Tag Archives: યાત્રા

ज्वालामुखी देवी – यहाँ अकबर ने भी मानी थी हार – होती है नौ चमत्कारिक ज्वाला की पूजा

चमत्कारिक ज्वाला की पूजा
चमत्कारिक ज्वाला की पूजा  Picture Courtesy

हिमाचल प्रदेश में कांगड़ा से 30 किलो मीटर दूर स्तिथ है ज्वालामुखी देवी। ज्वालामुखी मंदिर को जोता वाली का मंदिर और नगरकोट भी कहा जाता है। ज्वालामुखी मंदिर को खोजने का श्रेय पांडवो को जाता है। इसकी गिनती माता के प्रमुख शक्ति पीठों में होती है। मान्यता है यहाँ देवी सती की जीभ गिरी थी। यह मंदिर माता के अन्य मंदिरों की तुलना में अनोखा है क्योंकि यहाँ पर किसी मूर्ति की पूजा नहीं होती है बल्कि पृथ्वी के गर्भ से निकल रही नौ ज्वालाओं की पूजा होती है। यहाँ पर पृथ्वी के गर्भ से नौ अलग अलग जगह से ज्वाला निकल रही है जिसके ऊपर ही मंदिर बना दिया गया हैं। इन नौ ज्योतियां को महाकाली, अन्नपूर्णा, चंडी, हिंगलाज, विंध्यावासनी, महालक्ष्मी, सरस्वती, अम्बिका, अंजीदेवी के नाम से जाना जाता है। इस मंदिर का प्राथमिक निमार्ण राजा भूमि चंद के करवाया था। बाद में महाराजा रणजीत सिंह और राजा संसारचंद ने 1835 में इस मंदिर का पूर्ण निमार्ण कराया।

नौ चमत्कारिक ज्वाला की पूजा
नौ चमत्कारिक ज्वाला की पूजा  Picture Courtesy

अकबर और ध्यानु भगत की कथा :
इस जगह के बारे में एक कथा अकबर और माता के परम भक्त ध्यानु भगत से जुडी है। जिन दिनों भारत में मुगल सम्राट अकबर का शासन था,उन्हीं दिनों की यह घटना है। हिमाचल के नादौन ग्राम निवासी माता का एक सेवक धयानू भक्त एक हजार यात्रियों सहित माता के दर्शन के लिए जा रहा था। इतना बड़ा दल देखकर बादशाह के सिपाहियों ने चांदनी चौक दिल्ली मे उन्हें रोक लिया और अकबर के दरबार में ले जाकर ध्यानु भक्त को पेश किया।

बादशाह ने पूछा तुम इतने आदमियों को साथ लेकर कहां जा रहे हो। ध्यानू ने हाथ जोड़ कर उत्तर दिया मैं ज्वालामाई के दर्शन के लिए जा रहा हूं मेरे साथ जो लोग हैं, वह भी माता जी के भक्त हैं, और यात्रा पर जा रहे हैं।

अकबर ने सुनकर कहा यह ज्वालामाई कौन है ? और वहां जाने से क्या होगा? ध्यानू भक्त ने उत्तर दिया महाराज ज्वालामाई संसार का पालन करने वाली माता है। वे भक्तों के सच्चे ह्रदय से की गई प्राथनाएं स्वीकार करती हैं। उनका प्रताप ऐसा है उनके स्थान पर बिना तेल-बत्ती के ज्योति जलती रहती है। हम लोग प्रतिवर्ष उनके दर्शन जाते हैं।

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!

ज्वालामुखी देवी मंदिर

ज्वालामुखी देवी मंदिर Picture Courtesy

अकबर ने कहा अगर तुम्हारी बंदगी पाक है तो देवी माता जरुर तुम्हारी इज्जत रखेगी। अगर वह तुम जैसे भक्तों का ख्याल न रखे तो फिर तुम्हारी इबादत का क्या फायदा? या तो वह देवी ही यकीन के काबिल नहीं, या फिर तुम्हारी इबादत झूठी है। इम्तहान के लिए हम तुम्हारे घोड़े की गर्दन अलग कर देते है, तुम अपनी देवी से कहकर उसे दोबारा जिन्दा करवा लेना। इस प्रकार घोड़े की गर्दन काट दी गई।

ध्यानू भक्त ने कोई उपाए न देखकर बादशाह से एक माह की अवधि तक घोड़े के सिर व धड़ को सुरक्षित रखने की प्रार्थना की। अकबर ने ध्यानू भक्त की बात मान ली और उसे यात्रा करने की अनुमति भी मिल गई।

बादशाह से विदा होकर ध्यानू भक्त अपने साथियों सहित माता के दरबार मे जा उपस्थित हुआ। स्नान-पूजन आदि करने के बाद रात भर जागरण किया। प्रात:काल आरती के समय हाथ जोड़ कर ध्यानू ने प्राथना की कि मातेश्वरी आप अन्तर्यामी हैं। बादशाह मेरी भक्ती की परीक्षा ले रहा है, मेरी लाज रखना, मेरे घोड़े को अपनी कृपा व शक्ति से जीवित कर देना। कहते है की अपने भक्त की लाज रखते हुए माँ ने घोड़े को फिर से ज़िंदा कर दिया।

यह सब कुछ देखकर बादशाह अकबर हैरान हो गया | उसने अपनी सेना बुलाई और खुद  मंदिर की तरफ चल पड़ा | वहाँ पहुँच कर फिर उसके मन में शंका हुई | उसने अपनी सेना से मंदिर पूरे मंदिर में पानी डलवाया, लेकिन माता की ज्वाला बुझी नहीं।| तब जाकर उसे माँ की महिमा का यकीन हुआ और उसने सवा मन (पचास किलो) सोने  का छतर चढ़ाया | लेकिन माता ने वह छतर कबूल नहीं किया और वह छतर गिर कर किसी अन्य पदार्थ में परिवर्तित हो गया |

आप आज भी वह बादशाह अकबर का छतर ज्वाला देवी के मंदिर में देख सकते हैं |

ज्वालामुखी देवी मंदिर
ज्वालामुखी देवी मंदिर  Picture courtesy 

पास ही गोरख डिब्बी का चमत्कारिक स्थान :
मंदिर का मुख्य द्वार काफी सुंदर एव भव्य है। मंदिर में प्रवेश के साथ ही बाये हाथ पर अकबर नहर है। इस नहर को अकबर ने बनवाया था। उसने मंदिर में प्रज्‍जवलित ज्योतियों को बुझाने के लिए यह नहर बनवाया था। उसके आगे मंदिर का गर्भ द्वार है जिसके अंदर माता ज्योति के रूम में विराजमान है। थोडा ऊपर की ओर जाने पर गोरखनाथ का मंदिर है जिसे गोरख डिब्बी के नाम से जाना जाता है। कहते है की यहाँ गुरु गोरखनाथ जी पधारे थे और कई चमत्कार दिखाए थे।  यहाँ पर आज भी एक पानी का कुण्ड है जो देख्नने मे खौलता हुआ लगता है पर वास्तव मे पानी ठंडा है। ज्वालाजी के पास ही में 4.5 कि.मी. की दूरी पर नगिनी माता का मंदिर है। इस मंदिर में जुलाई और अगस्त के माह में मेले का आयोजन किया जाता है। 5 कि.मी. कि दूरी पर रघुनाथ जी का मंदिर है जो राम, लक्ष्मण और सीता को समर्पि है। इस मंदिर का निर्माण पांडवो द्वारा कराया गया था। ज्वालामुखी मंदिर की चोटी पर सोने की परत चढी हुई है।

ज्वालामुखी देवी मंदिर
ज्वालामुखी देवी मंदिर Picture Courtesy 

चमत्कारिक है ज्वाला :
पृत्वी के गर्भ से इस तरह की ज्वाला निकला वैसे कोई आश्चर्य की बात नहीं है क्योंकि पृथ्वी की अंदरूनी हलचल के कारण पूरी दुनिया में कहीं ज्वाला कहीं गरम पानी निकलता रहता है। कहीं-कहीं तो बाकायदा पावर हाऊस भी बनाए गए हैं, जिनसे बिजली उत्पादित की जाती है। लेकिन यहाँ पर ज्वाला प्राकर्तिक न होकर चमत्कारिक है क्योंकि अंग्रेजी काल में अंग्रेजों ने अपनी तरफ से पूरा जोर लगा दिया कि जमीन के अन्दर से निकलती ‘ऊर्जा’ का इस्तेमाल किया जाए। लेकिन लाख कोशिश करने पर भी वे इस ‘ऊर्जा’ को नहीं ढूंढ पाए। वही अकबर लाख कोशिशों के बाद भी इसे बुझा न पाए। यह दोनों बाते यह सिद्ध करती है की यहां ज्वाला चमत्कारी रूप से ही निकलती है ना कि प्राकृतिक रूप से, नहीं तो आज यहां मंदिर की जगह मशीनें लगी होतीं और बिजली का उत्पादन होता।

यहां पहुंचे कैसे?
यहां पहुंचना बेहद आसान है। यह जगह वायु मार्ग, सड़क मार्ग और रेल मार्ग से अच्छी तरह जुडी  हुई है।
वायु मार्ग
ज्वालाजी मंदिर जाने के लिए नजदीकी हवाई अड्डा गगल में है जो कि ज्वालाजी से 46 कि.मी. की दूरी पर स्थित है। यहा से मंदिर तक जाने के लिए कार व बस सुविधा उपलब्ध है।

रेल मार्ग
रेल मार्ग से जाने वाले यात्रि पठानकोट से चलने वाली स्पेशल ट्रेन की सहायता से मरांदा होते हुए पालमपुर आ सकते है। पालमपुर से मंदिर तक जाने के लिए बस व कार सुविधा उपलब्ध है।

सड़क मार्ग
पठानकोट, दिल्ली, शिमला आदि प्रमुख शहरो से ज्वालामुखी मंदिर तक जाने के लिए बस व कार सुविधा उपलब्ध है। यात्री अपने निजी वाहनो व हिमाचल प्रदेश टूरिज्म विभाग की बस के द्वारा भी वहा तक पहुंच सकते है। दिल्ली से ज्वालाजी के लिए दिल्ली परिवहन निगम की सीधी बस सुविधा भी उपलब्ध है।

SON DOONG CAVE – दुनिया की सबसे बड़ी गुफा (WORLD’S BIGGEST CAVE)

કૈલાશ યાત્રા: શું હોય છે પ્રક્રિયા અને કેમ પહોંચાય છે માનસરોવર…!!!

કૈલાશ પર્વત
કૈલાશ પર્વત

કૈલાશ માનસરોવરની યાત્રા બહુ જ કપરી હોય છે, પણ આપણા દેશમાં તેનું ધાર્મિક દ્રષ્ટિએ આગવુ લોકોમાં આગવુ મહત્વ છે. બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવીને કૈલાશની પરિક્રમા કરવા નીકળે છે. ત્યારે આ યાત્રા વિશે થોડી ઉપયોગી જાણકારી મેળવવી જરુરી છે. તાજેતરમાં જ આ યાત્રા ને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચીનના રાષ્ટ્રપતિ પાસે વધારાના એક રૂટની માગણી કરી છે. જેથી યાત્રિકો સરળતાની માનસરોવર સુધી પહોંચી શકે. અત્યારે જે રૂટ છે તેના કરતા વધુ સરળ રૂટની સંભાવનાઓ રહેલી છે, જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ માંગણી કરવામાં આવી છે. કૈલાશ પર્વત તિબેટની ટ્રાન્સહિમાલય રેન્જમાં સ્થિત છે, અથવા તો તેનો જ એક ભાગ છે. આ હિમાલય રેન્જ 1600 કિલોમીટરની છે, જે ચીનમાં છે.

કૈલાશ યાત્રા MAP
કૈલાશ યાત્રા MAP

કેવી રીતે થાય છે આયોજન

કૈલાશ માનસરોવરની યાત્રા કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે ડિસેમ્બરમાં જાહેરાત બહાર પાડવામાં આવે છે. જેમાં ઓનલાઇન એપ્લીકેશન મંગાવવામાં આવે છે. તેમાં અરજી કર્યા બાદ દિલ્લીમાં દરેક મેમ્બરની મેડીકલ તપાસ થાય છે, જેમાંથી જો કોઇ વ્યક્તિ ફીટ ન જણાય તો તેઓ આગળ યાત્રા કરી શકતા નથી. કારણ કે કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન ઉંચાઇ પર ચડવાનું રહે છે, તેથી દરેકનું ફીટ હોવુ જરુરી છે. મેડીકલ તપાસ દિલ્હી હાર્ટ એન્ડ લન્ગ ઇન્સ્ટીટ્યુટમાં કરવામાં આવે છે. આ યાત્રા કુલ 29 દિવસમાં પુરી થાય છે, અને કુલ 1 લાખથી વધારે રૂપિયાનો ખર્ચ માથાદીઠ થાય છે. દરેક લોકોને ગ્રુપમાં મોકલવામાં આવે છે, અને એક ગ્રુપમાં 60 થી વધુ યાત્રિકો નથી હોતા. એક સાથે 1000 લોકોનું ટ્રુપ મોકલવામાં આવે છે. અરજીમાં જરુરી દસ્તાવેજો સાથે પાસપોર્ટ હોવો જરુરી છે જે ઓછામાં ઓછા છ મહિના માટે વેલીડ હોય, જેથી ચાઇનીઝ વિઝા મેળવી શકાય. આ સગવડ કરી આપવા માટે કુમાઓન મન્ડલ વિકાસ નિગમ યાત્રિકોને સહાયતા પૂરી પાડે છે.

આ યાત્રા માટે બે રૂટ છે, જેમાં એક નેપાળ થઇને જાય છે, અને એક દિલ્હીથી ચાઇના બોર્ડર ક્રોસ કરીને લઇ જવામાં આવે છે, જેનું લાઇઝનીંગ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. દરેક ગ્રુપની સાથે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો, લાઇઝનીંગ ઓફીસર અને મેડીકલ ટીમ પણ હોય છે. ભોજનની વ્યવસ્થા કુમાઓન મન્ડલ વિકાસ નિગમ ( Kumaon Mandal Vikas Nigam (KMVN)) દ્વારા કરવામાં આવે છે, જેના માટે અલગ ફી ચૂકવવાની રહે છે. યાત્રિકોના અનુભવ પ્રમાણે ભોજનની ગુણવત્તા સારી હોય છે અને શાકાહારી ભોજન પ્રદાન કરવામાં આવે છે.

ચીનમાં પ્રવેશ બાદ ચીનની સરકાર કરે છે લાઇઝનીંગ, ડોલરમાં ચૂકવવી પડે છે ફી

ભારત અને ચીન બોર્ડર પાસેના લીપુલેક થી એક બસ દ્વારા તકલાકોટ લઇ જવામાં આવે છે, જ્યાં ચાઇનીઝ પોસ્ટ છે. ચીન બોર્ડરમાં પ્રવેશ બાદ ત્યાથી ચીન સરકારના અધિકારીઓ લાઇઝનીંગ કરે છે. જો કે ત્યાં પોસ્ટ પાસે દરેક યાત્રિકોનો સામાન પુરી રીતે સ્કેન કરવામાં આવે છે. અને જો કોઇ છરી ચપ્પુ જેવી ચીજો મળે તો આગળ યાત્રામાં લઇ જવા દેવામાં આવતી નથી. પોસ્ટ પાસે ફોરેન એક્સચેન્જ સેન્ટર પણ છે, જેમાં કરન્સીને ચાઇનીઝ કરન્સીમાં એકસ્ચેન્જ કરી શકાય છે. આ સમયે ચીન સરકારને ડોલરમાં ફી ચૂકવવી પડે છે. છેલ્લી માનસરોવર યાત્રામાં 700 ડોલર સુધીની ફી યાત્રિકોએ ચૂકવી હતી. તકલાકોટ ફોટોગ્રાફી માટે પ્રતિબંધીત છે, પણ તે સિવાય ના રમણીય દ્રષ્યો અને માનસરોવર પાસે ફોટોગ્રાફી કરી શકાય છે.

(તસવીર- રજનીકાંત ધીરજલાલ ભટ્ટ, કૈલાશની યાત્રા દરમિયાન)
(તસવીર- રજનીકાંત ધીરજલાલ ભટ્ટ, કૈલાશની યાત્રા દરમિયાન)

કૈલાશ માનસરોવરની યાત્રા માટે ટ્રેકીંગ કરવુ પડે છે, જેમાં કુલ ટ્રેકીંગ 375 કિલોમીટર જેટલુ થાય છે. આ સમયે જો કોઇ ને ઉપર ચડવામાં કોઇ પરેશાની હોય તો ત્યાં ખચ્ચરની સગવડ પણ હોય છે, જેના માટે અલગથી નાણા ચૂકવવા પડે છે. આ યાત્રા અંગે કૈલાશ માનસરોવરથી પરત ફરેલા ગુજરાતી પ્રવાસી રજનીકાંત ધીરજલાલ ભટ્ટનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યુ હતુ કે કૈલાશ પર્વતની પરિક્રમા ચારથી પાંચ દિવસ ચાલે છે. જેમાં તિબેટના લોકો પણ શામેલ થતા હોય છે. ઘણા તિબેટના શ્રધ્ધાળુઓ દંડવત કરીને પરિક્રમા કરતા નજરે ચડ્યા હોવાનુ જણાવ્યુ હતુ. આ પરિક્રમામાં 55 કિલોમીટર ચાલવુ પડે છે.

કૈલાસ પર્વત
કૈલાસ પર્વત

સાહસિકો માટે આ રૂટ બેસ્ટ

વધુમાં રજનીકાંત ભટ્ટે પ્રવાસ અંગે જણાવ્યુ હતુ કે જે લોકો સાહસિક હોય અને કુદરતી નજારો માણવો હોય તો નેપાળના રૂટથી જવુ ન જોઇએ. કારણ કે મોટા ભાગની નદીઓ, પર્વતોના નજારા અને લીપુલેક સુધીનું એડવેન્ચર ટ્રેકીંગ ત્યાં આવતુ નથી. નેપાળના રૂટમાં સીધા યાત્રિકોને માનસરોવર પહોંચાડી દેવામાં આવે છે. તેથી રજનીકાંત ભટ્ટના મતે જો ખરી મજા માણવી હોય તો ચીન બોર્ડર પરનો રૂટ બેસ્ટ છે. ત્યાં ઠંડક હોય છે, અને તેને લગતી કીટ પણ દિલ્લીથી આપવામાં આવી હોય છે. ઘણી જગ્યાએ ગામડાઓમાં યાત્રિકોનું સ્વાગત કરવામાં આવે છે. માનસરોવર પાસે અષ્ટાપદ પર્વત છે, જ્યાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર રુષભદેવનું નિર્વાણ થયુ હતુ. તેથી હિન્દુ સાથે જૈન ધર્મમાં યાત્રિકો માટે પણ આ સ્થળ ધાર્મિક રીતે મહત્વનું છે. આ વિસ્તારમાં વૃક્ષો જોવા નથી મળતા. માનસરોવરનું પાણી એકદમ સ્ફટીક જેવુ હોય છે, જેમાં તમે નીચે સુધી સ્પષ્ટ જોઇ શકો છો. ત્યાં સ્નાન પણ કરી શકાય છે.

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાસ પર્વત અને માનસરોવર એ હિન્દુઓ માટે એક અતિપવિત્ર યાત્રાધામ છે. ભારત સરકાર દ્વારા આ યાત્રા 8 જૂનથી 9 સપ્ટેમ્બર મહિના સુધી યોજવામાં આવે છે.

કૈલાસ પર્વત: હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પરિવાર સહિત નિવાસ કરે છે, તે પર્વત કૈલાશ છે. કૈલાસની પરિક્રમામાં ધારચેનથી ડેરાકૂક પ્રથમ પડાવ ત્યારબાદ બીજા દિવસે ડેરાકૂકથી ઉપર ડોલમાઘાટ પસાર કરીને નીચે ઊતરતા ગૌરી કુંડનાં દર્શન થાય છે. કહેવાય છે કે મા પાર્વતી આ કુંડમાં સ્નાન કરે છે. ત્યાંથી ઊતરીને નીચે જોંગજેરબુ અથવા જુથુલપાર્ક ઊતરીને કૈલાસ પર્વતની પરિક્રમા પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતની આજુબાજુ આવેલી પર્વતની ગુફાઓમાં ઋષિમુનિઓ હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે.

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

માનસરોવર: ધાર્મિક વાયકા પ્રમાણે માનસરોવર એટલે મન: સરોવર, માનસરોવર બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયું હતું. લોકવાયકા મુજબ સહુ દેવોએ મળી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ સ્વર્ગસમી પૃથ્વી ઉપર અમારા માટે સ્નાનકુંડ બનાવી આપો ત્યારે બ્રહ્માજીએ પોતાની મનોશક્તિ દ્વારા આ સરોવરનું નિર્માણ કર્યું. સમુદ્ર સપાટીથી ૧૫૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલું આ એકમાત્ર સરોવર છે કે જેનું પાણી મીઠું છે. આ સરોવર લગભગ ૧૧૦ કિ.મી.ની જગ્યામાં ફેલાયેલું છે અને તેની વધુમાં વધુ ઊંડાઇ ૩૦૦ ફૂટની છે. આ સરોવરમાં કરેલું સ્નાન પાછલા સાત જન્મોને તારે છે, તેવી લોકોની શ્રધ્ધા છે.
અહીં ધાર્મિક વિધિપૂર્વક હવન તેમજ પિતૃતર્પણ કરવામાં આવે છે. માનસરોવરની દક્ષિણ દિશામાં ગુરલા માંધાતા નામનો પર્વત આવેલો છે અને માનસરોવરની પશ્વિમ બાજુ રાક્ષસતાલ (રાક્ષસ તળાવ) આવેલું છે. રાક્ષસ તાલનો સંબંધ રાવણ સાથે છે. રાવણે તેમાં સ્નાન કરેલ આથી આ તળાવનું નામ ‘રાક્ષસ તાલ’ કહેવાય છે. રાક્ષસ તાલનું ક્ષેત્રફળ લગભગ ૨૨૪ ચો.કિ.મી. છે. આ તળાવનું પાણી કોઇ લાવતું નથી અને તેની પૂજા કોઇ કરતું નથી.

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

Courtesy: Divyabhaskar