જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

numerology5

જ્યોતિષ એક કામધેનુ ગાય જેવું છે. જેનાથી લોકો પોતાના જીવનને સમૃદ્ધ બનાવવાની અને દુઃખોને ઓછા કરવાની કામના કરે છે. એવા લોકો ક્યારેય જન્મકુંડળી બતાવીને, ક્યારેક હાથની રેખાઓ બતાવીને કે ક્યારેક અંક શાસ્ત્રની મદદ લઈને પોતાની જિજ્ઞાસાઓને સંતોષવાનો પ્રયાસ કરે છે. જીવનમાં દુઃખ ન હોય, અશુભ ઘટનાઓ તેમની સાથે ન બને અને કોઈ એક્સિડેન્ટ કે દુર્ઘટનાઓ ન થાય તેવું ઈચ્છે છે. આવી આશાની નજરથી જ દરેક વ્યક્તિ જ્યોતિષની મદદથી ઉકેલ મેળવવાની આશા રાખે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

અંકશાસ્ત્ર આ વિષે મદદ કરી શકે છે. કેવી રીતે જાણો-

કોઈપણ વ્યક્તિના જીવનનો સંબંધ અંકો અને શબ્દો સાથે એટલો જ છે જેટલો લોહી, માંસ અને મજ્જા સાથે હોય છે. ઘનાત્મક અને ઋણાત્મક અંકોની અસરથી વ્યક્તિના મન ઉપર પણ અસર થાય છે અને તેવ્યક્તિ એ અસરથી વશીભૂત થઈને જીવનમાં સુકર્મ કે કુકર્મ કરી પોતાના માટે શુભ કે અશુભ ફળ પ્રાપ્ત કરે છે.

જે રીતે વૈજ્ઞાનિકો ÷ કેલેરીના માધ્યમથી એવું બતાવી દે છે કે કોઈ વિશેષ ભોજન વ્યક્તિ માટે શક્તિવર્ધક છે કે નહીં.

આ જ રીતે આપણા ઋષિ મુનિઓએ પણ પોતાના સંશોધનોથી એવું બતાવી દીધું હતું કે કયો અંક કઈ વ્યક્તિ માટે કેલેરીની માફક તેના જીવન માટે શક્તિશાળી છે કે નહીં. શુભ અંક સાથે સંબંધિત નામ, કારોબાર વગેરે અપનાવીને વ્યક્તિ પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે તથા જો તે અશુભ અંકોની સાથે કરે તો દુર્ઘટનાઓને આમંત્રિત કરી શકે છે. કે અશુભ અંકોથી દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

ભાગ્યાંકઃ-

દરેક વ્યક્તિનો એક શુભ અંક હોય છે અને તે તેના જીવન માટે સુખદાયી હોય છે, તેને ભાગ્યાંક કહે છે. આ ભાગ્યાંકને જો વ્યક્તિ પોતાના જીવનમાં ઓળખીને તેની સાથે જોડાયેલી વસ્તુઓને પોતાના જીવનમાં સ્થાન આપે તો પછી તે વ્યક્તિને પ્રગતિના પંથે ચાલવામાં કોઈ જ રોકી શકતું નથી.

જે પ્રકારે દાણા નાંખવાથી કબૂતર આવે છે, ખાંડ નાંખવાથી કિડીઓ આવે છે, એ જ રીતે વિશેષ વ્યક્તિ જો ભાગ્યાંક સાથે સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરી ભાગ્યશાળી ફળ આપમેળે જ મળવાનું શરૂ થઈ જાય છે.

કોઈપણ વ્યક્તિનો ભાગ્યાંક જાણવા માટે નીચે પ્રમાણે આસાનીથી ભાગ્યાંક પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિની જન્મ તારીખ = 7/8/1966 બધા અંકોનો સરવાળો 7+8+1+9+6+6 = 3+7 = 10 =1+0= 1 આથી વ્યક્તિનો ભાગ્યાંક 1 ગણાશે.

અહીં આપેલ તાલિકાની મદદથી જાણો કે અંક 1 વાળાના દુશ્મનો અંકો 5 અને 6 છે. જો વ્યક્તિ 1 અંક સાથે સંબંધિત વસ્તુઓ અપનાવશે તો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને જો તે 5 અને 6 અંકોની વસ્તુઓ અપનાવશે તો તે વ્યક્તિ દુઃખ અને દુર્ઘટનાઓને પ્રાપ્ત કરશે.

અંકશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાના દુશ્મન અંકોને કારણે જ આકસ્મિક દુર્ઘટનાઓનો શિકાર થાય છે. આવી આકસ્મિક દુર્ઘટનાઓ પાંચ પ્રકારની હોઈ શકે છે. જેનું વિવરણ ઉપર પ્રમાણે આપવામાં આવ્યું છે.
આથી તમે પોતાના ભાગ્યાંકને ઓળખીને નિમ્મનલિખિત સંભાવિત આકસ્મિક ઘટનાઓથી બચી શકો છો-

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

મૂળાંક હોય કે ભાગ્યાંક દરેક અંક પ્રમાણે નીચે આપ્યા પ્રમાણે દુશ્મન અંકો ગણાય છેઃ-

અંક-1- માટે 5 અને 6 અંકો દુશ્મનો અંકો છે.

અંક-2- માટે 5 અને 8 દુશ્મન અંકો છે.

અંક-3- માટે 4 અને 8 અંક દુશ્મન અંકો છે.

અંક-4- માટે 3 અને 5 અંક દુશ્મન અંકો છે.

અંક-5- માટે 2 અને 4 અંક દુશ્મન અંકો છે.

અંક-6- માટે 1 અને 8 અંક દુશ્મન અંકો છે.

અંક-7- માટે 1 અને 9 અંકો દુશ્મન અંકો છે.

અંક-8- માટે 3 અને 6 અંકો દુશ્મન અંકો છે.

અંક-9- માટે 1 અને 7 અંકો દુશ્મન અંકો છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

જમીની-દુર્ઘટનાઃ-

તેમાં સડક અકસ્માત, રેલ દુર્ઘટના, સીડીઓથી પડી જવું અને ભૂ-સંખલન વગેરેને સામેલ કરવામાં આવે છે. આ દુર્ઘટનાનો કારક અંક છે-5 આથી જો કોઈ વ્યક્તિના ભાગ્યાંકની દુશ્મની અંક 5 સાથે હોય તો તેને ભૂ-દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. 9 ભાગ્યાંકવાળાઓ મોટાભાગે આ દુર્ઘટનાથી પ્રભાવિત થતા રહે છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

જળ દુર્ઘટનાઃ-

તેમાં પાણી ડૂબવું, વરસાદમાં વધુ ભીંજાઈ જવું કે ન્યૂમોનિયા થવો, ડાયેરિયા થવો વગેરે લેવામાં આવે છે. આ દુર્ઘનાનો કારક અંક-2 અને 6 છે. આથી 3, 4, 5, 7 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને જળ દુર્ઘટનાની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

આગ દુર્ઘટનાઃ-

તેમાં આગમાં બળીને મરવું, પ્રચંડ ગરમીથી મરવું, લૂ લાગવી વગેરે દુર્ઘટનાઓ લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક માત્ર 1 અને 9 આવે છે. આથી 4, 6, 7, 8 ભાગ્યાંકવાળા વ્યક્તિએ આગ દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

વાયુ દુર્ઘટનાઃ-

તેમાં વાયુમાં થતી દુર્ઘટનાઓ, કોઈ ઊંચાઈ ઉપરથી પડવું, વાત રોગથી પીડિત થવું, વગેરે લઈ શકાય છે. આ દુર્ઘટનાનો કારક અંક 3 અને 8 છે. આથી 1, 2, 6, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિને દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

અન્ય દુર્ઘટનાઓઃ-

જેમાં વીજળીથી થતી દુર્ઘટનાઓ, શોક અને દુઃખથી થતા મૃત્યુ અને પ્રાણઘાત વગેરેને લેવામાં આવે છે. તેનાથી કારક અંક 4 અને 7 છે. આથી 1, 2, 3, 9 ભાગ્યાંકવાળા વ્યક્તિઓને આ પ્રકારની દુર્ઘટનાઓની પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

આથી ભાગ્યાંક સાથે સંબંધિત ઉપર પ્રમાણે આપેલ વસ્તુઓને જીવનમાં અપનાવીને દુશ્મન અંક સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરીને આકસ્મિક દુર્ઘટનાઓથી બચી શકાય છે. જેમ કે ઉપર બતાવ્યા પ્રમાણે વ્યક્તિના ભાગ્યાંક 1 સાથે સંબંધિત વસ્તુઓ સોનેરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કે પિતાની સેવા કરવી જોઈએ કે માણિક્ય ધારણ કરવો જોઈએ અને દુશ્મન અંક 4, 7 અને 8ની વસ્તુઓ જેવા કે તલ, તેલ અને કામળા વગેરેનું દાન કરવું જોઈએ અને તેનાથી થતી આકસ્મિક દુર્ઘટનાઓથી બચવું જોઈએ.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો…તમારી અંદર છુપાયેલી આ વાતોથી જાતે જ પારખો, તમે કેવા વ્યક્તિ છો?

personality

આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે સમજ્યાં-વિચાર્યા વિના કોઈ પણ વાત કરી લે છે, જે ખૂબ બોલે છે, પોતાની કોઈ પણ વાત દિલમાં નથી રાખી શકતા. આ લોકો કંઈક એવા હોય છે જેમને હરવું-ફરવું તો ખૂબ પસંદ હોય છે સાથે જ નવા લોકોને મળવું, મિત્રો બનાવવા પણ તેમને ખૂબ પસંદ હોય છે. અને બીજા પ્રકારના લોકો એ હોય છે જે તેનાથી બિલ્કુલ વિપરીત, ઓછું બોલવાવાળા અને બીજા સાથે ખૂબ જ ઓછા સંબંધ રાખવાવાળા હોય છે. આ લોકો પોતાની વાતો અને વિચારો માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખવું પસંદ કરે છે, તેમને વધુ હળવું-મળવું પસંદ નથી હોતું. આવા લોકોને તમે અંતર્મુખી કહી શકો છો.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

શ્રેણી:

અમુક લોકો એ નથી સમજી શકતા કે તેઓ ઓછું બોલવા અને ઓછા સંબંધ રાખવાવાળા લોકોની શ્રેણીમાં આવે છે કે પછી તે લોકોની શ્રેણીમાં જે બોલ્યાં વિના રહી નથી શકતા. ચાલો આજે જાણીએ તમારી આ સમસ્યા વિશે…

ભીડવાળી જગ્યા જોઈને તમારું રિએક્શન:

અંતર્મુખી અથવા ઇંટ્રોવર્ટ પ્રકારના લોકો જે વધુ બોલવું પસંદ નથી કરતા તેમના માટે ભીડવાળી જગ્યા કોઈ ડરામણાં સપના કરતા ઓછી નથી. કોઈ પણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમ, મેળા અથવા પછી કોઈ એવું સ્થાન જ્યાં જનમેદની ભેગી થઈ હોય, ત્યાં અંતર્મુખી લોકો ખૂબ સહજ મહેસુસ નથી કરી શકતા.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

નવા લોકોને મળવા પર રિએક્શન:

જ્યાં એક તરફ એક્સ્ટ્રોવર્ટ અથવા બાહ્યમુખી વ્યક્તિ નવા લોકોને મળવા, પાર્ટીમાં જવા માટે કાયમ એક્સાઇટેડ રહે છે તો અંતર્મુખી લોકોને આ બધુ ખૂબ અઘરૂ કામ લાગે છે. આ લોકોને લાગે છે કે નવા લોકો સાથે હળવું-મળવું તેમની શારીરિક ઉર્જાનો ક્ષય છે. તેમને નવા લોકો સાથે વાત કરવી પણ કઠિન લાગે છે.

તમે સારા વક્તા છો પણ…

તમે સ્પીચ અથવા ભાષણ તો સારી રીતે આપી શકો છો, પરંતુ તેના પછી લોકોના પ્રશ્નોના જવાબ આપવા પરેશાન કરે છે. તમે કોઈ લગ્ન-પ્રસંગમાં જઈને સરખી રીતે મળી શકો છો, પરંતુ તેમની સાથે વાતો કરવી તમારા વશની વાત નથી.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

તમને બાહ્યમુખી મિત્રો બનાવવા પસંદ છે:

વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, વિરોધી વસ્તુઓ એક-બીજાના પ્રત્યે આકર્ષિત થાય છે. જો તમને બાહ્યમુખી મિત્રોની સાથે રહેવું પસંદ છે તો આ એ વાતનું સૂચક છે કે તમે સ્વયં અંતર્મુખી છો એટલે તમને બાહ્યમુખી મિત્રો સાથે રહેવું ખૂબ સારું લાગે છે.

ઈન્ટરવ્યૂ આપવું તમને જરાય પસંદ નથી:

ઈન્ટરવ્યૂ દરમિયાન પણ તમને લોકો સાથે વાતો કરવી પડે છે, ઈન્ટરવ્યૂ લેવાવાળી વ્યક્તિને તમારી વાતો સમજાવવી પડે છે અને એ તમારા માટે કઈ રીતે શક્ય હોઈ શકે છે.

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

એક સમર્પિત મિત્ર:

અંતર્મુખી લોકો સારા અને વિશ્વાસપાત્ર મિત્ર સાબિત થાય છે. આ લોકો ઓછું બોલે છે એટલે તેઓ આજુબાજુની વાતો નથી કરી શકતા. લોકો તેમની ઉપર વિશ્વાસ કરી લે છે.

ખાલી બેસવું પસંદ છે:

ઇંટ્રોવર્ટ લોકોને ખાલી બેસવું, કંઈ ન કરવું ખૂબ પસંદ હોય છે. તેમના ફંડા માત્ર એ જ છે કે જે રીતે તેઓ જીવવા ઈચ્છે છે તેમને એવી રીતે જ જીવવા દો.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

મેસેજ કરવામાં મોડું:

કોઈએ તમને મેસેજ કર્યો પરંતુ તમે એટલા આળસું છો કે તેનો રિપ્લાઈ કરવા માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો. આવું એટલા માટે કારણ કે તમને સંવાદ વધારવા પસંદ નથી કરતા. તમને બોલવામાં જ નહીં મેસેજ પર વાત કરવામાં પણ પ્રોબ્લેમ હોય છે.

તમે જલ્દી વિશ્વાસ નથી કરતા:

અંતર્મુખી લોકોની આ કમી કહી લો અથવા વિશેષતા, પરંતુ તેમના માટે કોઈ પર વિશ્વાસ કરવો અઘરી વાત છે. આ લોકો જલ્દી કોઈને ન તો પોતાના બનાવે છે અને ન તો કોઈ પર આંખ મીચીને જલ્દી વિશ્વાસ કરે છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

લખવાની આદત:

આ લોકો જે વધુ નથી બોલતા તેમનામાં લખવાની આદત ખૂબ વધુ હોય છે. ડાયરી એન્ટ્રી કરવી, પોતાના આખા દિવસનો હિસાબ લખવો તેમની રોજિંદી જીવનશૈલીમાં શામેલ છે કારણ કે તેમને લોકો સાથે વાત કરવી અથવા તેમને પોતાની વાત કહેવી પસંદ નથી હોતી.

વિનમ્રતાની મૂરત:

જલ્દી અથવા વધુ ન હળવા-મળવાવાળા વ્યક્તિને લોકો જિદ્દી સમજી બેસે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આવા લોકો ખૂબ નમ્ર અને સોફ્ટ હોય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પ્લાન બનાવવા:

વધુ બોલવાવાળા લોકો પોતાની બધી વાત બીજાને બતાવે છે અને સાથે જ બીજાના હસ્તક્ષેપને લીધે પ્લાન બનાવે અને બગાડે છે. પરંતુ અંતર્મુખી લોકો પોતાની વાત કોઈને નથી કહેતા, જ્યાં સુધી વસ્તુ ફાઇનલ ન થઈ જાય ત્યાં સુધી આ લોકો કોઈને કંઈ નથી બતાવતા, ત્યારે જ તેમના બધા પ્લાન કાયમ પૂરા થાય છે.

પોતાની પસંદ ખબર છે:

બાહ્યમુખી લોકોને બધી વસ્તુઓમાં રસપ્રદ હોય છે એટલે તેમને આ દુવિધા કાયમ રહે છે કે તેમની પસંદ અને નાપસંદ વાસ્તવમાં છે કઈ. પરંતુ તમારા કેસમાં એવું નથી, તમે એ ખૂબ સારી રીતે જાણો છો કે તમે કઈ વસ્તુઓ પસંદ કરો છો અને કંઈ જરાય નહીં.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

સંતુલિત જીવન:

તમને વધુ ઘોંઘાટ, હળવું-મળવું પસંદ નથી. તમારી જીવનશૈલી ખૂબ બેલેંસ્ડ છે. તમે તમારી દુનિયામાં જ મસ્ત છો અને તમને તેમાં જ મજા આવે છે.

વધુ બોલવું:

જે લોકોને વધુ બોલવાની આદત હોય છે, તેઓ બોલતા-બોલતા પોતાના દિલના રાજ પણ કહી જાય છે. સમજ્યાં-વિચાર્યા વિના બોલવાને લીધે આ લોકો કેટલીય વખત એવી વાતો પણ બોલી જાય છે જે કોઈ અન્યને પરેશાન કરી શકે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

સ્વભાવ:

જોકે કેટલીય વખત અંતર્મુખી લોકોને પણ ખોટાં જજ કરી લેવામાં આવે છે, જેના લીધે તેમને જિદ્દી અથવા અહંકારી માની લેવામાં આવે છે, પરંતુ જે રીતે બાહ્યમુખી લોકોને બોલવું-ચાલવું પસંદ છે, એવી જ રીતે અંતર્મુખી લોકોને ઓછું બોલવું અને વધુ હળવું-મળવું પસંદ નથી આવતું. માત્ર સ્વભાવની વાત છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

home12

ઘર બને છે પતિ-પત્ની અને પરિવારથી, પતિ-પત્ની પોતાની મૂળભૂત ફરજો યોગ્ય રીતે નિભાવતા હોય તો પરિવારમાં ક્યારેય દુઃખ આવતા નથી હોતા. પારંપરિક રીતે પુરુષો બહારનું કામ કરીને પરિવારનું પાલન-પોષણ કરે છે તો મહિલાઓ પણ પુરુષોની સાથે આજે કામ કરવા લાગી છે, પણ આજે આપણે ત્યાં સ્ત્રીઓને ઘરની રાજરાણી તરીકે જ ઓળખવામાં આવે છે અને ઘરની બધી જવાબદારી તેના ઉપર જ હોય છે.

સુખી રહેવા માટે સંબંધોમાં સામજસ્યની સાથે ઘરની બીજી પણ ઘણી બાબતો મહત્વ ધરાવે છે જેમ કે ઘરનું યોગ્ય વાસ્તુ હોય તો ઘરમાં ક્યારેય દુઃખ નથી આવતા. વાસ્તું શાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ હોય છે. જો ઘરમાં દિશા પ્રમાણે વસ્તુઓને રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિની અને હકારાત્મક ઉર્જાનો સંગ્રહ થાય છે. પરંતુ વાસ્તુમાં કુશળ સ્ત્રી વગર ઘર બનતું નથી. ઘરની સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સુંદરતા, અતિથિનું સ્વાગત, દેવપૂજા, ઘરમાં શાંતિ જાળવવી, પાપી અને કુકર્મીને દૂર રાખવા, વડીલો અને બ્રાહ્મણોનું માન રાખવું, બાળકોને વ્યસનોથી બચાવવાં વગેરે ઘરની સ્ત્રીઓ જ કરે છે.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

વાસ્તુ પ્રમાણે ઇશાન દિશાનું મહત્વઃ-

– વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.

– ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી. ઘરની ઇશાન દિશામાં જરૂરિયાત વિનાનો સામાન ન રાખવો. આ દિશામાં શક્ય હોય તો પાણીનું માટલું રાખવું.

-ઘરની ઇશાન દિશા જેટલી ખુલ્લી હશે તેટલી જ હકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરશે માટે જો તમારા ઘરમાં ઇશાન બાજુની બાલ્કની હોય તો તે ક્યારેય પણ બંધ ન કરવી આવું કરવાથી ભાગ્ય રુંધાય છે.

વાસ્તુ પ્રમાણે અગ્નિ દિશાનું મહત્વઃ-

-ઘરમાં રસોડું અગ્નિ દિશામાં રાખવું. સાથે જ, અગ્નિને અગ્નિ દિશામાં પેટાવવું જેથી અગ્નિ દેવતા કોપાયમાન થતા નથી. આ દિશામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, અગ્નિ દિશામાં પાણીનો સંગ્રહ કરવો નહીં આવું કરવાથી ઘરના સભ્યોનું આરોગ્ય બગડે છે.

– દિવસના ૨૪ કલાકમાં ૮ કલાક વિશ્રાંતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના છે. શયનકક્ષ ઇશાન કે પૂર્વમાં ન રાખવો. અગ્નિ દિશામાં પણ ન રાખવો. ૨૪ કલાક સ્ત્રી ઘરમાં હોય છે, તેથી વાસ્તુની અસર તેના પર વધારે હોય છે.

વાસ્તુ પ્રમાણે ઉત્તર અને પૂર્વ દિશાનું મહત્વઃ-

– પ્રાતઃકાળે સ્નાન કરીને પૂર્વ દિશામાં સૂર્યનારાયણની પૂજા કરવી, તુલસીને પાણી અર્પણ કરવું. સવારે તુલસી માતાની પૂજા કરવાથી ઘરના બધા જ સભ્યોનું આરોગ્ય સારું રહે છે. સાથે જ, જીવનમાં સારાં કાર્યો થાય.

-ઘરના ઉત્તર દિશા તરફનાં બારી-બારણાં હમેશાં ખુલ્લાં જ રાખવાં. પૂર્વની જેમ જ ઉત્તર તરફની બાલ્કની પણ ક્યારેય બંધ ન કરવી.

-ઘરમાં પૂર્વ દિશાનું ખૂબ જ મહત્વ હોય છે. સાથે જ, જો ઘરનું રસોડું પણ પૂર્વ દિશામાં હોય અને રસોઈ કરતી સમયે ગૃહિણીનું મુખ પણ પૂર્વ દિશા તરફ રહે તો ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. અને ઘર પર હમેશાં લક્ષ્મી કૃપા બની રહે છે.

વાસ્તુ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશાનું મહત્વઃ-

– ઘરમાં બને ત્યાં સુધી દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફના દરવાજાનો કરાવવો નહીં. અને જો ઘરમાં પહેલાંથી જ આ દિશામાં દરવાજો હોય તો તેનો વપરાશ શક્ય હોય તો બંધ રાખવો.

-સુતી સમયે દક્ષિણ દિશામાં ક્યારેય પગ રાખવા નહીં. મગજમાં લોહીનો પુરવઠો અનિયમિત થવાથી આખો દિવસ બેચેની રહે છે. શારીરિક કે માનસિક સમતોલન બગડે છે તથા અસાધ્ય રોગ થાય છે.

– સોફાસેટ, લોખંડનું કબાટ, ગ્રાઇન્ડર, લોખંડના હથિયાર એવી ભારે વસ્તુઓ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ ઊતરતી ઊંચાઈ પર ગોઠવવી.

વાસ્તુશાસ્ત્ર મુજબ અન્ય ઉપાયઃ-

– ઘરમાં એકાદ તુલસીનો છોડ હોવો જોઈએ. જે ઘરમાં તુલસી આપોઆપ આવે, ફૂલે ને ફળે તે વાસ્તુ (ઘર)પવિત્ર હોય છે. જે વાસ્તુમાં તુલસી ટકે નહીં તે વાસ્તુમાં કોઈ દોષ હોવાની શક્યતા રહે છે. તુલસી તરફ દુર્લક્ષ ન રાખવું જોઈએ. પાણી વગરની, દેખરેખ વગરની તુલસી ઘરમાં હોય ત્યાં કંઈક અનિષ્ટ થઈ શકે છે એમ સમજવું.

– પૂજાસ્થાન કે મંદિર બને ત્યાં સુધી રસોડામાં ન રાખવું. તેમજ પૂજાસ્થાન નીચે કે ઉપર બોજો અથવા સામાન મૂકવો નહીં. રસોડામાં પૂજાસ્થાનની પવિત્રતા સચવાતી નથી.

– મુખ્ય દરવાજા પર કોઈ ને કોઈ મંગલ ચિહ્ન રાખવાથી વાસ્તુમાં રહેનારની સુરક્ષિતતા જળવાય છે. દા.ત., ઓમ, ગણપતિ, લક્ષ્મી, સ્વસ્તિક, મંગલ કળશ વગેરે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

हर समस्या की काट है शिव-अभिषेक…કરો તમારા નામની રાશિ પ્રમાણે ખાસ નિત્ય-પૂજા…!!!

Shivom

ભોળાનાથને દેવોના દેવ એટલે કે મહાદેવ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે શિવ આદિ અને અનંત છે. શિવ જ એક માત્ર એવા દેવતા છે જેમની લિંગ રૂપમાં પણ પૂજા થાય છે. શિવને પ્રસન્ન કરવા માટે તેમને એવી વસ્તુઓ પૂજામાં અર્પિત કરવામાં આવે છે જે અન્ય કોઈ દેવતાને નથી ચડાવવામાં આવતી. જેમ કે આકડા, બિલીપત્ર, ભાંગ વગેરે. પરંતુ શાસ્ત્રો મુજબ અમુક વસ્તુઓ શિવ પૂજામાં ક્યારેય ઉપયોગ ન કરવી જોઈએ.

શિવ પૂજામાં શું ભૂલથી પણ ન ચડાવવું:

ધાર્મિક કાર્યોમાં હળદરનું મહત્વપૂર્ણ સ્થાન છે. કેટલાય પૂજન કાર્ય હળદર વિના પૂર્ણ માનવામાં નથી આવતા, પરંતુ હળદર, શિવજી સિવાય બધા દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવે છે. હળદરનું સ્ત્રી સૌંદર્ય પ્રસાધનમાં મુખ્યરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ શિવલિંગ પુરૂષત્વનું પ્રતીક છે, આ જ કારણોસર મહાદેવને હળદર ચડાવવામાં નથી આવતી.

જળાધારી પર ચડાવવામાં આવે છે હળદર:

શિવલિંગ પર હળદર ન ચડાવવી જોઈએ પરંતુ જળાધારી પર ચડાવી શકાય છે. શિવલિંગ બે ભાગને મળાવીને બન્યું છે. એક ભાગ શિવજીનું પ્રતીક છે અને બીજું માતા પાર્વતીનું. શિવલિંગ જોકે પુરૂષત્વનું પ્રતિનિધિત્વ કરે છે એટલે તેની પર હળદર ન ચડાવવી જોઈએ. હળદર સ્ત્રી સૌંદર્ય પ્રસાધનની સામગ્રી છે અને જળાધારી માતા પાર્વતી સાથે સંબંધિત છે એટલે તેના પર હળદર ચડાવી શકાય છે.

ભોળાનાથને ચડાવો ફૂલ:

શિવ સફેદ રંગના ફૂલથી જલ્દી પ્રસન્ન થાય છે. કારણ શિવ કલ્યાણના દેવતા છે. સફેદ શુભતાનો પ્રતીક છે, જે શુભ છે સૌમ્ય છે, શાશ્વત છે જે શ્વેત ભાવવાળો છે. એટલે તે સાત્વિક ભાવવાળો. પૂજામાં શિવને આકડા અને ધતૂરાના ફૂલ અત્યધિક પ્રિય છે. તેનું કારણ છે કે શિવ વનસ્પતિઓના દેવતા છે. અન્ય દેવતાઓને જે ફૂલ નથી ચડાવવામાં આવતા તે શિવને પ્રિય છે. તેમને બોરસળી ચડાવવાનો ઉલ્લેખ પણ મળે છે.

ક્યા ફૂલ કરી શકે છે તમારી ઈચ્છા પૂરી?

એક ધારણા મુજબ શિવ પૂજામાં જાત-જાતના ફૂલો ચડાવવાથી જુદા-જુદા પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય છે. જાણો કઈ ઈચ્છાની પૂર્તિ માટે શિવને કેવું ફૂલ ચડાવવું જોઈએ તેના વિશે…

– વાહન સુખ માટે ચમેલીનું ફૂલ. ધનપ્રાપ્તિ માટે કમળનું ફૂલ, શંખપુષ્પી અથવા બિલીપત્ર. લગ્નમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે મોગરાના ફૂલ. તેનાથી યોગ્ય વર-વધૂ મળે છે.

– પુત્ર પ્રાપ્તિ માટે ધતૂરાના લાલ ફૂલ ચડાવવા. ધતૂરાના લાલ ફૂલ ન મળે તો સામાન્ય ધતૂરા ચડાવો. માનસિક તણાવ દૂર કરવા માટે શિવને રાતરાણીના ફૂલ ચડાવવા. જૂઈના ફૂલ અર્પિત કરવાથી અપાર અન્ન-ધનની પ્રાપ્તિ થાય છે.

– શિવપૂજામાં કરેણના ફૂલો અર્પણ કરવાથી વસ્ત્ર-આભૂષણની ઈચ્છાઓ પૂરી થાય છે. લાંબી ઉંમર માટે દુર્વાથી શિવ પૂજન કરવું. સુખ-શાંતિ તથા મોક્ષ માટે મહાદેવની તુલસીના પાન અથવા સફેદ કમળના ફૂલોથી પૂજા કરો.

અનાજ ચડાવીને પણ કરી શકાય છે ઈચ્છા પૂર્તિ:

આ જ રીતે ભગવાન શિવની પ્રસન્નતાથી ઈચ્છાઓ પૂરી કરવા માટે શિવ પૂજામાં કેટલાય પ્રકારના અનાજ ચડાવવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલે શ્રદ્ધા અને આસ્થાની સાથે આ ઉપાયને પણ કરવું ન ભૂલો. જાણો ક્યા અન્ન ચડાવવાથી પૂર્ણ થાય છે ઈચ્છા…

– શિવ પૂજામાં ઘઉંથી બનેલી વાનગી ચડાવવા પર કુટુંબની વૃદ્ધિ થાય છે. મગથી શિવ પૂજા કરવા પર દરેક સુખ અને એશ્વર્ય મળે છે. ચણાની દાળ અર્પિત કરવા પર શ્રેષ્ઠ જીવનસાથી મળે છે. કાચાં ચોખા અર્પિત કરવાથી કંકાશથી મુક્તિ અને શાંતિ મળે છે.

– તલથી શિવજીની પૂજા અને હવનમાં એક લાખ આહુતિઓ આપવા પર દરેક પાપનો અંત થઈ જાય છે. અડદ ચડાવવાથી ગ્રહદોષ અને ખાસ કરીને શનિ પીડા શાંત થાય છે.

રાશિ મુજબ શિવ આરાધના:

ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ દેશના જુદા-જુદા ભાગમાં સ્થિત છે, જેને સાક્ષાત શિવસ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો મુબજ દરેક દિવસે ભગવાન શિવ 24 કલાકમાં એક વખત શિવલિંગમાં સ્થિત થાય છે એટલે પોતાની રાશિ મુજબ જ્યોતિર્લિંગનું ધ્યાન કરતા શિવ આરાધના કરવાથી વિશેષ લાભ મળે છે.

મેષ રાશિ

શિવની પૂજા પછી ‘ह्रीं ओम नमः शिवाय ह्रीं’ આ મંત્રના 108 વખત જાપ કરો. તેમજ મધ, ગોળ, શેરડીનો રસ તથા લાલ પુષ્પ ચડાવો.

વૃષભ રાશિ

આ રાશિના લોકોએ મલ્લિકાર્જુનનું ધ્યાન કરતા ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના જાપ કરવા અને કાચાં દૂધ, દહીં તથા શ્વેત પુષ્પ ચડાવવું.

મિથુન રાશિ

મહાકાલેશ્વરનું ધ્યાન કરતા ‘ઓમ નમો ભગવતે રૂદ્રાય’ મંત્રના યથાશક્તિ જાપ કરવા, બધા ફળનૌ રસ, મગ, બિલીપત્ર વગેરે ચડાવો.

કર્ક રાશિ

શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ‘ओम हौं जूं सः’ મંત્રના જેટલા શક્ય હોય તેટલા જાપ કરવા અને શિવલિંગ પર કાચું દૂધ, માખણ, મગ, બિલીપત્ર વગેરે ચડાવો.

સિંહ રાશિ

‘ओम त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम,
उर्वारूकमिव बन्ध्नान्मृत्योर्मुक्षीय मामृतात्.’

આ મંત્રના ઓછામાં ઓછા 51 જાપ કરો, તેની સાથે જ જ્યોતિર્લિંગ પર મધ, શુદ્ધ ઘી, લાલ ફૂલ વગેરે ચડાવો.

કન્યા રાશિ

‘ओम नमो भगवते रूद्राय’ મંત્રનો યથાશક્તિ જાપ કરો. લીલા ફળના રસ, બિલીપત્ર, મગ, લીલા તથા બ્લૂ ફૂલ ચડાવવા.

તુલા રાશિ

શિવ પંચાક્ષરી મંત્ર ‘ઓમ નમઃ શિવાય’ના 108 વખત જાપ કરવા અને દૂધ, દહીં, ઘી, માખણ, શાકર ચડાવવું.

વૃશ્ચિક રાશિ

‘ह्रीं ओम नमः शिवाय ह्रीं’ મંત્રના જાપ કરો અને મધ, શુદ્ધ ઘી, ગોલ, બિલીપત્ર, લાલ ફૂલ શિવલિંગ પર અર્પિત કરવા.

ધન રાશિ

આ રાશિના જાતકોએ ‘ओम तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्रः प्रचोदयात।।’ આ મંત્રથી શિવની પૂજા કરવી. ધન રાશિવાળા જાતકોએ મંત્ર જાપ સિવાય શિવલિંગ પર શુદ્ધ ઘી, મધ, શાકર, બદામ, પીળા ફૂલ ચડાવવા.

મકર રાશિ

ત્રયમ્બકેશ્વરનું ધ્યાન કરતા ‘ઓણ નમઃ શિવાય’ મંત્રની 5 માળા કરવી. આ સિવાય ભગવાન શિવને સરસિયાંનું તેલ, તલનું તેલ, કાચું દૂધ, જાંબુ, વાદળી ફૂલથી અભિષેક કરો.

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી પણ શનિ દેવ છે એટલે આ રાશિના વ્યક્તિ પણ મકર રાશિની જેમ ‘ઓમ નમઃશિવાય’ના જાપ કરે. જાપ કરતી વખતે કેદારનાથનું ધ્યાન કરવું. કાચું દૂધ, સરસિયાંનું તેલ, તલનું તેલ અને વાદળી ફૂલ ચડાવવા.

મીન રાશિ

ओम तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्र प्रचोदयात।। આ મંત્રના જેટલા વધુ થઈ શકે એટલા જાપ કરવા. શેરડીનો રસ, મધ, બદામ, બિલીપત્ર, પીળા ફૂલ અને પીળા ફળ ચડાવવા.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!

shanidev34

કોઈ પણ વ્યક્તિને શનિના અશુભ પ્રભાવને જાણવાની લાલચ હોય છે. પરંતુ સમયના અભાવે અને જ્યોતિષની જાણકારી ન હોવાથી તેઓ પોતાની જિજ્ઞાસા શાંત નથી કરી શકતા. આજે અમે તમને કેટલાક એવા લક્ષણો વિશેની વાત કરીએ છીએ જેનાથી તમને જાણ થશે કે શનિ તમારા માટે અશુભ ફળ આપી રહ્યો છે કે નહીં. અહીં કેટલીક ઘટનાઓ બતાવવામાં આવી છે, જ્યારે જ્યારે તમારા જીવનમાં આવી ઘટનાઓ ઘટે તો સમજવું કે શનિ મહારાજ તમારા પક્ષમાં નથી અને તેનો પ્રકોપ તમારા જીવન પર વધી રહ્યો છે. આ બધી જ ઘટનાઓ બનતી હોય તો સમજવું કે શનિ તમારી માટે અશુભ છે અને તેની માટે શનિવારે કે શનિના શુભ દિવસો(શનિશ્ચરી અમાસ, શનિ જયંતિ)માં શનિને લગતા ઉપાય કરી શકો છો.

– લગ્ન થતાં જ સાસરે આર્થિક હાનિ થાય.

– તમે જે મકાનનું નિર્માણ કરાવી રહ્યા છો ત્યાં કોઈ અશુભ ઘટના થાય બને.

– જ્યારે તમારું મન કોઈ ખરાબ કૃત્ય કરે , કોઈ કુસંગતિ કરે ધન અને શરીરનો નાશ થાય.

– કોઈ કાર્ય ન કરવાની ઈચ્છા થાય.

– કોઈ વ્યક્તિના ચહેરા પર હંમેશા થાક લાગે, તણાવ અને ખોટી દાઢી જોવા મળે.

– શનિ વિપરીત હોવાથી આંખો નબળી રહે છે અને કમર દર્દ કે કમર ઝુકી જાય છે.

– અભ્યાસમાં મન નથી લાગતું અને આ ક્ષેત્રમાં કોઈ ઉપલબ્ધિ પણ પ્રાપ્ત નથી થતી.

– જ્યારે યુવાનીમાં જ વૃદ્ધત્વ આવી જાય.

– તમે શનિ સંબંધી વ્યવસાય કરો છો અને તમને સતત હાનિ થઈ રહી છે તો શનિ અશુભ ફળ આપે.

– જૂતા ચંપલનું વારંવાર તૂટી જવું, ખોવાઈ જવું કે વિપક્ષમાં હોવાની સૂચના આપવી.

– જો કોઈ ભેંસ ખરીદે તો કેટલાક દિવસમાં તેની મૃત્યુ થઈ જવું.

– તમારા વાળ વધુ ઉતરી રહ્યા હોય કે વાળ સંબંધી કોઈ બિમારી તમને થાય.

– શનિ ગરીબ વર્ગનો પ્રતિનીધી છે. તે ગરીબ વર્ગથી કોઈ હાનિ થાય કે વધારે ઝઘડો થાય.

– તમારી ટ્રાન્સફર કોઈ એક એવી જગ્યાએ થાય જ્યાં જવું તમને બિલકુલ પસંદ ના હોય અને અચાનક નોકરી છુટી જાય.

– કાર્યસ્થળ પર ચોરીનો આરોપ લાગવો. તમારા વિરુદ્ધ તપાસ થવી. કોઈ દંડ કે સજા મળવી.

– કોઈ દુર્ઘટનામાં કોઈ હાડકું તૂટી જાય

– ઘરમાં કંકાસ થાય.

– મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદ થાય.

– ચારે તરફ ખોટી વાતો ફેલાય.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

એવી માન્યતા છે કે શનિ હંમેશા ખરાબ ફળ જ આપે છે. જેની રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેણે અનેક કષ્ટો સહન કરવા પડે છે. ત્યારે શનિના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે નીચેના ઉપાયો કરવા. આ ઉપાયોનો અમલ કરવાથી આપને નિશ્વિતપણે રાહત મળશે.

– દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. યથાશક્તિ હનુમાનજીની પૂજા કરવી.

– હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદની દાળ અને આંકડા કે ધંતૂરાના ફૂલોની માળા ચડાવવી.

– ગરીબોને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું.

– શનિનો ખરાબ પ્રભાવ ચાલતો હોય તે સમયે પોતાની આસપાસ નીલા રંગનો ઉપયોગ ન કરવો.

– દાનમાં ક્યારેય શનિ સંબંધિત વસ્તુઓ ગ્રહણ ન કરવી.

– દર શનિવારે શ્વાનને તેલ ચોપડેલી રોટલીખવડાવવી.

– નદીમાં કાળા અડદ પધરાવવા.

– ભોજનમાં અડદની દાળનો પ્રયોગ વધારે કરવો.

– જો શક્ય હોય તો લોખંડના વાસણોમાં ભોજન કરવું. આમ કરવાથી ઝડપથી શનિના દુષ્પ્રભાવમાંથી રાહત મળશે.

– પીપળાના વૃક્ષને દરરોજ જળ ચડાવવું અને દર શનિવારે પીપળાની ઓછામાં ઓછી 21 પરિક્રમા કરવી.

– નારિયેળના તેલમાં કપૂર ભેળવીને દરરોજ માથામાં લગાવવું.

– કાળા તલ, કાળા અડદનું દાન કરવું.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

શનિદેવનો પ્રભાવ તમારી ઉપર કેવો છે? જાણીને કરો બચવાના ઉપાયો

જ્યોતિષશાસ્ત્રમાં શનિનું એક આગવું સ્થાન છે. શનિનું નામ પડતા જ લોકો ડરતા હોય છે. કુંડળીમાં શનિ શુભ હોય તો જાતકોને રાજા બનાવી દે છે અને અશુભ સ્થાને હોય તો રાજાને પણ રંક બનાવી દે છે. આવા શનિ વિશેની તમામ વાતો જાણો તથા કુંડળીમાં શનિ કેવા ફળ પ્રદાન કરે છે?

જ્યોતિષશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે શનિ વૃદ્ધ, તીક્ષ્ણ, આળસુ, વાયુ પ્રધાન, નપુંસક, તમોગુણી અને પુરુષ પ્રધાન ગ્રહ છે. શનિદેવનું વાહન ગીધ છે. શનિવાર તેમને દિવસ છે. સ્વાદ કષાય(સ્વાદનો એક પ્રકાર) તથા પ્રિય વસ્તુ લોખંડ છે. શનિ રાજદૂત, સેવક, પગનું દર્દ અને કાયદો અને શિલ્પ, દર્શન, તંત્ર, મંત્ર અને યંત્ર વિદ્યાઓના કારક છે. ખારી જમીન તેમનું નિવાસ સ્થાન છે. તેમને રંગ કાળો છે. તેઓ જાતકના સ્નાયુ તંત્રને પ્રભાવિત કરે છે. તેઓ મકર અને કુંભ રાશિઓના સ્વામી છે તથા મૃત્યુના દેવતા છે. તેઓ બ્રહ્મ જ્ઞાનના પણ કારક છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

એટલા માટે શનિ પ્રદાન લોકો સન્યાસ ગ્રહણ કરી લેતા હોય છે. શનિ સૂર્યનો પુત્ર છે. તેમની માતા છાયા તથા મિત્ર રાહુ અને બુધ છે. શનિના દોષને રાહુ અને બુધ દૂર કરે છે. શનિ દંડાધિકારી પણ છે. આ કારણે જ તેઓ સાડાસાતીના વિભિન્ન ચરણોમાં જાતકોને કર્મ પ્રમાણે ફળ આપી તેમની ઉન્નતિ અને સમૃદ્ધિનો માર્ગ બનાવે છે. ખેડૂત, મજૂર અને કાયદા વિભાગ ઉપર શનિનો અધિકાર હોય છે. જ્યારે ગોચરમાં શનિ બળવાન હોય તો તેનાથી સંબંધિત લોકોની ઉન્નતિ થાય છે.

વિવિધ ભાવોમાં શનિ કેવું ફળ પ્રદાન કરે છેઃ-

-કુંડળીના વિભિન્ન ભાવોમાં શનિની સ્થિતિના શુભાશુભ ફળ- શનિ 3, 6,10, કે 11 મા ભાવમાં શુભ પ્રભાવ પ્રદાન કરે છે.

-પ્રથમ, બીજા, પાંચમા અને સાતમા ભાવમાં હોય તો દુઃખદાયી (પીડાદાયી) કે અરિષ્ટકર હોય છે.

-ચોથા, આઠમા, બારમા ભાવમાં હોય તો પ્રબળ પીડાદાયી હોય છે.

-જો જાતકનો જન્મ શુક્લ પક્ષની રાત્રીમાં થયો હોય અને તે સમયે શનિ વક્રી થઈ રહ્યો હોય તો શનિભાવ બળવાન થવાના કારણે શુભ ફળ પ્રદાન કરે છે.

-શનિ સૂર્યની સાથે 15 અંશની અંદર રહે તો વધુ બળવાન હોય છે. જાતકને 36 તથા 42 વર્ષની ઉંમરમાં અતિ બળવાન થઈ શુભ ફળ પ્રદાન કરે છે. આ અવધિ દરમિયાન શનિની મહાદશા તથા અંતર્દશા કલ્યાણકારી હોય છે.

-શનિ નિમ્મવર્ગીય લોકોને લાભ આપનાર અને તેમની ઉન્નતિનો કારણ છે. શનિ હસ્તકલા, દાસકર્મ, લોહકર્મ, પ્લાસ્ટિક ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ઉન ઉદ્યોગ, સાદડી ઉદ્યોગ, વસ્ત્ર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ચિકિત્સા, પુસ્તકાલય, બુક બાઈન્ડિંગ, શસ્ત્ર નિર્માણ, કાગળ ઉદ્યોગ, પશુપાલન, ભવન નિર્માણ, વિજ્ઞાન, શિકાર વૃત્તિઓ વગેરે સાથે જોડાયેલ લોકોની મદદ કરવાનું છે. તેઓ કારીગર, કુલીઓ, ટપાલી, જેલ અધિકારી, વાહન ચાલકો વગેરેને લાભ પહોંચાડે છે તથા વન્ય જંતુઓનું રક્ષણ કરે છે.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

વિવિધ ભાવોમાં શનિ કેવું ફળ પ્રદાન કરે છેઃ-

-શનિ દ્વારા અન્ય લાભ શનિ અને બુધની યુતિ જાતકને સંશોધક બનાવે છે. ચતુર્થેશ શનિ બળવાન થઈને જાતકને જમીનનો પૂર્ણ લાભ મળે છે. લગ્નેશ તથા અષ્ઠમેશ શનિ બળવાન થઈ જાતકને દીર્ધાયુ પ્રદાન કરે છે.

-તુલા, ધન તથા મીનનો શનિ લગ્નમાં હોય તો જાતક ધનવાન હોય છે.

-વૃષભ તથા તુલા લગ્નવાળાને શનિ સદાય શુભ ફળ પ્રદાન કરે છે.

-વૃષભ લગ્ન માટે એકલો શનિ રાજયોગ પ્રદાન કરે છે.

-કન્યા લગ્નના જાતકને અષ્ટમસ્થ શનિ પ્રચુર માત્રામાં ધન પ્રદાન કરે છે તથા વક્રી થાય તો અપાર સંપત્તિનો સ્વામી બનાવે છે. શનિ જો તુલા, મકર, કુંભ કે મીન રાશિનો હોય તો જાતકને માન-સન્માન, ઉચ્ચ પદ તથા ધનની પ્રાપ્તિ થાય છે.

-શનિ દ્વારા યશ યોગ- શનિ લગ્નથી કેન્દ્રમાં તુલા, મકર કે કુંભ રાશિમાં સ્થિત હોય તો યશ યોગ બનાવે છે. આ યોગમાં વ્યક્તિ ગરીબ ઘરમાં જન્મ લઈને પણ મહાન થઈ જાય છે. આ યોગ મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા વૃશ્ચિક, મકર તથા કુંભ લગ્નમાં બનાવે છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

વિભિન્ન લગ્નોમાં શનિની સ્થિતના શુભાશુભ ફળઃ-

મેષઃ- આ લગ્નમાં શનિ કર્મેશ તથા લાભેશ હોય છે. આ લગ્નવાળા માટે તે નૈસર્ગિક રીતે અશુભ છે, પરંતુ આર્થિક મામલાઓણાં લાભદાયક હોય છે.

વૃષભઃ-આ લગ્નમાં કેન્દ્ર શનિ તથા ત્રિકોણનો સ્વામી હોય છે. તેની આ સ્થિતિના ફળસ્વરૂપ જાતકને રાજયોગ તથા સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

મિથુનઃ- આ લગ્નમાં જો શનિ અષ્ટમેષ તથા નવમેશ હોય છે. તે જાતકને દીર્ધાયુ બનાવે છે.

કર્કઃ- આ લગ્નમાં શનિ અતિ અકારક હોય છે.

સિંહઃ-આ લગ્નમાં તે ષષ્ઠ તથા સાતમા ઘરનો સ્વામી હોય છે. આ સ્થિતિમાં તે રોગ તથા કર્જ આપે છે તથા ધનનો નાશ કરે છે.

કન્યાઃ- આ લગ્નમાં શનિ પંચમ તથા ષષ્ઠ સ્થાનનો સ્વામી થઈને સામાન્ય ફળ પ્રદાન કરે છે. જો આ લગ્નમાં અષ્ટમ સ્થાનમાં નીચ રાશિનો હોય તો વ્યક્તિને કરોડપતિ બનાવી દે છે.

સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!

વિભિન્ન લગ્નોમાં શનિની સ્થિતના શુભાશુભ ફળઃ-

તુલાઃ-આ લગ્ન માટે શનિ ચતુર્થેશ તથા પંચમેશ હોય છે. તે અત્યંત યોગકારક હોય છે.

વૃશ્ચિકઃ-આ લગ્નમાં શનિ તૃતીયેશ તથા ચતુર્થેસ થઈને અકારક થાય છે, પરંતુ ખરાબ ફળ પ્રાપ્ત નથી થતું.

ધનઃ- આ લગ્ન માટે શનિ નિર્મલ થઈને ધનદાયક બને છે, પરંતુ અશુભ ફળ પ્રદાન નથી કરતો.

મકરઃ- આ લગ્ન માટે શનિ અતિ શુભ હોય છે.

કુંભઃ- આ લગ્ન માટે તે અતિ શુભ હોય છે.

મીનઃ- શનિ મીન રાશિવાળાને ધન પ્રદાન કરે છે, પરંતુ સ્વાસ્થ માટે નુકસાનકારક હોય છે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

ભાવ પ્રમાણે શનિનું ફળઃ-

-પ્રથમ ભાવમાં શનિ તાંત્રિક બનાવે છે, પરંતુ શારીરિક કષ્ટ આપે છે અને પત્ની સાથે મતભેદ કરાવે છે.

-બીજા ભાવમાં શનિ સંપત્તિ પ્રદાન કરે છે, પરંતુ લાભના સ્ત્રોતને ઓછા કરી દે છે તથા વૈરાગ્ય પણ પ્રદાન કરે છે.

-ત્રીજા ભાવમાં શનિ પરાક્રમ તથા પુરુષાર્થ પ્રદાન કરે છે. દુશ્મનોનો ભય ઓછો કરે છે.

-ચોથા ભાવમાં શનિ હૃદયરોગનો કારક હોય છે, હીન ભાવનાથી યુક્ત બનાવે છે અને જીવન નિરસ બનાવે છે.

-પાંચમા ભાવમાં શનિ રોગી સંતાન પ્રદાન કરે છે અને દેવાદાર બનાવે છે.

-છઠ્ઠા ભાવમાં શનિ હોય તો ચોર, દુશ્મન કે સરકાર જાતકને કોઈ નુકસાન નથી કરી શકતા. તેને પશુ-પક્ષીથી ધન પ્રાપ્ત થાય છે.

ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!

ભાવ પ્રમાણે શનિનું ફળઃ-

-સાતમા ભાવમાં સ્થિત શનિ જાતકને અસ્થિર સ્વભાવનો અને વ્યભિચારી બનાવે છે. તેની સ્ત્રી ઝઘડાળું હોય છે.

-આઠમા ભાવમાં રહેલા શનિ ધનનો નાશ કરે છે. તેની સ્થિતિને કારણે ઘાવ, ભૂખ કે તાવથી જાતકનું મૃત્યુ થાય છે. દુર્ઘટનાઓની શંકા રહે છે.

-નવમા ભાવમાં શનિ હોય તો જાતકને સંન્યાસ તરફ પ્રેરિત કરે છે. તેને બીજાને કષ્ટ આપવામાં આનંદ મળે છે. 36 વર્ષની ઉંમરમાં તેનો ભાગ્યોદય થાય છે.

-દશમા સ્થાનનો શનિ જાતકને ઉન્નતિના શિખરે પહોંચાડે છે. સાથે જ સ્થાયી સંપત્તિ પણ પ્રદાન કરે છે.

-અગિયારમાં ભાવમાં રહેલો શનિ જાતકને ગેરકાયદેસરના કામથી ધન પ્રાપ્ત કરે છે. તેમના પુત્ર સાથે અણબનાવ રહે છે.

-બારમા ભાવમાં શનિ પોતાની દશા-અંતર્દશામાં જાતકને કરોડપતિ બનાવીને દેવાદાર બનાવી દે છે.

જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!

શનિ દોષ નિવારણના સરળ ઉપાયઃ-

શનિવારે સૂર્યોદય પહેલા સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ ગોળથી મિશ્રિત જળ પીપળાના ઝાડની જડમાં ચઢાવી દો તથા સાંજે તલના તેલનો દીવો પીપળાની નીચે પ્રગટાવો.

-જો જાતકને ખૂબ જ કષ્ટ આપી રહ્યો હોય, તો તેને શનિવારે ભોજનમાં મીઠું ન લેવું જોઈએ અને આચરણ પવિત્ર રાખવું જોઈએ. ઘરમાં દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો.

-જ્યાં સુધી શનિની મહાદશા અંતર્દશા, સાડાસાતી અથવા ઢૈય્યાનો પ્રકોપ હોય, ત્યાં સુધી માંસ, માછલી કે દારુ વગેરેનું સેવન ન કરવું.

-કાગડા અને કાળા કૂતરાને દરરોજ એકવાર ભોજન આપો.

-કાળા ઘોડાની નાળની અંગુઠી તમારા ડાબા હાથની વચલી આંગળીમાં શનિવારે ધારણ કરો.

-યથાશક્તિ કાળા અડદ, કાળા તલ, કળથી, લોખંડ, કાળા કપડાં, ચપ્પલ અને છત્રીનું દક્ષિણા સહિત દાન કરો.

-શનિવારે બ્રહ્મચર્યનું પાલન કરો.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.

શનિદેવની સાડાસાતી અને તેના ઉપાય

કર્ક, સિંહ અને કન્યા રાશિ ધરાવતા લોકો શનિની સાડાસાતીની ઝપેટમાં આવશે. જેના પ્રભાવથી આ રાશિના વ્યક્તિઓેને જુદા-જુદા પ્રકારની મુશ્કેલીઓ, અડચણો, વિઘ્ન અને શારીરિક કષ્ટ ભોગવવાં પડે. સાડાસાતી અને શનિ દશાના કારણે દુઃખ ભોગવી રહેલા લોકોને શનિદેવની પ્રસન્નતા માટે નીચે આપેલા ઉપાય કરવા જોઈએ.

યંત્ર : ઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શં૧૨૭૧૪ઓમ શંઓમ શં૧૩૧૧૯ઓમ શંઓમ શં૮૧૫૧૦ઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શં

ઉપરનો પ્રભાવશાળી મંત્ર ચાંદી કે લોખંડના પત્ર ઉપર અંકિત કરાવી લો. શનિવારથી રોજ ચંદન, અગરબત્તીથી પૂજા કરો. ઉપરાંત ઉપરના મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો. કોઈ મીઠાઈ કે ગળી વસ્તુ શનિદેવને પ્રસાદ તરીકે ધરાવો. દરેક શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો અને ઓમ હં હનુમતે નમઃ નો જાપ કરો. ત્યારપછી પીપળાના વૃક્ષને જળ પિવડાવો અને તેલનો દીવો કરો.

ભગવાન વિષ્ણુના કૂર્માવતારનો ફોટો લો. તેને તમારા ઘરમાં આવેલા પૂજા સ્થાનમાં લાલ કપડાની ઉપર રાખીને ધૂપ – ચંદન – અગરબત્તીથી પૂજા કરી પ્રસાદ ધરાવો અને નીચે આપેલા મંત્રનો બની શકે તેટલી વાર જપ કરો.

લોખંડની કેટલીક વાડકીઓ ખરીદો. દર શનિવારે તેમાં તેલ નાંખીને તમારો ચહેરો જોઈને તેમાં એક સિક્કો નાંખીને મંદિરમાં રાખી લો. જો થઈ શકે તો નાની – નાની માછલીઓ (જીવીત) ખરીદીને બોટલમાં રાખો. તેમાં માછલીઓને ખાવા માટે લોટની ગોળીઓ નાંખી વહેતા જળ કે નદીમાં તેને વહાવી દો. કાચા સૂતરથી તમારા અંગૂઠાથી માથા સુધી માપીને પીપળાના ઝાડને સાત વાર બાંધી દો. તેના પછી ઓમ વિષ્ણવે નમઃ બોલતાં બોલતાં ઝાડની પ્રદક્ષિણા કરો. શ્રી બટુક ભૈરવના મંદિરે જઈને થોડી મદિરા બટુક ભૈરવજીને અર્પણ કરો અને નીચે આપેલો મંત્ર જેટલી વાર બની શકે તેટલી વાર બોલો. ઓમ હ્રીં બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હ્રીં

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

જાણો…કાગડા બતાવે છે આ 9 શુકન ને અપશુકન, આખી દુનિયાના લોકો કરે છે વિશ્વાસ…!!

kagdo

એક લોકમાન્યતા છે કે કાગડામાં અદભુત શક્તિ હોય છે. એ આવનારા સમયને પહેલાથી જ જાણી લે છે એટલે પેઢી દર પેઢી કાગડાના શુભ અને અશુભ શુકન પર ચર્ચા થતી રહી છે. શુકનશાસ્ત્રમાં પણ કાગડા સાથે જોડાયેલી કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ચાલો જાણીએ કાગડાના ક્યા વ્યવહારને શુભ અને અશુભ શુકનના રૂપમાં માનવામાં આવે છે.

– એવી માન્યતા છે કે કાગડાના ટોળાં આવીને છત પર ઘોંઘાટ કરે અને અંદર અંદર ઝઘડા કરવા લાગે તો આ સંકેત છે કે ઘરના માલિક પર સંકટ આવવાનું છે.

શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!

– બપોર પહેલા જો ઝાડ પર બેઠેલા કાગડાનો અવાજ પૂર્વ અથવા ઉત્તર દિશાથી સંભળાઈ દે તો આ સંકેત છે કે તમારો દિવસ લાભપ્રદ રહેશે. બધા જ સુખનો પણ આ સંકેત માનવામાં આવે છે.

– ઘરની છત પર આવીને કાગડો જો દક્ષિણની તરફ મુખ કરીને બોલે તો આ અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં કોઈને મૃત્યુતુલ્ય કષ્ટનો સામનો કરવો પડે છે.

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

– ક્યાંય જઈ રહ્યા હોવ અને રસ્તામાં કાગડો કોઈ વાસણમાં પાણી પીતો દેખાઈ જાય તો આ સંકેત છે કે તમને ધન લાભ મળશે, જે કામમાં જઈ રહ્યા છો તેમાં સફળતા મળશે.

– કાગડો મોંમાં રોટલી અથવા માંસનો ટુકડો લીધેલો દેખાય તો આ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થશે.

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

– કાગડો જો શરીર પર બીટ કરી દે તો એવું માનવામાં આવે છે કે શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવો પડી શકે છે.

– કાગડોનું કોઈ પણ વ્યક્તિના માથા પર આવીને બેસવું સારું શુકન નથી માનવામાં આવતું. તેનાથી રોગ તથા ધનની હાનિ થાય છે.

– સવારના સમયે કાગડો ઉડતો આવીને પગને સ્પર્શ કરે તો આ ખૂબ જ શુભ શુકન હોય છે. તેનાથી જીવનમાં પ્રગતિ થાય છે. ધનલાભ મળે છે.

– સવારે સૂઈને ઊઠો અને જુઓ કે તમારા ઘર પર કાગડાની કાંવ-કાંવ લાગેલી રહે તો આ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…શ્વાસ, અનિદ્રા, શીઘ્રપતન, નપુંસકતા, હૃદય, કફ સંબંધી રોગોમાં આ રીતે ઉપયોગી છે જાયફળ…!!

jayfal3

જાયફળ એક એવું ફળ છે જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. જાયફળનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કે કોઈપણ ડિશને વિશેષ ફ્લેવર આપવા માટે કરવામાં આવે છે. પરંતુ આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જાયફળ માત્ર ખાવાનો ટેસ્ટ જ નથી વધારતો, પણ તે અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે. આંખ નીચે કાળા કુંડાળા, સ્કિન સમસ્યા, પેટની સમસ્યા, અનિદ્રા, ખાંસી, શ્વાસ, હેળકી, શીઘ્રપતન અને નપુંસકતા વગેરે વ્યાધિઓને દૂર કરવામાં તે ખૂબ જ ઉપયોગી છે. તેના ચૂર્ણ અને તેલને પણ અનેક બીમારીઓમાં ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ જાયફળના આ ખાસ નુસખા જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખૂબ જ ઉપોયોગી સાબિત થઈ શકે છે.

કરો ઉપાય…ત્વચાને કરચલીઓથી હમેશાં બચાવીને રાખવા, અજમાવો આ મેજિકલ ટિપ્સ…!!

-જાયફલ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે.

-રાત્રે બરાબર ઉંઘ ન આવતી હોય તેમના માટે પણ જાયફળનો એક ઉપચાર છે. શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ ૫૦ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ૩૦ ગ્રામ, જટામાસીનું ચૂર્ણ ૧૫ ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ એક ગ્રામ લઈ, બરાબર મિશ્ર કરી લેવાં. આ મિશ્રણના દસ સરખા ભાગ કરી રોજ રાત્રે એક ભાગ ચૂર્ણ મધ અથવા ઘીમાં મેળવીને ચાટી જવું. ઉપર ભેંસનું દૂધ પીવું. દસ દિવસના ઉપચારથી અનિદ્રાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

-જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જેમને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે.

-નપુંસકતા આજકાલ પુરુષોની એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યામાં જાયફળ એક અચૂક ઉપાય છે. જાયફળને ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણવાર પીવાથી નપુંસકતા દૂર થાય છે. યૌનશક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ ચૂર્ણ અને તેલનો શીઘ્રપતનને દૂર કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

-જાયફળ અનિદ્રાને ભગાડે છે. જો તમે રોજ રાત્રે નવશેકા દૂધમાં જાયફળનો પાવડર નાખીને પીશો તો ઊંઘ સારી આવશે.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

-જાયફળને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવામાં આવે તો મુખના છાલા ઝડપથી દૂર થઈ જાય છે.

-જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ,ભોજન પર રૂચિ ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી,સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર હોય છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમિ, ઉધરસ, ઊલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે.

-જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તિ વધારનાર હોય છે. જાવંત્રી હલકી, મધુર, તીખી, ગરમ, રૂચિકારક અને વર્ણકારક છે. એ કફ, ખાંસી, ઉલટી, દમ, તૃષ્ણા, કૃમી અને વીષનો નાશ કરે છે.

-દાંતના દર્દમાં જાયફળના તેલમાં રૂનું પૂમડું પલાળી તેને દર્દવાળા ભાગ કે દાંત ઉપર કે દાઢમાં રાખો. દર્દ તરત જ દૂર થઈ જશે. દાંતમાં કીડા લાગે તો પણ તે તરત જ મરી જાય છે.

આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

-માથાના ઉગ્ર દુખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારૂમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે.

-અનિદ્રામાં ૦.૩ થી ૦.૬ ગ્રામ(બેથી ચાર રતી) જાયફળ અને એટલું જ પીપરીમુળ દૂધ સાથે સુવાના અડધા કલાક પહેલાં લેવું.

-બાળકોની શરદીમાં જાયફળ ચુર્ણ એક રતી અને સુંઠનું ચુર્ણ એક રતી મધ સાથે સવાર-સાંજ આપવું.

-પેટમાં ગેસ ભરાય, ઝાડો થાય નહીં ત્યારે લીંબૂના રસમાં થોડું જાયફળ ઘસી, એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગેસ છુટે છે તથા ઝાડો થાય છે.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

-ખીલ, જાંબલી અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા જાયફળ દુધમાં ઘસી લગાવવું.

-ઝાડા મટાડવા ૪થી ૬ રતી જાયફળનું ચુર્ણ લીંબૂના શરબત સાથે સવાર-સાંજ લેવું.

-પેટનો દુખાવો, ઉબકા તથા અતીસારમાં જાયફળ શેકીને આપવું.

-સાંધાના દુખાવા પર જાવંત્રીના તેલનું હળવું માલીશ કરવું.

-પાતળા ઝાડા થતા હોય તો શેકેલા જાયફળ, સુંઠ,અને કડાછાલ દરેકનું ૧/૪, ૧/૪ ચમચી ચુર્ણ મધ સાથે સવાર–સાંજ લેવાથી અને ઉપર તાજી છાસ પીવાથી મટે છે.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

-ભોજનમાં જાયફળ મેળવવાથી સ્વાદની સાથે-સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં ખૂબ જ વધુ મિનરલ હોય છે તે સિવાય જાયફળમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને મેગ્નિશિયમ પણ જોવા મળે છે.

-જાયફળને પત્થર ઉપર ઘસીને અડધી ચમચી પેસ્ટ બનાવી લો. સવારે-સવારે ખાલી પેટે આ પેસ્ટને ચાટી લો. શરદી-ખાંસીની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.

-જાયફળ આમાશય માટે વિશેષ કરીને ફાયદેકારક છે. તે આમાશય માટે ઉત્તેજકનું કામ કરે છે. પાચક રશોને વધારે છે. તેના સેવનથી ભૂખ વધે છે. જાયફળ પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. આ કારણે ભોજનમાં જાયફળનો ઉપયોગ કરવાથી પેટની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

-પત્થર ઉપર પાણીની સાથે જાયફળને ઘસો અને લેપ તૈયાર કરી લો. આ લેપને આંખોની પલકો ઉપર અને આંખની ચારેય તરફ લગાવવાથી આંખની જ્યોતિ વધે છે. સતત થોડા દિવસો સુધી આ લેપ લગાવવો જોઈએ.

-જાયફળને દૂધમાં ઘસીને સ્કિન ઉપર લગાવવાથી દાગ-ધબ્બા દૂર થાય છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.

-કાનની પાછળ જો સોજો હોય કે ગાંઠ હોય તો જાયફળને પાણીમાં ઘસીને સોજાવાળા સ્થાન ઉપર લગાવો. સોજો સારો થઈ જશે.

-પ્રસવના સમયે થતા દર્દથી છુટકારો મેળવવા માટે જાયફળના પાણીમાં ઘસીને, તેનો લેપ કમર ઉપર કરો. ઝડપથી લાભ મળશે.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

-જાયફળ, સૂંઠ અને જીરાને પીસીને ચૂરણ બનાવી લો. આ ચૂર્ણને ભોજન કરતા પહેલા પાણીની સાથે લો. ગેસ અને અપચાની પરેશાનીઓ નહીં થાય.

-માતાનું દૂધ પીનાર બાળકને દૂધ છોડાવીને ઉપરનું દૂધ પીવડાવતા પચતું ન હોય તો દૂધમાં અડધી ચમચી પાણી મેળવીને, તેમાં એક જાયફળને ઉકાળો. આ દૂધને થોડું ઠંડું કરીને નવશેકા દૂધને ચમચીથી બાળકોને પીવડાવો, આવું દૂધ શિશુની પાચનશક્તિને સારી કરી દે છે.

– ઝાડા સાથે પેટના દુખાવામાં જાયફળ, લવિંગ, જીરૂં અને શુદ્ધ ટંકણના સમભાગે ચુર્ણમાંથી એકથી દોઢ ગ્રામ મધ-સાકર સાથે સવાર-સાંજ લેવું. પથ્ય ખોરાક લેવો. ગર્ભીણી અને રક્તસ્રાવજન્ય રોગવાળાએ લેવું નહીં.

જાણી જ લો…થાઈરોઈડની સમસ્યા માટે શ્રેષ્ઠ ડાયટ+1 આસન, લક્ષણો, કારણ, ઉપચાર…!!

-ભૂખ ન લાગતી હોય તો થોડુ જાયફળ લઈને ચૂસો. તેનાથી પાચક રસોમાં વધારો થશે, ભૂખ વધશે અને ભોજન સારી રીતે પચી જશે.

-જાયફળના ચૂર્ણને મધની સાથે ખાવાથી દિલ મજબૂત થાય છે અને દિલ સાથે જોડાયેલી બીમારીઓ દૂર થઈ જાય છે.

-પેટમાં દર્દ હોય તો જાયફળના તેલના 2-3 ટીપા પતાસા ઉપર લગાવો અને ખાઈ લો. ઝડપથી આરામ મળી જશે.

-આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળનું સેવન કરો આ સમસ્યાથી મુક્તિ મળી જશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

rashi6

સામાન્ય રીતે બધા જ અવિવાહિત લોકોને એ જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે કે તેમનો જીવનસાથી કેવો હશે? તેમનો સ્વભાવ કેવો હશે? આ પ્રશ્નોના ઉત્તર કુંડળી અભ્યાસથી જાણી શકાય છે. ભૃગુ સંહિતા મુજબ કુંડળીનો સાતમો ભાવ વિવાહનું કારક સ્થાન માનવામાં આવે છે. લગ્નની બાર કુંડળીઓ જણાવવામાં આવે છે અને દર એક લગ્નમાં સાતમો ભાવ અલગ-અલગ રાશિનો હોય છે.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

અલગ-અલગ લગ્ન મુજબ સાતમાં ભાવની રાશિ અને સ્વામી પણ બદલી જાય છે. એટલે કે, જેવી રાશિ રહે છે, વ્યક્તિનો જીવન સાથી પણ તેવો જ રહે છે. અહીં જાણો કઇ યુવતીની કુંડળીના સાતમાં ભાવ મુજબ તેનો પ્રેમી અથવા જીવનસાથી કેવો હોઇ શકે છે. સાથે જ, પરણિતા લોકો જેમના વૈવાહિક જીવનમાં પરેશાની અને તુંતું-મૈંમૈં રહેતી હોય તો આ લેખમાં તેની માટે થોડા જ્યોતિષીય ઉપાય પણ જણાવવામાં આવ્યા જેના ઉપયોગથી વૈવાહિક જીવન સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

નોંધઃ- આ લેખ વાંચતા પહેલાં જાણી લેવું કે તમારી કુંડળીમાં લગ્નભાવ કયો છે તેના આધારે જ તમે જાણી શકશો કે તમારી લગ્ન રાશિ કઇ છે.

મેષ લગ્નઃ- જો કોઇ યુવતીની કુંડળીના સાતમાં ભાવમાં મેષ રાશિ સ્થિત છે તો તેનો જીવનસાથી અથવા પ્રેમી ઘણી જમીન-જાયદાદનો માલિક હોઇ શકે છે. સામાન્ય રીતે તેમનું વૈવાહિક જીવન સુખી અને સમૃદ્ધશાળી રહે છે.
મેષ લગ્નના લોકો માટે દાંપત્ય સુખનો કારક શુક્ર ગ્રહ હોય છે. આ લોકો વૈવાહિક સુખ મેળવવા માટે નિયમિત રૂપથી ગાય અને પક્ષિઓને ચોખા ખવડાવા જોઇએ. સ્ત્રિઓએ માતા પાર્વતીને સમર્પિત કરેલું સિંદૂર પોતાની માંગમાં લગાવવું.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

વૃષભ લગ્નઃ- જે કન્યાઓની કુંડળીના સાતમાં ભાવમાં વૃષભ લગ્ન છે, તે લોકોને સુંદર અને ગુણવાન પતિની પ્રાપ્તિ થાય છે. તેમનો જીવનસાથી મીઠું બોલનારો અને પત્નીની વાત માનનારો હોય છે.

વૃષભ લગ્નના લોકોએ દાંપત્ય સુખના સાતમાં ભાવનો કારક મંગળ હોય છે. વૃષભ લગ્નના વ્યક્તિઓએ લાલ વસ્ત્રમાં વરિયાળી બાંધીને પોતના બેડરૂમમાં રાખવી અને તેને સમય-સમય પર બદલતા રહેવું.

મિથુન લગ્નઃ- જો કોઇ સ્ત્રીની કુંડળીના સાતમો ભાવ મિથુન રાશિનો છે તો તેમનો પતિ દેખાવમાં સામાન્ય, સમજદાર અને સારા વિચારોવાળો હોય છે. તેમનો જીવનસાથી ચતુર વેપારી પણ હોય છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

જે લોકોની કુંડળી મિથુન લગ્નની છે, તેમની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગુરૂ ગ્રહ હોય છે. આ લગ્નના લોકો ગુરૂવારનું વ્રત રાખવું જોઇએ અને આ દિવસે એક સમય ભોજન કરવું જોઇએ. સાથે જ, શિવલિંગ પર ચણાની દાળ અર્પિત કરવી જોઇએ.

કર્ક લગ્નઃ- જે કન્યાઓની કુંડળીનો સાતમો ભાવ કર્ક રાશિનો છે તો તેમનો જીવનસાથી સુંદર રંગરૂપ ધરાવનાર હોય છે. તેમનો પતિ અથવા પ્રેમી આકર્ષક વ્યક્તિત્વનો ધની હોય છે.

કર્ક લગ્નની કુંડળીમાં વૈવાહિક જીવનના ભાવનો કારક શનિ ગ્રહ હોય છે. મોટાભાગના મામલાઓમાં આ લગ્નના લોકોનું દાંપત્ય જીવન સુખી માનવામાં આવતું નથી. શનિવાર અને મંગળવારની સાંજે પતિ-પત્નીએ હનુમાનજીના દર્શન કરવા જવું. સાથે જ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

સિંહ લગ્નઃ- કુંડળીના સાતમાં ભાવમાં સિંહ રાશિ હોય તો તેમનો પતિ પોતાની જ વાતો મનાવનાર હોય છે. સ્વભાવ થોડો જીદ્દી પ્રકારનો હોય છે. પરંતુ આ યુવતીઓનો પતિ ખૂબ જ પ્રામાણિકથી કામ કરનાર હોય છે.

જે લોકોની કુંડળી સિંહ લગ્નની છે, તેમની કુંડળીમાં વૈવાહિક સુખનો કારક શનિ હોય છે. આ લોકોએ શનિપુષ્ય નક્ષત્રમાં હોડીની કીલનો છલ્લો મઘ્યમાં આંગળીમાં ધારણ કરવો.

કન્યા લગ્નઃ- જે યુવતીની કુંડળીના સાતમાં ભાવમાં કન્યા રાશિ હોય છે, તેમનો પતિ સુંદર અને ગુણવાન હોય છે. આ યુવતીઓનું જીવન વિવાહ પછી વધારે સારું બને છે. પતિ તરફથી આ સ્ત્રીઓને બધી જ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

કન્યા લગ્નની કુંડળીમાં દાપત્ય સુખનો કારક ગ્રહ બૃહસ્પતિ હોય છે. આ લગ્નના લોકોએ ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી જોઇએ. સાથે જ, દર ગુરૂવારે કેળાના છોડમાં જળ અર્પણ કરવું.

તુલા લગ્નઃ- કુંડળીના સાતમાં ભાવમાં જો તુલા લગ્ન હોય તો આ ભાવનો સ્વામી શુક્ર હોય છે. શુક્રના પ્રભાવથી તેમનો પચિ શિક્ષિત અને સુંદર હોઇ શકે છે. તેમનો જીવનસાથી દરેક સમસ્યામાં પત્નીને સાથ આપનાર સાબિત થાય છે.

તુલા લગ્નની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગ્રહ મંગળ છે. આ લગ્નના લોકોએ મંગવારે વ્રત રાખવું જોઇએ. દિવસમાં એક સમય ભોજન કરવું અને ભોજનમાં ગળ્યો આહાર જરૂર લેવો જોઇએ.

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

વૃશ્ચિક લગ્નઃ- જે યુવતીઓની કુંડળીના સાતમો ભાવ વૃશ્ચિક રાશિનો હોય છે, તેમનો રાશિ સ્વામી મંગળ હોય છે. અને મંગળના પ્રભાવથી સુશિક્ષિત પતિની પ્રાપ્તિ થાય છે. તેમનો જીવનસાથી મુશ્કેલ પરિશ્રમ કરનાર સાબિત થાય છે.

વૃશ્ચિક લગ્નની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગ્રહ શુક્ર છે. એટલે શુક્રને પ્રસન્ન કરવા માટે કોઇ એવા સ્થાન પર જવું, જ્યાં માછલીઓ હોય અને ત્યાં માછલિઓને મિશ્રીયુક્ત ચોખા ખવડાવવા.

ધન લગ્નઃ- જો કુંડળીનો સાતમો ભાવ ધન રાશિનો છે તો સ્ત્રીનો પતિ સ્વાભિમાની હોય છે. તેમનો પતિ સામાન્ય પરિવારનો હોય છે, પરંતુ પોતાના જીવનસાથીની સુખ-સુવિધાઓનું પૂરતું ઘ્યાન રાખનાર પણ હોય છે.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

ધન લગ્નના લોકો માટે દાંપત્ય સુખનો કારક બુધ ગ્રહ છે. આ લોકોએ ભગવાન ગણપતિની આરાધના કરવી જોઇએ. દર બુધવારે ગણેશજીને દૂર્વા અર્પિત કરવી.

મકર લગ્નઃ- જો કોઇ યુવતીની કુંડળીમાં સાતમો ભાવ મકર રાશિનો છે તો તેમનો જીવનસાથી ધાર્મિક કર્મોમાં વધારે રૂચિ ધરાવનાર હોય શકે છે. ભગવાન અને ધાર્મિક કર્મોમાં તેમનો વિશ્વાસ વધારે રહે છે.

મકર લગ્નની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ચંદ્ર છે. એટલે કે આ લોકોએ ગૌરીશંકર રૂદ્રાક્ષ ધારણ કરવા જોઇએ. સાથે જ, ચાંદીનો બનેલો ચંદ્રમાં યંત્ર ગંગાજળથી પવિત્ર કરીને ઘરમાં રાખવી. દર પૂર્ણિમા પર ગંગા જળથી આ યંત્રને સ્નાન કરાવડાવવું અને નિયમિત રૂપથી પૂજન કરવું.

કુંભ લગ્નઃ- જો કોઇ સ્ત્રીની કુંડળીનો સાતમો ભાવ કુંભ રાશિનો હોય તો યુવતીનો જીવનસાથી આસ્થાવાન અને સભ્ય હોય છે. તેમનો પતિ અથવા પ્રેમી પોતાનું કામ મહેનત અને પ્રામાણિકતાની સાથે કરાવનાર હોય શકે છ. જો આ લોકો મહેનત વધારે કરે છે તો ભાગ્ય પણ સાથ આપે છે.

જો કોઇ વ્યક્તિની કુંડળી કુંભ લગ્નની છે તો તેમાં વૈવાહિક સુખનો કારક સૂર્ય ગ્રહ છે. કારક ગ્રહને પ્રસન્ન કરવા માટે દરરોજ સૂર્યને તાંબાના લોટામાં જળ અર્પણ કરવું.

મીન લગ્નઃ- કુંડળીનો સાતમો ભાવ મીન રાશિનો હોવાને કારણે યુવતીનો પતિ ગુણવાન અને ધાર્મિક હોય છે. આ લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. આ કારણથી જે પણ લોકો તેમને મળે છે, તેઓ પ્રભાવિત થઇ જાય છે.

જે લોકોની કુંડળી મીન લગ્નની છે, તેમની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગ્રહ બુધ હોય છે. આ લોકોએ દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઇએ.પૂજન પછી ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ.

ધ્યાનમાં રાખોઃ- અહીં માંત્ર સાતમાં ભાવ મુજબ સ્ત્રીના પતિનો સામાન્ય સ્વાભાવ જણાવવામાં આવ્યો છે. કુંડળીના અન્ય ભાવોમાં સ્થિત ગ્રહોની સ્થિતિ મુજબ સ્ત્રીનું વૈવાહિક જીવન અને પતિના સ્વભાવમાં ભિન્નતા થઇ શકે છે. આખી કુંડળીનો અભ્યાસ કરવા પર સટીત જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રાખજો ધ્યાન…તમારા પ્રેમ અને અંગત સંબંધો ઉપર અસર કરે છે આ બાબતો…!!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
જો તમે…નાડીદોષથી સંતાન વિહોણા હો તો, આ રીતે દોષ દૂર કરી મેળવો સંતાનસુખ…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
આ નાના-નાના 18 કામ, દરેક વ્યક્તિના જીવનના છીનવી લે છે બધા જ સુખો
સેક્સ લાઈફમાં આવેલી નબળાઈ કરો દૂર: જાતીયજીવન જીવંત કરો આ 7 વસ્તુઓનું સેવનથી.
રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…ખૂબ જ સરળ છે આ 9 ઉપાય, રોજ કોઇ 1 કરવાથી ચમકી જશે તમારી કિસ્મત..!!

piplo1

તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ મુજબ કેટલાક એવા નાના-નાના ઉપાય છે જેને કરવાથી ઝડપથી વ્યક્તિની કિસ્મત બદલાઈ શકે છે. પરંતુ બહુ ઓછા લોકો આ નાના-નાના ઉપાયો વિશે જાણે છે. જે લોકો જાણે છે તે આ ઉપાય કરતાં નથી અને પોતાની કિસ્મતને જ દોષ આપ્યા કરે છે. તંત્ર શાસ્ત્ર અને જ્યોતિષ મુજબ આ ઉપાય સાચા મનથી કરવામાં આવે તો જલ્દી જ તેનો સકારાત્મક પ્રભાવ જોઇ શકાય છે. જેથી આજે અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેને સાચા મનથી કરવાથી તમારું નસીબ ચમકી ઉઠશે

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

1. રોજ સવારે પોતાની હથેળી જોઇને જાગવું-

રોજ સવારે જ્યારે તમે જાગો તો સૌથી પહેલાં બન્ને હાથની હથેળીઓને થોડીકવાર જોઈને ચહેરા પર ત્રણવાર હાથ ફેરવવો. ધર્મગ્રંથો મુજબ હથેળીના આગળના ભાગે મા લક્ષ્મી, મધ્ય ભાગમાં મા સરસ્વતી અને મૂળ ભાગ (મણિ બંધ)માં ભગવાન વિષ્ણુનો સ્થાન હોય છે. જેથી રોજ સવારે ઉઠતાં જ પોતાની હથેળી જોવાથી ભાગ્ય ચમકી જાય છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

2. પહેલી રોટલી ગાયને આપવી-

ભોજન માટે બનાવેલી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપવી. ધર્મગ્રંથો મુજબ ગાયમાં બધાં જ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. જો દરરોજ ગાયને રોટલી આપવામાં આવે તો બધાં દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!

3. કીડીઓને લોટ ખવડાવવો-

જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારી કિસ્મત ચમકી જાય તો દરરોજ કીડીઓને ખાંડ મિક્ષ કરેલો લોટ નાખવો. આવું કરવાથી પાપ કર્મો ધોવાઈ જશે અને પુણ્ય કર્મોમાં વધારો થશે અને તમારા આ જ પુણ્ય કર્મો તમારી મનોકામના પૂર્તિમાં મદદ કરશે.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

4. દેવતાઓને ફૂલ અર્પણ કરવાં-

ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓને રોજ ફુલોથી શણગારવા જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફુલ તાજા હોવા જોઈએ. સાચાં મનથી દેવી-દેવતાઓને ફુલ અર્પણ કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકનું ભાગ્ય ચમકી જાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

5. સવારે ઘરમાં કરવી સફાઈ-

ઘરમાં સાફ-સફાઈ રાખવી. દરરોજ સવારે ઝાડૂ-પોતા કરવા. સાંજના સમયે ઘરમાં ઝાડૂ પોતા કરવા નહીં. આવું કરવાથી મા લક્ષ્મી રિસાઈ જાય છે અને સાધકને આર્થિક હાનિનો સામનો કરવો પડે છે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

6. માછલિઓને લોટ ખવડાવવો-

તમારા ઘરની આસપાસ કોઈ એવો તળાવ, સરોવર કે નદી હોય જ્યાં બહુ બધી માછલીઓ હોય ત્યાં રોજ જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી. મા લક્ષ્મીને ખુશ કરવાનો આ સૌથી અચૂક ઉપાય છે. નિયમિતપણે જે આ ઉપાય કરે છે થોડાક જ દિવસમાં તેની કિસ્મત ચમકી જાય છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

7. માતા-પિતાના આશીર્વાદ લેવા-

રોજ જ્યારે પણ ઘરથી નિકળો તે પહેલાં તમારા ઘરના વડીલો અને માતા-પિતના આશીર્વાદ અવશ્ય લેવા. આવું કરવાથી કુંડળીના બધાં ગ્રહદોષ દૂર થઈ જશે અને શુભ ફળ પ્રાપ્ત થશે.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

8. પીપળા પર જળ અર્પણ કરવું-

દરરોજ સવારે પીપળાના વૃક્ષ પર એક લોટો જળ અર્પણ કરવું. માન્યતા છે કે પીપળમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. રોજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા

9. ઘરે ખાલી હાથ ન જવું-

બહારથી જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશ કરો તો ક્યારેય ખાલી હાથ ન જવું. ઘરમાં હમેશા કંઈકને કંઈક લઈને જ પ્રવેશ કરવો, પછી ભલે તે કોઈ વૃક્ષનું એક પાન જ હોય.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જન્મદિવસથી જાણો: તમારા માટે ભાગ્યશાળી દેશ, શહેર, વર્ષ, ધંધો, કેરિયર કયું?

numerology4

જ્યોતિષની અનેક વિદ્યાઓ છે જેના દ્વારા વર્તમાન, ભૂતકાળ અને આવનાર સમયનું સચોટ રીતે ભવિષ્ય જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના આધારે સચોટ અનુમાન લગાવી શકાય છે પરંતુ બર્થડેટમાં એકદમ પરફેક્ટ સમય જરૂરી છે. પરંતુ અંક જ્યોતિષ વિદ્યામાં તમે માત્ર તમારી જન્મ તારીખના આધારે જ સંપૂર્ણ જીવન વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો છો અને તે જાણીને તમે ધારેલા કામને સફળ બનાવી શકો છે. અંકજ્યોતિષ વિદ્યામાં ભાગ્યાંકના આધારે આજે જાણો કે તમારી માટે કયો વ્યવસાય કે નોકરી અનુકૂળ છે? ભારતમાં કયું શહેર તમારી માટે સૌથી લકી શહેર છે જે તમને સૌથી વધુ ધનલાભ અપાવી શકે? વિદેશોમાં કયો દેશ તમારી માટે સૌથી અનુકૂળ છે જે તમને ધારેલી કમાણી કરાવી શકે? સાથે જ તમારા જીવનના કયા વર્ષો સૌથી વધુ તમારી માટે અનુકળ છે? આ બધુ જ આજે જાણો તમારા ભાગ્યાંકના આધારે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

અંક જ્યોતિષ (Numerology)માં જે અંકનું સૌથી વધુ મહત્વ હોય છે તે ભાગ્યાંક જેને અંગ્રેજીમાં Life Path Number Or Destiny Number પણ કહેવામાં આવે છે. ભાગ્યાંક તમારા જન્મની તારીખ, મહિનો અને વર્ષને જોડીને કાઢવામાં આવે છે. તે પ્રમાણે તમે પોતાના જીવનમાં દરેક વર્ષ વિશે અનુમાન લગાવીને પોતાના કાર્યો તે પ્રમાણે કરી શકો અને તમારા જીવનને તે પ્રમાણે ઢાળી શકો છો. ભાગ્યાંક જાણવા માટે જન્મ, તિથિ, જન્મ મહિનો અને જન્મ વર્ષની જરૂરિયાત હોય છે.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

ઉદાહરણઃ- ધારો કે કોઈ જાતકનો જન્મ 26 નવેમ્બર 1980 હોય તો તે જાતકનો ભાગ્યાંક નીચે પ્રમાણે કાઢી શકાશે.

જન્મતારીખ, જન્મમાસ અને જન્મ વર્ષ = ભાગ્યાંક
જન્મતારીખ, 26=2+6=8
જન્મનો મહિનો 11=1+1=2
જન્મ વર્ષ 1980=1+9+8+0=18=1+8=9
તો આ પ્રકારે આ જાતકનો ભાગ્યાંક=8+2+9=19=1+9=10=1+0=1 આવશે.

ભાગ્યાંક-1:

ભાગ્યાંક 1 વાળા હોય છે જવાબદારઃ-

જો તમારો ભાગ્યાંક 1 હોયતો તેનો અર્થ એ કે તમે સૂર્ય ગ્રહથી પ્રભાવિત છો. તમે તમારા પરિવારના કર્તા-ધર્તા(પાલક) હશો અને બધી જવાબદારીઓ તમને જ નિભાવવી પડશે. તમારા જીવનમાં ક્યારેક-ક્યારેક તમને ખૂબ જ લાભ થઈ શકે છે અને અચાનક નુકસાન થવાની પણ સંભાવના રહે છે. ધનની બચત કરવામાં તમે સફળ થશો. તમે અનેક પ્રકારે ધન કમાવાની તક પ્રાપ્ત કરશો. ભાગ્યાંક 1 વાળા વ્યક્તિઓને એક વાત ચોક્કસ ધ્યાન રાખવી કે કોઈપણ કામ પ્રેમ-પૂર્વક કરો. આવેશથી તમારા કામ બગડી શકે છે. જો તમે વ્યવસાય કરવા માગતા હો તો ભાગીદારી ક્યારેય ન કરો નહીંતર પાછળથી પછતાવું પડી શકે છે.

કેરિયરઃ- રાજનીતિ, ચિકિત્સા ક્ષેત્ર, સૈન્ય વિભાગ, હાડકાના ડોક્ટર, પ્રશાસનિક સેવા, વિદ્યુત વિભાગ, હોટેલ મેનેજમેન્ટ, રેલવે વિભાગ, ટપાલ વિભાગ વગેરે ક્ષેત્રમાં તમારું કેરિયર બનાવી શકો છો.

વ્યવસાયઃ- ઘરેણા ખરીદ-વેચાણ, રત્ન વેચવા, વિદ્યુત ઉપકરણ, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર, કપડાનું કામ, વાહનોની લે-વેચ, પુસ્તક ભંડાર, અનાજો ખરીદ-વેચાણ, વગેરે વ્યવસાય તમારા માટે અનુકૂળ સાબિત થાય છે.

ભાગ્યશાળી વર્ષઃ-તમારા જીવનમાં જ્યારે-જ્યારે બે, એક અને ચાર અંકોનો યોગ આવશે કે પછી આ અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ સાબિત થશે. જેમ કે 19, 20, 22, 24, 31, 37, 40, 44 46મું વર્ષ વગેરે તમારા માટે પરિવર્તન કારી સાબિત થશે.

અનુકૂળ શહેરઃ- દિલ્હી, સૂરત, મુંબઈ, કોલકાત્તા, ઉદયપુર, જયપુર, અજમેર, ગૌહાટી, ગ્વાલિયર, કોલ્હાપુર અને ગાઝિયાબાદ જેવા શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- ભારત, બર્મા, અરબ દેશો, શિકાગો, હાંગકોંગ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, નાઈજિરીયા અને નેપાળ દેશ તમારા માટે લાભકારી સાબિત થશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 1 વાળા જાતકે તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ, ઉત્તર-પૂર્વ(ઈશાન) કે પછી ઉત્તર દિશામાં રાખો તો તેનાથી પરિવારમાં સુખ અને સાંતિ અને આર્થિક સમૃદ્ધિ બની રહેશે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

ભાગ્યાંક-2:

ભાગ્યાંક 2 વાળા હોય છે કંજૂસ-

જે જાતકોનો ભાગ્યાંક 2 છે તે વ્યક્તિઓ ઉપર ચંદ્ર ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે. તેમનું મન અને મગજ શાંત રહે છે. તેઓ પોતાના કાર્યોને લઈને સંવેદનશીલ તો હોય જ છે, પરંતુ ઘણા દિવસો સુધી તેમનું કામ કોઈ કામમાં મન નથી લાગતું. આ તેમનો નકારાત્મક પક્ષ છે જેના કારણે તેમને અનેકવાર પોતાનો વ્યવસાય બદલવો પડે છે.
તમારો સ્વભાવ ઉધાર લેવાનો છે, ભાગ્યાંક 2 વાળા જાતક ઉધાર ખૂબ જ વધુ લે છે, પરંતુ આપવામાં ઘણી ઢીલ કરે છે. તમારે તમારી આ આદતમાં સુધારો કરવાની જરૂર છે. આમ તો આ અંકવાળા લોકો કંજૂસ હોય છે, પરંતુ સારો મોકો આવે ત્યારે દિલ ખોલીને ખર્ચ કરેછે, જો તમે કોઈ વ્યવસાય કે ક્યાંક ધનનું રોકાણ કરવા માગતા હો તો પોતાની પત્નીને ભાગીદાર ચોક્કસ બનાવો.

કેરિયરઃ- પ્રોફેસર, પત્રકાર, એકાઉન્ટન્ટ, સમુદ્ર યાત્રા, શુગરમિલ, ખેતીવાડી, સંગીત, અભિનય, દાંત વિભાગ, જળસેનાત, ફેશન ડિઝાઈનિંગ, મોડેલિંગ વગેરે ક્ષેત્રમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો.

વ્યવસાયઃ-સૌંદર્ય પ્રસાધન, પેટ્રોલ પંપ, કોન્ડડ્રિન્ક્સ, સંગીત એકેડેમી, રેસ્ટોરન્ટ, માટીના કાર્યો, કોન્ટ્રાક્ટર, કોઈપણ ક્ષેત્રમાં દલાલી, કેરોનીન ઓઈલ, પ્રકાશન, દૂધની ડેરી વગેરે વ્યવસાય આ અંકવાળાઓ અપનાવી શકે છે.

ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક 2 વાળા વ્યક્તિઓ માટે અંક 2 અને 7 વિશેષ કરીને પ્રભાવશાળી રહે છે. જ્યારે-જ્યારે આ અંકનો યોગ આવશે કે પછી આ અંકો સામ-સામે આવશે તો તે વર્ષ તમારી માટે અતિ લાભકારી સાબિત થશે. 20મું અને 28મું વર્ષ તમને ધન કમાવાની તકો મળશે. 25 મા વર્ષે અને 27મા વર્ષે તમારા માટે પરિવર્તનકારી રહેશે. 29 વર્ષ અને 31મું વર્ષ તમારા માટે ઘણા ઊતાર-ચઢાવવાળી સ્થિતિઓ પેદા કરતા રહેશે.

અનુકૂળ શહેરઃ- દિલ્હી, દેહરાદૂન, કોલકાત્તા, અમદાવાદ, અહમદનગર, બેંગલોર, કર્ણાટક, લખનૌ, નોઈડા વગેરે શહેર તમારા માટે સફળદાયક સાબિત થશે.

અનુકૂળ રાષ્ટ્રઃ- શ્રીલંકા, તિબ્બત, ફ્રાંસ, જર્મની, લંડન, વિયાના, અમેરિકા, પુર્તુગાલ, યુથોપિયા, ચીન વગેરે દેશો તમારી માટે શુભ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- જે જાતકોનો ભાગ્યાંક 2 છે, તે લોકોએ પોતાના ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા, પશ્ચિમ દિશા કે પછી ઉત્તર-પશ્ચિમ(વાયવ્ય ખૂણા)માં રાખે તોપરિવારમાં પ્રગતિશીલતા અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

ભાગ્યાંક -3:

ભાગ્યાંક 3 વાળા હોય છે રાજસી-

ભાગ્યાંક 3 વાળા વ્યક્તિઓને જીવન ગુરુ ગ્રહથી પ્રભાવિત રહે છે. આ વ્યક્તિ ખૂબ જ નિર્ણાયક, ધાર્મિક, સાત્વિક, દાર્શનિક, રસાયણ અને ભૌતિક શાસ્ત્રી અને સંશોધનકર્તા હોય છે. આમ તો આ લોકો ખૂબ જ રાજસી અને તામસી પ્રકૃતિના હોયછે. એટલા માટે જાતક મૂળભૂતરીતે શાંત પ્રકૃતિના હોયછે. તમે પોતાની પ્રવૃત્તિઓ પ્રમાણે કોઈનાથી ડરતા નથી, તમે પોતાના વિચારોથી પોતાનું સ્થાન પોતે જ નક્કી કરી લો છો.

તમારામાં દયાનો ભાવ કૂટી-કૂટીને ભરેલો રહેશે, એટલા માટે કોઈના દુઃખને જોઈ નહીં શકો. જો તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો તો તમે સફળતાની ચરમ સીમા સુધી પણ પહોંચી શકો છો. ક્યારેક-ક્યારેક તમે ધન પ્રાપ્ત કરવા માટે એટલા ઉત્સુક થઈ જાઓ છો કે અનૈતિક કાર્યો કરવામાં ખતકાટ અનુભવતા નથી. જો તમે કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર થઈ જાઓ તો લાંચ લેવામાં સાવધાની રાખો નહીંતર મુસીબતમાં ફસાઈ શકો છો.

કેરિયરઃ- અધ્યાપન કાર્ય, લેખન કાર્ય, પોલીસની નોકરી, વકીલાત, જજ, ક્લાર્ક, સચિવ, નેવીને નોકરી, કાન, નાકના ડોક્ટર, એમબીએ, વગેરે ક્ષેત્રોમાં તમે તમારા કેરિયરની પસંદગી કરી શકો છો.

વ્યવસાયઃ-સંપદાન કાર્ય, થોકનું વેચાણ કરનાર, પૂજન ભંડાર, પાનની દુકાન, મિઠાઈની દુકાન, અંતરનું કામ, ફિલ્મ મેકર, જમીનની લે-વેચ, જ્વેલેરીના વેપારી, પીળી વસ્તુઓનો વેપાર, વક્તા, નેતા, શિક્ષણના ક્ષેત્ર અને શેયર બજારના વ્યવસાયોમાં તમે પસંદગી કરી શકો છો.

ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે જ્યારે 1, 3, 6, 9 આ અંકોનો યોગ આવશે કે સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે વિશેષ લાભદાયી રહેશે.

અનુકૂળ શહેરઃ- રાયપુર, રાવલપિંડી, રામપુર, રંગૂન, રાઉરકેલા, વડોદરા, અમદાવાદ, ફૈજાબાદ, હરિયાળા, કોલકાત્તા અને પંજાબ વગેરે નગરોમાંથી કોઈપણ શહેરની પસંદગી કરી શકો છો.

અનુકૂળ દેશઃ-નેપાળ, હોલેન્ડ, ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, ન્યૂયોર્ક, ઓસ્ટ્રેલિયા, કંબોડિયા, ન્યૂઝિલેન્ડ, બર્લિન, કેનેડા વગેરે દેશો તમારા માટે લાભદાયી રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 3 વાળા વ્યક્તિ જો તમે ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ, પશ્ચિમ કે પૂર્વ-ઉત્તર(ઇશાન)માં રાખશો તો તમારા પરિવાર માટે વિશેષ લાભદાયી રહેશે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

ભાગ્યાંક- 4:

પરિવર્તનશીલ હોય છે ભાગ્યાંક 4 વાળા-

ભાગ્યાંક ચાર વાળા વ્યક્તિના વિચારો પરિવર્તનશીલ હોય છે. તેઓ એવા વ્યક્તિ કોઈ ધર્મના પ્રચારક હોય તો ઝડપથી તેઓ પોતાના વિચારો સમાજમાં કોઈ નવી દિશા બતાવવા માટે કામે લગાડે છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જાઓ, પરંતુ પોતાના અથાગ પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી લેશો. જો તમે રાજનીતીમાં જશો તો તમે એક પાર્ટીમાં સ્થિર ન રહીને બીજી પાર્ટીમાં ચાલ્યા જશો.

તમે તર્ક કરવામાં ઘણા કુશળ હો છો એટલે વાદ-વિવાદ કરવામાં તમે બીજા ઉપર અધિકાર જમાવી લેશો. તમે ક્રોધ ઝડપથી આવી જાય છે. પરંતુ ઝડપથી તમારો ગુસ્સો ઓગળી પણ જાય છે. આ કારણે કેટલાક લોકો તમારા દુશ્મન બની જાય છે. તમારી જરૂરિયાતો તો ચોક્કસ પૂર્ણ થશે પરંતુ ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે રાહ જોવી પડી શકે છે. તમે કોઈની નિંદા ન કરો, દરેકના ગુણોની પ્રશંસા કરો. તમે વૃદ્ધાવસ્થા માટે ધનનો સંચય ચોક્કસ કરો નહીંતર વૃદ્ધાવસ્થા કષ્ટદાયી બની શકે છે. યાત્રા દરમિયાન તમે કોઈની ઉપર વિશ્વાસ ન કરો. નહીંતર નુકસાન થઈ શકે.

કેરિયરઃ- જ્યોતિષના કાર્ય, પ્રોફેસર, વાસ્તુકલા, ઉપદેશક, રેલવેની નોકરી, હવાઈ સેવા, મોટર ચાલક, ઈલેક્ટ્રોનિક મિડિયા, દૂર સંચાર વિભાગ, ડિઝાઈનર, પી.ડબલ્યુ.ડી.માં નોકરી, હોટેલ મેનેજર, ટપાલ વિભાગમાં તમે કેરયિરની પસંદગી કરી શકો.

વ્યવસાયઃ- ઈંટનું કામ, સિમેન્ટ અને માટીનું કામ, બુટીકનું કાર્ય, દારુ, સ્પિરિટ, તેલ અને અંત્તરનો વ્યવસાય, પેન્ટિંગના કામ, રેલવેની ઠેકેદારી, કાગળના કાર્યો, બિલ્ડિંગનું નિર્માણ, ધાર્મિક સ્થળો ઉપર ગાઈડનું કામ, ફાસ્ટફુડ વગેરેના વેપાર કે નોકરી કે કામ તમને ફાયદો આપે છે.

ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક ચારવાળા વ્યક્તિઓના જીવનમાં જ્યારે જ્યારે 4, 2, 1, 7 અંકોનો યોગ આવે છે કે પછી સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. 30 વર્ષથી 40 વર્ષની અવસ્થા સુધી તમને ધનના મામલાઓમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેશે. તમાર માટે 22, 28, 31, 40, 43, 47 અને 71 મું વર્ષ શુભ રહેશે.

અનુકૂળ શહેરઃ- મુંબઈ, ચેન્નેઈ, કાનપુર, ભોપાલ, ઈન્દોર, બિઝનોર, ગોરખપુર, મુરાદાબાદ, હરિદ્વાર આ શહેરો તમારા માટે અનુકૂળ અને શુભ રહેશે.

અનુકૂળ શહેરઃ- ઈટાલી, જાપાન, ઈન્ડોનેશિયા, વોશિંગ્ટન, બાંગ્લાદેશ, જર્મની વગેરે દેશ તમારા માટે શુભ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક ચારવાળા જાતકો જો તમે ઘરનો દરવાજો પૂર્વ કે પૂર્વ-દક્ષિણમાં(અગ્નિ)ના કોર્નર ઉપર રાખશો તો તમારા માટે લાભકારી રહેશે.

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

ભાગ્યાંક 5:

બુદ્ધિમાન હોય છે ભાગ્યાંક 5 વાળાઃ-

ભાગ્યાંક 5 વાળા પોતાની બુદ્ધિની સરખામણી કદાચ કોઈ જ નહીં કરી શકે. એટલા માટે તમે પણ કોઈપણ પ્રશ્ન ઉકેલવા માટે સફળ થઈ શકશો. તમારી પાસે અનેક પ્રકારની માનસિક શક્તિઓ હશે. જે તમારા સ્વભાવને રહસ્યમયી બનાવી દેશે. તમે તમારા જીવનમાં અનેક જગ્યાઓથી પગ લંબાવવા કરવા પ્રયાસ કરશો પરંતુ એક જ કામ મન લગાવવું સારું રહેશે.

તમારું મન હરવા-ફરવામાં વધુ લાગશે તથા દરેક વાહનમાં બેસવાની પ્રબળ ઈચ્છા થશે. તમે કોઈપણ વાત ઝડપથી કહીને ભૂલી જાઓ છો. ત્યારબાદ બીજા ઉપર તમારો ગુસ્સો કાઢો છો. તમે પોતાના મિત્રો સાતે પ્રેમ કરસો તથા પોતાની શક્તિઓ પ્રમાણે મદદ કરવા માટે પ્રયાસ કરશો. તમે પોતાની મધુર વાણીથી બધાને મોહી લો છો, તે તમારી અદભૂત ક્ષમતા છે. તમે પોતાના શરીરનો ખૂબ જ ખયાલ રાખો છો એટલા માટે તમે પ્રૌઢાવસ્થમાં પણ યુવાન જેવા લાગશો. તમે પોતાના શરીર પાસેથી વધુને વધુ કામ કરાવવા છતાં પણ સ્ફૂર્તિવાન બની રહેશો.
તમે પોતાનો સંબંધ સમાજમાં ઉચ્ચ લોકો સાથે બનાવી રાખશો જે ભવિષ્યમાં લાભકારી પ્રતીત થશે. તમે અનેક વિષયોની જાણકારી ધરાવો છો, તે સારી વાત છે પરંતુ તમે પોતાનો મત બીજા ઉપર થોપવાનો પ્રયાસ ન કરો. તમે અત્યધિક ચિંતા ન કરો નહીંતર માનસિક બીમારીઓ થઈ શકે છે.

કેરિયરઃ-પ્રવાસન વિભાગ, ટેલિફોન વિભાગ, વીમા ક્ષેત્ર, ગૃહમંત્રાલય, ગણિતના અધ્યાપક, પોસ્ટમેન, સિંચાઈ વિભાગ, સંગીતના ક્ષેત્રમાં, એંકરિંગ, રાજનીતિનું ક્ષેત્ર, ખેલ અને માર્કેટિંગ સાથે સંબંધિત કેરિયરની પસંદગી કરી શકો છો.

વ્યવસાયઃ- તમાકુ, પાન મસાલા, કાથો, કિમામ, પુસ્તકોનું જથ્થાબંધ વેચાણ, દૂર સંચાર વિભાગના કોન્ટ્રાક્ટર, રેલે પાટાના કારખાના, બંગડીઓનો વેપાર, કપડાનો વ્યવસાય, લીલી વસ્તુઓનો વેપાર તથા ફર્નિચર વગેરેનો વ્યવસાય તમારા માટે લાભપ્રદ સાબિત થશે.

ભાગ્યશાળી વર્ષઃ- 5 ભાગ્યાંકવાળા જાતકોના જીવનમાં જ્યારે જ્યારે 5, 3, 7 અને 2 આ અંગોનો યોગ આવશે કે પછી અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે સૌથી વધુ અનુકૂળ રહેશે. ખાસ કરીને 14, 23, 25, 37, 41, 43, 50, અને 56મું વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ શહેરઃ- લખનૌ, નોઈડા, અમદાવાદ, નવી દિલ્હી, ગોવા, મુંબઈ, કેરળ, કોલકાત્તા, ભુવનેશ્વર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- સિંગાપુર, સ્પેન, સાઉદી અરેબિયા, કોરિયા, આયરલેન્ડ, અમેરિકા વગેરે દેશો તમારા માટે લાભપ્રદ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો જો ઉત્તર કે પૂર્વ-ઉત્તર(ઇશાન) ખૂણામાં રાખશો તો તમારા પરિવારમાં ખુશહાલી અને આર્થિક સંપન્નતા બની રહેશે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

ભાગ્યાંક-6:

સુંદરતાના પ્રેમી હોય છે ભાગ્યાંક 6 વાળા

ભાગ્યાંક-6 આ જાતકોનું જીવન શુક્ર ગ્રહથી પ્રભાવિત રહે છે. શુક્ર ગ્રહ સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. તમારામાં એક વિશે, પ્રકારની આકર્ષણ શક્તિ હશે, એટલા માટે તમારાથી લોકો ઝડપતી પ્રભાવિત થઈ જશે. સુંદર કલાત્મક સંગીત અને સાહિત્યથી તમે વિશેષ લગાવ રહેતો રહેશે. તમે કોઈપણ કાર્ય કરવામાં વિશ્વાસ ધરાવો છો એટલા માટે તમને આળસુ લોકો પસંદ નથી આવતા. તમને કુરુપતા પસંદ નથી એટલા માટે તમે કુરુપ લોકો સાથે વધુ હળતા-ભળતા નથી.

દરેક લોકો ઉપર વિશ્વાસ ન કરો કે પચી કરો તો પહેલા તેની તપાસ જરૂર કરી લો. મેદસ્વીતા વધુ હોવાની શક્યતા છે, એટલા માટે તમે-પોતાના ખાન-પાન ઉપર વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. તમે પ્રતિવાદીની ભાવનામાં ક્યારેય ન ફસાઓ નહીંતર લક્ષ્યથી તમે ભટકી શકો છો. તમે પોતાની ભૂલોને યોગ્ય સાબિત કરવાનો પ્રયાસ કરો છો, આ આદતમાં સુધારો લાવવા માટે પ્રયાસ કરો. બીજાના અનુભવોથી લાભ ઊઠાવવાની આદત પાડો. ચટપટા અને સ્વાદિષ્ટ ભોજનની પ્રત્યે તમારો વિશેષ લગાવ રહેશે. પરંતુ તેનાથી સ્વાસ્થને નુકસાન થઈ શકે છે.

કેરિયરઃ- પરિવહન વિભાગ, પર્યટન વિભાગ, રેસલિંગ, ટીવી શો, થિયેટર, ભૂગર્ભ વિભાગ, ઉડ્યન વિભાગ, સમાજ કલ્યાણ, સચિવાલય વિભાગ વગેરેમાં તમે તમારું કેરિયર નક્કી કરી શકો છો.

વ્યવસાયઃ- રેસ્ટોરન્ટ, શિલ્પકાર્ય, સાહિત્ય, ફિલ્મ વિજ્ઞાપન, પરિવહન વિભાગના કોન્ટ્રાક્ટર, વસ્ત્રોના વેપાર, સમાજ કલ્યાણ, સચિવાલય વિભાગ વગેરમાં તમે પોતાનું કેરિયર પસંદ કરી શકો છો.

ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક 6 વાળા વ્યક્તિના જીવનમાં જ્યારે-જ્યારે 6, 9, 3 અને 2 આ અંરોનો યોગ આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. જેમ કે 21, 24, 30, 33, 39, 42, 46, 54, 56, આ વર્ષ તમારા માટે સારા રહેશે.

અનુકૂળ શહેરઃ- મુરાદાબાદ, પંજાબ, ચંડીગઢ, ગાઝિયાબાદ, બિજનોર, નાલંદા, જયપુર, અમ્બેડકર નગર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- કેનેડા,જાપાન, કરાંચી, બર્લિન, સાઉથ આફ્રિકા, કોલંબિયા, રસિયા વગેરે દેશ તમારા માટે સારા રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 6 વાળા જાતક જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ કે પછી પૂર્વ-ઉત્તર(ઇશાન) ખૂણામાં રાખશો તો પરિવાર અને કેરિયર માટે ખૂબ જ અનુકૂળ રહેશે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

ભાગ્યાંક – 7:

રહસ્યમયી હોય છે ભાગ્યાંક 7 વાળા-

ભાગ્યાંક 7 વાળા જાતક કુશળ, તાર્કિક, સ્પષ્ટવાદી અને વધુ વાર્તાલાપ કરનારા હોયછે. એવા જાતકો રહસ્યાત્મક ક્રિયાઓ માટે હોય છે. તેઓ પોતાનું અલગ અસ્તિત્વ બનાવવામાં લગાતાર પ્રયાસ અને મહેનત કરતા રહે છે. આથી આ અંકના ચરિત્રને સમજવામાં ઘણી કઠિનતા આવે છે. આ જાતકો સ્વતંત્રતા વિશે વિશેષ રૂચિ ધરાવેછે. તમે સમાજિક અને આર્થિક રીતે પોતાની ઉપર જ નિર્ભર રહેશો. તમારાજીવનમાં એક વાત જોવા મળશે, જો કોઈ પરંપરા તમારા ઉપર હાવી થઈ જશે તો તમે તેને તોડવામાં વાર નહી કરો.

ક્યારેક-ક્યારેક તમે પોતાના ઉપર નિયંત્રણ ખોઈ દો છો, અને પરિણામને વિચાર્યા વગર જ કામ કરવા લાગો છો. આ સ્થિતિ તમારા માટે હિતકારી નથી. તમારું જીવન જળની ક્રિયાઓથી દુર્ઘટનાજનિત થઈ શકેછે. આથી સાવધાની રાખો. તમારી સૌથી મોટી ખાસિયત એ છે કે તમે ખૂબ જ કર્મશીલ, સ્ફૂર્તિવાન તથા આકર્ષણ યુક્ત હશો. તમારી ભાવુકતા તથા મગજમાં ઊઠતા બીજ કંઈ પણ કરાવી શકે છે.

તમે જે પણ પોતાના જીવનમાં કરશો ઘણા સુચારું રીતે કરશો. તમારી પ્રકૃતિ ખૂબ જ ઊંડી હશે અને તમે વિચાર કર્યા પછી જ તે કામ કરશો. તમે એ જ કામ કરશો જેમાં તમને લાભ હોય.

કેરિયરઃ- યોગ શિક્ષત, એગ્રીકલ્ચર વિભાગ, સ્વિમિંગ, પત્રકારિતા, વીમા કંપની, સર્જરી ચકિત્સા, ગુપ્તચર વિભાગ વગેરેમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો.

વ્યવસાયઃ- બાગાયતી કાર્ય, ખેતીકાર્ય, પ્રવાહી પદાર્થોનો વેપાર, આયુર્વેદિક દવાઓનો વેપાર, વીજળીની દુકાન, મોટર્સના પાર્ટ્સ વગેરે સાથે સંબંધિત વ્યવસાય તમે પસંદ કરશો તો લાભ થશે.

ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે 7, 2, 4 આ અંકોનો યોગ આવશે કે પછી અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારી અનુકૂળ રહેશે. જેમ કે 16, 25, 27, 31, 34, 43, 52, 56, અને 70મું વર્ષ તમારી માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ શહેરઃ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, બેંગલોર, ગુજરાત, નૈનીતાલ, દેહરાદૂન, ટણકપુર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.

અનુકૂળ દેશઃ- કેપટાઉન, કોલંબો, બેંકોક, સ્વીડન, મોસ્કો, કેનેડા વગેરે દેશો તમારી માટે શુભ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- આ જાતકોના ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ કે પછી દક્ષિણ-પૂર્વ(અગ્નિ) ખૂણામાં હોય તો તેના પરિવારની પ્રગતિ અને ખુશહાલી ચાલતી રહે છે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

ભાગ્યાંક – 8:

સંઘર્ષમયી હોય છે ભાગ્યાંક 8 વાળા-

ભાગ્યાંક- 8 વાળા વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહ પ્રભાવિત રહે છે. તમારું આખુ જીવન સંઘર્ષથી વ્યતીત થાયછે. તમે સાહસી છો, આથી તમે દરેક ખતરાઓને પોતાના સાહસના બળે નષ્ટ કરી દેશો. તમે કોઈ પણ કામને ઘણી લગનથી કરો છો પરંતુ જેવી સફળતા તમને મળી જાય છે, એવું જ તમારું તે કામ પ્રત્યે ઉત્સાહ અને રસ ઓછો થઈ જાય છે.

તમે ગંભીર વિચારોના સ્વામી હશો જેના કારણે લોકો તમને સન્માન આપશે. તમે નાનું કામ કે નાનો હોદ્દો પસંદ નહીં આવે. તમે નિર્ભય, સ્પષ્ટવાદી, લગનસીલ હશો એટલા માટે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે મોટા-મોટા ત્યાગ પણ કરવા માટે તૈયાર રહેશો. તમે ભાગ્યવાદી હશો પરંતુ જીવનમાં અનેક કઠીન કાર્યો કરીને બતાવશો, તમારા જીવનમાં પરિવર્તનની હવા વહેતી રહેશે પરંતુ તમે સકારાત્મક અને સજગ રહો.

તમે ઓછું બોલવામાં વધુ વિશ્વાસ કરસો. જરૂરિયાતથી વધુ કોઈની ઉપર વિશ્વાસ કરવો તમારા માટે ઘાતક સિદ્ધ થઈ શકે છે.તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવશે પરંતુ તમે ધૈર્ય ન ખોવો એ જ સફળતાનું સૂત્ર છે. કોઈ દુર્ઘટનાના ભયથી તમારું મન ચિંતિત થાય.

કેરિયરઃ- એન્જિનિયરિંગ, વૈજ્ઞાનિક શોધ, જ્યોતિષ કાર્ય, કર્મકાંડ, વકીલ, ન્યાયધીશ, ખનીજ વિભાગ, સેનામાં નોકરી, તકનીકી કાર્યો, ખેતીવાડી, હોર્સ રાઈડિંગ, પનડુબી, રાજનીતી વગેરે ક્ષેત્રમાં તમે તમારું કેરિયર પસંદ કરી શકો છો.

વ્યવસાયઃ- કાળી વસ્તુઓનો વેપાર જેવા કે તેલેબિયા, કાળા તલ વગેરે, ટ્રાન્સપોર્ટના કાર્યો, મરઘી પાલન, લાકડાનાકામ, વિજળી કાર્ય, લોખંડના કામ, શિલ્પકળાનું કામ, ખેતીવાડી, વાહનની એજન્સી, મોટર પાર્ટ્સ વગેરેના વ્યવસાયો તમારી અનુકૂળ રહેશે.

ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે જ્યારે 8, 4, 7, 2 આ અંકોનો યોગ આવશે કે પછી સામ-સામે આવશે તો તે વર્ષ તમારી અનુકૂળ રહેશે. જેમ કે- 16, 17, 26, 31, 35, 38, 44, 53, 58, 70, આ વર્ષ તમારા માટે સારા રહેશે.

અનુકૂળ શહેરઃ- મેરઠ, લખનઉ, ફિરોઝાબાદ, કાનપૂર, ઈલાહાબાદ, જોહાગીરાબાદ, સૂરત, નાસિક આ શહેર તમારા માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ દેશઃ- ઉત્તરી અમેરિકા, ચીન, બાંગ્લાદેશ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા વગેરે દેશો તમારી માટે અનુકૂળ રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ- આ લોકો જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ-પૂર્વ(અગ્નિ) ખૂણામાં કે પછી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય)માં રાખે તો અનુકૂળ પરિણામ મળે છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

ભાગ્યાંક – 9 :

બહાદુર હોય છે ભાગ્યાંક 9 વાળા

ભાગ્યાંક 9 વાળા જાતકોના જીવનમાં પ્રતિનિધિત્વ મંગળ ગ્રહ કરે છે. આ વ્યક્તિઓમાં નેતૃત્વ કરવાની તથા સંગઠન કરવાના વિશેષ ગુણ રહેલા હોય છે. એવા વ્યક્તિઓનો જન્મ સાધારણ કુળમાં થાય છે પરંતુ આ લોકો પોતાની મહેનતના બળે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી લે છે. તમે ક્યારે આવનાર સંકટોથી ઘબરાતા નથી અને સાહસના કાર્ય કરી એ સંકટોને દૂર કરી દો છો.

તમને ક્રોધ ઝડપથી આવી જાય છે, એટલા માટે ઘણીવાર નુકસાન પણ ઊઠાવવું પડે છે. તમે સ્વતંત્ર વિચારોના હોવ છો, એટલા માટે કોઈને અધીન કામ કરવાનું પસંદ નથી કરતા. તમે તે કામ કરવાનું જ પસંદ કરો છો જેમાં કઠિનાઈઓ હોય તથા કંઈક અલગ કામ હોય. તમે દેખાવે તો કઠોર હશો પરંતુ અંદરથી એટલા જ ભાવુક હશો. તમે ખૂબ જ પ્રતિભાશાળી હશો અને તમારી સમક્ષ કોઈપણ વ્યક્તિ બોલવાનું સાહસ નહીં કરે, પરંતુ પાછળથી લોકો તમારી આલોચના કરશે.

તમારી લેખન શૈલી સુંદર હશે. તમારી પાસે કંઈ ન હોય તેમ છતાં તમે ખૂબ જ શાનથી રહેવાનું પસંદ કરશો, તમે ચાપલૂસી ન કરો કે એવા લોકોથી પણ દૂર રહો.

કેરિયરઃ- પ્રશાસનિક સેવા, બીટેક, ગુપ્તચર વિભાગ, આર્મી, આર્કિટેક્ટ, ભૂગર્ભ વિભાગ, ફોટોગ્રાફી, સમાજ કલ્યાણ, જમીનની લે-વેચ, સચિવાલય વિભાગ, ચિકિત્સા ક્ષેત્ર વગેરે સાથે સંબંધિત તમે પોતાનું કેરિયર નક્કી કરી શકો છો.

વ્યવસાયઃ- સર્જરીનો સામાન, કોર્ટ કચેરી, કોન્ટ્રાક્ટર, મેડિકલની દુકાન, ધર્મ ઉપદેશક, ઔષધી બનાવવાનું કારખાનુ, વગેરે સાથે સંબંધિત વ્યવસાયો કરશો તો તમે લાભ પ્રાપ્ત કરશો.

ભાગ્યાશાળી વર્ષઃ- 9, 6, 3 અને 5 આ અંકોનો જ્યારે જ્યારે યોગ આવસે કે પછી અંકો સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે લાભકારી પ્રતીત થશે. જેમ કે 18, 27, 30, 36, 45, 54, 59, 69, આ વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે.

અનુકૂળ શહેરઃ- ઓરિસ્સા, ભુવનેશ્વર, ચંદીગઢ, સિકંદરાબાદ, પૂણે, ગોવા, જયપુર, અજમેર, પિથોરાગઢ વગેરે શહેર તમારી માટે લાભદાયી રહેશે.

અનુકૂળ દેશઃ-સિંગાપોર, સ્પેન, સાઉદી અરેબિયા, સ્પેન, આયરલેન્ડ, અમેરિકા દેશ તમારા માટે લાભદાયી રહેશે.

ઘરનો મુખ્ય દરવાજોઃ-જો તમે પોતાના ઘરનો દરવાજો દક્ષિણ કે પછી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય) ખૂણામાં રાખશો તો તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!