે ખીર, ગોળ અથવા ખાંડ રાખવી. સાથે જ આ વાતનો ખાસ ધ્યાન રાખવો કે બહારનું કોઈ વ્યક્તિ તમને આ ટોટકો કરતાં ન જુએ.

– હવે આ ચાર ટૂકડામાંથી એક ટૂકડો ગાયને અને બીજો કાળા કૂતરાને આપવો. ત્રીજો ટૂકડો કાગડા માટે ઘરની છત પર નાખી દેવો જોઇએ. અંતિમ ટૂકડાને ઘરની પાસે કોઇ ચાર રસ્તા પર રાખી દેવો જોઇએ. આવું રોજ કરવું જોઇએ. આ ઉપાયથી ઘરની ગરીબી દૂર થઇ શકે છે.

ધ્યાન રાખવું અહીં જણાવેલ બધા જ ઉપાય જ્યોતિષ સાથે સંબંધિત છે. આ કારણે તેને આસ્થા અને વિશ્વાસની સાથે કરવા જોઇએ. ઉપાય કરતી સમયે મનમાં કોઇ પ્રકારની શંકા હશે તો ઉપાય નિષ્ફળ થઇ શકે છે.

શનિ, રાહુ અને કેતુ માટે કરો આ ઉપાયઃ-

જો કુંડળીમાં શનિ અથવા રાહુ-કેતુનો કોઇ દોષ હોય તો રોજ રાત્રે જે રોટલી સૌથી છેલ્લે બનાવવામાં આવે છે, તેના પર તેલ લગાવવું અને તે રોટલી કાળા કૂતરાને ખવડાવવી. જો કાળો કૂતરો ન જોવા મળે તો કોઇ અન્ય કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકાય છે.

નાનું બાળક ભોજન ન કરે તો કરી શકો છો આ ઉપાયઃ-

ઘરમાં કોઇ નાનું બાળક છે અને તે ઠીકથી ભોજન કરી રહ્યું નથી તો એક રોટલી પર થોડો ગોળ રાખવો અને આ રોટલીને બાળકની ઉપરથી 11 અથવા 21 વાર ઉતારવી. ત્યાર પછી તે રોટલી કૂતરાને ખવડાવવા માટે આપી દેવી. આ ઉપાયથી બાળકની ઉપરથી ખરાબ દ્રષ્ટિની અસર ખતમ થઇ જશે અને તે ફરીથી વ્યવસ્થિત ભોજન કરવા લાગશે.

કોઇ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું-

દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઇએ. આવું કરવાથી ઘરમાં અનાજની કમી આવતી નથી. સુખ-સમૃદ્ધિ બની રહે છે.

અમાસ પર કરવો આ ઉપાયઃ-

દર અમાસ પર ચોખાની ખીર બનાવવી અને રોટલીના નાના-નાના ટૂકડા તે ખીરમાં નાખી દેવાં. ત્યાર પછી રોટલી અને ખીરને કાગડા માટે ઘરની છત પર રાખી દેવી. આ ઉપાય કરવાથી ઘર પર પિત્તૃ દેવતાઓની વિશેષ કૃપા બની રહે છે. પિત્તૃ દેવતાઓની કૃપાથી જ સુખ-સમૃદ્ધિ મળે છે.

શનિવારે કરો આ 10માંથી કોઈ પણ 1 ચમત્કારિક ઉપાય, થશે શનિદેવ પ્રસન્ન

શનિવારના શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલા ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણોસર કેટલાય લોકો શનિવારને હનુમાનજીની પૂજા કરે છે. અહીં જાણીએ શનિવારના કરવામાં આવતા નાના-નાના ઉપાયો…

1. દીવો પ્રગટાવો

સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઈ મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષ પાસે પણ દીવો પ્રગટાવી શકાય છે.

2. શનિને બ્લૂ રંગના ફૂલ ચડાવો

શનિદેવને તેલ ચડાવો અને પૂજા કરો. શનિદેવને બ્લી રંગના ફૂલ ચડાવો અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम:ના મંત્ર જાપ કરવા.

3. પીપળ પર જળ ચડાવો

દર શનિવારે પીપળાને જળ ચડાવવું, પૂજા કરવી અને સાત પરિક્રમા ફરવી. જળ ચડાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો.

4. તેલનું દાન કરવું

દર શનિવારના સવાર-સવારમાં સ્નાન કરીને નિવૃત થઈ તેલનું દાન કરવું. તેના માટે એક વાટકીમાં તેલ લો અને તેમાં પોતાનો ચહેરો જુઓ, પછી તેલનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો.

5. સિંદૂર ચડાવો

હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવો. હનુમાન ચાલીસાના પાઠ કરવા.

6. વાંદરાને ગોળ અને ચણા ખવડાવો

હનુમાનજીની પૂજા વાનરના રૂપમાં જ કરવામાં આવે છે. આ જ કારણસર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે શનિ પણ પ્રસન્ન થાય છે.

7. ગાયને આવી રીતે ખવડાવો રોટલી

કોઇ પણ શનિવારે બે રોટલી બનાવો. એક રોટલી પર સરસિયાનું તેલ અને મીઠાઇ રાખો જ્યારે બીજાની પર ઘી. પહેલી રોટલી એક કાળી ગાયને ખવડાવો ત્યારબાદ બીજી રોટલી તે જ ગાયને ખવડાવો. હવે શનિદેવની પ્રાર્થના કરી તેમની પાસે શાંતિ અને સમૃદ્ધિની કામના કરો.

8. એક કાળો દોરો શનિદેવને પ્રસન્ન કરશે

શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

9. કાચો દોરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની ચારે બાજું સાત વાર કાચો દોરો લપેટો, આ દરમિયાન શનિમંત્રનો પણ જાપ કરો. આ આપની સાડાસાતીની તમામ મુશ્કેલીઓને દૂર કરશે. દોરો લપેટ્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા અને દિવો કરવાનું ભૂલવું નહીં. સાડાસાતીના પ્રકોપથી બચવા માટે વ્યક્તિએ દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન કરવું જોઇએ.

10. કાળી ગાયની પૂજા

શનિદેવને આપ કાળી ગાયની પૂજા કરીને પણ પ્રસન્ન રાખી શકો છો. આના માટે આપે ગાયના માથા પર તિલક લગાવ્યા બાદ તેના સીંગમાં પવિત્ર દોરો બાંધો અને અગરબત્તી કરવી. અંતમાં ગાયની પરિક્રમા કર્યા બાદ તેને ચાર બૂંદીના લાડવા પણ ખવડાવો. આ શનિદેવની સાડાસાતીના તમામ પ્રતિકૂળ પ્રભાવોને રોકે છે.

પાતાળ ક્રિયાઃ આ ખાસ વિધિથી શનિદેવ થશે પ્રસન્ન, મળશે શનિદોષથી મુક્તિ!

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એવો જ એક પ્રાચીન અને રામબાણ ઉપાય છે શનિ પાતાળ ક્રિયા. આ એક એવો ઉપાય છે જે હમેશાં માટે શનિ દોષથી મુક્તિ અપાવી શકે છે. આ ઉપાય આ પ્રકારે છે-

-જે શનિવારે તમે આ ઉપાય કરવા માંગો છો, તેના પહેલાં કોઇ શુભ મુહૂર્તમાં શનિ દેવની લોખંડની પ્રતિમાં બનાવડાવવી. હવે આ પ્રતિમાંનું શનિવારે વિધિવત્ત પૂજન તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી આ પ્રતિમાં સામે તમારી શક્તિ મુજબ નીચે લખાયેલાં મંત્રનો જાપ કરવો.

ऊं शं न देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तुन:।।

-ત્યાર પછી દશાંશ હવન કરવો અને પછી એવી જગ્યા જ્યાંથી તમે દરરોજ પસાર થતા ન હોવ તે જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને શનિદેવની મૂર્તિને ઉંધી એટલે કે શનિદેવનું મુખ પાતાળ તરફ આવે તે રીતે દાંટી દેવી.

-હવે આ ખાડા ઉપર માટી નાખીને તેને સમતલ કરી દેવી અને શનિદેવથી પ્રાર્થના કરવી કે જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય. આ ઉપાય જો પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો શનિના દોષથી હમેશાં માટે છુટકારો મળી જાય છે.

-શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું-

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

એટલે કે- 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ.

આ દસ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા જ શનિદોષ દૂર થઇ જાય છે.

-કોઇ એક શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલથી દીપક પ્રગટાવવો. વાદળી અથવા કાળા ફૂલ અર્પણ કરવાં. આ ઉપાય કરવાથી ભક્તને ચોક્કસ લાભ થાય છે.

-કોઇ એક શનિવારે તમારા જમણાં હાથના માપ જેટલો ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લઇને તેને ગુંથીને માળાની જેમ ગળામાં પહેરવો. આ ઉપાય કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.

-શમી વૃક્ષની જડને વિધિ-વિધાન પૂર્વક ઘરે લઇને આવવી. શનિવારે શ્રવણ નક્ષત્રમાં કોઇ યોગ્ય વિદ્વાનછી અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંધીને ગળામાં અથવા હાથના બાજુમાં ધારણ કરવી. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તથા શનિને કારણે જેટલી પણ સમસ્યાઓ છે, તેનું નિદાન આવશે.

-દર શનિવારે વાનરો અને કાળા કૂતરાને બુંદીના લાડવા ખવડાવવાથી પણ શનિનો કુપ્રભાવ ઓછો થઇ શકે છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલથી બનેલો છલ્લો પણ ધારણ કરવો.

-શનિવારના એક દિવસ પહેલાં કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ ચણા, કાચો કોલસો, હળવું લોખંડનું પતરું એક કાળા કપડામાં બાંધીને માછલીઓના તળાવમાં નાખી દેવું. આ ઉપાય આખું વર્ષ કરવું. આ સમય દરમિયાન ભુલથી પણ માછલીનું સેવન ન કરવું.

શુભ શનિ હોય તો સમજો ફાયદો જ ફાયદો, અશુભ હશે તો બગડી જશે ભાગ્ય!

શનિ એવો ગ્રહ છે જેના પ્રત્યે બધાને હંમેશા ડર રહે છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં કે સ્થાનમાં છે, તે પ્રમાણે તમારા સંપૂર્ણ જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી વાત નક્કી થઈ જાય છે. તમારી કુંડળીમાં શનિ કયા સ્થાને રહેલો છે અને તે તમને કેવા ફળ આપી રહ્યો છે તે જાણો. અહીં જણાવવામાં આવેલો પ્રભાવ માત્ર શનિની સ્થિતિ પર આધારિત છે પણ જો કોઈ અન્ય ગ્રહ સાથે યુતિ થવાથી કે અન્ય ગ્રહોની દ્રષ્ટિ પડવાથી વ્યક્તિના સ્વભાવમાં ભિન્નતા થઈ શકે છે. કુંડળીના બધા ગ્રહો અને યોગોના પ્રભાવને જોઈને સટિક ભવિષ્યવાણી કરવામાં આવે છે.

શનિ માત્ર દુષ્પ્રભાવી ગ્રહ જ નથી તે શુભ ફળ પણ આપે છે પરંતુ એ તેના પર નક્કી કરે છે કે તે તમારી કુંડળીમાં ક્યા ગ્રહ સાથે છે અને ક્યા સ્થાન પર છે. તે સ્થાન પર તે કેવી અસર કરે છે? આ બધી બાબત તેની અસરને પ્રભાવકારી બનાવે છે.

શનિ પ્રથમ સ્થાનમાં હોય તો-

કુંડળીના પ્રથમ ભાવને લગ્નસ્થાન કહેવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં હોય તો તે વ્યક્તિ રાજા સમાન જીવન જીવનારા હોય છે. જો શનિ અશુભ ફળ આપનાર હોય તો વ્યક્તિ રોગી ગરીબ અને ખરાબ કર્મો કરનાર થાય છે. તમારી સમગ્ર કુંડળી પ્રથમ સ્થાન પર આધાર રાખે છે. તેમાં આવતો ગ્રહ જો પાપ ગ્રહ ન હોય તો વ્યક્તિને વિશેષ લાભ આપે છે. પ્રથમ સ્થાનમાં આવતો શનિ ક્યા લગ્ન અને કઈ રાશિ લઈ અને આ સ્થાને આવે છે તે મહત્વનું છે તે પરથી કહી શકાય કે વધારે અસર ક્યા પ્રકારની થાય છે. વ્યક્તિના રૂપ રંગ, સુખ, વૈભવ, શરીર, મન બધા પરની મુખ્ય અસર અહીંથી જાણી શકાય છે. જો શનિ આ સ્થાન પર હોય તો વ્યક્તિના રૂપ રંગમાં ખામી આવી શકે છે. તેને સુખ પ્રાપ્ત થાય છે પણ તે પરહેલા તેને સખત મહેનત કરવી પડે છે.

શનિ બીજા સ્થાનમાં હોય તો-

બીજું સ્થાન કુટુંબ પરિવાર અને ખાણીપીણી, ચહેરો, વાણી વ્યવહારનું હોય છે. જો બીજા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ વિકૃત મુખવાળો, લાલચી, વિદેશમાં ધન કમાનાર હોય છે. દરેક વ્યક્તિની સામાજિક રીતે પ્રાથમિક સ્થિતિ રહેલી હોય છે ત્રણ બાબતો પર આધારિત ધન, કુટુંબ અને શારીરિક સ્થિતિ અને આ ત્રણ સ્થિતિ તમારું સામાજમાં માન સન્માન નક્કી કરે છે. જો અહીં શનિ હોય તો શરીર સૌષ્ઠવ પર પણ ખરાબ અસર કરી શકે છે. તમારી વાણી-વ્યવહાર પર પણ અસર કરે છે. ધન કમાવવામાં કદાચ તમારે ઓછી મહેનત કરવી પડે પણ તેનો સંગ્રહ કરવામાં વધારે મુશ્કેલી અનુભવી શકો છો.

શનિ ત્રીજા સ્થાનમાં હોય તોઃ-

ત્રીજું સ્થાન કુંડળીમાં માતાનું, જનસંપર્ક, દસ્તાવેજી સંપત્તિ તથા સંસ્કારનું હોય છે. જો ત્રીજા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ સંસ્કારવાન, સુંદર, શરીરવાળો, નીચ કર્મ કરનાર અને આળસું તથા ચતુર હોય છે. તે જન સંપર્ક દ્વારા ચતુરાઈ પૂર્વક પોતાનું કામ કઢાવી શકે છે.
જો અહીં શનિની શુભ અયસર થાય તો ભાઈ-બંધુ સાથે તમારે સારી એવી સહાયતા પ્રાપ્ત થાય છે. પરાક્રમ સારું રહે છે. યાત્રાઓ થવાની શક્યતા પણ રહે છે. ભ્રમણ કરાવે છે. ભાઈ બંધુ સાથે તમારે મતભેદ કે મન ભેદ પણ થાય જો આ સ્થાનમાં શનિનો સારો યોગ ન હોય તો.

શનિ ચોથા સ્થાનમાં હોય તો-

ચોથું સ્થાન કુંડળીમાં તન, મન, સુખ , સાસરું, વાહન, જમીન-મકાન વગેરેથી સંબંધિત હોય છે. ચોથા ભાવમાં શનિ હોય તો તે રોગી, દુખી, ભાઈ, વાહન, ધન અને બુદ્ધિથી હીન થાય છે. ચોથા સ્થાનનો કારક સ્વામી મંગળ છે જો આ સ્થાનમાં શનિ જમીન મકાન સંદર્ભે દુખી કરી શકે છે. માતાના સુખમાં પણ ઉણપ આવી શકે છે. તમારો સ્વભાવ તેજ રહે અને તમે તમારા સ્વભાવને કારણે ફસાઈ શકો કે પછી તમારી બુદ્ધિ હીનતાથી તમને લોકો ફસાવતા રહે એવું બની શકે છે.

શનિ પાંચમા સ્થાનમાં હોય તો-

પાંચમું સ્થાન કુડંળીમાં સંતતી, પ્રેમ, યશ, વિમાન પ્રવાસ આર્થિક લાભ વગેરે માટે છે. પાંચમા સ્થાનમાં જો શનિ હોય તો તે વ્યક્તિ દુખી, પુત્રહીન, મિત્રહીન અને ઓછી બુદ્ધિ વાળા હોય છે. આ સ્થાનમાં શનિ તમારા અભ્યાસને પણ પ્રભાવિત કરી શકે છે. શનિની અસર તમને અભ્યાસમાં ઝડપથી કોઈ પ્રગતિ ન કરવા દે. પ્રેમ પ્રસંગોમાં પણ નિષ્ફળતા મળી શેક છે. પણ તમને કોઈ ગુપ્ત ધનથી ભેટો કરાવી તમારું જીવનયાપન સારી રીતે પસાર કરાવી શકે છે.

શનિ છઠ્ઠા સ્થાનમાં હોય તો-

છઠ્ઠું સ્થાન કુંડળીમાં શત્રુ,શારીરક આધિ-વ્યધિઓ, મામા-મોસાળપક્ષ, ગુપ્ત શક્તિ, શારીરિક તણાવનું છે. છઠ્ઠા સ્થાનમાં જો શનિ હોય તો તે કામી, સુંદર, શુરવીર, વધારે ખાનાર, કુટીલ સ્વભાવ અને વધારે શત્રુઓને જીતનાર હોય છે. શનિનું આ સ્થાન શનિનું જ કારક ગણાય છે. માટે તમને ઓછા રોગી બનાવે છે. તમારા માં કુટનિતિજ્ઞતા આપીને તમને વ્યૂહરચનાકાર બનાવી શકે છે. શત્રુ પર તમે ભારે પડી શકો છો. તમારી શારીરિક શક્તિ વધારે સતે જ કરી તમારામાં સહન શક્તિનો વધારો કરે છે. કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ તમને આ સ્થાનના શનિ પ્રદાન કરે છે.

શનિ સાતમા સ્થાનમાં હોય તો-

સાતમું સ્થાન કુંડળીમાં પત્ની, વિવાહ, કાયદા-કોર્ટકચેરી, વિવાદ, વિજાતીય સુખથી જોડાયેલું છે. સાતમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ રોગી, ગરીબ, કામી, ખરાબ વેશભૂષાવાળો, પાપી , નીચ હોઈ શકે છે. તમારું લગ્ન જીવન આ સ્થાનના શનિના હાથમાં હોય છે. પત્ની સુખ આપી શકતો નથી. વળી તે પત્નીને તાડીત કરનાર પણ હોય છે. લગ્નજીવનમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે. લગ્નેત્તર સંબંધો પણ હોય છે. પરંતુ જો તેનો યોગ કોઈ મિત્ર ગ્રહ સાથે થાય તો લગ્ન જીવનમાં શુભ અસર કરી શકે છે. તમારા વેપારમાં પણ ભાગીદારીમાં ખોટનો ધંધો કરાવે એવું બને.

શનિ આઠમા સ્થાનમાં હોય તો-

આઠમા સ્થાનમાં શનિ હોય તો મૃત્યુ, દુઃખ, આર્થિક સંકટ, નપુસંકતા,મૃત્યુનું મુખ, અનિતી, ભ્રષ્ટાચાર, વગેરે પાશા પર આ સ્થાન અસર કરે છે. આઠમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ કુષ્ઠરોગી તથા ભગંદરનો ભોગ બને છે, દુખી થાય છે. નાની ઉંમરમાં જ દરેક કાર્ય કરવામાં અક્ષમ હોય છે. જ્યારે શનિ આ સ્થાનનો કારક હોય ત્યારે તમારું મૃત્યુ, રોગ અને વિલ વારસો તેના હાથમાં હોય છે. તમારું આયુષ્ય લાંબુ આપે પણ ક્યારેક એવી સ્થિતિ ઉભી થાય કે અચાનક કોઈ મોટી બીમારીનો સામનો કરવો પડે છે. તમે સારા એવા વિલ વારસાના માલિક બનાવો એવી સ્થિતિ તે નિર્માણ કરે છે.

શનિ નવમા સ્થાનમાં હોય તો-

નવમું સ્થાન કુંડળીમાં અધ્યાત્મ, પ્રવાસ, પરદેશગમન, શક્તિ વગેરેને અસર કરે છે. નવમા ભાવમાં શનિ હોય તો કુંડળીમાં નવમા સ્થાનમાં શનિ હોય તે અધાર્મિક, ગરીબ, પુત્રહીન, દુઃખી થાય છે. નવમું સ્થાન ભાગ્યનું હોવાથી જો શનિ આ સ્થાનમાં હોય કે તેની દ્રષ્ટિ પણ પડતી હોય તો તે ખરાબ અસર કરી શકે છે. રખડપાટ અને જીવનના કોઈ એક ભાગમાં તમને ધનવિહોણા અને માનસન્માન વગરના કરી મુકે. તમારો સ્વભાવ નાસ્તિક રહે. પણ જો શનિ પ્રત્યે અને હનુમાન પ્રત્યે આસ્થા રાખશો તો છુટકારો શક્ય છે. ધન પ્રાપ્તિ માટે દેશ-પરદેશ ફેરવે પણ તેથી પારિવારિક અને ધનનું તો આખરે નુક્શન રહેશે.

શનિ દશમા સ્થાનમાં હોય તો-

દશમું સ્થાન કુંડળીમાં કર્મ, પિતૃ, અધિકાર, સામાજીક સ્થાન, નોકરી, વ્યવસાય વગેરેનું સ્થાન છે. જો દશમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ ધની, ધાર્મિક, રાજ્યમંત્રી વગેરે ઉંચા પદ પર રહેલો હોય છે. સૂર્ય, શનિ અને ગુરુનું કારક સ્થાન કહેવામાં આવે છે. માનવના તમામ કર્મો પર નજર રાખનાર શનિ જો આ સ્થાનમાં આવે તો તેના સ્થાનનો હોવાથી તેના જીવનની બધી અસર થાય. તેને પિતા સાથે ન હતું બનતું તેથી આ સ્થાનમાં જો તમારે શનિ આવે તો પિતા સાથે મતભેદ કે મનભેદ રહી શકે છે. તેણે તપ કરીને બધા ગ્રહમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું તે રીતે તમે પણ શ્રદ્ધા અને સખત મહેનતથી જ ઉચ્ચપદ તમારા ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકો છો.

શનિ અગીયારમા સ્થાનમાં હોય તોઃ-

અગીયારમું સ્થાન કુંડળીમાં ભેટ-ઉપહારનો લાભ, કોઈ વ્યક્તિનું સુખ, રોગ વગેરે અસર કરે છે. અગીયારમાં ભાવમાં શનિ હોય તો વ્યક્તિ લાંબી આયુષ્યવાળો, ધની, કલ્પનાશીલતા, નિરોગી બધું સુખ પ્રાપ્ત કરનાર હોય છે. અગીયારમું સ્થાન પણ શનિનું કારક સ્થાન છે માટે મિત્રોથી, કુટુંબ-કબીલાથી, મોટાભાઈ, માતા-પિતાથી પણ લાભ અપાવી શકે છે. તમને તમારા ક્ષેત્રમાં દરેક પ્રકારનો લાભ અપાવે છે. તમારા પૂર્વ જન્મના સંચિત શુભ કર્મો પ્રમાણે આ સ્થાનનો શનિ અપાવે છે અને તે તને ફાયદા માટે મદદ કરે છે.

શનિ બારમા સ્થાનમાં હોય તોઃ-

બારમું સ્થાન કુંડળીમાં કરજ, નુક્શાન, વ્યસન, અનૈતિકતા, ઉપભોગ વગેરેનું સ્થાન છે. બારમાં સ્થાનમાં શનિ હોય તો મન અશાંત થાય છે, તકવાદી માણસ હોય છે. કુટિલ દ્રષ્ટિવાળા હોય છે, નિર્દય, નિર્લજ્જ અને વધારે ખર્ચ કરનાર હોય છે. શુક્ર,કેતુ અને શનિ આ સ્થાનના કારક ગ્રહો છે. અને એ રીતે જો શનિ આ સ્થાનમાં આવે તો પરિણામ પણ એવું જ પ્રાપ્ત થાય છે. ખર્ચ રહે છે. સજા થાય તે હદનું અનૈતિક કાર્ય તમે કરી બેસો એ પણ શક્ય છે. અને તમને કોઈ કચેરીમાં બંધનમાંકે ભ્રષ્ટતામાં પાડી શકે છે.

શનિવારે કરો ન્યાયના દેવતા સામે તેલનો આ ઉપાય, દરેક ક્ષેત્રમાં મળશે પ્રગતિ!

શનિવારે શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલાં ઉપાયોથી શનિના દોષ શાંત થઇ શકે છે. એવી માન્યતા છે કે, હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળી જાય છે. આ જ કારણથી ઘણા લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.

1. તેલનું દાન કરવું- દર શનિવારે સવાર-સવારે સ્નાન વગેરે કર્મોથી નિવૃત થઇને તેલનું દાન કરવું. આ માટે એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોવો, ત્યાર પછી આ તેલનું દાન કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું.

2. શનિને વાદળી ફૂલ અર્પણ કરવાં- શનિદેવને તેલ અર્પણ કરવું અને પૂજન કરવું. શનિદેવને વાદળી ફૂલ અર્પણ કરવા અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम: નો જાપ કરવો.

3. પીપળાને જળ અર્પણ કરવું- દર શનિવારે પીપળાને જળ અર્પણ કરવું, પૂજા કરવી અને સાત પરિક્રમા કરવી. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરવો.

4. દીપક પ્રગટાવવો- સૂર્યાસ્તના સમયે કોઇ એવા પીપળાની પાસે દીપક પ્રગટાવવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઇ મંદિરમાં સ્થિત પીપળાની પાસે પણ દીપક પ્રગટાવી શકાય છે.

5. સિંદૂર અર્પણ કરવું- હનુમાનજીને સિંદૂર અને ચમેલી અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

6- શનિવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરવો. આ ઉપાય તમે દર શનિવારે પણ કરી શકો છો.

7- શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો.

8- દર શનિવારે વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ ઉપરાંત કેળા અથવા મીઠી મલાઇ પણ ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. અથવા કાળા ઘોડાની નાળનો છલ્લો બનાવીને પણ ધારણ કરી શકાય છે.

9- શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

10- શનિવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી સવા કિલો કાળો કોલસો, એક લોખંડની કીલ એક કાળા કપડામાં બાંધીને પોતાના માથા પરથી ફેરવીને વહેતાં પાણીમાં પ્રવાહિત કરી દેવી અને કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવને પ્રાર્થના કરવી.

11- શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું.

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

અર્થાતઃ 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ. – આ દશ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થાય છે.

12- લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવારે પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

13- શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઇને કુશ આસન પર બેસી જવું. સામે શનિદેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી અને તેની પંચોપચારથી વિધિવત પૂજન કરવું. ત્યાર પછી રૂદ્રાક્ષની માળીથી નીચે લખાયેલ કોઇપણ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા જાપ કરવું તથા શનિદેવ પાસેથી સુખ-સંપત્તી માટે પ્રાર્થના કરવી. જો દર શનિવારે આ મંત્રનો આ વિધિથી જાપ કરશો તો જલ્દી જ તમને લાભ મળશે.

વૈદિક મંત્ર- ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
લઘુ મંત્રઃ- ऊं ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

14- શનિવારે ભૈરવજીની ઉપાસના કરી અને સાંજના સમયે કાળા તલના તેલનો દીપક લગાવીને શનિદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

નોકરી છૂટી જવાની ચિંતા સતત રહ્યાં કરે છે તો કરો આ ઉપાય..!!

grah

નોકરી કરવી કંઈ સહેલી વાત નથી. નોકરીમાં કામમાં એટલું દબાણ હોય છે કે, પોતાના માટે કે પરિવાર માટે સમય કાઢવાનું પણ મુશ્કેલ બની જાય છે. છતાંય નોકરી જવાનો ખતરો રહ્યા કરે છે. જો તમને નોકરીમાં કોઈ પ્રકારની મુશ્કેલી હોય કે નોકરી છૂટી જવાનો ડર હોય ત્યારે રાશિ અનુસાર સમસ્યાનું નિવારણ કરવાથી લાભ થશે.

મેષઃ આ રાશિના લોકો બહુ જ શાંત અને સુશીલ પ્રકૃતિના હોય છે અથવા તો બહુ ચાલાક અને આખાબોલા હોય છે. તેમનામાં ખાસ વાત એ હોય છે કે તેઓ જિદ્દી, શંકાશીલ અને ગુસ્સો કરનારા હોય છે, તેથી આવા જાતકોએ સૌ પ્રથમ પોતાના ગુસ્સા પર અંકુશ રાખવો. ગૌશાળાની ગાયને લીલો ચારો તથા ફણગાવેલા મગ ખવડાવવા.

વૃષભ : આ જાતકો મહેનતી, સૌમ્ય સ્વભાવના અને ખૂબ જ ગંભીર હોય છે, તેથી લોકો તેમને યોગ્ય રીતે સમજી શકતા નથી. જેને કારણે નોકરીમાં મુશ્કેલીઓ આવે છે. નોકરીમાં સમસ્યા આવી પડી હોય તો તમારે અથવા તમારી પત્નીએ વૈભવલક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ.

મિથુન : આ રાશિના લોકોને જો એકાંતમાં કોઈ વાત પર ખખડાવવામાં કે સમજાવવામાં આવે તો તેઓ સારું પરિણામ આપે છે, પણ જો જાહેરમાં તેમનું અપમાન કરવામાં આવે તો તેઓ નોકરીને લાત મારી શકે છે. આ જાતકોને જો નોકરીમાં સમસ્યા આવી રહી હોય તો બજરંગબાણનો પાઠ કરવો જોઈએ.

કર્ક : આ જાતકોએ પોતાના બોસથી કંઈ છુપાવવું જોઈએ નહીં, નહીંતર મુશ્કેલીઓમાં પડી શકે છે, કારણ કે જેટલું છુપાવશો તેટલા જ ગૂંચવાતા જશો. કોઈ પણ નોકરીમાં સમસ્યાઓ આવી રહી હોય તો દરરોજ કેળું ખાવું. મસ્તક, છાતી તથા નાભી પર કેસરનું તિલક કરવાથી નોકરીમાં સુખ-શાંતિ રહેશે.

સિંહ : આ લોકોને કોઈ પણ વ્યક્તિની આધીનતા સહન થતી નથી. તેઓને ઓફિસમાં કોઈની પણ સાથે ટક્કર થાય તો તે વર્ચસ્વને લઈને જ થશે. જો તમારે એક જગ્યાએ ટકીને નોકરી કરવી હોય તો લીડરશિપવાળું વ્યક્તિત્વ છોડવું પડશે. નોકરીમાં કોઈ મુશ્કેલી હોય તો શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરો.

કન્યા : આ રાશિના લોકો સૌમ્ય પ્રકૃતિના હોય છે. વધારે પડતી સહનશીલતાને કારણે ઓફિસમાં તેમનું શોષણ થાય છે, પરંતુ જ્યારે તેમનું ધૈર્ય ખૂટી પડે છે ત્યારે જાણે કે ભૂકંપ જ આવી જાય છે. જેને કારણે વાત બગડે છે. જો નોકરીમાં કોઈ કારણસર મુશ્કેલીઓ આવી રહી હોય તો દરરોજ સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

તુલા : આ રાશિના જાતકો હંમેશાં ન્યાયના પક્ષમાં રહે છે, તેથી જ ઓફિસમાં તેમનું તારતમ્ય નથી બેસી શકતું. તેઓ ખોટું ક્યારેય સહન કરી શકતા નથી. આ જાતકોએ જો નોકરી કરવી હોય તો પરિસ્થિતિઓ સાથે સમાધાન કરતા શીખવું પડશે. ગુરુવારનું વ્રત કરવાથી અથવા પોખરાજ ધારણ કરવાથી નોકરીમાં આવતી સમસ્યાઓનું સમાધાન થશે.

વૃશ્ચિક : તમારું સ્પષ્ટવાદી વ્યક્તિત્વ નોકરીમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પેદા કરી શકે છે. તમે દરેક વાતનો સામો જવાબ આપશો, તે બોસને પસંદ નહીં આવે, તેથી તમારા સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. મુશ્કેલીઓને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરો અને એક સાડા દસ રતીનું મોતી રત્ન ધારણ કરો.

ધન : આ જાતકો ખૂબ જ મદદગાર સ્વભાવના હોય છે, પરંતુ ખોટી વાત પર તેમની આક્રમકતા તેમના સારા વ્યક્તિત્વને ધૂળમાં મેળવી દે છે. તેને લીધે બોસ અને સહકર્મચારીઓ સાથેના સંબંધો બગડે છે. નોકરીમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે લોટમાં પનીર મેળવીને તે સતત ૪૦ દિવસ સુધી ગાયને ખવડાવો. આ ઉપાય શુક્રવારથી શરૂ કરવો.

મકર : આ જાતકોની નોકરીમાં પ્રગતિની આડે સૌથી મોટું રોડું આળસ હોય છે. કામ સમયસર પૂરું ન થવાને કારણે બોસ બોલશે જેને કારણે તણાવ પેદા થશે. તમારે તમારા આળસુ સ્વભાવને બદલવો પડશે. જો નોકરીમાં કોઈ પ્રકારની અડચણો આવી રહી હોય તો ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

કુંભ : આ રાશિના લોકો પરિશ્રમી હોય છે, પરંતુ તેમના મનની વાત જાણવાનું બહુ મુશ્કેલ હોય છે. તેઓ પોતાનું કામ બહુ મન લગાવીને કરે છે. તેમના કામમાં તેમની મહેનત, લગન સ્પષ્ટ દેખાઈ આવે છે. તેને કારણે ઓફિસમાં તેમના વિરુદ્ધ ઘણી વાર ષડ્યંત્ર રચાતું હોય છે. આ જાતકો શિવાષ્ટકનો પાઠ કરે તો લાભ થાય છે.

મીન : આ લોકો ખૂબ જ મહેનત અને લગનથી પોતાનું કાર્ય કરે છે. તેમણે કોઈની વાતમાં આવીને મહત્ત્વનો નિર્ણય ન લેવો, કારણ કે લોકો તેમના પ્રદર્શનથી ઈર્ષ્યા કરે છે. જે પણ વાત હોય તે પોતાના બોસને ખુલ્લા મને કરવી. આ જાતકો હંમેશાં આગળ વધે છે. આગળ વધવામાં અડચણ આવી રહી હોય તો આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો અને માણેક રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવર