Tag Archives: દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખા: देशी प्रयोग और घरेलू नुस्खे

છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા

cough

શું તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે. કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, વધુ પડતી સ્મોકિંગ વગેરે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે જેના વિશે આજે અમે તમને જણાવીશું, જે બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ ઉપયોગી છે.

આદુ અને મધ:

આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

સફેદ મરીનો ઈલાજ:

આમ તો કાળા અને સફેદ બન્ને મરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે સાથે જ અનેક ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરીનો સ્વાદ તીખો હોય છે. જેથી મરીનો ઉપયોગ કફની સમસ્યામાં કારગર સાબિત થાય છે. તેના માટે અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવા. ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું. આ મિક્સરને 10-15 મિનિટ માઈક્રોવેવમાં રાખવું. આ પેસ્ટ પીવાથી જામેલા કફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે મિક્ચરને એક સપ્તાહ સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.

દ્રાક્ષનો રસ:

લીલી અને સૂકી એમ બન્ને દ્રાક્ષનું સેવન હેલ્થ માટે બહુ ફાયદાકરક માનવામાં આવે છે. દ્રાક્ષમાં પ્રકૃતિક એક્સપેક્ટોરેન્ટ હોય છે અને આ જ કારણથી દ્રાક્ષનું સેવન ફેફસા માટે અને જામેલા કફની સમસ્યા માટે બહુ લાભપ્રદ માનવામાં આવે છે. ગળા અને છાતીમાં જામેલા કફથી છુટકારા માટે તમારે બે ચમચી દ્રાક્ષનો રસ લેવો, તેમાં બે ચમચી મધ મિક્ષ કરવું. આ મિક્સરને એક સપ્તાહ સુધી નિયમિત દિવસમાં ત્રણવાર સેવન કરવું. આનાથી ફટાફટ ફાયદો થશે. આ સિવાય તમે રોજ આનું તાજું મિક્સર બનાવીને તેનું સેવન કરી શકો છો.

લેમન ટી:

લીંબૂ સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે તેનું વર્ણન આપણા પ્રાચીન ગ્રંથો અને આયુર્વેદમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે અને મોટાભાગના લોકો લીંબૂના ફાયદા જાણે પણ છે. લીંબૂમાં રહેલું સિટ્રિક એસિડ અને મધમાં રહેલું એન્ટિસેપ્ટિક તત્વ જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટે અને ગળામાં થતાં દુઃખાવાને દૂર કરવામાં લાભકારી સિદ્ધ થાય છે. તેના માટે બ્લેક ટી બનાવવી અને તેમાં એક ચમચી તાજા લીંબૂનો રસ નાખવો ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ ટીનું સેવન કરવું. થોડાક દિવસ સુધી આ રીતે સેવન કરવાથી તમારી તકલીફ ચોક્કસ દૂર થશે.

મીઠાના પાણીના કોગળા કરવા:

મીઠાવાળા પાણીના કોગળા એક પ્રાચીન અને દમદાર ઉપાય છે. તેના માટે એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું. હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા. આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ.

ગાજરનો ઉપાય:

ગુણકારી ગાજરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તત્વોને કારણે ગાજર ઈમ્યૂન સિસ્ટમને વધારે છે. આ સિવાય ગાજરમાં એવા ઘણા બધાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે ઉધરસ અને કફની સમસ્યામાં ઝડપથી આરામ પહોંચાડે છે. તેના માટે તમારે 3-4 તાજા ગાજર લઈ તેનો રસ કાઢી લેવો. તેમાં થોડું પાણી અને બે-ત્રણ ચમચી મધ મિક્ષ કરીને આ મિશ્રણના સરખું મિક્ષ કરી લેવું. આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. છાતી અને ગળામાં જામેલો કફ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

લસણ અને લીંબૂનો ઉપાય:

લસણમાં અદભુત ગુણો સમાયેલા છે. લસણમાં સોજો દૂર કરનારા તત્વો રહેલાં છે અને લીંબૂમાં સિટ્રિક એસિડ રહેલું છે. જ્યારે આ બન્ને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જામેલા કફની સમસ્યા ગાયબ થઈ જાય છે. તેના માટે એક કપ પાણી ઉકાળી લેવું અને તેમાં ત્રણ લીંબૂનો રસ નાખવો. તેમાં થોડુંક વાટેલું લસણ નાખવું અને સાથે જ તેમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખી એક ચપટી મીઠું નાખવું. આ બધાંને સરખી રીતે મિક્ષ કરી લેવું અને પીવું. આનું સેવન કરવાથી કફની સમસ્યા છૂમંતર થઈ જશે.

હળદરનો ઉપચાર:

જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.

ડુંગળી અને લીંબૂનો નુસખો:

ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પોષકતત્વો હોય છે જેથી રોજ એક ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. કફની સમસ્યા માટે એક ડુંગળી લઈને તેને છોલીને પીસી લેવી. હવે તેમાં એક લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવું. આંચ પર થી ઉતારી તેમાં એક ચમચી મધ નાખવું. હવે આ મિશ્રણને દિવસમાં ત્રણવાર પીવું, નિયમિત પીવાથી ગળફા અને કફ જામવાની સમસ્યા તરત દૂર થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

 

બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

khajoor1

શું તમને ખબર છે કે ખજૂર દરરોજ ખાવી કેટલી સ્વાસ્થ્યવર્ધક છે. ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવા માટે ઉત્તમ માનવામાં આવે છે. શું તમે જાણો છો એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહારા પણ કહેવાય છે. બારેમાસ ખજૂરનું સેવન કરવામાં આવે છે. ખજૂર એ શક્તિવર્ધક ફળ છે. આજે જાણો કઈ રીતે કરશો ખજૂરનો ઉપયોગ.

ખજૂરના ગુણધર્મો-

-ખજૂર ફળ રૂચિકર, મધુર, શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. તે અગ્નિવર્ધક તથા હ્રદય માટે હિતકારી તો છે જ સાથે કફ, પિત્ત, વાત અને અનિદ્રાનાશક પણ છે.

-ખજૂરમાં વિટામીન એ, બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટીશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વગેરે તત્વો હોય છે.

ખજૂરમાં રહેલાં પોષક

‘સ્વાદમાં ગળ્યો ટેસ્ટ ધરાવતા આ ફળમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાઇબર, મેગ્નેશ્યમ, ક્રોમિયમ જેવાં વિવિધ મિનરલ્સ મબલક પ્રમાણમાં આવેલાં છે. એ શરીરમાં રક્તકણો વધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનશક્તિ સુધારે છે તેમ જ સ્કિન-ટાઇટનિંગ માટે એ ખૂબ સારી ગણવામાં આવે છે.’

ખજૂરનો પાક-

-ખજૂરનો મુખ્ય પાક અરબસ્તાન, ઈરાન અને એની આસપાસના દેશોમાં વધારે થાય છે. આપણે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઊગે છે ખરાં, પણ એને ફળ નથી બેસતાં. અહીંનાં વૃક્ષો પર ઊગતાં ખજૂરનાં ફળોને પકવવાની રીતને કારણે પણ ભારતમાં બહુ સારાં ફળ નથી થતાં. ખજૂર પોતે જ એટલી મીઠી હોય છે કે એમાં સાકર ઉમેરવાની જરૂર નથી હોતી. આજકાલ તો ખજૂરનો અન્ય મીઠાઈઓમાં નૅચરલ સ્વીટનર તરીકે ઉપયોગ પણ થાય છે. આ એક હેલ્ધી ઑપ્શન છે જે જરૂર અપનાવવો જોઈએ.

ખજૂરના કેટલાક આયુર્વેદિક ફાયદા-

-એક ખજૂર ને ૧૦ ગ્રામ ઓસામણ સાથે પીસી ને બાળકો ને પીવડાવવાથી સૂખારોગ માં લાભ થાય છે અને બાળક હુષ્ટ પુષ્ટ થાય છે. આ એક ઉત્તમ ટોનિક પણ છે.

-સ્ત્રીઓના હિસ્ટોરિયાના રોગમાં ખજૂર ઉત્તમ દવા છે. નિયમિત ૫-૫ ખજૂર સવાર-સાંજ દૂધ ની સાથે સેવન કરવાથી હિસ્ટોરિયા રોગનું નિવારણ થાય છે. આ પ્રયોગ બે મહિના સુધી કરવો જોઈએ. ૪-૫ ખજૂરને ઉકાળીને તેમાં ૩-૪ ગ્રામ મેથીનું ચૂર્ણ ભેળવીને ખાવાથી કમર અને ઘુંટણના દર્દથી રાહત મળે છે.

-જુના ઘા ઉપર ખજૂરના ઠળિયાને બાળીને તેની ભસ્મ લગાવવાથી જૂના ઘા રૂઝાઈ જાય છે. શરદી થી છૂટ્કારો મેળવવા માટે સવાર સાંજ ૫-૫ ખજૂર ખાઈને થોડું ગરમ પાણી પીઓ. આનાથી ફેફસામાં થયેલો કફ પીગળી ને નીકળી જાય છે અને શરદી-ખાંસી માંથી છૂટકારો મળે છે.

-થાક દૂર કરવા અને બળ વ્રુધ્ધિ માટે ૨૫૦ ગ્રામ ખજૂર અને અડધો લીટર દૂધનું પ્રતિદિન સેવન કરવું જોઈએ. બી.પીના દર્દીઓને પણ ગરમ પાણીમાં ખજૂર ધોઈન્ને દૂધમાં ખજૂર ઉકળી ને તે દૂધ પી જવું જોઈએ.

-ખજૂર ઠળીયાનો સુરમો આંખોમાં લગાવવાથી આંખોના રોગ દૂર થાય છે. ખજૂર ઠળીયાને બાળીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને ૨-૨ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વખત ઠંડા પાણીની સાથે સેવન કરવાથી વારંવાર થતા અતિસાર બંધ થાય છે.

-ખજૂર-સૂંઠનું ચૂર્ણ, સાકર અને ઘીને દૂધમાં ઉકાળીને સવાર –સાંજ પીવાથી તાવ મટી જાય છે. પ્રતિદિન ૧૫-૨૦ ખજૂર ખાઈને ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં નવું લોહી બને છે અને શરીરમાં તાકાત આવે છે.

-ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.

-ખજરમાં ભરપૂર પ્રમાણમાં રહેલું આયરન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમ જ ખજૂરનાં પોષક તત્વોને દૂધ પૂરેપૂરાં શરીરમાં શોષવા માટે મદદ કરે છે જેથી એના સઘળા લાભ લઈ શકાય. એનર્જી ને વિકાસ માટે નાનાં બાળકોથી લઈને પ્રૌઢ વયના લોકોને પણ ખજૂર અનેક રીતે લાભકારી છે

-કાબોર્હાઇડ્રેટ્સ, લોહ, કૅલ્શિયમ અને ફૉસ્ફરસ જેવાં ખનિજતત્વોથી ભરપૂર ખજૂર પાંડુરોગ અને ટીબીના દરદીઓ માટે નવજીવન બક્ષનાર ગણાય છે.

શાકાહારી લોકો માટે ખાસ છે ખજૂર

ખજૂરમાં રહેલા આયર્નના ભરપૂર જથ્થાને કારણે શાકાહારી લોકોએ તો ખજૂર ખાસ ખાવાં જોઈએ શાકાહારીઓએ ખજૂર અને દૂધનો નાસ્તો અચૂક કરવો જોઈએ. એમાં રહેલું આયર્નનું ભરપૂર પ્રમાણ શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે. એની સાથે દૂધ લેવાથી ખજૂર શરીરમાં બરાબર શોષાય છે એટલે એમાં જે પણ પોષક તત્વો છે એનો પૂરેપૂરો લાભ શરીરને મળે છે. શિયાળામાં થતી શરદી, બ્રૉન્કાઇટિસ, અસ્થમા જેવી તકલીફો સામે રક્ષણ મેળવવા ખજૂર રામબાણ ઇલાજ છે. ડાયાબિટીઝના પેશન્ટ પણ દિવસમાં બેથી ત્રણ ખજૂર ખાય તો નુકસાન નથી થતું.’

ખજૂરના અન્ય ફાયદા અને કેવી રીતે ખાશો?

– દિવસ દરમિયાન 5-6 ખજૂર ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી રહે છે અને માત્ર ખજૂર જ નહીં ખજૂરના વૃક્ષનું દરેક ભાગ આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે.

– ખજૂરના વૃક્ષના પાંદડામાંથી ફેબ્રિક્સ બને છે અને તેના બીયાને અમુક પ્રક્રિયામાંથી પસાર પસાર કર્યા બાદ તેમાંથી પ્રાણીઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે.

– દરરોજ ખજૂર ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજનમાં પણ વધારો થાય છે. શરીરને પૂરતું પોષણ મળી રહે છે.

નિયમિત ખજૂર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોને તો દરરોગ 4-5 ખજૂર ખાવી જ જોઈએ.

કબજિયાત : કાયમની કબજિયાત હોય અને જુલાબની ગોળીઓ બદલી-બદલીને કંટાળ્યાં હો તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવી.

જો ખજૂર ખાવી ન હોય તો બપોરે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું. એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે.

બાળકોના વિકાસ માટે : ઓછું વજન હોય, હાઇટ વધતી ન હોય, બુદ્ધિ મંદ હોય, શરીરનો બાંધો નબળો હોય એવાં બાળકોને શિયાળાના ચાર મહિના ખજૂરપાક જરૂર ખવડાવવો. ખજૂરને ધોઈ, દૂધમાં પલાળીને માવો બનાવી લેવો. માવો ઘીમાં શેકીને એમાં લીંડીપીપર, એલચી, જાવંત્રી નાખીને ઠારી લો. એના બે ટુકડા રોજ સવારે દૂધ સાથે બાળકોને ખવડાવવાથી શરીરનો બાંધો મજબૂત થશે અને બુદ્ધિ વિકસશે.

અરબસ્તાનના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર હોય છે. એ લોકોની હાઇટ અને બાંધો કદાવર હોય છે એનું કારણ ખજૂર છે. જો માબાપની હાઇટ ઓછી હોય અને બાળકનો વિકાસ મંદ હોય તો બાળક રમતું થાય ત્યારથી જ ખજૂરપાકના ટુકડા સવાર-સાંજ આપવાનું શરૂ કરવું. જો ખજૂરપાક ન બનાવી શકાય તો ખજૂરના ઠળિયા કાઢી એમાં છલોછલ ઘી ભરીને રાખવું. રોજ આવી બેથી ત્રણ પેશી ખજૂર સવારે ઊઠીને નરણા કોઠે ચાવી-ચાવીને ખાવાથી હાઇટ અને વેઇટ બન્ને વધે છે. એ માત્ર મેદ નથી હોતો, પરંતુ શરીર અંદરથી મજબૂત થાય છે.

ખજૂર અને ઘી : ફેફસાંનો ટીબી હોય એવા અને એચઆઇવી પૉઝિટિવના દરદીઓએ સવાર-સાંજ નિયમિત પાંચથી દસ પેશી ખજૂર ધોઈ એમાં સફેદ માખણ અથવા તો ગાયનું ઘી ભરીને ખાવી. એના પર એક ગ્લાસ સૂંઠ અને કાળાં મરી નાખીને ઉકાળેલું દૂધ પી જવું. એનાથી દવાની આડઅસરો ઘટે છે, શરીરમાં રક્તકણોની સંખ્યા સુધરતાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન પણ વધે છે.

હૃદયરોગની તકલીફ હોય તો રોજ સવારે ચારથી પાંચ પેશી ઠળિયા કાઢેલાં ખજૂરની સાથે ગુલકંદ કે આમળાનું ચ્યવનપ્રાશ ખાવું. એના પર સૂંઠવાળું એક કપ દૂધ પીવાથી હૃદયની સાથે સંકળાયેલી શિરાઓ અને ધમનીઓ મજબૂત બને છે. આને કારણે હૃદયનું પમ્પિંગ સુધરે છે અને લોહીનું પ્રસરણ કરવાની શક્તિ નિયમિત બને છે.

કિડનીની તકલીફ હોય અથવા તો યુરિનમાં ખનિજતત્વો જતાં હોય કે હાથે-પગે સામાન્ય સોજા વર્તાતા હોય તો રોજ રાતે ચારથી પાંચ પેશી ખજૂર ગાયના દૂધ સાથે ચાવી-ચાવીને ખાવામાં આવે એ જરૂરી છે.

ખજૂરનું શરબત : સારી જાતના ખજૂરની પેશીઓ બરાબર ધોઈ ઠળિયા કાઢીને ત્રણગણા પાણીમાં રાતભર પલાળી રાખવી. બીજા દિવસે બપોરે એને ચોળીને એમાં એક લીંબુનો રસ તેમ જ ચપટીક સિંધાલૂણ, સંચળ, કાળાં મરી નાખીને પી જવું.

પાચનની તકલીફ કે અરુચિ હોય અને ભૂખ ન લાગતી હોય ત્યારે આ શરબત નિયમિત પીવાથી ફાયદો થાય છે.


 

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવી લો.

height1

દરેક છોકરી હોય કે છોકરી સરખી ઊંચાઈ અને સપ્રમાણ શારીરિક બાંધો ધરાવવાનું ઈચ્છતા હોય છે. જો કે હાઈટ ન વધવી એ તો શરીરના જીન્સ-ક્રોમોસોમ્સ પર આધાર રાખે છે, કેટલાક લોકોની હાઈટ સમયથી પહેલાં જ વધતાં રોકાઈ જાય છે. જેનું મુખ્ય કારણ શરીરને પર્યાપ્ત માત્રામાં પોષક તત્વોનું ન મળવું અને હોર્મોન્સમાં ફેરફાર થવા હોઈ શખે છે. હકીકતમાં આપણી લંબાઈ વધવામાં સૌથી મોટું યોગદાન હ્યૂમન ગ્રોથ હોર્મોન એટલે કે એચજીએચનું હોય છે. એચજીએચ પિટ્યુટરી ગ્લૈન્ડથી નિકળે છે. આ જ કારણ છે કે યોગ્ય પ્રોટીન અને ન્યૂટ્રીશિયન્સ ન મળવાને કારણે શરીરનું વિકાસ રોકાઈ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થાય છે તો આજે અમે તમને હાઈટ વધારવા અને કર્વી ફિગર માટે કેટલાક ખાસ અને કારગર નુસખા અને સાથે જ સરળ આસન બતાવીશું. જેથી તમે તમારી હાઈટમાં વધારો કરી શકો છો.

-અશ્વગંધા અને સૂકી નાગોરી બન્નેને આયુર્વેદમાં શારીરિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સામગ્રી- 20 ગ્રામ નાગોરી, 20 ગ્રામ અશ્વગંધા અને 20 ગ્રામ ખાંડ

બનાવવાની વિધિ- સૂકી નાગોરી અને અશ્વગંધાની જડને બારીક પીસી લેવું. આ ચૂર્ણમાં બરાબર માત્રામાં ખાંડ મિક્ષ કરવી. આ મિશ્રણ કાંચની બાટલીમાં ભરી લેવું.

આ રીતે કરો સેવન- રાતે સૂતી વખતે દરરોજ બે ચમચી ચૂર્ણ લેવું. ત્યારબાદ ઉપરથી ગાયનું દૂધ પીવું. આનાથી હાઈટ વધવાની સાથે હેલ્થ પણ સારી થાય છે. આ ચૂર્ણને સતત 40 દિવસ લેવું. ઠંડીમાં આ ચૂર્ણ વધુ ફાયદો કરે છે, આ ઉપાયથી તમારી હાઈટ ચોક્કસ વધશે.

કાળા તલ અને અશ્વગંધાનો આ યોગ નિયમિત રીતે સેવન કરવાથી પણ હાઈટ ઝડપથી વધવા લાગે છે.
સામગ્રી- અશ્વગંધા ચૂર્ણ, કાળા તલ, ખજૂર, ગાયનું ઘી

બનાવવાની વિધિ- 1 થી 2 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને 1 કે 2 ગ્રામ કાળા તલ પીસીને ચૂર્ણ બનાવી લેવું.

આ રીતે કરવું સેવન- આ ચૂર્ણને 3 થી 5 ખજૂરમાં મિક્ષ કરીને 5થી 20 ગ્રામ ગાયના ઘીમાં એક મહિના સુધી નિયમિત સેવન કરવાથી તમારી હાઈટ ચોક્કસથી વધવા લાગશે.

માત્ર અશ્વગંધાનો પાઉડર લેવાથી પણ હાઈટ વધે છે.

સામગ્રી- અશ્વગંધાની જડ. ખાંડ, દૂધ

બનાવવાની વિધિ- થોડીક માત્રામાં અશ્વગંધાની જડ લઈને તેનું ચૂર્ણ બનાવી સલેવું. આ ચૂર્ણમાં સરખા પ્રમાણમાં ખાંડ મિક્ષ કરીને રાખી દેવું.

આ રીતે સેવન કરવું- આ મિશ્રણને ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધમાં નાખીને પી જવું. આ ઉપાય રોજ રાતે સૂતા પેલસાં 45 દિવસ સુધી કરવું. શરીર સુડોળ બનશે અને કદ વધશે.

સાવધાની – ફાસ્ટ ફુડ અથવા જંક ફુડનું સેવન ન કરવું.

ખાટું ન ખાવું. વધુ પડતું મરચું ન ખાવું. આ દવાઓનું સેવન ગાયના દૂધ સાથે કરવું.

-વજન ઉઠાવવાની કસરત સતત કરતા રહેવાથી હાથ-પગની નસ મોટી અને ઘેરી દેખાય છે. રૉડ પર લટકવાની કસરત કરવાથી હાઈટ નથી વધતી. માત્ર હાથનું સ્ટ્રેચિંગ થાય છે. શરીરનો નીચલો ભાગ યથાવત રહે છે. એટલે જ શરીરના બધા અવયવોને આવરી લે તેવી કસરત કરવી જોઈએ. સ્ટ્રેચિંગમાં બાઈસેપ્સ, ટ્રાઈસેપ્સ, કોબરા સ્ટ્રેચિંગ હાથ, પગ અને પેટની કસરત કરવી જોઈએ. એવી રીતે પીઠ, જાંઘ, પગની પિંડીની પણ કરસત કરો. કેલ્શિયમવાળો આહાર લેવાથી હાઈટ વધે છે એવી માન્યતા ભૂલભરેલી છે. કારણ કે કેલ્શિયમ માત્ર હાડકાંને મજબૂત કરે છે. શારીરિક વિકાસ માટે પ્રોટીન અને વિટામિનનું કોમ્બિનેશન લેવું જોઈએ. આહારમાં દાળ, માછલી, ઈંડાં, કાળાં ચણાં, વટાણા, સફેદ ચોળી, સોયાબીનનો વિકલ્પ અપનાવવો જોઈએ.

હાઈટ વધારવા માટે બે ખાસ આસનો

જે લોકોની હાઈટ ન વધી રહી હોય તો તેમને રોજ તાડાસન અને ભુજંગાસન કરવું જોઈએ.

height3

તાડાસનની વિધિ –

સીધા સ્થાન પર ચાદર રાખી સીધા ઉભા રહો અને પ્રયાસ કરો કે તમારા પગ એક બીજાને અડતા રહે. સાથે હાથને પોતાની બાજુમા રાખવા. પુરા શરીરને સ્થિર રાખવું અને એ ધ્યાન રાખવુ કે પુરા શરીરનો વજન બન્ને પગ બરાબર રૂપથી આવે. બન્ને હાથની આંગળીઓને મેળવીને માથા પર રાખવી.

હથીળીઓની દિશા ઉપરની તરફ હોવી જોઇએ. શ્વાસ લેતા-લેતા પોતાના હાથને ઉપરની તરફ ખેંચો, તામારા ખભા અને છાતીમા પણ ખેંચાવ આવશે. સાથે જ પગની એડીને પણ પગની આંગળીઓ પર સંતુલન રહે તેમ કરવું. આવું થોડી વાર માટે રાખવું. થોડા સમય પછી હાથને ફરીથી માથા પર લઈ જવા. આ આસનને ઓછામા ઓછા 5 થી 10 વાર કરી શકો છો. આ ક્રિયા 10 મિનિટ કરવી.

height2

ભુજંગાસનથી વધારો હાઈટ

ભુજંગાસન વિધિ- પેટના બળે સૂઈ જવું. બન્ને પગને મિલાવી લેવા. માથું જમીન પર, આંખો ખુલ્લી અને બન્ને ખભાને કોણી તરફ વાળવા, હાથોને ખભાની નીચે રાખવા. કોણી બહારની તરફ ન હોવી જોઈએ. પંરતુ શરીરને સ્પર્શેલી હોવી જોઈએ. તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે.

એક જ વારમાં શ્વાસ ન ભરવું પરંતુ ધીરે ધીરે આસન કરતાં કરતા શ્વાસ ભરવો.

ધીરે ધીરે શ્વાસ લેવાનું શરૂ કરો અને પછી માથું ઉઠાવવું. ગરદન પાછળ તરફ વાળવી. પીઠના સ્નાયુઓને બળ લગાવતા ખભાને ઉપર ઉઠાવવા. હથેળીઓ પર થોડો દબાણ રાખી છાતી અને નાભિ સુધી ભાર ઉઠાવવું.

દરેક સ્થિતિમાં નાભિને જમીનથી 30 સેન્ટીમીટરથી ઉપર ઉઠાવવું જોઈએ. વધુ નહીં તો કમર પણ ઉપર ઉઠશે. આ સ્થિતિમાં કોણી સીધી રહેશે નહીં. ત્યારબાદ આકાશ તરફ જોવું. આ અવસ્થામાં શ્વાસ રોકવું જેથી કમરના નીચેના ભાગમાં ખેંચાણ આવશે. જેને તમે અનુભવશો. આ સ્થિતિ 3-4 સેકન્ડ સુધી કરવી અને ત્યારબાદ સામાન્ય સિથિતિમાં આવી જવું.

આ સાથે જ તમારા ડાયટ ચાર્ટમાં ફળ અને મેવાનો વધુ ઉપયોગ કરવો જેથી તમારી હાઈટ ચોક્કસ વધશે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

રોજ લો માત્ર 1 નાની ચમચી હળદરની ફાંકી, કોઈ જ રોગ શરીરમાં પ્રવેશશે નહીં..!!!

haldi

હળદરનું નિયમિત સેવન કરવાથી ચૌદ જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છએ છ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે.

આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે અમે તમને હળદરના ગુણો, ફાયદા અને તેની પ્રયોગવિધિ જણાવીશું. જેથી સરળતાથી તમે હળદરનો ઉપયોગ કરી શકો.

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

-દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

-શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

– મધ સાથે કે ગરમ દુધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

– કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

– એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

-નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે.

-અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

– આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

– સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

– સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

– હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

– હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

– હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

-હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

– એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

– આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

– કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

– પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

– દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

– આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર-સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.

– હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.

– ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે.

– હળદર, સુખડ, રસાંજનનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું, ખીલ ઝડપથી ગાયબ થઈ જશે.

– હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે.

-દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

– લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે.

– હળદર, લોધ્ર, જાંબુનાં પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિકસ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો થાય છે.

-શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી સાથે જ ત્વચા સ્વસ્થ અને ચમકીલી બને છે.

– બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે.

– ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.

– અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં ભેળવીને લગાવી ૧૦ મિનિટ બાદ નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલમુકત બને છે.

– ખોડો મટતો ન હોય કે વાળ બરછટ, કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં ઉકાળી, મલમ બનાવી વાળમાં લગાવો. આ બધી સમસ્યાઓ દૂર થશે.

– લીવર સંબંધી સમસ્યાઓમાં પણ હળદરને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે.

– જરૂરી છે કે હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો કે જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઇ ઉણપ આવે નહીં.

– પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.

– ચહેરાના ડાઘ- ધબ્બા અને કરચલીઓ મટાડવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડો. આ પેસ્ટથી માત્ર તમારો ચહેરો જ નહીં નીખરે, પણ તે સાથે તમારો ચહેરો ખીલેલો રહેશે.

– સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોં મા રાખીને ચુસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે.

-ત્વચાના વણજોઇતા વાળને દૂર કરવા માટે હળદર પાવડરને નવશેકા નાળિયેર તેલમાં મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાડો. જેનાથી ત્વચા મુલાયમ બને છે અને શરીર પરથી વણજોઇતા વાળ દૂર થાય છે.

– ડાયાબીટિસના દર્દીઓ માટે હળદર કોઇ ઔષધીથી ઓછી નથી. ડાયાબીટિસ માટે દરરોજ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર મેળવીને પીવું જોઇએ. વાસ્તવમાં, હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે
ડાયાબીટિસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

આયુર્વેદ અનુસાર નાના-નાના પ્રયોગ કરીને હળદરના અલગ- અલગ લાભ ઉઠાવી શકાય છે.

– હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે.

– હળદર એટલી કારગર છે કે તે મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.

– વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.

-હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ – ચકામાં, કુંડાળાં મટે છે.

– હળદર, નિર્મળીનાં બી, લોધ્ર, મજિઠના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.

– ખીલમાં હળદર, મજિઠ, ધાણાં, સરસવ લોધ્ર, કપૂરકાચલી, નિર્મળીનાં બી વગેરેને ગુલાબજળ સાથે ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે.

-જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.

-હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી તમારું મોઢું ધોઇ લો આનાથી તમારો રોગ દૂર થઇ જશે.

-જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

Courtesy: Divya Bhaskar


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!

juice

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે તેમાં કોઈ બેમત નથી.

આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અક્સિર ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. જે રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. આ રસાહારનો કોર્ષ કરવાથી રોગો અને શારીરિક નબળાઈને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે. તો ચાલો આજે જણાવી દઈએ આ રસાહાર વિશેની વિસ્તૃત માહિતી.

ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું-

– ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.

– ફળ હોય કે શાકભાજી તાજા વાપરવા જોઇએ. વધારે પાકી ગયેલાં, ગંધ મારતાં અને કાળા પડી ગયેલાં ફળો ના ખાવા જોઈએ. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વાપરવા નહીં.

– રસ કાઢવાનું મશીન બરાબર ધોઇને વાપરવું જોઇએ. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.

– ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ન જોઇએ.

– રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતા રસ અને સ્વીટનર પીવા જોઇએ નહી.

રસ કેવી રીતે પીવો જોઈએ?

– પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ન જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસ હોય છે અને જંતુધ્ન ગુણ હોય છે. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીયા કે વાયરસ નાશ પામે છે.

– જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ન લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી શકો છો.

-જો તમે તંદુરસ્ત રહેવા કે ડાયટિંગ માટે માત્ર રસ જ પીવા માગતા હોવ અને કોઈ ખોરાક ન લેવો હોય તો તમારે રોજ સવારે બેથી ત્રણ લીટર જેટલું શાકભાજી અને ફળોનો રસ અવશ્ય લેવો જોઈએ.

– જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મિલિ. રાખવું જોઈએ. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચીથી વધારે લેશો નહીં.

– તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.

juice

જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગઃ-

– સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.

– કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.

– કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.

– ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે
એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.

– કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.

– આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.

– ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.

– લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.

– આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.

– કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.

– જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.

– લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.

– તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.

– સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.

– નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.

– પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.

– પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.

– ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.

– લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.

juice1
– કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.

– તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.

– પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.

– ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.

– કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.

– દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.

– ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.

– બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.

– લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.

– કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.

– જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.

– મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

men

અડદના બીજથી પ્રાપ્ત થતી દાળ ભારતીય કિચનનો એક મુખ્ય હિસ્સો છે, તેની ખેતી આખા ભારતમાં થાય છે. છોતરાવાળી અડદ અને કાળી અડદ અને વગર છોતરાવાળી અડદને સફેદ અડદના નામથી બજારમાં ઓળખવામાં આવે છે. અડદનું વાનસ્પતિક નામ છે વિગ્ના મુંગો છે. અડદને એક અત્યંત પૌષ્ટિક દાળના રૂપમાં ઓળખવામાં આવે છે, છોતરાવાળી દાળમાં વિટામિન, ખનિજ અને લવણ ભરપૂર માત્રામાં હોય છે અને કોલેસ્ટ્રોલ નહિવત માત્રામાં હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, લોહ તત્વ, મેગ્નેશિયન, મેઝનીઝ જેવા તત્વો પણ ભરપૂર જોવા મળે છે અને આદિવાસી વિસ્તારોમાં તેને ઔષધિના રૂપમાં હર્બલ નુસખામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો આજે જાણીએ અડદ સાથે જોડાયેલ આદિવાસી હર્બલ નુસખા વિશે.

(પ્રસ્તુત જાણકારી ડો. દિપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને 15 વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણિત કરવાનું કાર્ય કરી રહ્યા છે.)

-આદિવાસીઓના કહેવા પ્રમાણે પુરુષોમાં શક્તિ અને યૌવન ટકાવી રાખવા માટે અડદ એક સારો ઉપાય છે, તેની માટે દાળના પાણીના સેવનની સલાહ આપવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ દાળ બાફીને દરરોજ ખાવી જોઈએ. પોટેશિયમની વધુ માત્રા હોવાને લીધે આધુનિક વિજ્ઞાન પણ તેને મર્દાના શક્તિ વધારનાર માને છે.

-દુબળા લોકો જો છોતરાવાળી દાળનું સેવન કરે તો તે તો તે વજન વધારવામાં મદદ કરે છે. બંને ટાઈમ ભોજનમાં દાળના સેવન કરવાથી લોકો મોટાભાગે વજનમાં ઝડપી વધારો થાય છે. આદિવાસી જાણકારી પ્રમાણે તેનું નિયમિત સેવન તંદુરસ્ત કરવામાં સાથે વજન વધારવામાં મદદરૂપ થાય છે.

-ડાંગ ગુજરાતના આદિવાસીઓ પ્રમાણે ટાલને દૂર કરવા માટે અડદની દાળ એક સારો ઉપાય છે. દાળને ઉકાળીને પીસી લેવામાં આવે અને તેનો લેપ રાત્રે સૂતા પહેલા કરવાથી ટાલ ધીરે-ધીરે દૂર થવા લાગે છે અને નવા વાળ આવવવાની શરૂઆત થાય છે.

-અડદની ફોતરાવગરની દાળને રાત્રે દૂધમાં ભીંજવી રાખો અને સવારે તેને ઝીણી પીસી લો. તેમાં થોડા ટીપા લીંબુનો રસ નાખો અને મધ નાખીને ચહેરા ઉપર લેપ કરવામાં આવે તો કલાક પછી ધોઈ લેવામાં આવે. એમ લગાતાર થોડા દિવસ કરવાથી ચહેરાના ખીલ અને દાગ દૂર થઈ જાય છે અને ચહેરા ઉપર નવી ચમક આવી જાય છે.

-ડાંગ ગુજરાતના આદિવાસી એવું માને છે કે અડદના લોટની લૂઈ તૈયાર કરીને દાગયુક્ત ત્વચા ઉપર લગાવવામાં આવે અને પછી નહાઈ લેવામાં આવે તો લ્યુકોડર્મા(સફેદ દાગ) જેવી સમસ્યાઓમાં પણ આરામ મળે છે.

-જેમને અપચાની ફરિયાદ હોય કે બવાસીર જેવી સમસ્યા હોય તેમને અડદની દાળનું સેવન કરવું જોઈએ, વાસ્તવમાં અડદથી મળત્યાગ આસાનીથી થઈ જાય છે.

-ફોલ્લીઓ, ફુસી, ઘાવ અને પાકેલા ઝખમ ઉપર અડદના લોટની પટ્ટી બાંધવાથી આરામ મળે છે, દિવસમાં 3-4 વાર એમ કરવાથી આરામ થઈ જાય છે.

-છોતરાવાળી અડદદાળને એક સૂતરાઉ કપડાંમાં લપેટીને તવા ઉપર ગરમ કરીને સાંધાના દર્દથી પરેશાન વ્યક્તિને સાંધાના દુખાવાવાળા ભાગને શેકવામાં આવે તો દર્દમાં ઝડપથી આરામ મળે છે. આદિવાસી કાળી દાળને તેલમાં ગરમ કરીને તે તેલને દર્દવાળા ભાગમાં માલિશ કરે છે તેનાથી દર્દવાળા ભાગની માલિશ કરવામાં આવે છે. જેનાથી દર્દ ઝડપથી મટી જાય છે. આ તેલને લકવાથી ગ્રસ્ત વ્યક્તિને લકવાગ્રસ્ત અંગ ઉપર માલિશ કરવી જોઈએ, ફાયદો થાય છે.

vajikaran

‘વાજીકરણ’સૌથી જુનો ઔષધ પ્રયોગ: પુરૂષોની નંપુસકતાને જડથી કરે છે નષ્ટ!

કામ ક્રિયાને પણ આપણાં શાસ્ત્રોએ એક વૃત્તિ તરીકે જોઈ છે. કામ અર્થાત સેક્સની શક્તિ પરમાત્માની શક્તિ છે. તેવો ઉલ્લેખ ‘ભાગવત’માં અને ‘ગર્ભોપનિષદ’માં મળે છે.

યૌનસુખ અર્થાત સંભોગ ક્રિયાના સમયે ચરમ સુખની પ્રાપ્તિ થવી તે આનંદદાયક હોય છે. તેની તુલના ઘણાં વિદ્વાનોએ સ્વર્ગના સુખ સાથે કરી છે. પરંતુ આજના આધુનિક યુગમાં યુવા પેઢી પર કામની વ્યસ્તતા, સ્પર્ધા અને માનસિક તણાવનો વિષાદ, નશાની લત, અપ્રકૃત મૈથુન, એલોપૈથિક દવાઓનું દુષ્પરિણામ, ખાવા પીવામાં અનિયમિતતા, દૂષિત વાતાવરણ, વધતી કામવાસનાને કારણે ઉંમર પહેલા યૌનશક્તિ નબળાઈથી પીડિત થઈ જાય છે. કામશક્તિની કમીથી ગ્રસ્ત યુવક-યુવતીઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જઈ રહી છે. આ બધી બાબતો એવી છે કે તે હવે આપણાં જીવન સાથે વણાઈ ગઈ છે, પરંતુ આપણી કેટલીક પ્રાચીન ઔષધીઓ દ્વારા આપણે આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવી શકીએ છીએ.

વાજીકરણ છે શું?-

વીર્યશક્તિ સતેજ બને અને તેના પર વ્યક્તિનું પૂરું નિયંત્રણ હોય તેવા પ્રયત્નો પ્રાચીનકાળથી થતા આવ્યા છે. આ માટે નવી-નવી પદ્ધતિ અને ઔષધિની શોધ થતી આવી છે. સંભોગ શક્તિને વધારવા માટે વીર્યને શુદ્ધ તથા ઘાટું બનાવવા અને શુક્રાણુઓ વૃદ્ધિ તથા સ્તંભન શક્તિ વધારવા માટે આયુર્વેદના વિદ્વાનોએ વાજીકરણ નામના અલગ વિભાગની રચના કરી છે. તેના હિસાબે સેક્સ સમસ્યાને ઉકેલવા માટે વાજીકરણ ઔષધિનું સેવન કરવું વધારે જરૂરી છે. વાજીકરણને વૃષ્ય પણ કહે છે. આ માટે મનુષ્યના શરીરમાં જે ખાદ્ય પદાર્થો, યૌગિક ક્રિયાઓ કે ઔષધિઓ દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે, તેને વાજીકરણના નામથી ઓળખવામાં આવે છે.

શા માટે હોય છે વાજીકરણની જરૂરીયાત –

ઘણીવાર ઘણાં દુબળા પાતળા લોકોમાં વધારે કામશક્તિ હોય છે, તો વળી ઘણાં સ્ત્રી-પુરુષો સ્વભાવથી-મનથી પણ નબળા હોય છે, જે વારંવાર શારીરિક રીતે તો થાકે જ છે પણ માનસિક નબળાઈ પણ હોય છે. આથી, વાજીકરણ ઔષધિઓનું સેવન કરવું જરુરી હોય છે.

નબળા શરીરવાળા, નબળા હાડકા વાળા જો કોઈ સેક્સ માણે તો તે ખરેખર તો પોતાના શરીરનો નાશય કરી રહ્યા હોય છે. રસાયણ ઔષધિઓના સેવનથી યૌવન પ્રાપ્ત થાય છે, તે ઔષધીઓના સેવનથી યૌનસુખ મળે છે. જે વ્યક્તિનું મન તેના વશમાં રહે છે, તે હંમેશા વાજીકરણ ઔષધિનું સેવન કરી શકે છે.

વાજીકરણમાં વપરાતી ઔષધિઓ……

દૂધ – આયુર્વેદ અનુસાર દૂધને સૌથી વધારે ઉપયોગી વાજીકરણ ઔષધિનું નામ આપવામાં આવ્યું છે. દૂધય વીર્યની વૃદ્ધિ કરનાર કામશક્તિને વધારનાર અને શરીરની ગુમવેલી તાકાત પણ પાછી પ્રાપ્ત થાય છે.

અડદ – અડદના લાડવા, અડદની દાળ, દૂધમાં બનાવેલી અડદની ખીરનું સેવન કરવાથી વીર્યમાં વધારો થાય છે અને સંભોગ શક્તિ વધે છે.

તમાલખાના – વીર્ય પાતળું હોય, શીઘ્રપતન રોગ, સ્વપ્નદોષ, શુક્રાણુઓ ઓછા થવાની સમસ્યામાં રોજ સવારે અને સાંજે 3-3 ગ્રામ તમાલખાનના બીજ દૂધની સાથે લેવાથી લાભ થાય છે. તેનાથી વીર્ય ઘાટું બને છે.

ગોખરું – ગોખરુંનું ફળ કાંટાદાર હોય છે અને ઔષધિના રૂપમાં કામ આવે છે. વરસાદની ઋતુમાં આ દરેક જગ્યા પર મેળવવામાં આવે છે. નપુંસકતા રોગમાં ગોખરુંના લગભગ 10 ગ્રામ બીજના ચૂર્ણમાં એટલા કાળા તલ મેળવી 250 ગ્રામ દૂધમાં નાખી આગ પર પકાવી લો. પકાવ્યા પછી તેની ખીરમાં 25 ગ્રામ મિશ્રીનું ચૂર્ણ મેળવી સેવન કરવું જોઈએ. તેનું સેવન નિયમિત કરવાથી નપુસંકતા દૂર થાય છે.

આ ઉપરાંત ગોખરુંના ચૂર્ણ, આંબળાનું ચૂર્ણ, લીબડો અને ગિલોયને બરાબર માત્રામાં મેળવીને ચૂર્ણ બનાવી લો. આ બનેલ ચૂર્ણને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે. આ ચૂર્ણને રોજ 3 વાર 1-1 ચમચીની માત્રામાં દૂધ કે તાજા પાણીની સાથે લેવાથી નપુંસકતા, ડાયાબિટીસ, પ્રદર, મૂત્રકૃચ્છ જેવા રોગોમાં લાભ થાય છે.

મૂસળી – મૂસળી પૂરા ભારતમાં મેળવવામાં આવે છે. આ સફેદ અને કાળી બે પ્રકારની હોય છે. કાળી મૂસળીથી વધારે ગુણકારી સફેદ મૂસળી હોય છે. તે વીર્યને ઘાટું બનાવે છે.

મૂસળીનું ચૂર્ણ લગભગ 3-3 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે દૂધની સાથે લેવાથી વીર્યમાં વધારો થાય છે અને શરીરમાં કામ-ઉત્તેજનાની વૃદ્ધિ થાય છે.

કૌંચ – કૌંચને કપિકચ્છૂ અને કૈવાંચ વગેરે નામથી પણ ઓળખાય છે. સંભોગ કરવાની શક્તિને વધારે છે. તેને અશ્વગંધા, શતાવરી અને સફેદ મૂસળી, તથા સાકરની સાથે બરાબર માત્રામાં મેળવી અને દૂધ સાથે લેવાથી લિંગની નબળાઈ દુર થઈને સ્નાયુ સશક્ત બને છે. નપુસંકતા દૂર થાય છે.

વિદારીકંદ – વિદારીકંદની સિંગ આખા ભારતમાં હિમાલયની તળેટીમે, બંગાળ, પંજાબ, અસમ વગેરે સ્થાનો પર મળે છે. વિદારકંદરીના ચૂર્ણને 5-5 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ઘી અને મધની સાથે મેળવીને ચાટવું, ઉપરથી ગરમ દૂધ પીવાથી પુરુષની કામશક્તિ તેજ થઈ જાય છે.

શતાવરી – શતાવરીના લેટિન ભાષામાં અસપારગસ-રેસેમેસસ કહેવામાં આવે છે. તેના છોડ ઉત્તર ભારતમાં મેળવવામાં આવે છે. તેના મૂળને ઔષધિના રૂપમાં રપ્રયોગ કરવામાં આવે છે. શરીરમાં બળ અને વીર્યનો વધાચરો કરવા માટે શતાવરીની જડનું ચૂર્ણ લગભગ 5-5 ગ્રામની માત્રામાં સવાર અને સાંજે ગરમ દૂધની સાથે લેવાથી લાભકારી રહે છે. તેને દૂધમાં ચાની જેમ પીને પણ સેવન કરાવી શકાય છે. આ ઔષધિ સ્ત્રીઓના સ્તનને વધારવામાં લાભકારી રહે છે. શતાવરીના તાજા રસને 10 ગ્રામની માત્રામાં લેવાથી વીર્યમાં વૃદ્ધિ થાય છે.

અશ્વગંધા – અશ્વગંધાના મૂળને 3-3 ગ્રામ ચર્ણને દૂધની સાથે સેવન કરવાથી શારીરિક શક્તિ વધે છે. જ્યારે શરીરમાં વીર્યની કમી થવા લાગે, તેના કારણે યાદશક્તિ ઓછી થવા લાગે છે, કોઈ કામમાં મન નહીં લાગે, શરીરમાં દરેક સમયે થાક જળવાઈ રહે છે, આ કારણે લક્ષણોમાં અશ્વગંધાનું ચૂર્ણ ગાયના ઘીમાં મેળવી ચાટવાથી અને તેના પર ગાયનું દૂધ પીવાથી લાભકારી રહે છે.

વાજીકરણ ઔષધિના સેવન માટેની સાવધાની અને પરેજી –

– જે રીતે આયુર્વેદમાં કોઈ પણ ઔષધિનું સેવન કરતા સમયે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ વાત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તે રીતે વાજીકરણ ઔષધિનના પ્રયોગ વખતે પણ વ્યક્તિએ થોડી સાવધાની અને પરેજીઓ પાળવી પડે છે.

– તેના સેવન સમયે વ્યક્તિને ઝડપથી પચાવનાર અને પૌષ્ટિક ભોજન કરવું જોઈએ. કારણ કે આ ઔષધિના સેવન દરમ્યાન કબજીયાતનો રોગ બિલકુલ થવી જોઈએ નહીં. ભોજનમાં લીલી શાકભાજી, ઋતુગત ફળ, ખિચડી, ભાખરી, દૂધ, સલાડ, દાળીયા વગેરેનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ.

– વ્યક્તિએ ખાટા ફળ, તમાકૂ, ગુટખા, પાન, શરાબ વગેરેના સેવનથી વિશેષ રીતે દૂર રહેવું જોઈએ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!

हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!

heart attak

99 प्रतिशत ब्लॉकेज को भी रिमूव कर देता है पीपल का पत्ता….

पीपल के 15 पत्ते लें जो कोमल गुलाबी कोंपलें न हों, बल्कि पत्ते हरे, कोमल व भली प्रकार विकसित हों। प्रत्येक का ऊपर व नीचे का कुछ भाग कैंची से काटकर अलग कर दें।

पत्ते का बीच का भाग पानी से साफ कर लें। इन्हें एक गिलास पानी में धीमी आँच पर पकने दें। जब पानी उबलकर एक तिहाई रह जाए तब ठंडा होने पर साफ कपड़े से छान लें और उसे ठंडे स्थान पर रख दें, दवा तैयार।

इस काढ़े की तीन खुराकें बनाकर प्रत्येक तीन घंटे बाद प्रातः लें। हार्ट अटैक के बाद कुछ समय हो जाने के पश्चात लगातार पंद्रह दिन तक इसे लेने से हृदय पुनः स्वस्थ हो जाता है और फिर दिल का दौरा पड़ने की संभावना नहीं रहती। दिल के रोगी इस नुस्खे का एक बार प्रयोग अवश्य करें।

* पीपल के पत्ते में दिल को बल और शांति देने की अद्भुत क्षमता है।
* इस पीपल के काढ़े की तीन खुराकें सवेरे 8 बजे, 11 बजे व 2 बजे ली जा सकती हैं।
* खुराक लेने से पहले पेट एक दम खाली नहीं होना चाहिए, बल्कि सुपाच्य व हल्का नाश्ता करने के बाद ही लें।
* प्रयोगकाल में तली चीजें, चावल आदि न लें। मांस, मछली, अंडे, शराब, धूम्रपान का प्रयोग बंद कर दें। नमक, चिकनाई का प्रयोग बंद कर दें।
* अनार, पपीता, आंवला, बथुआ, लहसुन, मैथी दाना, सेब का मुरब्बा, मौसंबी, रात में भिगोए काले चने, किशमिश, गुग्गुल, दही, छाछ आदि लें । ……

तो अब समझ आया, भगवान ने पीपल के पत्तों को हार्टशेप क्यों बनाया..

शेयर करना ना भूले…..!!!


 

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!

धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!

 

water4

किसी तरह की शारीरिक परेशानी होने पर डॉक्टर पानी पीने की सलाह देते हैं। दिन में कम से कम रोज़ 8 गिलास पानी पीना चाहिए। इससे आपका डायजेस्टिव सिस्टम, स्किन और बाल हेल्दी रहते हैं। पानी शरीर से बेकार पदार्थ बहार निकालता है। पानी को लेकर कई तरह की बातें सुनने को मिलती हैं। अगर पानी पीने के फायदे हैं, तो नुकसान भी हैं। पहले हम इन फायदों के बारे में जानते हैं।

पानी पीने के 10 फायदे:

यहां आपको कुछ सुझाव दिए जा रहे हैं, ताकि आपको पानी की कमी से होने वाली बीमारियां न घेरें। इसलिए कुछ बातों का ख़ास ध्य़ान रखें।

1.सुबह उठते ही एक गिलास पानी पीना अच्छा होता है। इसे अपनी आदत में शामिल करें। इससे पेट साफ रहता है। पानी पीने से स्किन में रूखापन नहीं होता।

2. सुबह उठने के बाद गरम या गुनगुने पानी में शहद और नींबू डालकर पिया करें। इससे टॉक्सिक एलिमेंट शरीर से निकल जाते हैं और इम्यून सिस्टम भी सही रहता है।

3.कुछ लोग ज़्यादा ही ठंडा पानी पीते हैं। इससे गुर्दे खराब हो सकते हैं। इसलिए ज़्यादा ठंडा पानी न पिएं।

4.अगर आप चाय या कॉफी ज्यादा पीते हैं तो उसकी जगह ग्रीन टी पिएं। इससे एनर्जी मिलती है।

5.सॉफ्ट ड्रिंक की जगह गुनगुना पानी या नींबू पानी पिया करें। आपका एनर्जी लेवल बढ़ेगा और डायजेस्टिव सिस्टम भी सही रहेगा।

6.वजन कम करने के लिए ठंडे पानी की जगह गुनगुना गर्म पानी पीना फायदेमंद होता है।

7. पानी पीने से एसिडिटी हटती है, क्योंकि पानी पेट साफ रखता है।

8. हमारा दिमाग 90 प्रतिशत पानी से बना है। पानी न पीने से भी सिर दर्द होता है।

9. पानी जोड़ों को चिकना बनाता है और जोड़ों का दर्द भी कम करता है।

10. हमारी मांसपेशियों का 80 प्रतिशत भाग पानी से बना हुआ है। इसलिए पानी पानी से मांसपेशियों की ऐंठन भी दूर होती है।

water1

 

बीमारियों से भी दूर रखता है पानी:

निम्नलिखित दिक्कतें या स्थिति में भी पानी पर्याप्त मात्रा में पीना चाहिए।

– बुखार होने पर।
– ज़्यादा वर्कआउट करने पर।
– अगर आप गर्म वातावरण में हैं।
– प्यास लगे या न लगे, बीच-बीच में पानी पीते रहें। इससे शरीर में पानी की कमी नहीं रहेगी।
– बाल झड़ने पर।
– टेंशन के दौरान।
– पथरी होने पर।
– स्किन पर पिंपल्स होने पर।
– स्किन पर फंगस, खुजली होने पर।
– यूरिन इन्फेक्शन होने पर।
– पानी की कमी होने पर।
– हैजा जैसी बीमारी के दौरान।

आयुर्वेद के अनुसार:

आयुर्वेद के अनुसार हल्का गर्म पानी पीने से पित्त और कफ दोष नहीं होता और डायजेस्टिव सिस्टम सही रहता है। 10 मिनट पानी को उबालें और रख लें। प्यास लगने पर धीरे-धीरे पीते रहें। ऐसा करने से यह पता चलता है कि आप दिन में कितना पानी पीते हैं और कितने समय में पीते हैं। आप पानी उबालते समय उसमें अदरक का एक टुकड़ा भी डाल सकते हैं। इससे फायदा होगा।
उबालने के बाद ठंडा हुआ पानी कफ और पित्त को नहीं बढ़ाता, लेकिन एक दिन या उससे ज़्यादा हो जाने पर वही पानी नहीं पीना चाहिए, क्योंकि बासी हो जाने पर पानी में कुछ ऐसे जीवाणु विकसित हो जाते हैं, जो स्वास्थ्य पर बुरा असर डालते हैं। बासी पानी वात, कफ और पित्त को बढ़ाता है।

water

पानी पीने के नुकसान :

1- ज़रूरत से ज़्यादा पानी पीने से किडनी पर अतिरिक्त दबाव पड़ता है।

2- पानी के ओवरडोज़ से आपके शरीर के सेल्स डैमेज हो सकते हैं।

3- जिन मरीज़ों की बाय-पास सर्जरी हुई है, उनमें से कुछ मामलों में भी डॉक्टर्स पानी कम पीने की सलाह देते हैं।

4- जरूरत से ज्यादा पानी पीने से हमारे शरीर में मौजूद वह पाचन रस काम करना बंद कर देता है, जिससे खाना पचता है। इस वजह से खाना देर से पचने लगता है और कई बार खाना पूरी तरह से डाइजेस्ट भी नहीं हो पाता है।

5- हेल्थ विशेषज्ञों के अनुसार, खाने के बाद ठंडा पानी पीने से आपको नुकसान पहुंच सकता है। दरअसल, गर्म खाने के बाद आप जैसे ही ठंडा पानी पीते हैं, शरीर में खाया हुआ ऑयली खाना जमने लगता है। इससे आपकी पाचन शक्ति भी कम हो जाती है। बाद में यह फैट में भी तबदील हो जाता है। इसलिए खाने के बाद गर्म पानी पीने की सलाह दी जाती है।

पानी पीने से जुड़े कुछ ज़रूरी TIPS:

1- धूप से घर आकर तुरंत पानी न पिएं। यह खतरनाक हो सकता है।

2- कई बार खाली पेट पानी पीने से सर्दी-जुकाम जैसी बीमारियां हो जाती हैं।

3- खाने के तुरंत बाद पानी पीने से फैट बढ़ता है और आप आलसी महसूस करते हैं।

4- चिकनाई वाले खाने या खरबूजा, खीरा के तुरंत बाद पानी पीने से खांसी, जुकाम हो सकता है।

5- कई लोगों को पानी पीने से एसिडिटी की भी शिकायत होती है।

water3

क्या हेल्दी इंसान को भी दिन में 8 गिलास पानी पीना चाहिए ?

रोज़ 8 गिलास पानी पीने के पीछे कोई वैज्ञानिक तथ्य नहीं है। यह जरूरी नहीं कि आप 8 गिलास पानी 8 बार ही पिएं। अनेक बुद्धिजीवियों ने लेख लिखे हैं, जिनमें पानी कितना और कैसे पीना चाहिए, इस पर विचार किया गया है। इस बात को प्रामाणिकता के साथ कहा जा सकता है कि जो लोग स्वस्थ हैं, उन्हें ज़रूरत से ज़्यादा पानी नहीं पीना चाहिए।

हम रोज़ तरल पदार्थ के रूप में चाय, कॉफी या कोल्ड ड्रिंक लेते हैं। इसमें कैफीन की मात्रा अधिक होती है। शरीर में कैफीन की मात्रा अधिक होने पर ब्लड की मात्रा कम हो जाती है। ब्लड में कैफीन की मात्रा कम करने के लिए पानी बेहद ज़रूरी है। अगर आप दिन में 4 कप चाय या कॉफी पीते हैं तो कम से कम 8 गिलास पानी ज़रूर पिएं। इससे शरीर का सिस्टम सही रहता है।
शरीर को रोगमुक्त और स्वस्थ रखने के लिए पानी पीना बेहद ज़रूरी है।

वयस्क लोगों को दिन में 2.5 लीटर पानी पीना चाहिए। कैलोरी को शरीर में घुलने के लिए पर्याप्त पानी का होना जरूरी है। शरीर से पसीना निकलने, एक्सरसाइज़ करने, डायरिया और किडनी में स्टोन होने पर पानी की कमी हो जाती है। ऐसे में, जीवन को भी खतरा हो सकता है। शरीर में पानी की कमी होने पर सबसे ज्यादा प्रभाव ब्लैडर पर पड़ता है।

ज़रूरी जानकारी:

1. हमारे शरीर का 60 से 70 प्रतिशत हिस्सा पानी से बना है। प्रतिदिन शरीर को 6 से 10 गिलास पानी की आवश्यकता होती है।
इस आवश्यकता का एक बड़ा भाग खाद्य पदार्थों के रूप में शरीर ग्रहण करता है। शेष पानी मनुष्य पीता है।

2. पानी शरीर के अतिरिक्त तत्व को पसीना और मूत्र के रूप में बाहर निकालने में सहायक होता है, मल के निष्कासन में भी सहायक होता है।

3. एक वयस्क पुरुष के शरीर में पानी उसके शरीर के कुल भार का लगभग 65 प्रतिशत और एक वयस्क स्त्री शरीर में उसके शरीर के कुल भार का लगभग 52 प्रतिशत तक होता है।

4. शरीर की हड्डियों में 22 प्रतिशत पानी होता है, दांतों में 10 प्रतिशत, त्वचा में 20, मस्तिष्क में 74.5, मांसपेशियों में 75.6 और खून में 83 प्रतिशत पानी होता है।

=============================================

जल है औषध समान
अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम |
भोजने चामृतं वारि भोजनान्ते विषप्रदम ||

‘अजीर्ण होने पर जल-पान औषधवत हैं | भोजन पच जाने पर अर्थात भोजन के डेढ़- दो घंटे बाद पानी पीना बलदायक है | भोजन के मध्य में पानी पीना अमृत के समान है और भोजन के अंत में विष के समान अर्थात पाचनक्रिया के लिए हानिकारक है |’ (चाणक्य नीति :८.७)

विविध व्याधियों में जल-पान

१) अल्प जल-पान : उबला हुआ पानी ठंडा करके थोड़ी-थोड़ी मात्रा में पीने से अरुचि, जुकाम, मंदाग्नि, सुजन, खट्टी डकारें, पेट के रोग, नया बुखार और मधुमेह में लाभ होता है |

२) उष्ण जल-पान : सुबह उबाला हुआ पानी गुनगुना करके दिनभर पीने से प्रमेह, मधुमेह, मोटापा, बवासीर, खाँसी-जुकाम, नया ज्वर, कब्ज, गठिया, जोड़ों का दर्द, मंदाग्नि, अरुचि, वात व कफ जन्य रोग, अफरा, संग्रहणी, श्वास की तकलीफ, पीलिया, गुल्म, पार्श्व शूल आदि में पथ्य का काम करता है |

३) प्रात: उषापान : सूर्योदय से २ घंटा पूर्व, शौच क्रिया से पहले रात का रखा हुआ पाव से आधा लीटर पानी पीना असंख्य रोगों से रक्षा करनेवाला है | शौच के बाद पानी न पियें |

औषधिसिद्ध जल

१) सोंठ-जल : दो लीटर पानी में २ ग्राम सोंठ का चूर्ण या १ साबूत टुकड़ा डालकर पानी आधा होने तक उबालें | ठंडा करके छान लें | यह जल गठिया, जोड़ों का दर्द, मधुमेह, दमा, क्षयरोग (टी.बी.), पुरानी सर्दी, बुखार, हिचकी, अजीर्ण, कृमि, दस्त, आमदोष, बहुमुत्रता तथा कफजन्य रोगों में खूब लाभदायी है |

२) अजवायन-जल : एक लीटर पानी में एक चम्मच (करीब ८.५ ग्राम) अजवायन डालकर उबालें | पानी आधा रह जाय तो ठंडा करके छान लें | उष्ण प्रकृति का यह जल ह्दय-शूल, गैस, कृमि, हिचकी, अरुचि, मंदाग्नि,पीठ व कमर का दर्द, अजीर्ण, दस्त, सर्दी व बहुमुत्रता में लाभदायी है |

३) जीरा-जल : एक लीटर पानी में एक से डेढ़ चम्मच जीरा डालकर उबालें | पौना लीटर पानी बचने पर ठंडा कर छान लें | शीतल गुणवाला यह जल गर्भवती एवं प्रसूता स्रियों के लिए तथा रक्तप्रदर, श्वेतप्रदर, अनियमित मासिकस्त्राव, गर्भाशय की सूजन, गर्मी के कारण बार-बार होनेवाला गर्भपात व अल्पमुत्रता में आशातीत लाभदायी है |

ध्यान दें :

१)भूखे पेट, भोजन की शुरुवात व अंत में, धुप से आकर, शौच, व्यायाम या अधिक परिश्रम व फल खाने के तुरंत बाद पानी पीना निषिद्ध है |

२) अत्यम्बूपानान्न विपच्यतेन्नम अर्थात बहुत अधिक या एक साथ पानी पीने से पाचन बिगड़ता है | इसलिए मुहुर्मुहर्वारी पिबेदभूरी | बार-बार थोडा-थोडा पानी पीना चाहिए | (भावप्रकाश, पूर्व खंड: ५.१५७)

३) लेटकर, खड़े होकर पानी पीना तथा पानी पीकर तुरंत दौड़ना या परिश्रम करना हानिकारक है | बैठकर धीरे-धीरे चुस्की लेते हुए बायाँ स्वर सक्रिय हो तब पानी पीना चाहिए |

४) प्लास्टिक की बोतल में रखा हुआ, फ्रिज का या बर्फ मिलाया हुआ पानी हानिकारक है |

५) सामान्यत: १ व्यक्ति के लिए एक दिन में डेढ़ से दो लीटर पानी पर्याप्त है | देश-ऋतू-प्रकृति आदि के अनुसार यह मात्रा बदलती है |

-ऋषिप्रसाद – जून २०१४

=============================================

और भी पढ़े… और रोचक और जान ने लायक मजेदार लेख…

इबोला: जिस वायरस को नज़रअंदाज करना सबको भारी पड सकता है…!!! वर्तमान समय की एक गंभीर बीमारी और एक अत्यंत घातक रोग..!!

ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.

 

ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….

આજકાલની ફાસ્ટ લાઈફ કલ્ચરને કારણે વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળ કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. પરંતુ લોકોને આ દેશી નુસખાઓની જાણ હોતી નથી અથવા તો લોકોને માર્કેટની અવનવી પ્રોડક્ટ્સ વાપરવાની ટેવ પડી ગઈ છે. પરંતુ જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો તેની સંભાળ માટે યોગ્ય ધ્યાન અને કેટલાક ખાસ દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખાઓનો પયોગ કરી શકાય છે. જે સરળની સાથે સસ્તા પણ છે અને આ ઉપાય કરવાથી તમારા વાળને વારંવાર ડાઈ અને કલર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.

જેથી આજે અમે તમને બતાવીશું કેટલાક એવા જ સરળ ઘરેલૂ નુસખા જેની મદદથી તમે નાની ઉંમરમાં સફેદ થયેલા વાળને ફરીવાર કાળા બનાવી શકો છો.

આગળ જાણો તે ખાસ પ્રયોગ વિશે જે અજમાવી તમારા સફેદ વાળ થઈ જશે કાળા……..
-વાળને દેશી રીતે કાળા કરવા માટે કેટલાક ઘરેલૂ નુસખા આ પ્રકારે છે. જેમાં સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યુકેલિપ્ટસનું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાતમાં લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

-આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં નથી.

db2
-વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ નથી થતાં અને સફેદ વાળ કાળા થઈ જાય છે.

db1

-દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે.

-નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.

-ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.

db3
-તમે તમારા ઘરમાં વડીલો દ્વારા વાળમાં દેશી ઘીની માલિશ કરતાં જોયા જ હશે. ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.

– બે ચમચી હિના પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, 3 ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને 3 ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી અને ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લેવું. આ પ્રયોગ કરવાથી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થઈ જશે.

-મેંદીમે નારિયેળ તેલમાં મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે અને સફેદ વાળથી છુટકારો મળશે. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવો.

-22 ગ્રામ આમળા, 200 ગ્રામ ભાંગરો, 200 ગ્રામ સાકર, 200 ગ્રામ કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનમાવી લેવું અને દરરોજ 10 ગ્રામની માત્રામાં દરરોજ લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.

-વાળ ધોવા માટે લીંબૂનો રસ મિક્ષ કરેલા પાણીનો ઉપયોગ કરવાથી વાળ નેચરલ કાળા અને સ્વસ્થ બને છે.

db4
– નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.

– આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

– વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.

– નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.
નારિયેળ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.

– આમળા અને કેરીની ગોટલીને પીસીને માથામાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.

– વાળમાં લીમડાના તેલ અને રોઝ મેરીના તેલથી માલિશ કરવાથી વાળ કાળા થઈ જાય છે.

-ડુંગળીનું રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બમને છે.

– આમળાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ચમકીલા બને છે.
તુરિયાને કટકા કરી તેને નારિયેળ તેલમાં કાળી થાય ત્યાં સુધી ઉકાલવું. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લેવું. દરરોજ આ તેલને વાળમાં લગાવવું. ધીરે-ધીરે વાળ કાળા થવા લાગશે.

– તલનું તેલ વાળ માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેનું સેવન પણ લાભકારક હોય છે જેથી ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.

-માથું ધોવામાં શિકાકાઈ શેમ્પૂ અથવા માઈલ્ટ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.

– એક કપ ચાનું પાણી ઉકાળી તેમાં એક ચમચી મીઠું નાખીને આ મિશ્રણ વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવી દેવું. આવું નિયમિત કરવાથી વાળ કાળા થવા લાગે છે.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ

તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!